SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૭ : આત્મા તેા એક દ્રવ્ય છે, તે તેના અનેક જ્ઞાનાચેાગ કેવી રીતે થઈ ગયા ? ૨૪ ઉત્તર : આત્મા તેા નિશ્ચયથી એકસ્વભાવ છે, જેની સ્વાભાવિક પર્યાય કેવળજ્ઞાન જ હાવી જોઈએ, પરંતુ અનાદિકાળથી ક બંધ સહિત હાવાથી મતિજ્ઞાનાવરણાદ્રિના ક્ષયાપશય અનુસાર જ્ઞાન પ્રગટ થાય છે, અને તેથી જ્ઞાનેયાગ અનેક પ્રકારે થાય છે. કેવળજ્ઞાનને ખાદ્ય કરતાં, માકીના સાત જ્ઞાનામાં અસંખ્યાત અસંખ્યાત ભેદ પડે છે. પ્રશ્ન ૮ : મતિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : મતિજ્ઞાનાવરણ તથા વીર્માંતરાયના ક્ષયાપશયથી તથા ઇન્દ્રિય અને મનના નિમિત્તથી વસ્તુના એકદેશ જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, પ્રશ્ન ૯ : ત્યારે તો મતિજ્ઞાન બહુ પરાધીન ગણાય ? ઉત્તર : કહેલાં નિમિત્તો હોવા છતાં પણ મતિજ્ઞાન જ્ઞાનસ્વભાવના ઉપાદાનથી જ પ્રગટ થાય છે, અન્ય દ્રવ્યોથી નહીં, તેથી તે સ્વાધીન છે. જ્ઞાન છે. જાણીતું નામ શું છે? પ્રશ્ન ૧૦ : મતિજ્ઞાનનું બીજું ઉત્તર : મતિજ્ઞાનનું ખીન્નું જાણીતુ નામ આભિનિાધિક આભિનિધિક પ્રશ્ન ૧૧ : શબ્દા શું છે ? ( Jain Education International - ઉત્તર : આભિ એટલે અભિમુખ અને નિ એટલે નિયમિત અર્થના અવબોધને આિિનાધિક જ્ઞાન કહે છે. " સાન તેને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy