SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ८३ ઉત્તર : અનુપચિરત અસદ્ભૂત વ્યવહારનયથી જીવ સુખ-દુખ રૂપ પુદ્ગલકના મૂળના ભોકતા છે. પુદૂગલકમ (જીવ સાથે) એક ક્ષેત્રાવગાહી છે તેથી તેનાં ફળનુ ભાકતૃત્ત્વ અનુપચરિત છે. ક અને કફળ આત્મસ્વભાવથી વિપરીત છે તેથી અસદ્દ્ભૂત પર્યાય છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૪ : નિશ્ચયનયના કેટલા ભેટ છે? ઉત્તર : નિશ્ચયનયના ત્રણ ભેદ છે. (૧) અશુદ્ધનિશ્ચયનય (૨) શુદ્ધનિશ્ચયનય (૩) પરમશુદ્ધનિશ્ચયનય. આમાં અશુદ્ધનિશ્ચયનયનું પ્રતિપાદન ઉપચિરત અશુદ્ધ સભૂતવ્યવહાર છે અને શુદ્ધનિશ્ચયનયનુ' પ્રતિપાદન અનુપચરિત શુદ્ધ સભૂતવ્યવહાર છે. પ્રશ્ન ૫ : અશુદ્ધનિશ્ચયનયથી જીવ શેના ભોક્તા છે? ઉત્તર : અશુદ્ધનિશ્ચયનયથી જીવ અશુદ્ધ-ચેતનભાવ અર્થાત્ હ વિષાદ આદિ પરિણામના ભોક્તા છે. હર્ષી વિષાદ આદિ અશુદ્ધ છે એટલે વિભાવ છે પરંતુ છે તે જીવના જ પરિણામ તેથી નિશ્ચયનયથી છે, પર્યાય છે તેથી વ્યવહાર છે. આ પ્રકારે જીવ, હ-વિષાદ આદિ અશુદ્ધ ચેતનભાવાના અશુદ્ધનિશ્ચયનયથી ભોક્તા છે. गाथा ९ પ્રશ્ન ૬ : શુદ્ધનિશ્ચયનયથી જીવ શેના ભોક્તા છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી જીવ અનંત સુખ આફ્રિ નિર્મળ ભાવાના ભોક્તા છે. અનંત સુખ આદિ જીવનાં સ્વાભાવિક શુદ્ધ ભાવે છે તેથી તેમનું મોતૃત્ત્વ (જીવને) શુદ્ધનિશ્ચયનયથી છે. પ્રશ્ન ૭ઃ પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ શેના ભોક્તા છે? ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ અભોક્તા છે, કારણ કે પરમશુદ્ધનિશ્ચયનયની દ્રષ્ટિથી ભોક્તા-ભોગ્ય આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy