SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ११ પ્રશ્ન ૨૦ : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ શક્ય છે કે અભક્ષ્ય ? ઉત્તર : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં અનંત સાધારણું વનસ્પતિ જીવ રહે છે. તેથી સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ અભક્ષ્ય છે. પ્રશ્ન ૨૧ : સાધારણ વનસ્પતિના કેટલા ભેદ છે? ઉત્તર : સાધારણ વનસ્પતિના બે ભેદ છેઃ (૧) બાદર – સાધારણ વનસ્પતિકાય બાદર-નિગાદ) (૨) સૂફમ સાધારણ-વનસ્પતિકાય (સૂમ નિદ) આ બન્નેને પણ બે-બે ભેદ છે. (૧) નિત્ય નિદ (ર) ઈતર-નિગેદ પ્રશ્ન ૨૨ : નિત્ય નિગોદ કેને કહે છે? ઉત્તર : જે નિગદ સિવાયની બીજી કઈ પણ પર્યાયને હજુ સુધી પ્રાપ્ત થયા નથી તેમને નિત્ય-નિગેદ કહે છે. આ છ બે પ્રકારના છે. (૧) અનાદિ-અનંત નિત્યનિગેદ (૨) અનાદિ-સાત નિત્યનિગોદ. પ્રશ્ન ૨૩ : અનાદિ અનંત નિત્યનિગોદ કેને કહે છે? ઉત્તર : જેઓએ આજદિન સુધી નિગેદ સિવાયની બીજી કોઈ પર્યાય પ્રાપ્ત કરી નથી અને કરશે પણ નહીં તેમને અનાદિ અનંત નિત્યનિગદ કહે છે. પ્રશ્ન ૨૪ : અનાદિ સાંત નિત્યનિગેદ કોને કહે છે? ઉત્તર : જે જીવેએ અનાદિથી આજ સુધી નિગોદ સિવાયની બીજી કઈ પર્યાય પ્રાપ્ત કરી નથી, પરંતુ ભવિષ્યમાં બીજી પર્યાય પ્રાપ્ત કરશે એટલે કે નિગદથી બહાર નિકળી જશે તે અને અનાદિ સાંત નિત્ય નિગોદ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy