SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ४२१ અન્નેના અભાવ હુંવાથી અને વી તરાય ના અભાવ થવાને લીધે પૂર્ણતા પ્રગટ થવાથી બન્ને ઉપયાગાનું સહજ પરિણમન નિરંતર યા કરે છે, તેથી કેવળી ભગવાનને બન્ને ઉપયોગ એક સાથે હોય છે. ક પ્રશ્ન ૧૨ : દર્શન અને સમ્યગદર્શનમાં શું અંતર છે? ઉત્તર : જ્ઞાનાપયેાગની પ્રવૃત્તિને માટે આત્માના અંત રંગમાં આત્મગ્રહણ રૂપ જે પ્રયત્ન થાય છે તેને દન કહે છે. આ દન ભવ્ય, અન્ય. સમ્યગદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ છદ્મસ્થ, ભગવાન બધા આત્માને હાય છે. દર્શનના વિષયભૂત નિજ આત્માના સહજ સ્વભાવના અનુભવ જે નિર્મૂળતાને કારણે થાય છે તેને સમ્યગ્દર્શન કહે છે. સમ્યગદર્શન નિકટ સસારી ભવ્ય જવ અને ભગવાનને જ હાય છે. પ્રશ્ન ૧૩ : જો દન બધા જીવાને હેાય તેા સમ્યગદર્શન બધા જીવાને કેમ નથી થઈ જતું ? ઉત્તર : દર્શન તા કાંઈ પણ જાણવા માટેના અંતર્મુખ પ્રયત્નરૂપ છે. આ તેા બધા જવાને હાવુ જ ઘટે છે ભલે તે મિથ્યાદ્રષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ સમ્યગ્દર્શન તે વિપરીત અભિપ્રાય નષ્ટ થયા વિના થતુ નથી, તેથી જેઆને વિપરીત અભિપ્રાય છે તેને દર્શન તે અવશ્ય હાય છે પર`તુ સમ્યગદર્શીન થવું તે સમયે સંભવતું નથી. પ્રશ્ન ૧૪ : દર્શનાપયેાગના સમયે તે આત્માને આશ્રય હાય છે તે! પછી સમ્યકત્વ કેમ નથી હતું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy