SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૬૧ : બોધિ પ્રાપ્ત થયા પછી જે પ્રમાદ રહી જાય તે શું વાંધો આવે? ઉત્તર : અત્યંત દુર્લભ રત્નત્રયરૂપ બધિને પામીને પણ જે પ્રમાદ કર્યો તે સંસારરૂપી ભયાનક વનમાં દીન થઈને લાંબા કાળ સુધી ભવભ્રમણનાં દુઃખ ભેગવવાં પડશે. પ્રશ્ન રદર: બેધિ અને સમાધિમાં શું તફાવત છે? ઉત્તર : જે જીવને સમ્યગદર્શન નથી, તેને સાયગદર્શન, સમ્યગજ્ઞાન સમ્યગુચારિત્રની પ્રાપ્તિ થવી તેને બેધિ કહે છે, અને રત્નત્રયને ધારી રાખીને તેની વૃદ્ધિ કરવી અને ભવાંતરમાં સાથે લઈ જવું તેને સમાધિ કહે છે. નિર્વાણ પ્રાપ્ત કરી લેવું તેને પરમસમાધિ કહે છે. પ્રશ્ન ર૬૩ઃ ધર્માનુપ્રેક્ષા કોને કહે છે? ઉત્તર : ધર્મ વિના જ આ જીવ સહજ સુખથી દૂર રહ્યો થકે, ઈન્દ્રિયાભિલાષાજનિત દુઃખને સહન કરી ૮૪ લાખ નિમાં ભ્રમણ કરી રહ્યો છે. જ્યારે આ જીવ ધર્મનું શરણ લે છે ત્યારે રાજાધિરાજ, ચકવતી, દેવેન્દ્ર જેવા ઉત્કૃષ્ટ પદોનું સુખ ભોગવીને, અભેદરત્નત્રયભાવનારૂપ પરમધર્મના પ્રસાદથી અરિહંત થઈ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે, ધર્મની ઉત્કૃષ્ટતાનું ચિંતવન કરીને આચરણ કરવું તેને ધર્માનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૨૬૪ : ધર્મનું સ્વરૂપ શું છે? ઉત્તર : ધર્મનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું છે તે કમથી લખીએ છીએ. આમાં મુખ્ય કરીને આગળ-આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy