SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : મિથ્યાત્વાદિભાવે અખંડ નિજ ચૈતન્ય સ્વભાવના અનુભવથી વિપરીત છે, વિરુદ્ધ છે તેથી ભાવબંધ કહેવાય છે. પ્રશ્ન ૩ : બંધમાં તે બેને સંબંધ છે, અહીં બે ન ક્યા ક્યા છે જેને બંધ હોય? ઉત્તર : અહીં ઉપગ અને રાગાદિને સંબંધ થયે છે, અર્થાત્ ચૈતન્યના વિકાસમાં ચારિત્રગુણને વિકૃત વિકાસ અભિગૃહીત થયે છે એટલે કે ઉપગભૂમિમાં રાગાદિને સંબંધ થવાથી ભાવબંધ થયો છે. પ્રશ્ન ૪ : આ ચેતનભાવ શુદ્ધ છે કે અશુદ્ધ? ઉત્તર : આ ચેતનભાવ અશુદ્ધ છે કારણ કે કર્મરૂપ ઉપાધિનું નિમિત્ત પામીને થયે છે. પ્રશ્ન ૫ : ભાવબંધની જેમ દ્રવ્યબંધ પણ શું એક જ પદાર્થમાં થાય છે? ઉત્તર : દ્રવ્યબંધ એક જાતિના પદાર્થોમાં થાય છે. અર્થાત્ પુદ્ગલકર્મને પુગલકર્મ સાથે બંધ હો તે દ્રવ્યબંધ છે. પ્રશ્ન ૬ ઃ અહીં આત્મા અને કર્મના પરસ્પર બંધને દ્રવ્યબંધ કેમ કહ્યો? ઉત્તર : અહીં બે જાતિના દ્રવ્યને બંધ છે તેને પણ દ્રવ્યબંધ કહે છે. આ દ્રવ્યબંધનું બીજું નામ ઉભયબંધ છે. પ્રશ્ન ૭ : શું માત્ર એક પુદગલકર્મમાં દ્રવ્યબંધ ન માની શકાય? ઉત્તર : પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગના બંધની અપેક્ષાએ એક યુગલકર્મના દ્રવ્યબંધ માની ચકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy