SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३६३ સવારીનું સ્મરણ ન કરવું અને સમતાથી વેદનાને કરીને આત્મચર્યામાં ઉત્સાહવાળા રહેવું તેને ચર્ચા પરીષહુજય કહે છે. પ્રશ્ન ૨૭૬ : નિષદ્યાપરીષહજય કોને કહે છે? ઉત્તર ઃ ભયંકર વનમાં, કાંકરાવાળા કે નિર્જન-ખડેર પ્રદેશેામાં ધ્યાન કરતી સમયે વ્યાધિ, ઉપસ વગેરે બાધાઆને સમતાથી સહન કરીને આસનથી અને કાયાત્સથી ચલાયમાન ન થવું અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તેને નિષદ્યાપરીષહજય કહે છે. પ્રશ્ન ૨૭૭ : શય્યાપરીષહજય કોને કહે છે? ઉત્તર : સ્વાધ્યાય વગેરે આવશ્યક કબ્યા કરતાં ઉત્પન્ન થયેલા થાકને ઉતારવા ત્રીકોણાદિ આકારવાળા કહેણુ પથ્થરોવાળી ભૂમિ ઉપર એક પડખે કે સીધા સૂઈ જતાં ખેદ ન માનવેા તેને શય્યા પરીષહુજય કહે છે. સાધુજના આવા સમયે આકુળતા કરતા નથી, જેમકે, આ જંગલ હિંસક જંતુઓથી ભરેલું છે માટે અહીંથી જલદી નિકળી જવુ જોઈએ અથવા રાત કયારે પુરી થશે ઈત્યાદિ. પ્રશ્ન ૨૭૮ : આક્રોશપરીષહય કોને કહે છે? ઉત્તર : અન્ય જના દ્વારા, હૃદયસાંસરા ઉતરી જાય તેવા મ ભેદી વચના, અપશબ્દો વગેરેના પ્રયાગ થવા છતાં પણ, પ્રતિકાર કરવાની શક્તિ હાવા છતાં પણ તેમને ક્ષમા આપવી અને પેાતાનામાં વિકાર ઉત્પન્ન ન થવા દેવા તે આક્રોશપરીષહજય છે. પ્રશ્ન ૨૭૯ : વધપરીષહુજય કોને કહે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy