SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १ અભિધેય, પ્રજન શક્ય–અનુષ્ઠાન વિના હેતી નથી. તો તે ચાર અહીં કઈ રીતે ઘટે છે? ઉત્તર : સંબંધ તે અહીં વ્યાખ્યાન-વ્યાખ્યય છે. વ્યાખ્યાન તે અહીં દ્રવ્યો અથવા પરમાત્મસ્વરૂપ આદિનું વિવરણ છે અને વ્યાખ્યય એના વાચક–સૂત્ર છે. અભિધેય (કથન કરવા ગ્ય) પરમાત્મસ્વરૂપ આદિ વાચ-અર્થ છે. પ્રજન દ્રવ્યનું જાણવું અથવા નિશ્ચયથી જ્ઞાનાનંદમય નિજસ્વરૂપનું સંવેદન, જ્ઞાન, છે અને અંતે પૂર્ણ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ છે. શક્ય-અનુષ્ઠાન તે આ છે જ કારણ કે જ્ઞાનમય આત્મા જ્ઞાનરૂપ મોક્ષમાર્ગને સાધે એમાં કોઈ મુશ્કેલી નથી. પ્રશ્ન ૨૨ : શું ગ્રંથના આરંભમાં મંગળાચરણ આવશ્યક છે ? ઉત્તર : જે કે પરમાત્માનું વ્યાખ્યાન પોતે જ મંગળરૂપ છે તે પણ જિનેન્દ્રદેવના મૂળ ઉપકાર વડે સન્માર્ગને પામેલા સાધક આત્માઓ તેમનું સ્મરણ કર્યા વગર રહી શકતા નથી, કારણ કે મહાપુરુષો (સ્વભાવથી જ) નિરહંકારી અને કૃતજ્ઞ (ઉપકારને ન ભૂલવાવાળા) હેાય છે. પ્રશ્ન ૨૩ : મંગળાચરણ કરવાથી બીજા શું ફળની પ્રાપ્તિ થાય છે? ઉત્તર : મંગળાચરણના અન્ય ફળ પણ છે. જેવા કે :(૧) નાસ્તિક્તાને પરિહાર (૨) શિષ્ટાચારનું પાલન (૩) વિશિષ્ટ પુણ્ય (૪) શાસ્ત્રની નિર્વિક્ર સમાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy