SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ४७१ પ્રશ્ન ૧૧ : ઉપાધ્યાયપરમેષ્ઠીના ધ્યાનથી શું પ્રેરણા गाथा ५४ મળે છે? ઉત્તર : ઉપાધ્યાયપરમેષ્ઠીના મૂળગુણુ પચ્ચીસ છે, જેમના નામ અગીયાર અંગ અને ચૌદ પૂર્વરૂપ છે કારણુ કે ઉપાધ્યાયપરમેષ્ઠી તેના જાણકાર હેાય છે. તેથી ઉપાધ્યાયપરમેષ્ઠી જ્ઞાનના પ્રતીક છે તેમના ધ્યાનથી નિશ્ચયસ્વાધ્યાયના કારણભૂત આગમજ્ઞાનપ્રાપ્તિની તથા નિજશુદ્ધાત્મતત્ત્વના અભ્યાસરૂપ નિશ્ચ યસ્વાધ્યાયની પ્રેરણા મળે છે. પ્રશ્ન ૧૨ : શુ ઉપાધ્યાયપરમેષ્ઠીનુ માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યાન કરવું જોઈએ? ઉત્તર ઃ ઉપાધ્યાયપરમેષ્ઠીનુ પિણ્ડસ્થ ધ્યાનમાં પણ ધ્યાન કરી શકાય છે. આ પદસ્થધ્યાન પિણ્ડસ્થધ્યાનનુ' કારણભૂત છે. આ પ્રકારે પદ્મસ્થધ્યાનમાં ધ્યેયભૂત ઉપાધ્યાયપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવીને પદસ્થધ્યાનમાં ધ્યાવવા યેાગ્ય સાધુપરમેષ્ઠીનુ સ્વરૂપ કહે છે : दंसणणाणसमग्गं मग्गं मेाक्खस्स जो हु चारितं । साधयदि णिच्चसुद्धं साहू सा मुणी णमेा जस्स || ५४ ॥ અન્વય : ના ઘમુદ્ર માવસ માં સાસમાં चारितं हु साधयदि स मुणी साहू णमो तस्स । અનુવાદ : જે નિત્ય શુદ્ધ અર્થાત્ રાગાદિરહિત, મેાક્ષના માર્ગ ભૂત, દનજ્ઞાનથી પરિપૂર્ણ ચારિત્રને નિશ્ચયથી સાધે છે તે મુનિ સાધુપરમેષ્ઠી છે, તેમને નમસ્કાર હો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy