SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २७७ સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસ યુકત ચતુરિન્દ્રિય જાતિ અને અપર્યાપ્તિ આ એ પ્રકૃતિએ એક સાથે બધયુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૨૮ : તેરમા બધાપસરણુ કાના અને કયારે થાય છે? ઉત્તર : મારમાં ધાપસરણથી થવાવાળા સ્થિતિમ ધથી આશ થતા થછે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આ અધ થઈ જાય છે ત્યારે પરસ્પરસયુક્ત અસરી પંચેન્દ્રિયજાતિ અને અપર્યાપ્તિ આ એ પ્રકૃતિએને એક સાથે મધવ્યુ છેદ સ્થિતિ થઇ જાય છે. અને કયારે પ્રશ્ન ૧૯ : ચૌદમાં અંધાપસરણ કોને થાય છે? ઉત્તર ઃ તેરમા અંધાપસરણથી થવાવાળા સ્થિતિમ ધથી આછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણુ આઠે સ્થિતિઅંધ થઈ જાય છે ત્યારે સંજ્ઞી-પ ંચેન્દ્રિયજાતિ અને અપર્યાપ્તિ આ બે પ્રકૃતિએના એક સાથે અધયુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૦ : પંદરમો અંધાપસરણ કેાને અને કયારે થાય છે? ઉત્તર્ + ચૌદમા બધાપસરણથી થવાવાળા સ્થિતિમ ધથી આઠે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ ઓછે સ્થિતિમ ધ થઈ જાય છે ત્યારે સૂક્ષ્મ, પર્યાપ્તિ અને સાધારણુ શરીર આ ત્રણ પ્રકૃતિએને એક સાથે બંધન્યુચ્છેદ થઇ જાય છે. પ્રશ્ન ૩૬ : સોળમા અધાપસરણુકાના અને ક્યારે થાય છે ? ઉત્તરઃ પદરમાં અંધાપસરણથી થવાવાળા સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy