SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ગૃહીતવર્ગણુઓને ગ્રહણ કરી. આ રીતથી, મિશ્રગૃહીત, ગ્રહણ પૂર્વક અનંતવાર ગૃહીતવર્ગણાઓને ગ્રહણ કર્યા પછી એક વાર અગૃહીતવર્ગણુઓનું ગ્રહણ કર્યું. આમ કરતાં કરતાં જ્યારે અનંતવાર અગૃહીતવર્ગણુઓનું ગ્રહણ થઈ જાય ત્યારે કર્મ દ્રવ્યપરિવર્તનના ત્રણ ભાગ પૂરા થઈ જાય છે. આ ત્રીજા ભાગનું નામ મિશ્રગ્રહીત અગૃહીતકર્મ ગ્રહણુ છે. ફરી, તે જીવે ગૃહીત ને કર્મવર્ગણાઓને ગ્રહણ કરી. અનંતવાર ગૃહીતવર્ગણાઓનું ગ્રહણ કરીને એક વાર મિશ્ર વર્ગણએને ગ્રહણ કરી. અનંતવાર ગૃહીતવર્ગણુઓનું ગ્રહણ કર્યા પછી ફરી એક વાર મિત્રવર્ગણુઓને ગ્રહણ કરી. આ રીતથી અનંતવાર મિશ્રવણુઓનું ગ્રહણ થઈ ગયા બાદ એક વાર અગૃહીતવર્ગણુઓનું ગ્રહણ કર્યું. આ પ્રકારે ગૃહીત મિશ્ર –અગૃહીત ગ્રહણપૂર્વક જ્યારે અનંતવાર અગૃહીત કર્મવર્ગણુઓનું ગ્રહણ થઈ જાય ત્યારે કર્મદ્રિવ્યપરિવર્તનને ચેથે ભાગ પૂરે થઈ જાય છે. આ ચેથા ભાગનું નામ ગૃહીતમિશ્રમિશ્રઅગ્રહીતકમગ્રહણ છે. આના પછી, આ નર્મદ્રવ્યપરિવર્તનની શરૂઆતના પ્રથમ સમયમાં, જે ભાવવાળાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણયુક્ત ને કર્મવર્ગણાઓનું ગ્રહણ કર્યું, તે શુદ્ધ ગૃહીતકર્મ દ્રવ્ય જ્યારે આ જીવના ગ્રહણમાં આવે ત્યારે એક કર્મ દ્રવ્યપરિવર્તન પૂરું થાય છે. આ એક પરિવર્તનમાં, શરૂઆતથી માંડીને અંત સુધી એટલે કાળ લાગે, એટલે કાળ વ્યતીત થાય છે. આ ક્રમથી વિરુદ્ધ, વચ્ચે, અનંતવાર ગમે તેમ વર્ગનું ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy