SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५२ ઉત્તર : જ્યારે પાંચે ઈન્દ્રિયે અને મનને ભેગને વિકલ્પ દૂર થઈ જાય છે ત્યારે માત્ર ચેતન્યના શુદ્ધ વિકાસનું ચિંતવન થતાં રૂપાતીત ધ્યાન હોય છે. પ્રશ્ન ૧૫ : રૂપાતીતધ્યાન અને પદસ્થધ્યાનને પરસ્પર કોઈ સંબંધ છે કે કેમ? ઉત્તર : આ બન્ને ધ્યાન એક કાળે હેતાં નથી તેથી નિશ્ચયથી તે કેઈ સંબંધ નથી પરંતુ કારણકાર્ય સંબંધ તેમનામાં સંભવે છે અને ત્યારે પદધ્યાન કારણ હોય છે અને અને રૂપાતીત ધ્યાન કાર્ય હોય છે. આ પ્રકારે પદધ્યાનમાં ધ્યેયરૂપ એવા સિદ્ધ પરમેષ્ટીના સ્વરૂપનું વર્ણન કરીને હવે પદધ્યાનમાં ધ્યાન કરવા યેગ્ય આચાર્ય પરમેષ્ટીનું વર્ણન કરે છે? दसणणाणपहाणे वीरियचारित्तवरनवायारे। अप्पं परं च जुंजइ सो आयरिओ मुणी झेओ ॥ ५२ ॥ અવય: રસTUTIOTuહાળે વરિયાત્તિવર તવાયારે મળ્યું च परं जो जुंजइ सेा आयरिओ मुणी झेओ । અનુવાદ : દર્શનજ્ઞાન પ્રધાન છે જેમાં તેવા વીર્ય ચારિત્ર અને તપાચારમાં અર્થાત્ દર્શનાચાર, જ્ઞાનાચાર, વિચાર, ચારિત્રાચાર અને તપાચાર આ પાંચ આચારમાં પિતાને અને પરને જે જોડે છે તે આચાર્ય મુનિ ધ્યાન કરવા યોગ્ય છે. પ્રશ્ન ૧ઃ દર્શનાચાર કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy