SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५ પ્રશ્ન ૫ : અક્ષર શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : દ્રવ્યકૃત-પ્રતિબદ્ધ એક અક્ષરથી જેની ઉત્પત્તિ હોઈ શકે તેને અક્ષરજ્ઞાન કહે છે. અથવા ઉત્કૃષ્ટ પર્યાય સમાસ શ્રુતજ્ઞાનથી અનંતગણું જ્ઞાન અક્ષરશ્રુતજ્ઞાન છે. પ્રશ્ન ૬૬ : અક્ષરશ્રુતજ્ઞાન કયા જીવોને હોય છે? ઉત્તર : અક્ષરશ્રુતજ્ઞાન સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ હોય છે કારણ કે અક્ષરશ્રુતજ્ઞાન મનને વિષય છે. પ્રશ્ન ૬૭ : અક્ષરસમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અક્ષરજ્ઞાનથી ઉપર અને પદજ્ઞાનથી નીચે એક-એક અક્ષર વધારતાં જેટલા ભેદ થાય તે સર્વ અક્ષર-- સમાસ શ્રુતજ્ઞાન છે. પ્રશ્ન ૬૮ : પદ-શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અક્ષરસમાસ શ્રુતજ્ઞાનથી ઉપર એક એક અક્ષર વધવાથી પદ-શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૯ : એક દ્રવ્યશ્રુતપદમાં કેટલાં અક્ષર હોય છે? ઉત્તર : એક દ્રવ્યશ્રુતપદમાં ૧૬૩૪૮૩૭૮૮૮ અક્ષર હોય છે. આ અક્ષરેથી ઉત્પન્ન થયેલા ભાવકૃતને પણ ઉપચારથી પદશ્રુતજ્ઞાન નામથી કહેવાય છે. પ્રશ્ન ૭૦ : પદસમાસ શ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : પદશ્રુતજ્ઞાનથી ઉપર અને સંઘાકૃતતજ્ઞાનથી નીરો એક એક અક્ષર વધારવાથી જેટલા ભેદ થાય છે તે સર્વને પદસમાસ શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૭૧ : સંઘાત-શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : ઉત્કૃષ્ટ પદસમાસમાં એક અક્ષર વધવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy