SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३६ ३७१ ઉત્તર : ઈચ્છાનિધિને તપ કહે છે, જ્યારે ઈચ્છા કે નેહરૂપ ચિકાશ ન રહે ત્યારે કર્મસમૂહ રેતીની માફક સ્વયં ખરી પડે છે. પ્રશ્ન ૬: કર્મસમૂહ ગમે તેમ ખરી પડે છે કે કઈ વ્યવસ્થા સહિત ખરે છે? ઉત્તર : કર્મ દ્રવ્ય શ્રેણિનિજરના કમથી ખરી પડે છે. આ શ્રેણિનિર્જરાનું સ્વરૂપ લબ્ધિસાર–ક્ષપણુસાર ગ્રંથેથી જાણવું અહીં વિસ્તારભયથી લખ્યું નથી. પ્રશ્ન ૭ : નિર્જરા કેટલા પ્રકારની છે? ઉત્તર ઃ નિર્જરાના બે પ્રકાર છે ભાવનિર્જરા અને દ્રવ્યનિર્જરા. પ્રશ્ન ૮ : ભાવનિર્જરા કોને કહે છે? ઉત્તર : જે આત્મપરિણામથી કર્મો ખરી પડે તે આત્મપરિણામને ભાવ નિર્જરા કહે છે. પ્રશ્ન ૯ : દ્રવ્યનિર્જરા કેને કહે છે? ઉત્તર : કર્મોનું ખરી પડ્યું તેને દ્રવ્યનિર્જરા કહે છે. પ્રશ્ન ૧૦ : સંવરપૂર્વક નિર્જરાનું મુખ્ય કારણ શું છે? ઉત્તર : સંવરપૂર્વક નિર્જરાનું મુખ્ય કારણ તપ છે અને જે પરિણામે સંવરના કારણરૂપ છે તે બધાં નિર્જરાનાં પણ કારણરૂપ છે. પ્રશ્ન ૧૧ : નિર્જરા શું માત્ર પાપકર્મોની જ થાય છે કે પાપ-પુણ્યરૂપ બને કર્મોની ? ઉત્તરઃ સરગસમ્યગદષ્ટિ અને મુખ્યપણે પાપકર્મોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy