SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૭ : આ આભ્યંતર પરિગ્રહેાથી રહિત થવાની રહેવા છતાં પણ ધ્યાન આવશ્યકતા હાય તેા બાહ્યપરિગ્રહ હાવાનું માનવું જોઈ એ ? * ઉત્તર: મિથ્યાત્વના અભાવ થતાં, આભ્યંતર પરિગ્રહની શિથિલતા થઈ જાય છે બાહ્યપરિગ્રહનું ગ્રહણ કથંચિત્ રહી શકતુ નથી ? અને બાહ્યપરિગ્રહનું ગ્રહણ ન રહેતાં આભ્ય ંતર પરિગ્રહના પણ (ક્રમે કરીને) સર્વથા અભાવ થઈ જાય છે. આ પ્રકારે માહ્ય અને આભ્યંતર અને પરિગ્રહને ત્યાગી ઉત્તમ ધ્યાતા હાય છે. "" પ્રશ્ન ૮ : ધ્યાનના સ'કેત કયા પદ દ્વારા થઇ રહ્યો છે. ઉત્તર ઃ “ યત્ત સ્થૂળય આ પદથી ધ્યાનના સંકેત થાય છે. એકત્વને પ્રાપ્ત કરવું તે ધ્યાનનુ લક્ષ છે. આમાં ચિત્તની એકાગ્રતા મેળવવા રૂપ એકત્વની પ્રાપ્તિ ધ્યાનનું પ્રથમ લક્ષણ છે, તથા નિજ શુદ્ધ આત્મતત્ત્વની એકતાને મેળવવા રૂપ એકત્વની પ્રાપ્તિ ઉત્તમ ધ્યાનનું લક્ષણ છે. પ્રશ્ન ૯ : અહી' નિશ્ચયધ્યાન દ્વારા કયા નિશ્ચયધ્યાનનુ થન છે? ઉત્તર ઃ આ ગાથામાં વ્યવહાર રત્નત્રયનું સાધક ચિત્તની એકાગ્રતારૂપ ધ્યાન તે નિશ્ચયધ્યાન એમ કથન છે. પ્રશ્ન ૧૦ : આ નિશ્ચયધ્યાનના ફળમાં શું થાય છે? ઉત્તર ઃ આ નિશ્ચયધ્યાનના પ્રતાપથી નિજ શુદ્ધ આત્મતત્ત્વના એકત્વની પ્રાપ્તિરૂપ પરમધ્યાન થાય છે. હવે આ પરમધ્યાનના ઉપાય અને સ્વરૂપ વર્ણવે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy