Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૨૭
મહાપ્રભાવક નવસ્મરણ
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય સાધ્વીજી શ્રી ભદ્રગુણાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી કલ્પેશપદ્માશ્રીજી મ.સા. ની નિશ્રામાં
સં. ૨૦૬૭ ના ચાતુર્માસમાં શ્રી માણિભદ્ર સોસાયટી, સાબરમતીના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
810
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (मो.) ८४२७५८५८०४ () २२१३ २५४3 (8-मेल) ahoshrut.bs@gmail.com અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯) – સેટ નં-૧
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्त: वेबसाट ५२थी upl st6नलोs FN Aशे. ક્રમાંક પુસ્તકનું નામ
કર્તા-ટીકાકાર-સંપાદક પૃષ્ઠ | 001 | श्री नंदीसूत्र अवचूरी।
पू. विक्रमसूरिजी म.सा.
238 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता ।
प. मेघविजयजी गणि म.सा. 004 श्री अर्हच्चूडामणि सारसटीकः
| पू. भद्रबाहुस्वामी म.सा. 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
| पू. पद्मसागरजी गणि म.सा. 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. 007 अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 | शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 शिल्परत्नम् भाग-१
के. सभात्सव शास्त्री
322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 011 | प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई 012 काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे 013 प्रासादमम्जरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई 015 शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत 016 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई 017 | दीपार्णव उत्तरार्ध
| श्री प्रभाशंकर ओघडभाई 018 જિનપ્રાસાદ માર્તડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા |
498 019 जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स
502 020 हीरश हैन श्योतिष
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव
226 022 दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा. 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
| श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454
009
010
162
| 302
352
120
88
110
454
640
023
452
Page #4
--------------------------------------------------------------------------
________________
026
027
028
029
030
031
032
033
034
035
036
037
038
039
040
041
042
043
044
045
046
047
048
049
050
051
052
053
054
तत्त्पोपप्लवसिंहः
शक्तिवादादर्शः
क्षीरार्णव
वेधवास्तु प्रभाकर
शिल्परत्नाकर
प्रासाद मंडन
श्री सिद्धम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय- १ श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-३
(?)
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
(૩)
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय - ५ વાસ્તુનિઘંટુ
તિલકમન્નરી ભાગ-૧
તિલકમન્નરી ભાગ-૨
તિલકમન્નરી ભાગ-૩
સપ્તસન્માન મહાકાવ્યમ્
સપ્તભઙીમિમાંસા
ન્યાયાવતાર
વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક
સામાન્યનિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક સપ્તભઙીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
નયોપદેશ ભાગ-૧ તરઙિણીતરણી
નયોપદેશ ભાગ-૨ તરઙિણીતરણી
ન્યાયસમુચ્ચય
સ્યાદ્યાર્થપ્રકાશઃ
દિન શુદ્ધિ પ્રકરણ
બૃહદ્ ધારણા યંત્ર
જ્યોતિર્મહોદય
श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
श्री सुदर्शनाचार्य शास्त्री
श्री प्रभाशंकर ओघडभाई
श्री प्रभाशंकर ओघडभाई
श्री नर्मदाशंकर शास्त्री
पं. भगवानदास जैन
पू. लावण्यसूरिजी म.सा.
પૂ. ભાવખ્યસૂરિનીમ.સા.
पू. लावण्यसूरिजी म.सा.
પૂ. ભાવખ્યસૂરિનીમ.સા.
પૂ. ભાવયસૂરિની મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી
પૂ. પં. શિવાનન્દવિજયજી
સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા)
પૂ. લાવણ્યસૂરિજી
શ્રીવેણીમાધવ શાસ્ત્રી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. લાવણ્યસૂરિજી
પૂ. દર્શનવિજયજી
પૂ. દર્શનવિજયજી
સં. પૂ. અક્ષયવિજયજી
188
214
414
192
824
288
520
578
278
252
324
302
196
190
202
480
228
60
218
190
138
296
210
274
286
216
532
113
112
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
160
164
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनार, साबरमती, महावा६-०५. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४3 (5-मेल) ahoshrut.bs@gmail.com मही श्रुतज्ञानम् jथ द्धार - संवत २०५६ (. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्ता वेबसाईट ५२थी up SIGनती री शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા त्त-21511२-संपES પૃષ્ઠ | 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ सं पू. लावण्यसूरिजी म.सा. 296 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 लारतीय श्रम संस्कृति सनेमन
४. पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसरि
202 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका
श्री धर्मदत्तसूरि
48 0608न संगीत रागमाला
श्री मांगरोळ जैन संगीत मंडळी
306 | 061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
श्री रसिकलाल एच. कापडीआ
322 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पु. मेघविजयजी गणि
516 064 | विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરીનુવાદ | गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 मोहराजापराजयम्
| सं पू. चतुरविजयजी म.सा.
192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
सं/. | श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका सं. श्री वामाचरण भट्टाचार्य 072 जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन
532 0748 सामुदिनां यथो
४४. श्री हिम्मतराम महाशंकर जानी |
376
428
070
308
Page #6
--------------------------------------------------------------------------
________________
374
238
194
192
254 260.
75 જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 076 જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 077 સંગીત નાટ્ય રૂપાવલી 78 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 079 શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 08 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ 082 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083 આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ 084 | કલ્યાણ કારક 085 | વિવાનો વન વોશ 086]
કથા રત્ન કોશ ભાગ-1 | કથા રત્ન કોશ ભાગ-2
238
260
| ગુજ. | શ્રી સારામાં નવા ગુજ. | શ્રી સરામારું નવાવ ગુજ. | શ્રી વિયા સારામારૂં નવાવ | ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી મનસુલતાન મુરમન, ગુજ. | શ્રી નાગન્નાથ મંવારમાં ગુજ. | શ્રી નવીન્નાથ મંગારામ ગુજ.
| श्री जगन्नाथ अंबाराम ગુજ. . 3ન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરન તોશી ગુજ. | શ્રી લેવલાસ નીવરીન
प. मेघविजयजीगणि | पू.यशोविजयजी, पू.
पुण्यविजयजी મારા શ્રી વિનયર્શનસૂરિની
114
910
436
336
230
088 | હસ્તસગ્નીવનમ
322
089/
એન્દ્રચતુર્વિશતિકા સમતિ તર્ક મહાર્ણવાવતારિકા
_114
090 |
560
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ
272
240
254
282
118
466
342 362
134
70
हिन्दी | मुन्शाराम
316 224
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/ टीकाकार भाषा | संपादक / प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना | 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 94 | स्याद्वाद रत्नाकर भाग-४
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 95 | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी सं. वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी
सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा
मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु
| हेमचंद्राचार्य जैन सभा
| 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर
ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी
आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
| सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४,५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी | 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
सं./हि पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर सं./हि । पुरणचंद्र नाहर 112 | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा
| अरविन्द धामणिया | 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा | 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि | नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118| प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा | 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री
| फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा | 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल | 123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल | 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
जिनविजयजी
जैन सत्य संशोधक
612 307 250 514 454 354 337
354 372 142 336
सं./हि
364
218
656 122
764
404
404
540
274
414
400
320
148
Page #8
--------------------------------------------------------------------------
________________
।
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ 754
84
194
171
90
310
276 69
100 136 266 244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता/ संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब
| साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज
गुज.
| हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
| कुंवरजी आणंदजी | गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | करण प्रकाश
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसूरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास | गुज.. गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास | गुज. गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 140| जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
| शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज.
| शाह बाबुलाल सवचंद 146 | भास्वति
| शतानंद मारछता सं./हि एच.बी. गप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
| भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी । जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर
हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151 | सारावलि
कल्याण वर्धन
पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
| विश्वेश्वरप्रसाद द्विवेदी । सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182
गुज.
384
376 387 174
प्रा./सं.
320
286 272
142
260
232
160
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Jain Prachina Sahityo achar Granthavali Series No. 6
શ્રી જૈન પ્રાચીન સાહિલેદાર ગ્રન્થાવલિ પુષ્પ • ૬
પૂર્વાચાર્ય વિરચિત મહામાભાવિક નવસ્મરણ ગુજરાતી ભાષાંતર, વિસ્તૃત વિવેચન, પાંચ પરિશિષ્ટો અને
ચાર દશ ચિત્રો સહિત
સંપાદક તથા સંશોધક સારાભાઈ મણિલાલ નવાબ એમ. આર. એ. એસ. (લંડન)
પ્રકાશક
સં. ૧૯૯૫ સારાભાઈ મણિલાલ નવાબ • અમદાવાદ ઈ.સ.૧૯૩૮
Page #10
--------------------------------------------------------------------------
________________
गनयापसुनावातवंतिसुझतावसे नाऊगतयः स्वर्गलोककौमाप्तनवनि होहै।षानुनिताशा मोकास्पाम गसारगिरमुछालहेमरत्नासिंहासनस्प मिहसवासिपंडिनस्वी आनोकयतिरस सेननदंतमुचैश्यामाकरादिशिरसावन वांबुवाहानायलोनाथालय सिपंडिनात्तबावासिडिनःमोररू पासमोसरनाविधौवां थानोकयति जुम्ह कौंदेधे हैं। कैसेहौनुमास्यामानीलमणिता सिदेसराराबजरिकैसेदोगनारगिर गंलारासमुष्टहै। गिरंवानाजुम्हाराव
रिनुमकेसेहौउहालहेमरनसिंहासनस्यार उहाल निर्मन हेमासुवर्नमशेरनजडित सिंघासनस्थंसिंघासनपरबैवेदोहेनाध यहसोसाकैसीलागैदेऊयाचामीकरा दिसिरसावारतसेनवचैनतिनवांबुवा हंचामाकरसौनको मिसिरसाव सुमे रपर्वतकाचोटीपररतसेन सितावहीन वैःअतिसैकरिनदति सदकरैनवांतु वाहनौतनमेहकीनांदेपैदैनाथ तिहा रोसिंघासनामेरपर्वतनुयातामरवैठेतह तिहारा नितिसपुष्टासोमानौंमेघगा जैहैअरुनानमशिनासिङहैशरीरा
-
દિલ્હીમાંથી મળેલી ‘કલ્યાણ મંદિર’ની એક સુંદર રંગીન હસ્તપ્રતની ચેમેરના હાંસિયામાં સુશોભન તરીકે આલેખાએલો કૃષ્ણ–ગોપીઓના હોળીખેલનના પ્રસંગ (મુગલ કલમ)
AR PRINTERY, AHMEDABAD
Page #11
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસ્વામિત્વના સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
કિંમત રૂપિયા પચીસ
પ્રકાશક, સારાભાઈ મણિલાલ નવાબ, શ્રી જૈન પ્રાચીન સાહિત્ય દ્વાર ગ્રન્થાવલિ, નાગજીભૂદરની પોળ અમદાવાદ. મુદ્રક • પંડિત ભગવાનદાસ હરખચંદ, શારદા મુદ્રણાલય, ૧૫ જૈન સોસાએટી, એલિસબ્રિજ અમદાવાદ. યંત્રો, ચિત્રો તથા જૅકેટ વગેરેના મુદ્રક • બચુભાઈ રાવત, કુમાર પ્રિન્ટરી, ૧૪૫૪ રાયપુર, અમદાવાદ.
Page #12
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જીવદયાનાં કામમાં આગળ પડતો ભાગ લઈને શ્રીમદ્દ શંકરાચાર્ય તરફથી “દયાવારિધિ'ની પદવી મેળવનાર અને મારી સાહિત્યપ્રવૃત્તિને સૌથી શ્રેષ્ઠ ઉત્તેજન આપનાર શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહને
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
નિવેદન
૩ વીતરાય નમઃ | મીરી ગ્રન્થાવલિના પાંચમા પુષ્પ તરીકે શ્રી ભૈરવપદ્માવતી કલ્પ’ પ્રસિદ્ધ કરતી વખતના
vo મારા નિવેદનમાં સૂચવ્યા મુજબ ગ્રન્થાવલિના છઠ્ઠા પુષ્પ તરીકે “મહામાભાવિક નવસ્મરણ” નામનો આ ગ્રન્થ જાહેર જનતા સમક્ષ મૂકતાં મને અવર્ણનીય આનંદ થાય છે, અને તે પુસ્તકની તથા પ્રસ્તુત પુસ્તકની સૌથી વધુ નકલો ખરીદ કરીને મારા એક વખતના સહાધ્યાયી અમદાવાદવાળા શ્રીમાન દયાવારિધિ માણેકલાલ ચુનીલાલ શાહ, શેઠ માણેકલાલ પ્રેમચંદ તથા શ્રીયુત કરમચંદ ચુનીલાલ શેરદલાલ તેમજ બીજા પણ મુનિમહારાજે અને સંસ્થાઓએ અગાઉથી ગ્રાહક થઈને મને આ અમૂલ્ય પ્રકાશન જાહેરમાં મૂકવા માટે ઉત્તેજિત કર્યો છે તે માટે તે સઘળાનો આભાર માનવાની આ તક લઉં છું અને ઇચ્છું છું કે મારા હવે પછીના પ્રકાશનોની પણ વધુ પ્રમાણમાં નકલો ખરીદ કરીને બીજાં વધુ ગ્રન્થરનો જાહેર પ્રજા સમક્ષ મૂકવા માટે તેઓ મને વધુ તક આપશે.
શ્રીમાન કરમચંદ ચુનીલાલ શેરદલાલ સાથે શેઠ માણેકલાલ પ્રેમચંદને પ્રથમ જ વાર તેઓના બંગલે જ્યારે હું મલવા ગયો હતો ત્યારે તેઓશ્રીએ “નવસ્મરણ”ની પ્રાભાવિકતાને લગતા કોઈ વિશિષ્ટ પ્રત્થરત્નને તૈયાર કરવાની અમૂલ્ય સૂચના મને કરી હતી, ત્યારથી પૂર્વાચાર્યોએ વિશાળ દૃષ્ટિથી અને આત્મકલ્યાણની પવિત્ર ભાવનાથી સર્જન કરેલી અને જગતમાત્રના કલ્યાણની ભાવનાથી આશ્રય આપીને આજસુધી સાચવી રાખેલી “નવસ્મરણ”ની મહાપ્રાભાવિકતાની સાક્ષી આપતી સાહિત્યસામગ્રીને નાશ થતો અટકાવવા, તથા તેના વારસદારોને તેની ખરી કીમત સમજાવવા મને મળી શકી તેટલી સામગ્રી એકઠી કરીને આ પ્રકાશનદ્વારા જાહેરમાં મૂકવા મેં નિશ્ચય કર્યો.
પ્રસ્તુત સંગ્રહ આ ગ્રન્થમાં છાપવામાં આવેલાં યંત્રો તથા ચિત્ર વગેરેના પ્રકાશનના સર્વ હક્ક પ્રકાશકને જ સ્વાધીન હોવાથી પ્રકાશકની લેખિત મંજૂરી વિના કોઈપણ સંસ્થા અગર વ્યક્તિએ એ નહિ છપાવવા આગ્રહભરી વિનંતિ છે. વળી આ અતિ દુર્લભ યંત્રો તથા ચિત્રો પૂજનીય અને વંદનીય છે, તેમજ નાન વયે પણ પૂજ્ય છે. એટલે વાંચક અને દર્શક બંને પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તેઓ કૃપા કરીને તેની જરાપણ અવગણના ન કરે.
પ્રસ્તુત સંગ્રહમાં “નમસ્કારમાહાસ્ય’ ૧ થી ૧૯ સુધી, પૃષ્ઠ ૨૦ થી ૬૭ સુધી શ્રી નવકારમંત્ર અને તેના વિષયમાં આવશ્યક વિચારે” તથા પૃષ્ટ ૬૮ થી ૮૬ સુધી “શ્રી નમસ્કાર મહામંત્રના મંત્રાસ્નાયો' તથા તેને લગતા ચાર યંત્રો, પૃષ્ઠ ૮૭ થી ૯૪ સુધી નંદનની કથા, પૃઇ ૯૫ થી ૯૬ સુધી શ્રીદેવની કથા, પૃષ્ઠ ૯૭ થી ૧૧૪ સુધી સુદર્શન શેઠની કથા વગેરે કથાઓ નમસ્કાર મહામંત્રની પ્રભાવિતા દર્શાવવા આપવામાં આવેલી છે, વળી પૃઇ ૧૧૫ થી ૧૧૮
Page #15
--------------------------------------------------------------------------
________________
નિવેદન સુધી “અમરકુમારની સજઝાય’ તથા પૃષ્ઠ ૧૧૯ થી ૧૨૧ સુધી “શ્રી નવકારમંત્રનો છંદ' પણ આપવામાં આવેલો છે. તે ઉપરાંત પૃષ્ઠ ૧૨૨ થી ૧૩૪ સુધી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત યોગશાસ્ત્રમાંથી પદસ્થ ધ્યાનનું સ્વરૂપ દર્શાવતો આઠમો પ્રકાશ તેના ગુજરાતી ભાષાંતર તથા તેને લગતી ચિત્રાકૃતિઓ ૧૯ ઓગણીશ સૌથી પ્રથમ જ વાર આ ગ્રન્થમાં રજૂ કરીને યોગશાસ્ત્રના અભ્યાસીઓની સુગમતા માટે મારા તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે, વળી ચિત્ર નંબર ૨૪ અને ૨૫માં દક્ષિણાવર્ત અને શંખાવર્તનું ધ્યાન ધરવા માટે બે પંજાની ચિત્રાકૃતિઓ પણ રજૂ કરવામાં આવેલી છે.
| પૃષ્ઠ ૧૩૫ થી ૧૪૯ સુધી શ્રી ભદ્રબાહુસ્વામી વિરચિત “ઉવસગ્ગહર સ્તોત્ર' તેના અર્થ સહિત તથા બારમી સદીમાં થએલા શ્રી ચન્દ્રાચાર્ય અને શ્રી પાર્શ્વદેવગણિવિરચિત બંને મિત્રમય ટીકાઓના આધારે સત્તાવીશ મંત્રાકૃતિઓ પણ પ્રથમ જ વાર અત્રે રજૂ કરવામાં આવી છે, જે વાંચવાથી આ સ્તોત્રની મહત્તા કેટલી છે, તે તુરત જ જણાઈ આવશે. વળી ૧૫૦ થી ૨૨૮ સુધી “ઉવસગ્ગહર સ્તોત્ર'ના પ્રભાવને દર્શાવતી ‘પ્રિયંકર નૃપકથા’નું શુદ્ધ ગુજરાતી ભાષાંતર શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈ પાસે કરાવીને આપવામાં આવ્યું છે. આ કથાનું ભાષાંતર પ્રથમ “શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી કરાવવામાં આવેલું છે, પરંતુ તેમાં ઘણી જ અશુદ્ધિઓ રહી ગએલી હોવાથી ભાઈશ્રી રતિલાલભાઈ પાસે ફરી નવેસરથી ભાષાંતર કરાવ્યું છે.
પૃષ્ઠ ૨૨૯ થી ૨૪૯ સુધી તપાગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત શ્રી સંનિકર સ્તવન' તેના વિસ્તારાર્થ સાથે તથા તેને લગતાં પ્રાચીન ચિત્રપટનું એક ચિત્ર અને તેમાં જણાવેલ ચોવીશ યક્ષો, વીશ યક્ષિણી, નવ ગ્રહ તથા દશ દિપાલનાં ચિત્રો ‘નિર્વાણુકલિકા' ગ્રન્થના આધારે આચાર્ય મહારાજ શ્રી જયસિંહસૂરિજી પાસે ચીતરાવીને પ્રથમ જ વાર રજૂ કરવામાં આવેલાં છે: શ્રી સંતિકર સ્તવનમાં વર્ણવેલ સેળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન તાડપત્રનાં ચિત્રો મારા તરફથી પ્રસિદ્ધ થએલ “જૈન ચિત્રકલ્પમ” નામના ગ્રન્થમાં ચિત્ર નંબર ૧૬ થી ૩૧ સુધી પ્રસિદ્ધ થઈ ગએલાં હોવાથી અને તેનાં નવીન ચિત્રો આપવા યોગ્ય ધાર્યું નથી. પૃઇ ૨૫૦ થી ૨૫૪ સુધી શ્રી સંતિકર સ્તવાખાય’ વિધિ સહિત આપવામાં આવેલ છે.
પૃષ્ઠ ૨૫૫ થી ૨૫૯ સુધી “શ્રી તિજ૫ત્ત (સત્તરિય) સ્તોત્ર' મૂળ તથા અર્થ સહિત અને પૃષ્ઠ ૨૬૦ થી ૨૭૧ સુધી શ્રી તિજયપહુન્ન સ્તોત્રને લગતા મંત્રાજ્ઞાનું વિવેચન તથા તેને લગતી જુદી જુદી જાતની ૨૦ વીશ યંત્રાકૃતિઓ આપવામાં આવી છે.
પૃષ્ઠ ૨:૩૨ થી ૨૮૭ સુધી શ્રી માનતુંગસૂરિવિરચિત “શ્રી નમિણ સ્તોત્ર' મૂળ, અર્થ તથા મંત્રાધરાજ ચિંતામણિ નામના ગ્રન્થમાં છપાએલ મંત્રમય ટીકાનું ગુજરાતી ભાષાંતર, તેને લગતા મંત્રો તથા ૨૦ વીશ યંત્રોની ચિત્રાકૃતિઓ અને સ્તોત્રના ભાવને દર્શાવતાં ભાઈ શ્રી નાથાલાલ છગનલાલ શાહ પાલનપુરવાલાના સંગ્રહની નવસ્મરણની સચિત્ર હસ્તપ્રતમાં પાંચ ચિત્રો પણું સૌથી પ્રથમ અત્રે રજૂ કરવામાં આવેલાં છે.
| પૃષ્ઠ ૨૮૮ થી ૩૧૪ સુધી શ્રી નદિષેણ મુનિવિરચિત “શ્રી અજિત શાંતિસ્તવ’ મૂળ, ભાવાર્થ તથા છંદોનાં લક્ષણે ભાવનગરની શ્રી આત્માનંદ સભાના “પંચપ્રતિક્રમણ” ઉપરથી આપવામાં
Page #16
--------------------------------------------------------------------------
________________
નિવેદન આવેલાં છે, તથા લોકોનો ભાવ દર્શાવતાં પાંચ પ્રાચીન ચિત્રો પણ શ્રીયુત નાથાલાલભાઈ પાલનપુરવાળાના સંગ્રહની હતપ્રતમાંથી સૌથી પ્રથમ વાર રજૂ કરવામાં આવેલાં છે.
પૃઇ ૩૧૫ થી ૪૦૮ સુધી “શ્રી ભક્તામરસ્તેત્રનાં મૂળ ૪૮ કાવ્યો, તેનું સમશ્લોકી ભાષાંતર, લોકાર્થ તથા સ્તોત્રના પ્રભાવને લગતી ૨૮ અઠ્ઠાવીશ કથાઓ શ્રી ગુણાકરસૂરિ કૃત સંસ્કૃત ટીકા ઉપરથી ભાષાંતર કરીને તથા તેના મંત્રામ્બા વિધિ સહિત રજૂ કરવામાં આવ્યાં છે. કથાઓની કુટનોટ વાંચવાથી આ કથાઓમાં કેટલેક સ્થળે ગામનાં નામનાં રૂપાંતર કરીને પછીના લેખકોએ પિતા પોતાનાં નામો ઉપર આ કથાઓને ચઢાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે તુરત જ જણાઈ આવશે. પૃષ્ઠ ૪૦થી ૪૫૯ સુધી ભક્તામરનાં ૪૮ કાવ્યો પૈકી દરેકે દરેક કાવ્યને લગતાં પ્રાચીન બબે યંત્રોની વિધિ તથા તેને લગતી ચિત્રાકૃતિઓ સૌથી પ્રથમ જ વાર શુદ્ધ રૂપે આ ગ્રન્થમાં રજૂ કરવામાં આવ્યાં છે અને સાથે સાથે શ્રી હરિભદ્રસૂરિકૃત તેત્રો પણ દરેક કાવ્ય ઉ૫ર રજૂ કરવામાં આવ્યાં છે. આ ગ્રન્થમાં ભક્તામરને લગતાં કાનુરૂપ ચિત્રો રજૂ કરવાની મારી તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ જે જે વ્યક્તિઓ પાસે તેની હસ્તપ્રત હતી, તે તે વ્યક્તિઓ તરફથી ચિત્રો લેવા માટે મને મંજૂરી નહિ મલવાથી ચિત્ર રજૂ કરી શક્યો નથી તે માટે વાંચકોની ક્ષમા માગું છું.
પૃષ્ઠ ૪૬ ૦ થી ૪૮૮ સુધી કલ્યાણદિર સ્તોત્ર મૂળ, ભાવાર્થ, મંત્રા—ાય તથા શ્રીયુત જસવંતરાય જેની દિલ્હીવાળાના સંગ્રહની હસ્તપ્રતના શ્લોકાનુરૂપ પચીસ ચિત્રો તથા શ્રીયુત મોતીલાલ થપ્પાવાળાની હસ્તપ્રતનાં આજુબાજુનાં શાહજહાં બાદશાહના સમયની મોગલ કલમથી ચિતરાએલાં સુંદર ચિત્ર પણ સૌથી પ્રથમ રજૂ કરવામાં આવ્યાં છે. આ બંને હસ્તપ્રત દિલ્હીથી પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજીએ મને મોકલાવી આપી હતી, તે માટે તેઓશ્રીનો આભાર હું જેટલો માનું તેટલો ઓછો જ છે. પૃષ્ઠ ૪૮૯ થી ૫૦૨ સુધી “કલ્યાણુમંદિર મંત્રા—ાયો’ નામના પ્રકરણમાં કલ્યાણુમંદિરને લગતી ૪૩ તેતાલીસ યંત્રકૃતિઓ કે જેનાં ચિત્રો પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવેલાં છે, તેનાં વિધિ, વિધાન તથા તેનાથી થતા ફાયદાઓ પણ સાથે સાથે દર્શાવવામાં આવેલ છે. આ યંત્રની હસ્તપ્રત શ્રીયુત નાથુરામજી પ્રેમી દ્વારા શ્રી સુખાનંદજી ધર્મશાળામાં આવેલ શ્રી પન્નાલાલજી ઐલક રસ્થાપિત શ્રી સરસ્વતી જૈન પુસ્તકાલયમાંથી મને મળી હતી, તે માટે તેઓશ્રીનો તથા તે સંસ્થાના સેક્રેટરી શ્રીયુત રામપ્રસાદ જૈનનો પણ અત્રે આભાર માનું છું.
પૃષ્ઠ ૫૦૩ થી ૫૦૮ સુધી બહત શાંતિ મૂળ તથા ભાવાર્થ સાથે આપવામાં આવેલ છે. આ ઉપરાંત “શ્રી ભરવપદ્માવતીકપ'ના કર્તા શ્રી મલિષેણસૂરિ વિરચિત “વિદ્યાનુશાસન' નામના ગ્રન્થ ઉપરથી પ્રાચીન “શ્રી ઋષિમંડલ સ્તવ” તથા તેનું ગુજરાતી ભાષાંતર તેને લગતા એક નવીન યંત્ર તથા અમેરિકાના બોસ્ટન મ્યુઝિયમમાં આવેલ પ્રાચીન યંત્રના ચિત્ર સાથે પરિશિષ્ટ ૧ તરીકે, શ્રી નવગ્રહ મંત્રાક્ષર સ્તવ' પણ મારી પાસેના એક હસ્તલિખિત પત્ર ઉપરથી તેના ગુજરાતી ભાષાંતર સાથે અને નવે ગ્રહોની પીડાના નિવારણની જૈનમતાનુસારે વિધિ સહિત તદન પહેલી જ વખત પરિશિષ્ટ ૨ તરીકે, “શ્રી મહાલક્ષ્મી અષ્ટક’ પરિશિષ્ટ ૩ તરીકે, “માણિભદ્રજીને છંદ' પરિશિષ્ટ ૪ તરીકે અને “ભૈરવાષ્ટક’ પણ મારા જ સંગ્રહના છુટા પડ્યા ઉપરથી પરિશિષ્ટ ૫ તરીકે તદન પહેલી જ
Page #17
--------------------------------------------------------------------------
________________
નિવેદન વાર ક્ષેત્રપાલ'ના પ્રાચીન ચિત્ર સહિત આપવામાં આવેલ છે. વળી પ્રસ્તુત ગ્રન્થમાં વીશ તીર્થકરનાં પ્રાચીન ચિત્રો શ્રીયુત ફૂલચંદજી ઝબક (લોથીવાળા)ના સંગ્રહમાંની હસ્તપ્રત ઉપરથી આપવામાં આવેલાં છે. આ ગ્રન્થમાં પ્રગટ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રેરણા લઈને કઈ મહાનુભાવ બતાવેલી વિધિ અનુસાર મંત્રસાધના કરીને જિનશાસનની કીર્તિ પ્રસરાવવા ઉઘુક્ત થશે તે મારી આ સંગ્રહ પ્રગટ કરવાની મહેનત સફળ થએલી લેખીશ.
આ ગ્રન્થમાં બતાવેલા પ્રયોગોમાં કેટલેક ઠેકાણે મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન, વિદુષણ વગેરે કર્મોના ઉલ્લેખ કરવામાં આવેલા છે, તેનો દુરુપયોગ નહિ કરવા વાંચકોને મારી નમ્ર અને આગ્રહભરી વિનંતિ છે, છતાં પણ કોઈ તેને દુર્પણ કરશે. તે તેના પાપનો ભાગીદાર હું નથી, કારણકે આવા મંત્રાસ્નાયના ગ્રન્થો પ્રગટ કરવાનો મારો ઉદ્દેશ મુખ્યત્વે કરીને આ છિન્નભિન્ન થઈ ગએલા સાહિત્યનો ઉદ્ધાર કરીને એકત્ર કરવાનો છે અને તે કરેલો ઉદ્ધાર જિનશાસનની રક્ષા નિમિત્તે ભવિષ્યમાં કોઈક વખત ઉપયોગમાં આવશે તે છે.
અણુસ્વીકાર આ ગ્રન્થમાં છાપવામાં આવેલી કૃતિઓ પૈકી જે જે કૃતિઓ બીજી સંસ્થાઓની અથવા તે બીજી વ્યક્તિઓની છે તે તે સંસ્થાઓનો તથા વ્યક્તિઓને નામનિર્દેશ તે તે સ્થળે કરવામાં આવેલો છે, છતાં પણુ શરતચૂકથી કઈ ઠેકાણે નામનિર્દેશ કરવાનું રહી ગએલ હોય તો તે બદલ તેઓની ક્ષમા ચાહું છું.
વળી ગ્રન્થમાં છપાવેલાં પ્રાચીન ચિત્રો સિવાયનાં બધાં યે યંત્રો તથા ચિત્રોની આકૃતિઓ તિશિલ્પશાસ્ત્ર તથા મંત્રશાસ્ત્રના જાણકાર વયોવૃદ્ધ ગુદેવ શ્રી જયસિંહસૂરિશ્વરજીએ પિતાની છાસઠ વર્ષની ઉમરે પોતાના હાથે જ ચીતરીને આપવામાં જે અથાગ શ્રમ લીધે છે તે માટે હું તેઓશ્રીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
પ્રસ્તુત ગ્રંથ દયાવારિધિ માણેકલાલ ચુનીલાલ શાહ. રૂના દલાલ અમદાવાદવાળાને તેટલા જ માટે સમર્પિત કરવામાં આવેલો છે કે મારી સાહિત્યપ્રવૃત્તિને વધુમાં વધુ ઉત્તેજિત કરવામાં તેઓશ્રીને મુખ્ય ફાળો છે. તેમના જેવા ઉદાર ગૃહસ્થની ઉત્તેજના વિના આવા આર્થિક સંકડામણુના સમયમાં આવા મહામૂલ્ય ગ્રન્થોનું પ્રકાશન થઈ શકે જ નહિ.
આ પુસ્તકના ટાઈટલનું, બ્લોકોનું તથા બ્લેક છાપવાનું કામકાજ સુંદર રીતે કરી આપવા તથા પુસ્તકને સુંદર બનાવવા માટે વખતોવખત સૂચનો માટે “કુમાર પ્રિન્ટરીના’ના સંચાલક શ્રીયુત બચુભાઈ રાવતને, મૂળ સંસ્કૃત તથા ગુજરાતી ભાષાંતરનું છાપકામ કરી આપવા માટે તથા સંશાધનાદિ કાર્યમાં સહાય આપવા માટે “શ્રી શારદા મુદ્રણાલય’ના વ્યવસ્થાપકોન, તથા કવર ડીઝાઈન બનાવી આપવા માટે મુરબી શ્રી રવિશંકર રાવળને અત્રે આભાર માનું છે.
અંતમાં આ પ્રકાશન પછી મારા તરફથી “શ્રી ઘંટાકર્ણમંત્ર યંત્ર કલ્પાદિ સંગ્રહ’ નામનું પુસ્તક તૈયાર થાય છે તે તરફ વાંચકોનું ધ્યાન ખેંચીને મારું આ નિવેદન સમાપ્ત કરવાની રજા લઉં છું. ભાદરવા સુદી પંચમી (મહામાંગલ્ય પંચમી)
સારાભાઈ મણિલાલ નવાબ નવી પત્થર ચાલ વડેદરા
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
॥श्री वीतरागाय नमः॥ આ ચરાચર સૃષ્ટિના દરેકે દરેક સંપ્રદાયના મહાપુરૂષોએ પિતપોતાના ઈષ્ટદેવોના ગુણાનુવાદ ગાવા માટે પ્રાતઃસ્તુતિઓ વગેરેની રચના કરેલી છે. તેવી જ રીતે પ્રાતઃસ્મરણીય પંડિત પ્રવર જનાચાર્યોએ પણ દરેક સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરીને સ્તુતિ-સ્તેત્રાદિક સાહિત્યની રચના વિશાળ પ્રમાણમાં કરીને, જનસાહિત્યને વધુને વધુ પ્રમાણમાં નવપલ્લવિત કરવામાં પિતપતાનો ફાળો આપ્યો છે.
જેન સાહિત્યરૂપી વિશાળ મહાસાગરના ઉદરમાં છુપાએલાં એવાં ૧૧૦ અપૂર્વ સ્તોત્રમૌક્તિકોને સંગ્રહ કરી, દક્ષિણવિહારી સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી અમરવિન્યજીના શિષ્ય શ્રી ચતુરવિજ્યજી ના હાથે સંશોધન કરાવી ઈ. સ. ૧૯૩૨ માં મારા તરફથી જનસ્તોત્રસદેહના પ્રથમ વિભાગ (કિમત, રૂ!. ૫-૦-૦) તરીકે અને ઇ. સ. ૧૯૩૬ માં તેઓશ્રીને જ શુભહસ્તે સંશોધન કરાવી જૈનસ્તોત્ર દેહના બીજા ભાગ (મંત્રાધિરાજ ચિંતામણિ કિંમત, રૂા. ૭-૮-૦) તરીકે, પુરૂષાદાની શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમંત્રાદિ તેમ જ યમકશ્લેષાદિથી અલંકૃત ૬૪ ચોસઠ સ્તોત્રો અને તેને લગતા ૬૫ પાંસઠ યંત્રોના આર્ટ પેપર ઉપલ છાપેલાં ચિત્રો સહિત તથા ઈ. સ. ૧૯૩૭ માં ગુજરાત કોલેજના સંસ્કૃત તથા અર્ધ માગધી ભાષાના અધ્યાપક પ્રોફેસર. કે. વી. અત્યંકર પાસે સંશોધન કરાવી ભૈરવપદ્માવતીકા” નામે જેન મંત્રશાસ્ત્રનો મહાન ગ્રન્થ (કિંમત.રૂ. ૧૫-૦-૦) તેને લગતા પ્રાચીન યંત્રોના ચિત્રો સહિત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે ગ્રન્થને એતદેશીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ સાભાર સ્વીકાર કરી મારા ઉત્સાહમાં વધારો કર્યો છે અને મને આ ગ્રન્થ બહાર લાવવા ઉત્સુક કર્યો છે.
જનાચાર્યોએ રચેલા સેંકડો સ્તુતિ-સ્તોત્રો પૈકી જુદા જુદા સમયે અને જુદા જુદા મહાપુરૂએ રચેલાં પ્રસ્તુત ગ્રન્થમાં છપાએલાં “નવ સ્મરણે” જૈન સમાજમાં તેની પ્રાભાવિક્તાને લીધે વધારે માન્ય અને પ્રચલિત હોવાથી જ પ્રસ્તુત ગ્રન્થ પ્રસિદ્ધિમાં મૂકવા હું ઉત્સુક થયો છું. પ્રસ્તુત ગ્રન્થનું નામ જે “મહામાભાવિક નવસ્મરણ” રાખવામાં આવ્યું છે, તે ખરેખર વાસ્તવિક જ છે અને તેની વાસ્તવિકતાની ખાત્રી વાંચકોને પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવેલી છે તે મરણના પ્રભાવને લગતી કથાઓ સ્વયં આપશે અને વાંચક પોતે પણ તે ન સ્મરણોનો નિત્ય પાઠ કરીને તેને લાભ મેળવીને સ્વયં ખાત્રી કરી લેશે એટલે તેને તે બાબતમાં સંદેહ જરાએ રહેશે નહિ જૈન સમાજમાં જન્મેલો નાનામાં નાન જૈન બાલક પણ આ નવમરણથી અજ્ઞાત નથી અને તેથી જ પ્રસ્તુત નવસ્મરણોને લગતું ઘણું જ સાહિત્ય આજસુધીમાં પ્રકાશિત થએલું મલી આવે છે, પરંતુ આ નવે સ્મરણોને લગતાં યંત્ર, મંત્ર, તંત્ર તેના વિધિ, વિધાન તથા તેના પ્રભાવને લગતી કથાઓ એક જ ગ્રંથમાં એકત્ર કરીને પ્રકાશિત કરવાનો મારો આ પ્રયાસ પહેલાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ તરફથી પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી.
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્મરણ” એટલે જે વસ્તુની વારે ઘડી હૃદયમાં યાદી આવ્યા કરતી હોય, જેને આપણે ચાલુ ભાષામાં સંભારણું કહીયે છીયે અને એવાં સંભારણાં તો વહાલામાં વહાલા ઈષ્ટ જનનાં જ હોઈ શકે, જ્યારે આ “અરણે” તો ઇષ્ટ જનોને પણ ઇષ્ટ એવાં ઈષ્ટદેવનાં છે એટલે તેને નામ “મરણ' આપવું તે વાસ્તવિક જ છે. હવે અહીંયાં પ્રશ્ન એ થાય છે કે આવાં સ્મરણોની સંખ્યા નવ જ કેમ રાખવામાં આવી, આઠ નહિ, સાત નહિ, દશ, અગિયાર નહિ પણ નવની
જ સંખ્યા કેમ ? નવની જ સંખ્યા રાખવાનો પૂર્વ પુરુષનો હેતુ શો હશે તે તો મારા જેવાએ કલ્પના કરવી બહુ મુશ્કેલ છે, તે પણ મને તે લાગે છે કે નવકારને ૫૬ નવ, તો પણ નવ, સિદ્ધચક્રજીના પદ પણ નવ, તેમ મરણ પણ નવ જ રાખવાનો હેતુ નવો અંક અક્ષય છે તે પણ હોય. કારણકે એકથી નવ અંકમાં એકલો નવો જ અંકે અક્ષય છે અને તેને ક્ષય કદાપિ પણ થતો જ નથી. દા. ત. ૯૪૧=૯ ૯૪૨=૧૮ - ૯૪૩=૨૩=૯ નવની સંખ્યાને ગમે તેટલી સંખ્યાએ ગુણશે તે જે ગુણાકાર આવશે તેને સરવાળે પાછો નવ નવ જ આવીને ઊભો રહેશે. આ જ પ્રમાણે તમારી ઇચ્છા મુજબ સેંકડ, હજારે અથવા લાખનો અંક લખે અને તે અંકનો અનુક્રમે સરવાળો કરો જ્યાં નવાંક શેષ નહી આવે ત્યાં શેષાંક તે લખેલી રકમમાંથી બાદ કરશે તે જે રકમ શેષ રહે તેમાંથી જ્યાં સુધી નવાં નહિ આવે ત્યાં સુધી ગણશો એટલે છેવટમાં નવાંક જ અવશેષ આવીને ઊભો રહેશે. દા. ત. ૧૭૭૩૭નો આંક લીધે તેને આખરે અવશેષ નવાંક આ પ્રમાણે આવશે -
૧૭૭૩=૨૫
૨૫ ૧૭૭૧૨=૧૮=૯ આ પ્રમાણે નવાંક હમેશાં અખંડિત છે, તે કદાપિ ખંડિત થતો નથી અને તેથીજ આ સ્મરણોની, તની, નવકારના પદોની અને સિદ્ધચક્રના પદની સંખ્યા પણ પૂર્વ પુરુષોએ નવની રાખી હોય એમ લાગે છે. ૧ નમસ્કાર મંત્ર
આ નવ સ્મરણમાં પણ પ્રથમ સ્થાન નવકારને આપવાનું પણ તે જ કારણ છે અને આ નવકાર મંત્ર તે જૈન શાસનના સારભૂત ચૌદ પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે અને તેથી જ તે ચિંતામણિ અને કામકુંભથી પણ અધિક ફલને આપવા વાળો છે, વળી આ નમસ્કાર મહામત્રના નવપદો માં અનુક્રમે અણિમા વગેરે અષ્ટ સિદ્ધિ સમાએલ છે, જે આગળ વ્યાકરણના ન્યાયે પણ સાબીત કરી બતાવેલી છે. નવકાર મન્ત્રની શરૂઆત કયારથી થઈ તે સંબંધમાં લખતાં એક પ્રાચીન કવિતમાં જણાવ્યું છે કે –
“આગે ચૌવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત;
નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત.” વળી તેના મહિમા સંબંધી સિદ્ધસેનસૂરિએ બનાવેલ “નમસ્કાર માહાભ્ય” પણ શ્રી જનધર્મ પ્રસારક સભાએ વિ. સં. ૧૯૭૬ માં છપાવેલ માંપુત્ર ચરિત્ર અને શ્રી નમસ્કાર માહાભ્ય”
Page #20
--------------------------------------------------------------------------
________________
3
નામની પુસ્તિકા ઉપરથી ‘નમસ્કાર મહાત્મ્ય' શરૂઆતમાં જ પાના ૧ થી ૧૯ ઉપર અહીં પ્રસંગાપાત ઉપયોગી જાણી ફરીથી છપાવેલ છે, જે વાંચી જવા વાંચકોને ભલામણ છે. ૨ ઉવસગ્ગહર સ્તાત્ર—
નવ સ્મરણા પૈકીનું બીજું ‘ઉવસગ્ગહર સ્તોત્ર' તેના નામ પ્રમાણે જ ગુણવાળુ સ્તોત્ર છે. અને તેના નિત્યપાઠ કરનારના ઉપસર્ગો તેનાથી દૂર થાય છે, તે વાતના અનુભવ મને પોતાને જ ઘણી વખત થએલા છે. આ રસ્તોત્રના કર્યાં શ્રુતકેવલિ શ્રીભદ્રબાહુસ્વામી જ છે અને તેઓ જ્યાતિષી વરાહમિહીરના ભાઈ નથી એમ મારૂં પોતાનું માનવું છે અને તેથી જ મારા તરફથી જૈન સાધુ સ ંમેલનની કમિટી તરફથી છપાતાં શ્રી જૈનસત્યપ્રકાશ' નામના માસિકમાં ‘ઉવસગ્ગહર સ્તોત્ર' એ નામથી લેખમાળા ચાલુ આવ્યા કરે છે, જે વાંચી લેવા વાંચકોને ભલામણ છે. ૩ સતિકર શ્તાત્ર—
આ સ્તોત્ર પણ તેના નામ પ્રમાણે શાંતિનું કરનારૂં છે અને તેની ઊત્પત્તિ પશુ સંધના ઉપદ્રવની શાંતિ માટે જ થઇ હતી જે હકીકત આ પ્રમાણે છેઃ~
તપગચ્છ નાયક શ્રૠ સામસુંદરસૂરિના પટ્ટપ્રભાવક સહસ્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિએ મેવાડ દેશમાં આવેલા દેવકુલપાટક નામના નગરતે વિષે સંધમાં અકસ્માત્ ભરીને ઉપદ્રવ થવાચી પીડા પામતા લોકોને જોઇ અત્યન્ત કરૂણાવાળા અને ગુરૂના પ્રસાદથી વિદ્યાને પામેલા તે મહાપુરૂષે સંધમાં મરકીની શાંતિને માટે સૂરિમંત્રના આમ્નાયવાળુ શ્રી શાંતિનાથ જિનનું આ સ્તોત્ર રચ્યું છે અને તેની શરૂઆત ‘સંતિકર” શબ્દથી થતી હાવાથી સ્તંત્રનું નામ પણ ‘સ ંતિકર સ્તોત્ર’ રાખવામાં આવેલું છે.
આ મહાપુરૂષ શ્રીમુનિસુંદરસૂરિના વિ. સ. ૧૪૩૬ ની સાલમાં જન્મ, વિ. સં. ૧૪૪૩ ની સાલમાં દીક્ષા, સં. ૧૪૬૬ માં ઉપાધ્યાય પદ્મ અને સ. ૧૪૭૮ ની સાલમાં આચાર્યપદ અને વિ. સ’. ૧૫૦૩ ની સાલમાં શ્રીકારંટા નગરે ૬૭ વષઁની ઉમરેસ્વર્ગવાસ થયા હતા, તેને શ્રીકૃષ્ણે સરસ્વતીનું બિરૂદ પણ મળેલું હતું.
૪ તિજયહુત્ત સ્તાત્ર—
આ સ્તોત્રનું જ્ઞામાભિધાન પણ તેના આદ્યપદ ઉપરથી પડેલું છે. અને તેનું ‘સત્તરિસયયુત્ત” એવું બીજું નામ તેમાં એકસાને સિત્તેર જિનેશ્વરાની સ્તુતિ હાવાથી પડેલું છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મ્હેસાણાવાળા પંચપ્રતિકમણમાં આ સ્તોત્રના કર્તા તરીકે શ્રીમાનદેવસૂરિના ઉલ્લેખ કરેલા છે, જે આ પ્રમાણે છેઃ—
શ્રીમાનદેવસૂરિએ કાઈક વખતે શ્રીસંધમાં વ્યન્તર કરેલ ઉપસનું નિવારણ કરવા આ સ્તાત્ર રચ્યું છે, એવા સંપ્રદાય છે.” પરંતુ અજાયબીની વાત તેા એ છે કે પ્રભાવકચરિત્રમાં ઉલ્લેખાએલ ‘શ્રીમાનદેવસૂરિ પ્રબંધ'માં અથવા તે। વીરવંશાવલિ' વગેરે અતિહાસિક ગ્રંથામાં આ વાતને નાનિર્દેશ સુદ્ધાં પણ કરવામાં આવ્યા નથી. મારી માન્યતા પ્રમાણે ઉપરોક્ત ઉલ્લેખ શ્રી હકીતિસૂરિષ્કૃત સપ્તસ્મરણુ ટીકા ઉપરથી કરવામાં આવ્યે હશે. ગમે તેમ, પણ
Page #21
--------------------------------------------------------------------------
________________
૪
આ સ્તોત્ર પ્રાચીન તા છે જ કારણ કે તેના અનુકરણ રૂપે એ બીન તૈાત્રા હસ્તિમાં આવેર્લા છે, જે પૈકી પ્રથમ સ્તોત્ર શ્રી નન્નસૂરિ કૃત પ્રસ્તુત ગ્રંથનાં પાના ૨૬૦ ઉપર આપવામાં આવેલ છે, અને તેઓએ આ સ્તાત્રનું નામ ‘સત્તસિય' જ રાખ્યું છે, જે ઉલ્લેખ આ પ્રમાણે છેઃ— "सिरि नण्णसूरि पणयं सत्तरीसय जिणवराणं भत्तीइ । भवियाण कुणउ संतिं रिद्धिबुद्धिधिइकित्ति ॥८॥
જીવાને શાંતિ,
બીજી સ્તોત્ર શ્રીહરિભદ્રસૂરિએ રચેલું છે અને તેનું નામ પણ ‘સત્તસિરસય’જ રાખવામાં આવેલું છે, જે પ્રસ્તુત ગ્રંથના પાના ૨૬૧ અને ૨૬૨ ઉપર છપાવવામાં આવેલ છે. આ તેંત્ર ની શરૂઆત તેઓ નીચે પ્રમાણે કરે છેઃ—
અર્થાત્–શ્રીનન્નસૂરિથી નમસ્કૃત આ ૧૭૦ જિનેશ્વરા ભક્તિ કરનાર ભવ્ય ઋદ્ધિ, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ આપો.”
"आनंदोल्लासनमस्त्रिदशपतिशिरःप्रसूनपूज्यपदं ।
जिनसप्ततिशतमानम्य वच्मि तस्यैव संस्तवनम् ॥१॥
અર્થાત આનંદના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતા ઇન્દ્રોના મસ્તક ઉપર રહેલાં પુષ્પાવડે પૂજાએલા છે ચરણકમલે જેએના એવા ૧૭૦ જિનેશ્વરાને નમસ્કાર કરીને તેનું જ સ્તવન રચુ છુ.” તેઓશ્રીએ તેાત્રના અંતમાં પોતાનું નામ પણ સૂચવેલું છેઃ—
"इति सप्ततिशतजिनपतिसंस्तवनं ये प्रपठ्य पटुमतयः । ध्यायति मनसि तेषां तु हरिभद्रं पदं सुचिरम् ॥१५॥
અર્થાત્-આ ૧૭૦ જિનેશ્વરાનુ સ્તવન જે મનુષ્ય નિર્મલ બુદ્ધિપૂર્વક મનમાં ધ્યાવે છે તે દીકાલીન સુખથી મનેાહર (મેાક્ષ) સ્થાન મેળવે છે.”
ઉપરાત પ્રથમ સ્પેાત્રાનુકૃતિના કર્તા શ્રીનન્નસૂરિ તે વિક્રમની નવમી સદીમાં વિદ્યમાન શ્રીબપ્પભટ્ટિસૂરિજીના ગુરૂભાઈ હાવા જોઇએ, અને તેથી આ સ્પેાત્રની ઉત્પત્તિ પણ વિક્રમની નવમી સદીમાં જ થઇ હોવાનું કહી શકાય, જ્યારે બીજી સ્તાત્રાનુકૃતિના કર્તા શ્રીહરિભદ્ર તે નીચે દર્શાવેલા ત્રણ હરિભદ્રસૂરિમાંથી એક હાવા જોઇએ.
૧. ૧૪૪૪ પ્રકરણેાના કર્તા ‘યાકિની મહત્તરા સુનુ' ના નામથી પ્રખ્યાતિ પામેલા છે તે, તેઓને સત્તા સમય વિક્રમની આઠમી શતાબ્દિને છે.
૨ વડગચ્છીય શ્રીચન્દ્રસૂરિના શિષ્ય કે જેઓએ પરમાત્ કુમારપાલના રાજ્યાવસરે અણહિલપુરપત્તનમાં વિ. સ. ૧૨૧૬ માં આર્ટ હજાર શ્લોક પ્રમાણુ પ્રાકૃત તથા અપભ્રંશ ભાષામાં શ્રીનેમિનાથચરિત્રની રચના કરી છે. વળી તેઓએ ચાવીશે તી કરાના ચરિત્રો રચ્યા. હાવાનું જણાય છે. તેમાંના ચન્દ્રપ્રભુ ચરિત્ર તથા મલ્લિનાથ ચરિત્રની હસ્તપ્રતો તેા પાટણ વગેરે સ્થળાના લડારામાં વિદ્યમાન છે.
બૃહદ્ગીય શ્રીમાનદેવસૂરિના શિષ્ય શ્રીજિનદેવાપાધ્યાયના શિષ્ય કે જેઓ ગૂજરશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના સમયમાં વિદ્યમાન હતા, કારણ કે તેઓએ વિ.સં.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧૭૨ માં બંધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રન્થની વૃત્તિ, વિ. સં. ૧૧૮૫ માં પ્રશમરતિ વૃત્તિ, સંગ્રહણીસૂત્રવૃત્તિ, નિપતિ ચરિત્ર તથા શ્રેયાંસનાથ ચરિત્ર વગેરેની રચના કરેલી છે.
આ ત્રણ હરિભદ્રસૂરિ પિકીના કયા હરિભદ્રસૂરિએ આ “સત્તરિય સ્તોત્ર'ની તથા ભક્તામર સ્તોત્રના યંત્ર, તંત્ર વગેરેની રચના કરી હશે એ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી જ, છતાં પણુ જે તેઓ પ્રથમ વર્ણવેલ હરિભદ્રસૂરિ હોત તો તેઓની કૃતિના પ્રાન્ત “વિરહ’ શબ્દ અંકિત હોત, અને તે પ્રમાણે નહિ હોવાથી તેઓ ઉપરોક્ત વડગચ્છીય જિનચન્દ્રસૂરિ શિષ્ય અથવા તો બહગચ્છીય શ્રીમાનદેવસૂરિ શિષ્ય શ્રીજિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હોવા જોઇએ. આ પુરાવા ઉપર થી એટલું તે સાબીત થઈ શકે છે કે આ તિજયપહુત્ત તેત્રના રચયિતા વિક્રમની નવમી શતાબ્દિ પહેલાનાં કોઈપણ મહાપુરૂષ છે. • નમિજણ સ્તોત્ર
આ સ્તોત્રનું નામ પણ સ્તોત્રની શરૂઆતના નિકા' શબ્દથી પડેલું છે. તેનું બીજું નામ ભયહર સ્તોત્ર છે અને સ્તોત્રમાં પણ જુદા જુદા માં ભયોનું વર્ણન છે. આ સ્તંત્રના કર્તા શ્રીમાનતુંગસૂરિ છે અને તેઓશ્રીને આ સ્તોત્રમાં ગુપ્ત રહેલો “નમિઝા પાસ વિસર વસહ નિળ
ઢિા' નામનો અઢાર અક્ષરનો મન્ન નાગરાજ ધરણેન્દ્ર તેઓશ્રીના માનસિક રોગના નિવારણ માટે આપ્યાનો ઉલ્લેખ પ્રભાવક ચરિત્રના “શ્રીમાનતુંગસૂરિ પ્રબંધ' નામના બારમા પ્રબંધમાં નીચે મુજબ કરેલો છે –
"कदापि कर्मवैचित्र्यात्तषां चित्तरुजाभवत् । कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥१५९॥ धरणेन्द्रस्मृते राजा पृष्टोऽनशनहेतवे । अवादीदायुरद्यापि स तत्संह्रियते कथम् ॥१६॥ यतो भवादृशामायुर्बहुलोकोपकारकम् । अष्टादशाक्षरं मन्त्रं ततस्तेषां समर्पयत् ॥१६१॥ हियते स्मृतितोयेन रोगादि नवधा वयम् । अन्तर्ययो ततः श्रीमान् धरणो धरणीतलम् ॥१६२॥ ततस्तदनुसारेण स्तवनं विदधे प्रभुः । ख्यातं भयहरं नाम तदद्यापि प्रवर्तते ॥१६३॥ हेमंतशतपत्र श्रीदेहे स्तोममहोनिधेः सूरेरजनि तस्याहो सुलभं तादशां ह्यदः ॥१६४॥ सायं प्रातः पठेदेतत्स्तवनं यः शुभाशयः ।
उपसर्गा व्रजंतस्य विविधा अपि दूरतः ।।१६५।। અર્થાત કેઈકવાર કર્મની વિચિત્રતાથી તેઓશ્રીને માનસિક રોગ થયે, કારણકે જે કમીએ શલાકા પુરૂષોને પણ છોડ્યા નથી તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને અનશનને માટે પૂછયું ત્યારે ધરણેન્દ્ર જવાબ આપ્યો કે “હે
Page #23
--------------------------------------------------------------------------
________________
ૐ
ભગવન્! અદ્યાપિ આપનુ આયુષ્ય બાકી છે, તે તે ક્ષીણુ કેમ થઈ શકે ? કારણકે આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણા પ્રાણીઓને ઉપકારરૂપ છે;એમ કહીને ધરણેન્દ્ર તેઓશ્રીને અઢાર અક્ષરના ( ચિંતામણિ મંત્ર) આપ્યા, કે જેના સ્મરણુરૂપી જલથી નવ પ્રકારના રાગેાના નાશ થાય, આ પ્રમાણેના અઢાર અક્ષરને મંત્ર માનતુ ંગસૂરિને અર્પણ કરી ધરણેન્દ્ર પાતના સ્થાનમાં પાતાલક્ષેાકમાં ચાલ્યા ગયા. પછી પરોપકારપરાયણ તે શ્રીમાન માનતુંગસૂરિએ તે મંત્રાક્ષરા ગર્ભિત નવીન ભયહર સ્તવની રચના કરીકે જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. તે મઞાક્ષરાના પ્રભાવથી આચાર્ય મહારાજના દેહ હેમંત ઋતુના કમળની શોભા સમાન થઈ ગયા, કારણુ કે અદ્ભુત ગુણાના નિધાન એવા તેને શું દુર્લભ હેાય ? જે ભવ્યપુરૂષ ! આ ભયહર (નમિઊણુ) સ્તવના સવારે અને સાંજે શુભ ભાવથી પાઠ કરે છે તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.”
અત્યારના જમાનામાં કેટલાક સાધુવ↑ આ ભયહર તેંત્રને પાઠે સવારમાં નહીં કરવાનું કહે છે અને આ સ્તોત્રમાં પાર્શ્વનાથપ્રભુના ઉપસર્યાંનુ વર્ણન આવતું હાવાથી તેને પાઠ કરનારને ઉપસર્ગ થાય છે એવી રીતે શ્રાવકાને સમજાવે છે, તેઓને આ માનતુ ંગસૂરિપ્રબંધ' ના ૧૬૫ મા શ્લાક વાંચીને લક્ષમાં લેવા મારી નમ્ર વિનંતિ છે,
પ્રસ્તુત સ્તેાત્રની મ`ત્રમય સંસ્કૃત ટીકા સૌથી પ્રથમ ભારા તરફથી પ્રસિદ્ધ થયેલ ‘મંત્રાધિરાજ ચિંતામણિ' નામના ગ્રંથના પાના ૧૪ થી ૨૯ સુધી છપાવવામાં આવેલ છે, તેના ઉપરથી ગુજરાતી ભાષાંતર કરીને પ્રસ્તુત ગ્રંથમાં તેને લગતી ચિત્રાકૃતિ કે જેની સંખ્યા ૨૧ છે તે પણ આપવામાં આવી છે. આ મંત્રમય ટીકા કયા મહાપુરૂષે રચેલી છે તેના ઉલ્લેખ કાંઈ મલી આવતા નથી, પરંતુ તેની પ્રથમ ગાથાની ટીકામાં દર્શાવેલા ખીજા અને ત્રીજા યંત્રમાં ‘સપ્તતિ શત યંત્ર 'ની રચના મલી આવે છે, તેથી આ મંત્રમય ટીકાના રચિયતા મહાપુરુષ ‘તિયહુત્ત સ્તોત્ર 'ની ઉત્પત્તિ પછી થયા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. વળી ખીજા યંત્રની સાથે જ ટીકાકાર ઘટાકર્ણના મંત્રાક્ષરાના ઉલ્લેખ વિસ્ફોટકના નાશને માટે કરે છે, તે ઉપરથી એમ પણ સાખીત થઈ શકે છે કે તેઓશ્રી ટીકાકારના સમયમાં ઘટાકર્ણ મંત્ર ’ વધારે પ્રચલિત હશે, આ ટીકામાં માઁ આવતા મત્રાક્ષરા આ પ્રમાણે છેઃ—
૩૪. ઘટાવને ! મહાવીર ! સર્વિિવજ્ઞારાજ !
વિòોટમયે પ્રાપ્ત રક્ષ રક્ષ મહાવળ સ્વાહા.''-મ’ત્રાધિરાજ ચિંતામણી પાનુ, ૧૫ પ્રસ્તુત મ་ત્રમય ટીકા ઉપરાંત ‘ ચિંતામણિ મંત્ર’ગર્ભિત ખીજા પણ નીચે મુજબના સ્તોત્રના ‘ મંત્રાધિરાજ ચિંતામણિ' નામના પુસ્તકમાં પ્રગટ થયેલાં છેઃ—
*
૧ શ્રી માનતુંગસૂરિશિષ્ય શ્રી ધર્માંધાષસૂરિ વિરચિત ‘ ચિંતામણિકલ્પ ' પાનું ૩૦થી ૩૪, ૨ ‘ચિંતામણિ સંપ્રદાય,' ૩ ‘ ચિંતામણિ કલ્પેસાર,' ૪ શ્રીતરૂણપ્રભસૂરિ વિરચિત ‘ શ્રીપાશ્વ જિન સ્તોત્ર ' । શ્રીકમલપ્રભાચાર્ય વિરચિત ‘શ્રીપાર્શ્વ પ્રભુ સ્તવન ' । શ્રીરત્નકીર્તિસૂરિ વિરચિત શ્રીપા જિન સ્તવન ૭ શ્રીજિનપતિસૂરિ વિરચિત શ્રીચિંતામણિ પાર્શ્વનાથ સ્તાત્ર’ગુજરાતી ભાષાંતર સહિત પાનું ૪૪થી ૪૭.’
પ્રસ્તુત સાતે સ્તા ‘ ચિંતામણિ મંત્ર ગર્ભિત ' છે અને તે ઉપરાંત બીનું સ્તોત્રા પણ મન્ત્રાન્નાયાવાળાં છે જેમાંના કેટલાંકના નામેા આ પ્રમાણે છેઃ
Page #24
--------------------------------------------------------------------------
________________
“૧ થીપાર્થઃ વ4 વો નિર્ચ થી શરૂ થતું “મંત્રાધિરાજ સ્તોત્ર' પાના ૪૧ થી ૪૪ સુધી મૂળ તથા પાના ૩૩૨ થી ૩૩૮ સુધી તેનું ગુજરાતી ભાષાંતર અને તે સ્તોત્ર ઉપરથી શ્રીજયસિંહસૂરિજી મહરાજ સાહેબે તૈયાર કરેલો ‘ચિંતામણિયંત્ર” તથા ૨. શ્રીમેરૂતુંગસૂરિ વિરચિત ‘ઝ નમો વવાય.” થી શરૂ થતું મંત્રગભિતસ્તોત્ર, ૩ શ્રીપૂર્ણકલશગણિ વિરચિત મન્નયન્ટાદિ તથા ઔષધ ભેષજાદિ ગર્ભિત પજ્ઞ ટીકા તથા પ્રાચીન ગુજરાતી ભાષામાં તેઓએ જ કરેલા ભાષાંતર સહિત શ્રી સ્તંભનપાર્શ્વજિનસ્તવ” પાનાં ૫૦ થી ૬૯ સુધી, ૪ મહાશ્રાવક શિવનાગ કે જેઓએ કેટિધ્વજ હોવા ઉપરાંત નાગરાજ ધરણેન્દ્રને આરાધીને સર્વ સિદ્ધિ કરનાર તથા જાપ કે હોમાદિક વિના તુરત જ વિષનો નાશ કરનાર એ મંત્ર ધરણેન્દ્રની પાસેથી મેળવ્યા હતા. કે જે મન્ત્રના પ્રભાવથી તેઓ ફૂક અને પિતાના હાથના સ્પર્શમાત્રથી આઠે નાગકુળાના વિષને નાશ કરતા હતા. અને તેથી જ ભવ્ય જનોના કલ્યાણને માટે તે મત્રની રચના અને પ્રભાવયુક્ત “ધરણેન્દ્ર' શબ્દથી શરૂ થતુ મહામાભાવિક “શ્રી પાર્શ્વનાથસ્તોત્ર બનાવેલું હતું તે પણ તેઓની પિતાની જ ટીકા સહિત પાના ૭૦ થી ૮૭ સુધી અને તેને લગતી ઓગણીશ મંત્રાકૃતિઓ પણ આપેલી છે વળી મહામત્ર ગર્ભિત “શ્રી મદ્ર' થી શરૂ થતું “શ્રી કલિકુડપાર્શ્વજિન સ્તવન” શ્રી અજિતસિંહાચાર્ય વિરચિત
અરે મઢ મ– ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર” શ્રી સંધવિજયગણિ વિરચિત મંત્રમય શ્રી પાર્થસપ્તતીથી સ્તવન” વગેરે સ્તવને પણ વાંચકોને એક વાર જોઈ જવા મારી નમ્ર વિનંતિ છે.” ૬ અજિતશાંતિ સ્તવન–
આ સ્તવનનું નામ પણ તેની અંદર કરવામાં આવેલી શ્રી અજિતનાથ તથા શાંતિનાથની સ્વતિ ઉપરથી પડેલું છે. આ સ્તવનના કર્તા તરીકે શ્રીનંદિષેણ મુનિ છે તે બાબતમાં તે બધા પૂર્વાચાર્યો એક મત છે, પરંતુ તેઓની પરંપરા માટે બે મત છે.
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તથા શ્રી જૈનઆત્માનંદ સભા ભાવનગર તરફથી પ્રસિદ્ધ થએલ “પંચપ્રતિક્રમણ સૂત્ર માં તેના રચયિતા સંબંધી નીચે મુજબ ઉલ્લેખ કરેલો છે –
“પૂર્વે વદ્ધમાન જિન શિષ્ય શ્રી નંદિણજી શ્રી શત્રુંજયતીર્થે યાત્રા માટે ગએલા ત્યાં મૂળપ્રાસાદ માં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથને નમસ્કાર કરીને પછી બે પ્રાસાદમાં રહેલા અજિતનાથ અને શાંતિનાથને નમસ્કાર કરી તે બંને પ્રાસાદની વચ્ચે કાયોત્સર્ગ રહ્યા. યથાશક્તિ કાયોત્સર્ગ પૂર્ણ કરીને શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનની એક સાથે રસ્તુતિ કરી. આ વિષે કઈ આચાર્ય એમ કહે છે કે–આ શ્રીનંદિષેણુગણિ શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય હતા, અને તેઓ જ્યારે શ્રી શત્રુંજ્ય તીર્થે યાત્રાર્થે આવેલા ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશામાં રહેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથના બે પ્રાસાદના અંતરાળે રહીને શ્રી અજિતનાથ અને શાંતિનાથની સ્તુતિ એક સાથે કરી. શ્રી શત્રુંજય મહાકલ્પને વિષે કહ્યું છે કે
" नेमिवयणेण जत्तागएण जहिं नंदिसेणगणिवणा ।
विहिओ अजिअसंतिथओ जयउ तयं पुडरियं तित्थं ॥ આ પ્રમાણે શ્રી અજિતશાંતિ સ્તવનના કર્તા શ્રી નંદિષણને કાઈ શ્રી મહાવીર જિનના શિષ્ય અને કઈ શ્રી નેમિનિના શિષ્ય કહે છે.”
Page #25
--------------------------------------------------------------------------
________________
આ સ્તવનના રચયિતા શ્રી નંદિણ ગણિ તે શ્રી મહાવીર જિનના શિષ્ય નહિ પણ શ્રીનેમિનાથના શિષ્ય હોવાના વધુ પુરાવા જે મને ભલી આવ્યા છે તે નીચે પ્રમાણે છે –
૧ શ્રાવક ભીમસી માણેક તરફથી પ્રસિદ્ધ થએલ “પંચપ્રતિકમણ સૂત્ર” નાં પાના ૨૮૨ ઉપર અજિતશાંતિ સ્તવના ૩૭ મા શ્લોકના અર્થમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલો છે –
“ અહીયાં કેટલા એક વૃદ્ધ પુરુષો એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફાયૅ શ્રી અજિત, શાંતિ ચોમાસુ રહ્યા હતા, પછી તે બંને તીર્થંકરના પૂર્વાભિમુખ દેરાં થયાં, તિહાં એકદા શ્રી નેમિનાથના ગુણધર, શ્રી નંદિષેણસૂરિ તીર્થયાત્રા આવ્યા થકા શ્રીઅજિતશાંતિ સ્તવનની રચના કીધી.”
૨ મારી ચન્યાવલિના પહેલાં પુષ્પ તરીકે પ્રસિદ્ધ થએલ ‘જૈનસ્તોત્ર સંદેહ ભાગ. ૧ લા’ ના પાન ૧૧૨ ઉપર શ્રીધર્મઘોષસૂરિ વિરચિત મહામન્વ ગર્ભિત અજિતશાંતિ સ્તવના ૩ જા અને ચોથા શ્લોકમાં આ પ્રમાણે ઉલલેખ કરેલો છેઃ
"वासासु विहिअवासा सुविहिअसित्तंजए अ सित्तुजे । तहिं रिद्वनेमिणो रिटनेमिणो वयणओ जेउ ॥३॥ देविदथुआ थुणिआ वरविज्जा दिसेणगणिवइणा ।
समयं वरमंतसधम्मकित्तिणा अजियसंतिजिणा ॥४॥" ૩ મુનિ મહારાજ શ્રી વીરવિજયજી દ્વારા સંપાદિત શ્રીજિનપ્રભસૂરિ વિરચિતાવચૂરિ સહિત શ્રી અજિતશાંતિ સ્તવન' નામના પુસ્તકના ૪૧ મા તથા ૪૨ મા પાના ઉપર શ્રી જિનપ્રભસૂરિ એ ૩૭ મા કાવ્યની ટીકામાં કરેલો ઉલ્લેખ આ પ્રમાણે છે:
"नन्दिषेणश्चेह श्रेणिकपुत्रो नेमिगणधरो वा, श्रेणिकपुत्रोऽन्यो वा कश्चिन्महर्षि न सम्यगवगम्यते, केचि. त्त्वाहः? श्रीशत्रुजयान्तगुहायामजितशान्तिनाथो वर्षारात्रीभवस्थितौ, तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपसरः समीपेऽजितचैत्यं च मरुदेव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथगणधरेण नन्दिषेणाख्येन नेमिवचनात्तीर्थयात्रोपगतेन तत्राजितशान्तिस्तवरचना कृतेति ॥३७॥
ઉપરોક્ત ત્રણે ઉલ્લેખ પૈકી ત્રીજા ઉલ્લેખના કર્તા શ્રી જિનપ્રભસૂરિ જેવા ઐતિહાસિક પુરુષના સમયમાં પણ આ અજિતશાંતિના રચનાર શ્રીવર્દમાન જિનશિષ્ય અને પૂર્વાવસ્થામાં શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર શ્રીનંદિષેણ મુનિ હોવા જોઈએ કે શ્રી નેમિનાથના ગણધર શ્રીનંદિષેણુજી હોવા જોઈએ તે બાબતમાં મતભેદ ચાલતો હતો, અને તેથી જ આના રચયિતા કોના શિષ્ય હતા તે સંબંધી નિશ્ચય કરવો મુશ્કેલ જણાય છે અને તેવું તુ વઢિાળ્યમ્ લખીને આ ચર્ચા સમાપ્ત કરું છું, વળી પ્રસ્તુત ગ્રંથમાં વાચકોને ઉપયોગી ધારીને “અજિતશાંતિ સ્તવન” ના ઇદે નાં લક્ષણેની સમજુતી તે તે ઇદની નીચેના ભાગની કુટનોટોમાં આપેલી છે, જે શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરવાળા તરફથી પ્રસિદ્ધ થએલા પંચ પ્રતિક્રમણ સૂત્ર ઉપરથી લેવામાં આવેલ છે અને તે માટે તે સંસ્થાના કાર્યવાહકેને અને આભાર માનવાની તક લઉં છું. ૭ ભકતામર સ્તોત્ર
આ સ્તોત્રનું નામ પણ તેના પ્રારંભિક પદ ઉપરથી પડયું છે. વળી આ સ્તંત્ર ઉપરોક્ત છ સ્મરણેની માફક પ્રાકૃત ભાષામાં નહિ પણ સંસ્કૃત ભાષામાં ને વસંતતિલકા છંદમાં રચાએલું
Page #26
--------------------------------------------------------------------------
________________
છે. શ્રીઉમાસ્વાતિ વાચક વિરચિત શ્રીતત્વાર્થાધિગમસૂત્રની માફક જૈનોના વેતામ્બર અને દિગમ્બર એ બંને સંપ્રદાયોને માન્ય છે.પરંતુ બંનેની માન્યતામાં પદ્યની સંખ્યા વિષે મતભેદ છે.
તાઅરોની માન્યતા મુજબ આ સ્તોત્રનાં પધની સંખ્યા ૪૪ છે, જ્યારે દિગંબરની માન્યતા પ્રમાણે તે ૪૮ પદ્યનું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેથી જ અમીરતા૨૦ થી શરૂ થતા ૩ર થી ૩૫ સુધીના
કે તેત્રના બીજા ૪૪ લોકો પૈકીના ટાઈપથી ઝીણું ટાઈપમાં છપાવવામાં આવેલા છે. સ્તોત્રનું પદ્ય પ્રમાણુ
૪૮ પધોની માન્યતા શ્વેતાંબરેમાં પણ પહેલાંહતી અને જે તેમ ન હોત તે પ્રસ્તુત ગ્રંથમાં આપેલા શ્રીહરિભદ્રસૂરિ કૃત યંત્રોની સંખ્યા ૪૮ની નહિ પણ ૪૪ની જ હોવી જોઈતી હતી, એટલે આપણને એમ માનવાને કારણુ મલે છે કે ભકતામરના ૪૮ શ્લોકો ઉપર જુદાજુદા ૪૮ યંત્રો તથા તંત્રના રચયિતા શ્રીહરિભદ્રસૂરિ ના સમયમાં તે ભક્તામરના લોકોની સંખ્યા ૪૮ તામ્બર સંપ્રદાયમાં પ્રચલિત હતી; કારણકે ચેથા મરણ તિજયપહુત્તની સ્તોત્રાનુકૃતિના રચયિતા હરિભદ્રસૂરિ સંબંધી ચર્ચા કરતાં મેં જે ત્રણ હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કરેલો છે તે ત્રણે તામ્બરાચાર્યો જ હતા, વળી દિગંબરામાં તે નામના કેઈ આચાર્ય થઈ ગયા હોવાનો ઉલ્લેખ સુદ્ધાં પણું નથી, હવે પ્રશ્ન એ થાય છે કે આ યંત્રો તથા તંત્રના રચયિતા હરિભદ્રસૂરિ કયા હોવા જોઈએ ! મારી માન્યતા પ્રમાણે તે ઉપર ઉલ્લેખાએલ ત્રણ પૈકી બીજા અથવા તો ત્રીજા હરિભદ્રસૂરિની જ રચેલી આ યંત્રાકૃતિઓ તથા તંત્રો વગેરે હોવી જોઈએ. વળી આ ગરમીતાર• થી શરૂ થતા ચાર શ્લોકો ઉપરાંત બીજા પણ ચાર શ્લોકો મલી આવે છે જે નીચે પ્રમાણે છેઃ
“विष्वग्विभोः सुमनसः किल वर्षयन्ति ।
दिग्बन्धनाः सुमनसः किमु ते वदन्ति ॥ त्वतसङ्गताविहसतां जगती समस्ता
स्त्यामोदिनी विहसता मुदयेन धाम्नः ॥१॥ द्वैधापि दुस्तरतमः भ्रमविप्रणाशा
त्साक्षात्सहस्रकरमण्डलसम्भ्रमेण ॥ वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनाभं ।
प्रोबोधन' भवति कस्य न मानसाब्जम् ॥२॥ भाषाविशेषपरिणामविधौ पटिष्ठो।
__ जीवादितत्त्वविशदीकरणे समर्थः ॥ दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवाह
नाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ॥३॥ ૧ “છોક્લોધિતૈ' એવો પણ પાઠ છે. ૨ ‘રિવ્યો દયનિર્ધ્વનિતવિયતવાદૈન્ !,
व्याख्यातुरुत्सुकयतेऽत्र शिवाध्वनीयाम् । तत्त्वार्थदेशनविधौ ननु सर्वजन्तुं,
માવિષમધુરઃ સુરસાગઃ રા” આ પ્રમાણે ૫ણુ પાઠ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
विश्वकत्रभटमोहमहामहेन्द्रं ।
सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् ॥ सन्तर्जयन् युगपदेव भयानि पुंसां । मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुचकैस्ते ||४|| "
આ ચાર શ્લોકા સિવાય બીજી જાતના પણ ચાર શ્લોકા છે એવું વર્ગીસ્થ યતિ શ્રી બાલચંદ્રસર ખામગાંવવાળા મને ગઈ સાલના શિયાળામાં મુંબાઈ મુકામે વાલકેશ્વર પર આવેલા બાપુના દેરાસરની ખાજીના ઉપાશ્રયે મળ્યા હતા ત્યારે કહેતા હતા અને તે ચાર શ્લોકા પોતે ખામગાંવ જઈને મને મેાકલાવી આપવા પણ કહ્યું હતું; પરંતુ ત્યાં પહેાયતાં જ તેઓના ટુક વખતમાં સ્વર્ગવાસ થવાથી તે લે કે હું અહીં આપી શક્યા નથી.
વળી ભકતામરના શ્લેાકેાની સંખ્યા ચુમાલીશ હેવાના સમનમાં વૃદ્ધ પરપરા એવી છે કે આ અવસર્પિણીકાળમાં ‘ભરત’ ક્ષેત્રમાં થઈ ગયેલા ૨૪ જિનેશ્વરા અને અત્યારે ‘મહાવિદેહ’ ક્ષેત્રમાં વિહરતા ૨૦ જિનેશ્વરા મળી ૪૪ ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ સ્તેાત્ર છે, અને તે કારણને લીધે એનું એકેક પદ્ય એકેક જિનેશ્વરની સ્તુતિ રૂપ છે. આ વિષયની વિશેષ ચર્ચા જાણવાની ઈચ્છા વાળાએ શેઠ દેવચંદ લાલચંદ જૈન પુસ્તકાહાર ક્રૂડના ગ્રન્થાંક છ ની પ્રસ્તાવના જોઈ જવા મારી ભલામણ છે. વળી જૈન શ્વેતામ્બર ભડારામાં આવેલી યત્રાવાળી લગભગ સા ઉપરાંત હસ્તલિખિત પ્રતેા મે તપાસી જોઈ છે, તે બધી પ્રતેામાં પણ અડતાલીસ ગાથાઓ અને તેને લગતા અડતાલીસ જ યંત્રો મલી આવે છે, આ અડતાલીસ યંત્રો સિવાયના બીજા ચુંમાલીશ યત્રો વાળી વ્રત કોઈપણ શ્વેતામ્બર ભંડારમાં મારા જોવામાં અથવા સાંભળવામાં પણ આવી નથી અને ઋદ્ધિના પદો પણ અડતાલીસ જ છે, તેથી યંત્રો પણ અડતાલીસ અને કાવ્ય પણ અડતાલીસ જ હાવા જોઈએ.પછી ચાર કાવ્યા ગમ્મીતા૬૦થી શરૂ થતા હો કે વિવિમો॰થી શરૂ થતા હા, યા ત્રીજા હો તે બાબતને વાંધા નથી, એટલે મારી માન્યતા પ્રમાણે તેા ભક્તામરના પ્રાચીન ટીકાકાર શ્રી ગુણાકરસૂરિના સમય પછી એટલે કે વિ. સં. ૧૪૨૬ પછીથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ભક્તામરના ૪૪ શ્લોકા મહાવાની માન્યતા શરૂ થઈ હાવી જોઇએ અને તે માન્યતા શાથી શરૂ થઈ હશે તે નક્કી કરી શકવું બહુ મુશ્કેલ છે, કારણકે તેઓએ ટીકા ૪૪ શ્લોક ઉપર રચી છે. અને ત્યાર પછીના ભક્તામર પાદપૂર્તિ કાન્યા પણ મેાટે ભાગે ચુમાલીશ જ શ્લોકા પર રચાયાં છે. ગમે તેમ હૈ। અંતે માન્યતાએ પ્રાચીન છે અને યંત્રો પણ અને ધ્રકારના અડતાલીસ કાવ્યા ઉપર મલવાચી મે' પણ પ્રસ્તુત ગ્રંથમાં અડતાલીસ જ કાવ્યા આપવા ઉચિત ધારીને અડતાલીસ કાવ્યે છપાવેલાં છે.
ભક્તામરસ્તાત્રની કથાઓ
ભકતામર સ્તેાત્રના પ્રભાવને લગતી કથામાં સૌથી પ્રાચીન કથાએ ગુણાકરસૂરિની ટીકામાં મલી આવે છે અને તે જ કથાઓનું અક્ષરે અક્ષર અનુકરણ ‘કરીને ભક્તામર કથા સંગ્રહ' નામની
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૧
કૃતિ રચાઇ છે, ફક્ત કથામાં ઠેકાણે ઠેકાણે ગામનું નામ અથવા તેા શેઠનું અગર મુનિનું નામ ફેરવી નાંખવામાં આવ્યું છે, બાકી વાસ્તવિક રીતે અને કથાઓ સાથે રાખીને વાંચવાથી તુરત જ જણાઈ આવેછે કે કેટલાંકનામેાની ફેરબદલી કરવા સિવાય બ્રહ્મચારી રાયમલ્લે નવીન કૃતિ રચી જ નથી. વળી રાયમલ વિરચિત ‘ભકતામર કથા સંગ્રહ' વિ. સ. ૧૯૧૪ માં હિન્દી જૈનસાહિત્ય પ્રસારક કાર્યાલય, મુંબાઈ તરફથી પ્રસિદ્ધ થયેલ ‘ભક્તામર કથા’ નામના ગ્રન્થમાં હિંદીભાષામાં તથા શ્રીયુત ચુનીલાલ વમાન શાહ તરફથી ગુજરાતી ભાષામાં સ્વ. પૂ. લાધાજી સ્વામી ગ્રંથમાળાના મણકા ૫ મા તરીકે વિ. સં. ૧૯૭૮ માં ‘શ્રીભક્તામર-મંત્ર-માહાત્મ્ય' નામના પુસ્તકની બીજી આવૃતિમાં છપાએલ શ્રીભક્તામર કથા સંગ્રહ' માં જે કથાઓ છપાવેલી છે તેની સાથે મેળવતાં જ્યાં જ્યાં તે અને પ્રકાશકાએ નામેાના ફેરફાર કર્યાં છે, ત્યાં ત્યાં મે પ્રસ્તુત ગ્રંથની છુટનેટામાં તે તે બાબતાને નિર્દેશ કરેલા છે. અજાયબીની વાત તેા એ છે કે અને પ્રકાશકાએ શ્રીયુત્ રાયમલ્લ બ્રહ્મચારીની કથાએ છપાવી છે તે પણ પાતપેાતાના સંપ્રદાયને પુષ્ટિ આપતાં નામની ફેર બદલી કરી નાંખી છે. ગુણાકરસૂરિની ટીકાની કથાઓમાં આપેલાં નામેા ઘણાં ખરાં ઐતિહાસિક દષ્ટિએ પુરવાર થઈ શકે તેવાં છે, ત્યારે ‘ભક્તામર કથા સંગ્રહ' ના અને પ્રકાશનામાં આપવામાં આવેલાં નામેા કેઈપણુ રીતે ઐતિહાસિક દૃષ્ટિએ સત્ય પુરવાર થઇ શકે તેમ નથી, અરે ! પોતપેાતાના સંપ્રદાયના મમત્વમાં તા ગુજરાતની રાજધાની અણુહિલપુરમાં કુમારપાલ નામના રાજા થઈ ગયા હતા અને જે વાત દીવા જેવી સત્ય છે તેને બદલે પણ એક ઠેકાણે ૧૦ મા તથા ૧૧ મા શ્લેાકના પ્રભાવ દર્શાવનારી કથામાં શ્રીયુત્ ચુનીલાલ વમાન શાહ દ્વારા પ્રકાશિત પુસ્તકની બીજી આવૃતિના પાના ૨૮ ઉપર આ પ્રમાણે ઉલ્લેખ કરેલા છે;~~
‘અહિલપુર નામનું એક ભવ્ય અને સુંદર શહેર હતું. તે શહેરને ન્યાયી, નીતિમાન અને પ્રજાપાળક દયાળુ ‘અરિમન’ નામે રાજા હતા. તે નગરમાં ‘કમદી’ નામના એક વણુક રહેતા હતા.”
"
હિન્દી જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય તરફથી પ્રકાશિત ‘ભક્તામર કથા ” નામના ગ્રન્થના પાના ૨૫ ઉપર આ બાબતના આ પ્રમાણે ઉલ્લેખ કરેલા છે:
“અણુહિલ નામકા એક શહેર હૈ, ઉસકા રાજાહૈ પ્રજાપાલ, વહાં એક કમદી નામકા વૈશ્ય રહતા હૈ.” વાસ્તવિક રીતે ગુણાકરસૂરિની ટીકાના આધારે પ્રસ્તુત ગ્રંથના પાના ૩૩૨ ઉપર આ પ્રમાણે
ઉલ્લેખ છેઃ—
“ શ્રીઅણહિલપુર પાટણ નામના ભવ્ય અને સુંદર શહેરમાં ન્યાયી, નીતિપરાયણુ અને ચૌલુક્ય વશમાં ઉત્પન્ન થએલા કુમારપાલ નામના રાજા રાજ્ય કરતા હતા” વગેરે.
આ એક જ ઉલ્લેખ ઉપરથી વાંચકોને માલુમ પડશે કે ટીકાકાર શ્રી ગુણાકરસૂરિની કથા ઐતિહાસિક દૃષ્ટિએ કેટલી બધી સત્ય છે, જ્યારે ઉપરોકત અને પ્રકાશનામાં પાએલ સ્થા ઐતિહાસિક દૃષ્ટિએ કેટલી અસત્ય છે, આ લખીને ઉપરાત અને પ્રકાશકોને ઉતારી પાડવાના ઉદ્દેશ મારે। જરાએ નથી, પરંતુ વિદ્વાના પણ સંપ્રદાયના મમત્વના અંગે કેટલી ગંભીર ભૂલો કરી એસે છે તે જ બતાવવાના મારા ઉદ્દેશ છે. આ કથાઓમાં આવા તે પુષ્કળ ફેરફારા કરેલા છે, પરંતુ તે અધત માટે ચર્ચા કરવાનુ આ સ્થાન નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત ગ્રંથમાં આપેલી કથાઓ માટે મેં જે જે પુસ્તકો નો ઉપયોગ કર્યો છે. તેની સંજ્ઞા આ પ્રમાણે છે –
શ્રીભક્તામર સ્તોત્ર સાર્થ” પ્રકાશક અમૃતલાલ સુખલાલ વોરા, અમદાવાદ @ શ્રીભક્તામર–મંત્ર–માહામ્ય પ્રકાશક ચુનીલાલ વર્ધમાન શાહ. અમદાવાદ
આ “ભક્તામર કથા” પ્રકાશક હિન્દી–જૈનસાહિત્ય પ્રસારક કાર્યાલય, મુંબાઈ ભકતામર સ્તોત્રના મંત્રો તથા યંત્રો–
ભક્તામર સ્તોત્ર નું બીજું નામ મંત્રશાસ્ત્ર પણ છે. મંત્રશાસ્ત્રના વિદ્વાનોનો મત છે કે ભક્તામરના દરેક લોકોમાં ભારે ખુબીની સાથે મંત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે સમાવેશ કેવી રીતે કરવામાં આવ્યું છે, તેનું જ્ઞાન નહિ હોવાથી તે બતાવી શકવા હું અસમર્થ છું. પરંતુ એટલું તો નિર્વિવાદ કહી શકું છું કે ગુજરાતના દરેકે દરેક વેતાંબર જન ભંડારામાં તેના યંત્રની હસ્તલિખિત પ્રતિઓ મલી આવે છે જેની સંખ્યા સે ઉપરની છે, વળી અજાયબીની વાત તે એ છે કે તે બધી પ્રતિઓમાં ૪૮ કાવ્યો અને તેના ઉપર એકેક યંત્ર આપેલો છે. આ બધી હસ્તપ્રતો એક જ જાતના યંત્રોની છે અને તે યંત્રો બીજા નહિ પણ ઉપરોક્ત ભકતામર કથા' નામના હિંદી પુસ્તકમાં તથા “શ્રીભક્તામર-મંત્ર-માહા” નામના ગુજરાતી પુસ્તકમાં છપાએલા છે તે જ છે. પરંતુ તે યંત્રો શિલા છાપમાં છપાએલા છે અને મલી આવતી હસ્તપ્રતો સાથે મેળવતાં તેમાંના યંત્રોમાં મોટા ભાગે ભૂલો રહી ગએલી છે એવું માલુમ પડવાથી તે અડતાલીસે યંત્રોની આકૃતિઓ મંત્રશાસ્ત્રના જાણકાર વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજી પાસે ફરીથી નવી તૈયાર કરાવીને પ્રસ્તુત ગ્રંથમાં છપાવવામાં આવી છે. આ યંત્રો માટે નીચે મુજબની પ્રતને મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવેલ છે અને તે માટે તે તે પ્રતોના માલિકાનો અને હું આભાર માનું છું ૧ મૂળ પાઠ આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજીના સંગ્રહની બે બે યંત્રોવાલી હસ્તપ્રત. ૨ સંશાવળી આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજીના સંગ્રહની બે બે યંત્રોવાલી હસ્તપ્રત ૩ ૪ સંજ્ઞાવાળી આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રભસૂરિજીના સંગ્રહની એકેક યંત્રવાલી હસ્તપ્રત. ૩ + સંજ્ઞાવાળી વડેદરા વાલા વૈદ્ય જમનાદાસ ચુનીલાલના સંગ્રહની એકેક યંત્રવાલી હસ્તપ્રત. ૪ સંજ્ઞાવાળી ચુનીલાલ વર્ધમાન શાહ છપાવેલી શ્રીભકતામર-મંત્ર-મહાભ્ય’વાળી પુસ્તિકો - ઉપરોક્ત મંત્રો સિવાય શ્રીહરિભદ્રસૂરિ કત ૪૮ યંત્રોવાળી આચાર્ય મહારાજ શ્રીસિંહસૂરિજીના સંગ્રહની અને આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રભસૂરિજીના સંગ્રહની મલીને બે હસ્તપ્રતો ઉપરથી બીજા ૪૮ યંત્રો પ્રથમ જ વાર પ્રસ્તુત ગ્રંથમાં છપાવવામાં આવેલાં છે. આ યંત્રોની ચિત્રાકૃતિઓ પણ આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજી એ તૈયાર કરી આપેલી છે. અને તે માટે તેઓશ્રીનો અને ફરીથી આભાર માનવાની તક લઉં છું. આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજીની હસ્તપ્રતમાં હરિભદ્રસૂરિકૃત ૪૩ મા યંત્રની આકૃતિ ન હતી અને આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રભસૂરિજીના સંગ્રહની હસ્તપ્રતમાં તો ૪૩ મા યંત્ર ઉપરાંત ૪૬ મા ૪૭મા અને ૪૮ મા યંત્રની પણ ચિત્રાકૃતિઓ નહિ હોવાથી શ્રીહરિભદ્રસૂરિકૃત ૪૩ મા યંત્રની આકૃતિ મુંબઈના રહીશ મુરબ્બી શ્રી મોહનલાલ ભગવાનદાસ સોલિસીટર ના સંગ્રહની હસ્તપ્રત ઉપરથી
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
અત્રે આપવામાં આવી છે અને તે માટે તેઓશ્રીનો પણ અત્રે આભાર માનું છું.
યંત્રો ઉપરાંત શ્રીગુણાકરસૂરિની ટીકામાં આપેલા મન્નાખ્યા તથા તેની વિધિ પણ પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવેલી છે અને તે મત્રાસ્નાયો માટે શેઠ. દેવચંદ લાલચંદભાઈ જન પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક ૭૯ માં છપાયેલી “ભક્તામર-કલ્યાણુમંદિર–નમિણસ્તોત્રત્રય” નામના પુસ્તકમાં ગુણાકરસૂરિની ટીકાનો તથા મારા પિતાના સંગ્રહની એક હસ્તપ્રતનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તેની વિધિ માટે આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજીના સંગ્રહની નવ પાનાની “ભક્તામરવિધિ” નામની હસ્તપ્રતનો ઉપયોગ કરવામાં આવે છે અને તે માટે તેઓ સધળાને હું અત્યંત ઋણી છું. આ મંત્રાસ્નાયો અને યંત્રો ઉપરાંત ભક્તામર સંબંધી બીજું કાંઈ મંત્ર સાહિત્ય મારા જેવામાં આવ્યું નથી, છતાં પણ પ્રસ્તુત પુસ્તકના કેંઈ પણ વાંચક મહાશયને જાણવામાં એવું બીજું સાહિત્ય આવે તો તે તરફ મારું ધ્યાન ખેંચવાની મહેરબાની કરશે તો ભવિષ્યમાં તે છપાવવાનો પણ હું પ્રબંધ કરીશ. ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ–
આ સ્તોત્રના રચનાર શ્રી માનતુંગસૂરિજી છે. તે બાબતમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયનાં બધાંયે વિદ્વાને એકમત હતા અને છે. પરંતુ તેઓ કયારે થઈ ગયા તે બાબતમાં મતભેદ હોવાને લીધે તેઓશ્રીના સત્તા સમયને માટે મલી આવતે સૌથી પ્રાચીન પુરાવા પ્રભાવક ચરિત્રના બારમે પ્રબંધમાં છે તેને, તથા “વીરવંશાવલિ'માં આપેલી હકીકતનો ઉલ્લેખ કરવાનું હું યોગ્ય માનું છું અને વિશેષ જાણવાની ઈચ્છાવાળાને શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડના ગ્રન્થાંક ૭૯ની પ્રસ્તાવના વાંચી જવા ભલામણ કરું છું—
માનતુંગસૂરિ ગૃહસ્થ અવસ્થામાં બનારસના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર હતા, તેઓએ પ્રથમ ચારકીર્તિ નામના દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી, અને તે વખતે તેઓનું નામ મહાકીર્તિ રાખવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી તેઓએ પોતાની બહેનના કહેવાથી જિનસિંહસૂરિ નામના શ્વેતાંબરાચાર્ય મુનિ પાસે દીક્ષા ધારણ કરી હતી. આ વખતે બનારસમાં હર્ષદેવ નામનો બ્રહ્મક્ષત્રિય જાતિનો રાજા રાજ્ય કરતો હતો, ત્યારે એજ રાજા હર્ષના માનીતા મયૂર અને બાણુ નામના બે બ્રાહ્મણ પંડિતો ત્યાં રહેતા હતા. આ બંને પંડિતાએ પોતાની વિદ્યા અને કલાથી રાજા હર્ષદેવનું મન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
એક વખત રાજાએ કહ્યું કે –“આજકાલ બ્રાહ્મણોમાં જેટલી શક્તિ છે તેટલી શક્તિ બીજા દર્શનના વિદ્વાનોમાં જોવામાં આવતી નથી.”
આ સાંભળીને મંત્રીએ કહ્યું કે હે સ્વામિન! આપ જે કહો છો તે સત્ય જ હશે, પરંતુ આજકાલ આપના જ નગરમાં માનતુંગસૂાર નામના એક જૈન આચાર્ય છે તેઓ પણ સારા વિદ્વાન અને સમાગમ કરવા યોગ્ય છે, જે આપશ્રીની ઇચ્છા હોય તો તેઓને બેલાવીએ.”
રાજાએ આજ્ઞા આપી એટલે મંત્રી પ્રાર્થના કરીને માનતુંગરિને રાજસભામાં લઈ ગયો. રાજાએ આચાર્યને ઉદેશીને કહ્યું કે આજના વખતમાં બ્રાહ્મણો જેવી શક્તિ ધરાવે છે તેવી બીજા
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
કોઇનામાં છે ? મયૂર પડિતે સૂર્યને પ્રસન્ન કરીને પોતાને કાઢ રાગ મટાડ્યો અને ખાણુ કવિએ ચડીને પ્રસન્ન કરીને પોતાના હાથપગ નવા પ્રાપ્ત કર્યાં. શું આવી શક્તિ ખીજા કોઈનામાં છે? જો તમેા પણુ કાંઇ જાણુતા હૈ। તા બતાવેા.
રાજાનાં આવું વચનેા સાંભળીને આચાય ખાલ્યા કે—“હે રાજન! અમે ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીયે, અમે જે કાંઇ કરીયે તે કેવળ ધર્મને માટે જ. આચાયનાં આવાં નિરીહ વચના સાંભળીને રાજાએ સેવાને આજ્ઞા આપી કે– આમને સાંકળેાથી બાંધીનેતે અંધારી કોટડીમાં પૂરીદ્યો ' સેવાએ રાજાતી આજ્ઞાનું પાલન કરીને માનતુંગરને અંધારી કાડીમાં કેદ કર્યાં, પરંતુ માનતુંગસૂરિએ ત્યાં જ પેાતાના ઈષ્ટદેવ આદિનાથની ‘ભક્તામર’ આ શબ્દથી શરૂ થતા સ્તોત્રથી સ્તવના કરી અને પોતે અંધનમુક્ત થઇ સ્વયં છૂટીને રાજાની પાસે આવીને રાજાને મળ્યા. આચાની આવી અદ્ભુત શક્તિ નજરે જોઇને રાજા ઘણા પ્રસન્ન થયા, અને તે જ સમયથી તે જૈનધમ અને જૈનસાધુઓને ભક્ત થયા.”
પ્રસ્તુત પ્રભાવક ચરિત્રના ઉલ્લેખથી વીરવંશાવલિ'માં આ સ્તોત્રની ઉત્પત્તિ સંબંધી ઉલ્લેખ જુદી જાતના મલી આવે છે, જે આ પ્રમાણે છેઃ——
“માલવ દેશના ઉજજન નામના નગરમાં વૃદ્ધ ભાજદેવ નામના રાજા રાજ્ય કરતા હતા, તેની સભામાં મચૂર અને ખાણ નામના બે બ્રાહ્મણુ પડતા હતા, એક વખતે તે બંને જણા વાદિવવાદ કરતા રાજસભામાં અહંકાર કરવા લાગ્યા. એક કહું કે હું વિદ્વાન છું અને ખીજો કહે કે હું વધારે વિદ્વાન છું, આ પ્રમાણે બંને જણને એક બીજા પ્રત્યે અદેખાઈ કરતા દેખીને રાજા ભાજે કહ્યું કેહું વિદ્વાના! તમે બંને જણા કાશ્મીર દેશમાં જા, ત્યાં રહેલી શારદાદેવી જેએને વિદ્યાવત કહે તે મોટા પતિ, આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી બંને જણા કાશ્મીર તરફ ગયા, અનુક્રમે ધણા માગ એળ’ગી શારદાના મદિરે પહોંચ્યા ભેાજન કરીને અંતે જણા સાંજના વખતે સુતા હતા, તે વખતે સરસ્વતીએ પરીક્ષા કરવાને માટે અજાગતા એવા મયૂરને સમસ્યા પૂછી કે–
શતચંદ્ર નમતમ્”
તે સાંભળી મયૂરે કહ્યું કે
'दामोदरकराघात विह्वलीकृतचेतसा ।
दृष्टं चाणूरमलेन शतचंद्रं नभस्तलम् ॥१॥
કૃષ્ણના કરાધાતથી આકુળવ્યાકુળ થએલ ચાણુરમલે આકાશતલમાં સેકડા ચદ્રો જોયા. આ પ્રમાણે મયૂરે સમશ્યા પૂર્ણ કરી.
તે સ્તંભળી પુનઃ બાણુને પરીક્ષા માટે સરસ્વતીએ સમશ્યાનું પદ પૂછ્યું કે
“શતચંદ્ર નમતમ્”
તે સાંભળી અર્ધ જાગતા એવા માણે કહ્યું કે
'यस्यामुत्तंगसौधाग्रे विलोलवदनांबुजे । विरराज विभावर्या शतचंद्रं नभस्तलं ॥१॥”
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫
આ પ્રમાણે બાણે પણ સમસ્યા પૂર્ણ કરી. તે તેની વાણી સાંભળી સરસ્વતીએ કહ્યું કે તમે અને વિદ્વાન છે. આ પ્રમાણે વિદ્વાનનું બિરુદ મેળવી કેટલાક દિવસે બંને ઘેર આવ્યા. તેને પંડિત જાણવા છતાં પણ મયૂરને વૃદ્ધ જાણી ભેજે ઘણા આદર સત્કાર કર્યાં. એટલે દ્વેષે ભરાએલા એવા બાણુ પાતાના બંને હાથ અને પગો કપાવી નાંખીને ચડીના મંદિરમાં પેઠા, ચંડીકાની ૬૧ કાવ્યથી સ્તુતિ કરી એટલે ચંડી પ્રત્યક્ષ થઈ અને ખાલી કે—હું તારા ઉપર તુષ્ટમાન થઇ છું તું વરદાન માંગ.' આ સાંભળીને બાણે કહ્યું કે લેાકાને આશ્ચર્ય પમાડવા માટે મારા હાથ અને પગ હતા તેવાં કરી દેા. દેવીએ તે પ્રમાણે કરી દીધા એટલે દેવીએ જેતે નવા હાથપગ આપ્યા છે તેવે તે ખાણુ પડિત નગરની મધ્યમાં થઈ રાજદબારમાં આવ્યા. બાણુને મહા પ્રતિભાશાળી જાણી રાજાએ તેના આદર સત્કાર કર્યો અને આવા ચમત્કાર દેખી વૃદ્ધ ભેાજરાજા સભા સમક્ષ સધળા પિતાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે–શૈવ દર્શન વિના આવા ચમત્કાર બીજા કોઇ દનમાં નથી.’
રાજાનું આ પ્રમાણેનું ખેલવું સાંભળીને રાજાના એક કામદાર જૈન હતા, તેણે કહ્યું કે હું રાજન! આ જ નગરમાં મહા માઁત્રવાદી અને વિદ્યાપાત્ર એવા માનતુંગર નામના જૈનાચાય નિવાસ કરે છે.’
તે સાંભળીને વૃદ્ધ ભાજરાજાએ શ્રી માનતુંગરને રાજદરબારમાં તેડાવ્યા. અને વંદન— નમસ્કાર કરી કહેવા લાગ્યા કે—હે દર્શનીય મહાપુરુષ! તમે તમારા ચમત્કાર બતાવી જિનશાસનના મહિમા વધારે.’
ત્યારે શ્રીમાનતુંગસૂરિએ વૃદ્ધ ભાજરાજાને કહ્યું કે- પગથી કે કંઠે લગી અડતાલીસ તાળા સહિત એડીએથી મારા શરીરને મજબુત ધિા, રાજાએ દરબારમાં બેઠેલા સઘળા મનુષ્યેાના દેખતા તેમજ કર્યું અને તેઓને ત્યાંથી ઉપડાવી ઓરડામાં ધાલી બારણે તાળા છ રક્ષકા મૂક્યા અને રક્ષકોને કહ્યુંકે સાવધાન રહેજો.
ગુરુ મહારાજે એરડામાં બેઠા બેઠા શ્રીઋષભદેવની સ્તુતિરૂપ ‘ભક્તામર સ્તેાત્ર’ની નવીન રચના ફરી અને તે સ્તોત્રના પ્રભાવથી શ્રીઋષભદેવની કીંકરી ચક્રેશ્વરીદેવી આવીને હાજર થઈ. એકેક કાવ્યે એકેક તાળુ ઉઘડે એમ કહેતાં થકાં “ભાષાવૈતમુસીલવેદિતા॰' એ બેતાલીસમું કાવ્ય કહેતાં થકાં સ સાંકળે! ભાંગી ગઈ અને ઓરડાનાં બારણાં ઉઘડી ગયાં અને આચાર્ય મહારાજ રક્ષકની પાસે આવી ઊભા રહ્યા. સેવકે આ પ્રમાણે આચાય મહારાજને જોઈ, રાજાને ખબર આપી. ગુરુને કચેરીમાં આવેલા દેખી રાજાએ ગુરુને નમસ્કાર કર્યો, અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યા ઃ- ધન્ય એ ધર્માં ! ધન્ય એ જૈનદર્શન ! કે જ્યાં આવા મહાપ્રાભાવિક આમ્નાયના જાણુકાર શ્રીમાનતુંગસિર જેવા રત્નત્રયીના આરાધક છે.'
ગુરુમહારાજને મહાનિસ્પૃહી અને શેનું સ્મરણ કીધું ? ત્યારે ગુરુએ કહ્યું કે સ્મરણ કીધું.
નિર્લોભી જાણી, વૃદ્ધ ભાજદેવે ગુરુને કહ્યું કે, આપે ભક્તામર સ્તેાત્ર રૂપી શ્રીઋષભદેવ ભગવાનની સ્તુતિનું
વૃદ્ધ ભાજરાજાએ પછી ગુરુ મહારાજને કહ્યું કે-જે સ્તેાત્રમાં બંધના તુટ્યા એવા મંત્રાસ્નાયા છે તે કહા તે વખતે આચાય મહારાજે સ્વર પદ અક્ષર મંત્ર યુક્ત દરબાર સમક્ષ પ્રગટપણે શ્રી
Page #33
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર કહ્યું. તે સાંભળીને વૃદ્ધ ભોજરાજાએ આચાર્ય મહારાજને મહામહોત્સવ સહિત શાલાએ મોકલાવ્યા. તે દિવસથી શ્રીભક્તામર સ્તોત્રનો મહિમા પૃથ્વીને વિષે વિસ્તર્યો અને શ્રી જિનશાસની કીર્તિ વધી. આ પ્રમાણે ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ જાણવી.
-વીરવંશાવલિ પાનું ૧૮, ૧૯. વીરવંશાવલિ ઉર્ફે તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલિ મૂળ પ્રાચીન ગુજરાતી ભાષમાં જ છપાએલી હોવાથી ઉપરોક્ત ઉલ્લેખ ચાલુ ગુજરાતી ભાષામાં કરેલ છે.
પ્રબંધમાં માનતુંગસૂરિના સમયનો નિર્દેશ કર્યો નથી, પણ માનતુંગસૂરિના પ્રશંસક રાજા શ્રીહર્ષને રાજત્વ સમય વિ. સં. ૬૬૩થી વિ. સં. ૬૭૪ સુધી ગણાય છે. તેથી માનતુંગસૂરિને સમય પણ વિક્રમની સાતમી સદીને હોવો જોઈએ.
- વીરવંશાવલિમાં તથા બીજી પદાવલિ વગેરેમાં પણ ભક્તામર સ્તોત્રના કર્તા માનતુંગસૂરિને ઉજ્જયિનીના રાજા વૃદ્ધ ભોજના સમકાલીન જણાવ્યા છે, અને કર્નલ ટોડના લખવા પ્રમાણે વૃદ્ધ ભોજનો સમય પણ વિક્રમનો સાતમો સિક (વિ. સં. ૬૩૧) છે. એટલે તેઓશ્રી સાતમી સદીમાંજ વિદ્યમાન હોવાને વધારે સભંવ છે, અને હું પોતે પણ તેઓશ્રીનો સમય સાતમી સદીનો હોય એમ માનું છું. ૮ કલ્યાણ મંદિર સ્તોત્ર
આ સ્તોત્રનું નામાભિધાન પણ તેના આદ્યપદ ઉપરથી જ પડેલું છે. પ્રસ્તુત તેત્રમાં પુરિસાંદાણી શ્રી પાર્શ્વનાથની સ્તુતિ છે, અને તે સ્તુતિ કલ્યાણના મંદિરરૂપ જ છે, તે બાબતમાં કોઈ જાતની શંકા નથી. વળી આ સ્તંત્રના ૫દ્યોની સંખ્યા પણ ભક્તામર સ્તોત્રના ૫ઘોની સંખ્યા બરાબર ૪૪ જ છે તેમાં શરૂઆતના ૪૩ કે વસંતતિલકા છંદમાં અને છેવટને એક એક આર્યાવ્રત્તમાં રચાએલો છે. શ્રીભક્તામર સ્તોત્ર તથા પ્રસ્તુત કલ્યાણુમંદિર સ્તોત્ર-યુગલનું તુલનાત્મક પર્યાલોચન દે. લા. પુ. ફંડના ગ્રન્યાંક ૭૧ ની પ્રસ્તાવનાના પાના. ૧થી ૩૧ સુધી વિસ્તારથી કરેલું હોઈ તે ચર્ચા અહીં ઉપસ્થિત કરવી અસ્થાને છે. ઉત્પત્તિ
પ્રસ્તુત રસ્તોત્રના રચયિતા થીસિસેનદિવાકરસૂરિ છે, અને તેની ઉત્પત્તિ સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં “વૃદ્ધિવાદિ પ્રબંધનામના આઠમા પ્રબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે –
ઉજજયિની નગરીમાં દારિદ્રયરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવો વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં કાત્યાયન ગેત્રમાં ઉત્પન્ન થએલ દેવર્ષિ બ્રાહ્મણની સ્ત્રી દેવશ્રી બ્રાહ્મણીની કક્ષિમાંથી ઉત્પન્ન થએલ સિદ્ધસેન નામે એક વિદ્વાન વિપ્ર રહેતું હતું. તે સર્વશાસ્ત્રોમાં પારંગત એ એકવાર માર્ગમાં જૈનાચાર્ય વૃદ્ધવાદીસૂરિને મલ્યો. એટલે તેણે પ્રશ્ન કર્યો કે-હે મુનિનાથ! આજકાલ વૃદ્ધવાદી અહીં વિદ્યમાન છે?
ત્યારે આચાર્ય મહારાજે જવાબ આપ્યો કે હું પોતે જ તે વૃદ્ધવાદી છું, એમ સમજી લે.”
સિદ્ધસેને કહ્યું કે મારે તેમની સાથે વિદ્દ ગોષ્ટી કરવાની ઈચ્છા છે, માટે અહીં જ આપણે તે કરવા બેસીએ, કે જેથી લાંબા વખતને મારે સંક૯પ સિદ્ધ થાય.'
Page #34
--------------------------------------------------------------------------
________________
આ સાંભળીને વૃદ્ધવાદીસૂરિ બોલ્યા કે જે એમ હોય, તે પિતાના હૃદયને સંતોષ પમાડવા માટે આપણે વિદ્વાનોની સભામાં કેમ ન જઈએ? કારણ કે સુવર્ણની પ્રાપ્તિ થતી હોય, તો પિત્તળને કોણ ગ્રહણ કરે ? એમ કહ્યા છતાં પણ જ્યારે તેણે “મારે તો અહીં જ વાદ કરે છે, એ પિતાને કદાગ્રહ ન મૂકો, ત્યારે આચાર્ય મહારાજે એ વાત કબુલ કરી અને ત્યાં હાજર રહેલા એવા ગોવાળને તે વખતે સભાસદ તરીકે નીમ્યા. પછી સિદ્ધસેને પિતાને પક્ષ સ્થાપન કરતાં કહ્યું કે- સર્વજ્ઞ કઈ છે જ નહિ. કારણ કે આકાશપુષ્પના દૃષ્ટતની માફક પ્રત્યક્ષ, અનુમાનાદિક પ્રમાણોથી ઉપલબ્ધ નથી.' એમ કહીને તે મૌન રહ્યો.
તે વખતે ગવાળાને સંતોષ પમાડતાં વૃદ્ધવાદી કહેવા લાગ્યા કે-“આ સિદ્ધસેનનું કથન તમે કાંઈ સમજી શક્યા કે નહિ ?
તેઓ બોલ્યા કે–ફારસી ભાષા જેવું અવ્યક્ત વચન શી રીતે સમજી શકાય?
આ સાંભળીને વૃદ્ધવાદી બોલ્યા કે-હે ગોવાળો ! એનું વચન હું બરાબર સમજી શક્યો . એ કહે છે કે–જિન-વીતરાગ નથી. માટે તમે સત્ય કહી બતાવો કે તમારા ગામમાં વીતરાગ સર્વ છે કે નહિ ?”
તે બધા બોલી ઉઠ્યા કે-જૈન ચિત્યમાં જિન સર્વ વિદ્યમાન છે, માટે એનું વચન મિથ્યા છે આ પ્રમાણ વિનાના વિપ્ર વચનને અમે માન્ય કરતા નથી.'
પછી આચાર્ય મહારાજ પુનઃ કહેવા લાગ્યા કે–“હે વિપ! સત્ય વચને કહું છું તે સાંભળ– પ્રજ્ઞાતિશય ક્યાંક તરતમતામાં વિરામ પામે છે, પરમાણુઓમાં જેમ ન્યુનાધિકતા છે, તેમ અતિશયમાં પણ તે ફુટ છે. અને લઘુ કે ગુરૂતર, પરમાણુ અને આકાશમાં પણ ઉપલબ્ધ છે. પ્રજ્ઞાને અવધિ તે કેવળજ્ઞાન સિદ્ધ જ છે. એ જ્ઞાન તે ગુણ છે, માટે વિચાર કર, તેના આધાર ૩૫ કોઈ દ્રવ્ય પણ હોવું જ જોઈએ. તે આધાર રૂપ દ્રવ્ય તે જ સર્વજ્ઞ છે. એમ સર્વાની સિદ્ધિ થઈ જ જાય છે.”
આ પ્રમાણે વચન વિસ્તારથી વૃદ્ધવાદીસુરિએ પિતાને પંડિત માનનાર એવા સિદ્ધસેન બ્રાહ્મણને જીતી લીધે કારણ કે આવા સમર્થ વિદ્વાન આગળ તે શું માત્ર છે?
સિદ્ધસેન પણ હર્ષાશ્રુથી લચનને આદ્ર બનાવતો કહેવા લાગ્યો કે- હે ભગવાન! પ્રથમ તે તમે પિતે જ ખરેખરા સર્વજ્ઞ છે કે મને જીતી લીધે, તો હવે મેં પૂર્વે કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે તમે મને શિષ્ય થવાની અનુમતિ આપે અર્થાત મને આપશ્રીને શિષ્ય બનાવે, કારણ કે મેં પૂર્વે એવી પ્રતિજ્ઞા કરી છે કે-જેને હું ઉત્તર આપવા સમર્થ ન થાઉં, તેને શિષ્ય બનું.” એટલે ગુરુ મહારાજે પિતે તત્પર થએલ એવા સિદ્ધસેન બ્રાહ્મણને જૈન વિધિ પ્રમાણે દીક્ષા આપી અને તેનું કુમુદચંદ્ર એવું નામ પાડ્યું. પછી બાણની માફક પિતાની તીક્ષ્ય અને પ્રકૃષ્ટ પ્રતિભાના બળે કુમુદચંદ્ર મુનિ તે કાળના સર્વે સિદ્ધાંતના સત્વર પારગામી થઈ ગયા. ગુરુએ પણ પ્રમોદપૂર્વક તેઓને આચાર્યપદે સ્થાપન કર્યો. પૂર્વે તેમનું નામ તો પ્રસિદ્ધ હતું જે અને આ વખતે વધારે વિખ્યાત થયું. પછી ગુરુમહારાજે શ્રીસિદ્ધસેનસૂરિને ગછ ભળાવીને પોતે અન્યત્ર વિહાર કર્યો, કારણ કે ગુરુ દૂર રહીને જ શિષ્યને પ્રભાવ જુએ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
એક વખત શ્રીસિદ્ધસેનસૂરિએ પિતાની કવિત્વ શક્તિથી વિક્રમાદિત્ય રાજાને ખુશ કર્યો હતો અને તે વખતે રાજાએ તેમને એક ક્રોડ સોનૈયા આપવા માંડ્યા પણ તેઓએ તે દ્રવ્ય સાધારણ ખાતાના ફંડમાં અપાવ્યું અને તેથી ગરીબ શ્રાવકનો અને જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો.
એકવાર તેઓશ્રી ચિતોડગઢ ગયા હતા, ત્યાં તેમની નજરે એક વિચિત્ર સ્તંભ પડ્યો, જે ન પત્થરનો હતા, ને માટીને અને ન લાકડાને, તેથી આચાર્ય મહરાજે તેની બારીક તપાસ કરી તે તે લેપમય લાગ્યો, આથી તેમણે વિરૂદ્ધ દ્રવ્યોથી ઘસીને તેને એક છિદ્ર પડયું તે પુસ્તકોથી ભરેલો જણાયો. આચાર્ય મહારાજે તેમાંથી એક પુસ્તક કાઢીને તેનું એક પત્ર લઈને વાંચ્યું, એટલામાં તે તે પુસ્તક તેમના હાથમાંથી અદષ્ટ દેવતાએ ટવી લીધું, પણ તેમાંથી તેઓશ્રીને સુવર્ણસિદ્ધિયોગ અને સરસથી સુભટ નિપજાવવાની વિધિ-આ બે પ્રગોયાદ રહી ગયા. એકવખતે વિહાર કરતા કરતા તેઓશ્રી છેક પૂર્વ દેશમાં ગયા, ત્યાં તેઓ કમર ગામમાં ગયા, જ્યાં દેવપાલ રાજાની તેઓને મુલાકાત થઈ. ધર્મકથાથી આચાર્ય મહારાજે દેવપાલને જૈનધર્મ તરફ ખેંચો અને પિતાનો મિત્ર બનાવ્યો. આચાર્ય મહારાજ દેવપાલના આગ્રહથી ત્યાં જ રહ્યા હતા તેવામાં કામરૂ દેશનો રાજા વિજયવર્મા હટી સેનાની સાથે દેવપાલના નગર ઉપર ચઢી આવ્યો શત્રની ચઢાઈ અને તેના અધિક બલની વાત દેવપાલે સિદ્ધસેનસૂરિને કહીને જણાવ્યું કે આ પ્રબલ શત્રુ સામે ટકી રહેવા જેવું મારી પાસે દ્રવ્ય અને સેનાનું બલ નથી, આ ઉપરથી સિદ્ધિસેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્ષના પ્રયોગથી ઘણું સુભટો ઉપજાવીને તેને સહાયતા કરી અને દેવપાલે આ અણધારી મદદથી વિજ્યવર્મા ઉપર જીત મેળવી. પોતાને મુંઝવણુરૂપ અંધકારમાં પ્રકાશ આપ્યો તેથી દેવપાલે સિદ્ધસેનને દિવાકર” એ વિશેષણથી બોલાવ્યા. દેવપાલે એ પછી સિદ્ધિસેનને અતિશય માન આપ્યું, તે એટલે સુધી કે તેમને આગ્રહ કરી કરીને પાલખી અને હાથી ઉપર બેસાડવા માંડયા, દાક્ષિણ્યતાને વશ થએલા આચાર્ય મહારાજ પણ રાજાના આ આગ્રહને પાછો ઠેલી ન શક્યા અને શિથિલાચારમાં પડી ગયા.
વૃદ્ધવાદીસૂરિએ સિદ્ધસેનની આ પ્રમાદિ અવસ્થાના સમાચાર લોકોના મુખેથી સાંભળ્યા અને તેઓ વિહાર કરીને કમરપુર આવ્યા અને પાલખીમાં બેસીને ફરતા સિદ્ધસેનને યુક્તિથી સમજાવીને શિથિલાચાર છોડાવ્યો અને તે પછી તેને ગચ્છને ભાર સોંપીને વૃદ્ધવાદિસરિએ પરલોકવાસ કર્યો.
સિદ્ધસેન દિવાકર સૂરિએ એક વખત મૂલ જૈન આગમો જે પ્રાકૃત ભાષામાં બનેલાં છે, તે સંસ્કૃત ભાષામાં ફેરવી નાખવાને વિચાર કર્યો, પરંતુ એમના એ સંક૯૫થી શ્રમણસંઘે એમને ઠપકે આપીને બાર વર્ષ પર્યન્ત ગચ્છ અને સાધુ વેષ છોડી દઇને ચાલ્યા જવાની સજા ફરમાવી અને કહ્યું કે જે તમારાથી જનધની શ્રેષ્ઠ પ્લેટ ઉન્નતિ થએલી સંધ જોશે તો બાર વર્ષ ની અન્દર પણ તમોને આ ગુન્હાની માફી આપીને સંધમાં લઈ લેવામાં આવશે’ સિદ્ધસેને આ પારાંચિત નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને ગછ છોડીને ગુપ્ત વેષમાં નીકળી ગયા. સાત વર્ષ સુધી આમતેમ ભ્રમણ કરીને અવધૂત વેષધારી સિદ્ધસેન ઉજજયિનીમાં ગયા અને કવિતાથી વિક્રમરાજાનું મનરંજન કરીને તેની સભાને પંઠિત થઈને રહ્યા.
Page #36
--------------------------------------------------------------------------
________________
એક વખતે સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્ય રાજાની સાથે કુંડગેશ્વર નામના શિવમંદિરમાં ગયા. પરંતુ ત્યાં શિવને નમસ્કાર કર્યો નહિ, રાજાએ તેનું કારણ પૂછતાં તેઓએ કહ્યું કે–મ્હારો પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા, આ દેવથી હારો પ્રણામ સહન થઈ શકે નહિ” રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું અને આગ્રહ પૂર્વક કહ્યું, તે ઉપરથી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર, ઇત્યાદિ પદોથી શરૂ થતા અભિનવ સ્તોત્રની રચના કરીને સ્તુતિ કરવા માંડી અને આ સ્તોત્રનું તેરમું કાવ્ય બેલતા ધરણેન્દ્ર નામનો નાગરાજ ત્યાં આવ્યો અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને નીચેથી શ્રી પાર્શ્વનાથ તીર્થંકરની પ્રતિમા પ્રગટ થઈ તે જોઈને સિદ્ધસેને વિશેષ ભક્તિથી
સ્તુતિ કરીને રાજાને કહ્યું કે –“અમારા પ્રણામ સહન કરે તે દેવ આ છે આ આશ્ચર્યથી રાજા સિદ્ધસેન દિવાકરને પરમભક્ત બન્યો અને જૈનધર્મને સહાયક થયે. શ્રમણસંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને સિદ્ધસેનને સંધમાં લઈ લીધા.”
સિદ્ધસેનસૂરિના સમય માટે ઘણો જ મતભેદ છે, પરંતુ તે માટે શ્રી આત્માનંદ જૈન સભા ભાવનગર તરફથી વિ. સંવત ૧૯૮૭ માં પ્રસિદ્ધ થએલા “શ્રીપ્રભાવક ચરિત્ર” માં ઇતિહાસ પ્રેમી મુનિમહારાજ શ્રી કલ્યાણવિજયજીએ લખેલા “પ્રબન્ધપયલેચન' માં ઘણી ચર્ચા કરીને નિશ્ચિત કરેલે ચોથાથી પાંચમા સૈકાની વચલો સમય જ મને વધારે વાસ્તવિક લાગે છે.
કહ્યાણુમંદિરના મન્ટો તથા યંત્રો
કલ્યાણુમંદિર સ્તોત્રના મન્નાનાયો જે પ્રસ્તુત પુસ્તકમાં છપાવવામાં આવેલા છે તે આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજીના સંગ્રહની હસ્તલિખિત પ્રત ઉપરથી લેવામાં આવેલા છે અને તે માટે તેઓશ્રીને હું આભાર માનું છું. આ મન્ત્રાન્તાના રચનાર વિક્રમની અગિયારમી સદી પછીના કઈ વિદ્વાન હોય તેમ લાગે છે; કારણ કે આ મન્ત્રાન્ઝાયમાં આપવામાં આવેલા મોટા ભાગના મંત્ર મહાનમંત્રવાદી શ્રીમલિષેણસૂરિ વિરચિત “શ્રીભૈરવપદ્માવતીકલ્પ' નામના મારા તરફથી પ્રસિદ્ધ થએલા પુસ્તકમાં આપવામાં આવેલા છે, જ્યારે મહિષેણસૂરિનો સમય વિક્રમની અગિયારમી શતાબ્દિને છે.
વળી કલ્યાણુમંદિર સ્તોત્રના ૪૩ તેંતાલીશ યંત્રો જે પ્રસ્તુત પુસ્તકમાં પ્રથમ જ વાર મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે મુંબાઈની શ્રી પન્નાલાલજી અિલક દિગંબર જૈન સરસ્વતી ભવનના સંગ્રહની હસ્તપ્રત ઉપરથી લેવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવા દેવા માટે તે સંસ્થાના કાર્યવાહક તથા તે ભવનના સેક્રેટરી શ્રીયુત રામપ્રસાદજી જૈનના પણ અત્રે આભાર માનું છું, પ્રસ્તુત યંત્રોને માટે બીજી હસ્તપ્રત મેળવવા માટે મારા તરફથી ગુજરાત, મારવાડ અને મેવાડના ઘણાખરા ભંડારોમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેની બીજી પ્રતો નહિ મલવાથી એક જ હસ્તપ્રત ઉપરથી આ મંત્રાકૃતિઓ આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજી પાસે જ તૈયાર કરાવી આપવામાં આવી છે, એટલે કદાચ અન્ય કોઈ વિદ્વાન મહાનુભાવોના જોવામાં આ યંત્રોની બીજી હસ્તપ્રત આવે તે મને લખી જણાવવાથી તેમાં રહી ગયેલી ભૂલે જે માલુમ પડશે તે સુધારવા પ્રયત્ન કરીશ.
Page #37
--------------------------------------------------------------------------
________________
“બ્રહશાંતિ સ્તોત્ર
આ તેત્રમાં મુખ્યત્વે કરીને શાંતિનાથ ભગવાનની સ્તુતિ હોવાથી અને તેનો ઉપયોગ ખાસ કરીને પાક્ષિક, ચૌમાસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણના અંતભાગમાં તથા સ્નાત્ર પ્રતિષ્ઠાદિક મહોત્સવના માંગલિક મહોત્સવની શાંતિ અર્થે થતો હોવાથી તેનું નામ “શાંતિ સ્તંત્ર વાસ્તવિક જ છે, અને શ્રીમાનદેવસૂરિ કૃત બીજું શાંતિ સ્તોત્ર વિદ્યમાન હોવાથી અને તેનું નામ “લઘુશાંતિ સ્તોત્ર હોવાથી જ આ સ્તોત્રનું નામ “બહત શાંતિ સ્તોત્ર' રાખવામાં આવ્યું છે.
આ બૃહત શાંતિ સ્તોત્રના રચના કરનાર મહાપુરૂષના સંબંધમાં પણ મતભેદ છે.
૧–બરું fuથયરમાયા એ ગાથાની ટીકા લખતાં ટીકાકાર શ્રીહર્ષકીર્તિસૂરિ લખે છે કે–શ્રીનેમિનાથ ભગવાનની માતા શિવાદેવી કહે છે કે-હું તીર્થકરની માતા શિવાદેવી નામની તમારા નગરને વિષે રહું છું. તે ઉપરથી શિવાદેવી માતાએ દેવીપણાની અવસ્થામાં આ શાંતિ રચી છે, એમ નિર્ણય થાય છે.
–શ્રીજૈન શ્રેયસ્કર મંડળ, હેસાણાના પંચપ્રતિક્રમણની ચોથી આવૃત્તિ પાનું ૪૩૫ ર–વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ વિરચિત “અહંદભિષેક વિધિ’ નામના ગ્રન્થના “શાંતિપર્વ નામના સાતમા પર્વરૂપે આ બૃહત્ક્રાંતિ મલી આવે છે. તેની હસ્તલિખિત પ્રતિ પંડિત સુખલાલજી દ્વારા સંપાદિત અને આત્માનંદ જન પુસ્તપ્રચારક મંડલ, આગ્રા દ્વારા પ્રકાશિત હિંદી પંચપ્રતિક્રમણની પ્રથમ આવૃત્તિના પાના ૨૮૭ માં જણાવ્યા પ્રમાણે પાટણના એક ભંડારમાં છે, જેના ઉપર સંવત ૧૩૫૮ માં ઉપકેશગીય પં૦ મહીચન્દ્ર લખ્યાને ઉલ્લેખ છે.
ઉપરોક્ત પુસ્તકમાં પંડિતજીએ તે હસ્તલિખિત પ્રતિમાં અને પ્રચલિત બહશાંતિમાં જે જે પાઠ ફેર છે તે પણ જણાવ્યા છે.
- વાદિવેતાલ શાંતિસૂરિની વિદ્યમાનતા વિક્રમની અગિયારમી સદીમાં હતી, તેથી આ બહ૨છાંતિ ને રચનાકાળ પણ અગિયારમી સદીમાં કહી શકાય.
૩–ઉપરોક્ત બને ઉલ્લેખો સિવાય એક ત્રીજો ઉલ્લેખ મન્સવાદી શ્રીમ@િષેણસૂરિએ રચેલા ‘વિદ્યાનુશાસન” નામના મંત્રશાસ્ત્રના ગ્રન્થના ૨૪ અધિકારો પૈકીના વીશમાં “શાંતિવિધાન” નામના અધિકારમાં પણ ૬૧થી ૯ ક સુધીના “શાંત્યષ્ટક નામના સ્તોત્ર પછી “૩% પુગ્યારું પુષ્કા' થી શરૂ થતો પાઠ છે, તે પાઠનો અહીં સમગ્ર ઉલ્લેખ નહિ કરતાં ઉપરોક્ત પાટણવાળી વાદિવેતાલ શાંતિસૂરિ વિરચિત “અર્ધજન્માભિષેક વિધિ” ની હસ્તપ્રત સાથે આ “શાંતિવિધાનને પાઠ મેળવીને તે સંબંધી એક વિસ્તૃત લેખ તૈયાર કરીને જૈન સત્યપ્રકાશ' માસિક દ્વારા પ્રકાશિત કરવાનો વિચાર રાખું છું, અને તેથી જ અહીંયા માત્ર ઉલેખ જ કરવાનું મેં ઉચિત ધાયું છે.
- શ્રીમલિષેણસૂરિનો સમય પણ વિક્રમની અગિયારમી સદીને જ છે તેથી હાલમાં તે એટલું નિશ્ચિત થાય છે કે આ બહછાંતિ સ્તોત્ર” અગિયારમી સદી પછીનું તે નથી જ.
મારી માન્યતા પ્રમાણે શ્રીહકીર્તિસૂરિએ જે ગાથાનો આધાર રાખીને આ કૃતિ નેમિનાથ ભગવાનની માતા શિવાદેવીએ દેવીપણાની અવસ્થામાં રચાને જે નિર્ણય કર્યો છે, તે વાસ્તવિક
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૧
નથી, કારણ કે ઉપરાત ‘શાંતિપર્વ’માં અથવા તેા ‘શાંતિવિધાન'માં પાછળની ગાથાઓના ઉલ્લેખ સુદ્ધાં પણ નથી અને તેથી ‘નૃત્યંતિ નિત્યં’૦ થી શરૂ થતી પાછળની પાંચ ગાથા પાછળથી પ્રક્ષિપ્ત કરેલી છે એવું સાબિત થાય છે, એટલે શ્રીહકીતિસૂરિના નિર્ણય પાયા વગરની ઇમારત જેવા મને તેા લાગે છે,
શ્વેતામ્બર મૂર્તિ પૂજકોમાં શ્રીખરતરગચ્છને માનવાવાળાએ આ નવસ્મરણા પૈકી શ્રીઅજિત શાંતિ સ્તવન શ્રીન'દિષકૃત, શ્રીમાનતુ ંગસૂરિષ્કૃત નમિશ્રણ સ્તેાત્ર તથા શ્રીભદ્રબાહુસ્વામીકૃત શ્રીઉવસગ્ગહર સ્તેાત્ર એ ત્રણ, તથા શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત લઘુઅજિતશાંતિસ્તાત્ર અને શ્રીજિનદત્તસૂરિ વિરચિત ગુરૂપારતંત્ર્ય સ્તોત્ર ગાથા ૨૧, સર્વાધિષ્ઠાયિકસ્મરણુ સ્તોત્ર ગાથા, ર૬; તથા વિઘ્નવિનાશિસ્તોત્ર ગાથા. ૧૪ એ ચાર, કુલમલી ‘સપ્તસ્મરણ’ ની માન્યતા ધરાવે છે.
મન્ત્ર—
મન્ત્ર એટલે અમુક પ્રકારના અક્ષરાની સંકલના. જેમ આકર્ષણુશાલ વિદ્યુતના સમાગમથી તણખા ઉત્પન્ન થાય છે, તેમ જુદા જુદા સ્વભાવવાળા અક્ષરાની યથાયેાગ્ય રીતે સકલના-ગૂંથણી કરવાથી કોઇ અપૂર્વ શકિતના પ્રાદુર્ભાવ થાય છે. એતા જાણીતી વાત છે કે મહાપુરૂષાએ ઉચ્ચારેલા સામાન્ય શબ્દોમાં પણ અદ્ભુત સામર્થ્ય રહેલું છે; તેા પછી ઉદ્દેશપૂર્વક વિશિષ્ટ વર્ણોની સંકલનાથી ચેાજેલા પદાના સામર્થ્યની તે। વાત જ શી? આવા પદોના–મન્ત્રપદાના રચિયતા અેટલે અંશે સંયમ અને સત્યતાના પાલક હોય તેટલે અશે તેમાં વિશિષ્ટતા સભવે છે; તેથી જ મત્રની ભાષામાં પરિવર્તન કરવામાં આવે તે તે મંત્રની ગરજ સારી શકે નહિ. મન્ત્ર ધણા જ પ્રકારના હોય છે; કેટલાક યોગ સાધનાને માટે અને કેટલાક રોગોની શાંતિ માટે ઉપયોગી હેાય છે; કેટલાક લક્ષ્મીની પ્રાપ્તિ માટે હાય છે અને કેટલાક દુશ્મનોના નાશ કરવા માટે હોય છે.
કેટલાાનું એવું માનવું છે કે પ્રાચીન સમયમાં જે મત્રો હતા તેના નાશ થઇ ગએલા છે અને જો તેમ ન માનવામાં આવે તે આજકાલ તે મત્રોના અધિષ્ઠાયક દેવા તેમના આરાધકોને પ્રત્યક્ષ કેમ નથી થતા ? કારણ કે આ પુણ્યભૂમિ ભારતમાં હજારા હિ પણ લાખા મનુષ્યા વિદ્યમાન છે કે જે વધારે નહિ તે એકમાળા તો નમસ્કાર મહામત્રની તથા ખીજા જનમત્રોની ગણે છે જ. આ માળા ગણનારાઓ મેટા ભાગે એ પ્રકારના હોય છે–એક તા ધનવાન અને બીજા નિન—એમાં ધનવાન પાસે દ્રાદિ સાધન હોવા છતાં પણ આધિ અને વ્યાધિથી રહિત તેઓ હાતા નથી, એટલે કે મહાપ્રભાવશાળી એવા મંત્રની માળા ગણવા છતાં પણ તેને આધિ અને વ્યાધિ સતાવી રહેલી હેાય છે; બીજી શ્રેણીના માણસા પૈકીના હુજારા પુરુષો એવા પણ જણાઈ આવે છે કે જેઓને શરીર ઢાંકવા વસ્ત્ર પણ પૂરેપૂરાં હોતાં નથી તથા પેટના ખાડા પૂરવા માટે પૂરૂં અન્ન પણ મળતું નથી. આ પ્રમાણે દેખીને એકલું આશ્ચર્ય નહિ પણ માટી અજાયબી ઉત્પન્ન થાય છે કે કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા સર્વ અભીષ્ટ તથા યાવત મેાક્ષ સુખને પણ આપનાર મહાપ્રાભાવિક મન્ત્રોના આરાધકોની આવી શાચનીય દશા કેમ ? શું શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કરેલું છે તે પ્રમાણે તે મત્રોને મહિમા નથી ? શું પૂર્વાચાર્યોએ તેના કલ્પવૃક્ષથી પશુ અધિક મહિમા ગાયા છે તે ખાટા જ ગાયા છે ? કે મંત્રોનું આરાધન કરવાવાળા વિશુદ્ધ
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
ભાવથી તેનું આરાધન નથી કરતા? અથવા આરાધકોની શ્રદ્ધામાં ખામી છે? ના, ના, આ તે કેવલ કલ્પના માત્ર છે, કારણ કે પહેલાનાં જ્ઞાની પુરુષે એવા ન હતા કે જેઓ મંત્રના નામે દુનિયાને છેતરે. અને પૂર્વાચાર્યોએ કલ્પવૃક્ષથી અધિક મહિમા જે મંત્રોનો ગાય છે તે પણ વાસ્તવિક છે, તેમાં જરા માત્ર સંદેહને સ્થાન નથી; કારણ કે પરોપકાર પરાયણ, ત્રિકાલદર્શી, મહાનભાવ પૂર્વાચાર્યોના વિશુદ્ધ ભાવથી નીકળેલા હૃદયંગમ શબ્દ સર્વથા ભ્રમવગરના, પ્રમાણભૂત અને પૂર્વાપર વિરોધ વગરના હોવાથી અત્યંત માનનીય છે. આરાધન કરવાવાળાઓમાંથી કઈક વિરલ જ એવા હશે કે જેઓ શ્રદ્ધા વગર અથવા તે દુનિયાને દેખાડવા માટે જ એનું આરાધન કરતા હશે, બાકી મોટા ભાગને માટે તો છાતી ઠોકીને એમ કહી શકાય કે તેઓ પૂર્ણ ભક્તિ, અવિકલ પ્રેમ, દઢશ્રદ્ધા અને પૂર્ણ ઉત્સાહ સાથે તેનું ગુણન, મનન અને ધ્યાન કરે છે.
અહીંયાં કરી પણ એને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે આ મંત્રો અતિશય પ્રભાવશાલી અને પૂર્વીપર વિરોધ વગરના છે અને તેના મહિમા સંબંધી મહાનુભાવ પૂર્વાચાર્યોના વાક્યમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી તથા તેનું આરાધન કરવાવાળાઓ પણ વિશુદ્ધભાવ અને દૃશ્રદ્ધાથી એકાગ્રચિત્ત તેનું ધ્યાન ધરે છે તે પછી એવું તે શું કારણ છે કે તે મહાપ્રભાવશાલી મંત્રો લૌકિક સુખ અગર તે સંબંધી ઇચ્છિત પદાર્થો પણ મેળવી આપતા નથી તો સિદ્ધિ સુખ તો ક્યાંથી જ મેળવી આપે? પાઠક ગણુ! આ પ્રશ્નોના ઉત્તરમાં કેવલ એ જ ઉત્તર છે કે, ઉક્ત મહામંત્રોનાં જે ગુણન અને ધ્યાન કરવામાં આવે છે તે તે વિષયના જોઈતા જ્ઞાનનો અભાવ હોવાથી યથાર્થ વિધિપૂર્વક કરવામાં નથી આવતાં, અને તેથી જ કાંઈ પણ ફલ પ્રાપ્ત થતું દેખાતું નથી. મંત્રની આરાધનાના સંબંધમાં ખાસ કરીને ધ્યાનમાં એ રાખવાની જરૂરીઆત છે કે મંત્રોની આરાધના બહુ જ શક્તિપૂર્વક કરવી જોઈએ. અક્ષર વગેરેના ઉચ્ચારમાં હસ્ય, દીર્ધ વગેરેને પૂર્ણ વિચાર કરવો જોઈએ. કારણ કે શ્રીમાન સમંતભદ્રે કહ્યું છે કે
'न हि मन्त्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनाम् ।' અર્થાત-અક્ષરથી ચૂત મંત્ર વિષની પીડાનો નાશ કરી શકતા નથી. અહીંયા આચાર્યને કહેવાનો આશય એ છે કે અશુદ્ધ મંત્રથી કોઈપણ જાતનું કાર્ય સિદ્ધ થતું નથી. શુદ્ધિ ઉપરાંત સાધનાને લગતી કેટલીક બાબતે ખાસ વિચારણીય છે, જે નીચે મુજબ છે. પાત્રતા
- સાધકમાં માનસિક અને શારીરિક બળની પૂર્ણતા હોવી જોઈએ. મનમાં ખરાબ વિકાર, અશુદ્ધ ભાવના અને અપવિત્રતા હોવી જોઇએ નહીં. કુંભક, રેચક અને પૂરક યોગને અભ્યાસ કરી મનને એક જ સ્થળે રોકી રાખતાં શીખવું જોઈએ અને શરીર પણ અત્યંત સહનશીલ બનાવવાની આવશ્યકતા છે. કારણ કે મંત્રાદિ સિદ્ધ કરનારાઓ ઉપર પ્રતિસમય અનેક ઉપદ્રવ અનેક કષ્ટ અને અનેક આપદાઓ ઝઝુમ્યા કરે છે. એ સર્વ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે તો સાધકના હાલ બૂરા થાય છે. ધોબીન કુતરે નહી ઘરનો કે નહી ઘાટનો” એવી દશા પ્રાપ્ત કરે છે.
મંત્રની સાધના કરતાં અમુક માણસ ગાંડો થઈ ગયો, અમુક માણસ મૃત્યુ પામ્ય વગેરે અનેક દૃષ્ટાંતે સાંભળવામાં આવે છે. તે સર્વનું મુખ્ય કારણ સાધકમાં શારીરિક અને માનસિક
Page #40
--------------------------------------------------------------------------
________________
૩
બળની ખામી છે. હરકોઈ મંત્રની સાધના કરતાં પહેલાં સાધકે પોતાનામાં માનસિક અને શારીરિક બળ કેટલું છે તે જરૂર તપાસવું જોઈએ; જે તેવા બળની યોગ્યતા પોતાનામાં જણાય તે કોઈપણ જાતની શંકા રાખ્યા વિના આરાધનાની શરૂઆત કરી દેવી, અને જો ખામી માલુમ પડે તે રાત દિવસ અભ્યાસ કરી શારીરિક તથા માનસિક શક્તિ સંપાદન કરી પછી આરાધના શરૂ કરવી જોઈએ. અભ્યાસ કરવા છતાં પણ જે પોતે તેટલી યોગ્યતા પ્રાપ્ત કરી શકે નહિ તો આરાધનાનું કામ છોડી દેવું જોઈએ. વળી ઇદ્રિય અને કષાયને જય, મિતાહારીપણું, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, મૌન, દયા, દાક્ષિણ્યતા અને પરોપકારીત્વતા વગેરે ગુણે કેળવવાની ખાસ જરૂર છે, સાધકના લક્ષણેની પુરેપુરી માહિતી મેળવવા માટે “ભૈરવપદ્યાવતી કલ્પને “સાધકલક્ષણ” નામનો પહેલો અધિકાર જોઈ જવા વાંચક વર્ગને મારી ભલામણ છે. ગુરુગમની જરૂર–
ચારિત્ર શુદ્ધયાદિ ગુણ મેળવ્યા સિવાય ગુરુની પ્રસન્નતા થાય નહી અને તે સિવાય સદ્દવિદ્યાની પ્રાપ્તિ થવી એ આકાશ-કુસુમવત છે. હરકોઈ વિદ્યામાં ગુરુની ખાસ જરૂર હોય છે, તે સિવાય યથાર્થ રીતે સમજણ પડી શકે નહી. હરહંમેશના વ્યાવહારિક કાર્યોમાં પણ વડીલેની જરૂર પડે છે, તો પછી મંત્ર સાધનાદિ જેવા ગહનકાર્યમાં ગુરૂગમ સિવાય નાસીપાસ થવાય તે તેમાં નવાઈ જેવું પણ શું છે? સાધ્યાદિ ભેદ જાણવાની રીત
દેવાદિકની પ્રતિષ્ઠામાં તેમજ લગ્નાદિ પ્રસંગે વર્ગમૂળ, રાશિમેળ, તારામંત્રી વગેરે જોવામાં આવે છે તેવી રીતે મંત્રાદિકમાં પણ સાધ્યાદિ ભેદો તપાસવાની ખાસ આવશ્યકતા છે. સાધ્ય અને સાધકનો મેળ ન ખાય તેમાં મંત્રાદિક આરાધન કરતાં, કરાવતાં અનેક વિધ્ર ઉપસ્થિત થાય છે અને અંતે તેનું પરિણામ અનિષ્ટ આવે છે.
સાધ્યાદિ ભેદે તપાસવાની અનેક રીતે જોવામાં આવે છે. તેમાંની (૧) ભદ્રગુપ્તાચાર્યવિરચિત શ્રી અનુભવસિદ્ધ મંત્રદ્ધાત્રિશિકા પ્રમાણે. (ર) શ્રીમલિષેણસૂરિ વિરચિત “ભૈરવપદ્માવતીક૯૫’ના અનુસાર, (૩) સિદ્ધનાગાર્જુનત કક્ષyટકના મત પ્રમાણે, (૪) મંત્રપદ્ધતિના મતે તથા (૫) એક છુટક પાના ઉપરથી એમ પાંચ રીતે મારી ગ્રન્થાવલિ તરફથી પ્રસિદ્ધ થએલ ‘મંત્રાધિરાજ ચિંતામણિ” નામના પુસ્તકના પ્રાસંગિક નિવેદનના પાના ૯ થી ૧૩ છપાવવામાં આવેલી હોવાથી અત્રે તે રીતે છાપવામાં આવી નથી. સલીકરણ–
१ ॐ नमो अरिहंताणं हां शीर्ष रक्ष रक्ष स्वाहा । २ ॐ नमो सिद्धाणे ह्रीं वदनं रक्ष रक्ष स्वाहा। ३ ॐ नमो आयरियाणं हं हृदयं रक्ष रक्ष स्वाहा। ४ ॐ नमो उवज्झायाणं ह्रौं नाभिं रक्ष रक्ष स्वाहा । ५ ॐ नमो लोए सव्वसाहूणं हः पादौ रक्ष रक्ष स्वाहा ।
Page #41
--------------------------------------------------------------------------
________________
* ૨૪
આ પ્રમાણે અંગન્યાસ કરી પંચાંગની રક્ષા કરવી અથવા લિ ૫૩% વા હૃા આ પાંચ બીજાક્ષરોથી પણ પંચાંગની રક્ષા કરી શકાય છે. “કલીકરણ”ના વિષયમાં વધારે જાણવાની ઇચ્છાવાળા જીજ્ઞાસુએ “ભૈરવપદ્માવતી કલ્પને “સકલીકરણ વિધિ” નામને બીજો અધિકાર જોઈ જવા મારી વિનંતિ છે.
આ ઉપરાંત ભૂમિશાધન, સ્નાન, વસ્ત્રપરિધાન કરવાનાં મંત્રો વગેરે પણ પ્રસ્તુત “ભરવપદ્માવતીકલ્પમાં આપેલા હોવાથી અત્રે આપવામાં આવ્યા નથી. દીપનાદિ પ્રકાર–
દીપનથી શાંતિકકર્મ, પલ્લવથી વિદેષણ, સંપુટથી વશીકરણ, રાધનથી બંધન, ગ્રથનથી આકર્ષણ અને વિદર્ભણથી સ્તંભન કર્મ થાય છે. આ છ ભેદો દરેક મંત્રોને લાગુ પડે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે—
૧ મંત્રની શરૂઆતમાં નામ સ્થાપન કરવું તે દીપન-દેવદત્ત હ. ૨ મંત્રના અંતભાગમાં નામ દર્શાવવું તે પલ્લવ-હીં દેવદત્ત. ૩ મંત્રના મધ્યભાગમાં નામ દર્શાવવું તે સંપુટ-હીં દેવદત્ત હીં. ૪ મંત્રની શરૂઆતમાં અને ભધ્યમાં નામોલ્લેખ કરે તે રોધન-દેવ હીં દત્ત હીં.
૫ એક મંત્રાક્ષર, બીજે નામાક્ષર, ત્રીજે મંત્રાક્ષર અને ચોથે નામાક્ષર, એવી રીતે સંકલિત કરવા તે ગ્રંથન-હીંદેહીંવ હીંદહીંત
૬ મંત્રના બબે અક્ષરે બાદ એકેક નામાક્ષર મૂકવો તે વિદર્ભણ-હીં હીં દે હીં હીં વ હીં હીં દ હીં હીં ત્ત
વાચકોની સુગમતાની ખાતર અહિંયા મંત્રાક્ષરોની જગ્યાએ હીં અને નામાક્ષરની જગ્યાએ દેવદત્તનો ઉપયોગ કરવામાં આવ્યા છે. કાર્ય ઉપસ્થિત થયે હીંના બદલે મંત્રાક્ષર અને દેવદત્તના બદલે નામના અક્ષર મૂકવાનું ખાસ ભૂલવું નહિ. પોપચાર પૂજા
મંત્રની આરાધના દરમ્યાન સાધકે દરરોજ સાધ્ય દેવની પંચોપચાર પૂજા કરવી જોઈએ તે આ પ્રમાણે—
૧ આલ્ફનન–૩% હૈ નમોડસ્તુ માવતિ ! પદ્માવતિ ! સેવિ ! ફ્રિ સંge ૨ સ્થાપના-ૐ હ્રીં નમોડતુ માવતિ ! પદ્માવતિ ! ! તિજી તિજી ઠઃ ૩: : ! ૩ સનિધીકરણ-૩૪ ૪ નમોડસ્તુ માવતિ ! પદ્માવતિ! સેવિ ! મમ ત્રિદિતા મવ ભવ વર્ષા ૪ પૂજન-૩ શ્રીં નમોર, માવતિ ! પદ્માવતિ ! સેવિ ! ધાવીન પૃથ્રુ નમ: ૫ વિસર્જન–૩૪ હી નોડતુ માવતિ ! પદ્માવતિ ! સેવિ ! વથાનં 8 ન: નઃ ગર
ઉપર પ્રમાણે પ્રથમ આવાહન કરીને, પછી સ્થાપના કરવી જોઈએ,ત્યારપછી સન્નિધીકરણ, પછી પૂજન અને અંતમાં વિસર્જન કરતી વખતે દરેકના જુદા જુદા મંત્રાક્ષરો બોલાવા જોઈએ, તેમાં “માવતિ ! પૂજાતિ! વિ!' ની જગ્યાએ જે દેવ અથવા દેવીની આરાધના કરવાની હોય
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૫
તેનું નામ ખેલવાનું ખાસ ધ્યાન રાખવું અને વિસર્જનના મંત્ર મેલ્યા પછી નીચેના ક્ષેાકેા પણ આલવા.
आह्वानं नैव जानामि न च जानामि पूजनम् । विसर्जन न जानामि प्रसीद परमेश्वरि ॥ आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत् कृतम् । क्षमस्व देवि! तत् सर्व प्रसीद परमेश्वरि ॥
દેવીની જગ્યાએ દેવની આરાધના કરવી હોય તા પરમેશ્વરની જગ્યાએ પરમેશ્વર અને વિની જગ્યાએ વૈવ શબ્દ ખેલવાનું ભૂલવું નહી.
આ પ્રમાણે અનેક ખાખતા મંત્ર સાધકે જાણવાની જરૂર હેાય છે. આ વિધિને ક્રાઇએ પણ સંપૂર્ણ વિધિ માની લેવાની ભૂલ કરવી નહિ.
વિધિ સહિત જાપ કરવા છતાં પણ જો જાપ કરનારનું ભાગ્ય પ્રતિકુળ હશે તેા ગમે તેટલા જાપ કરવા છતાં પણ મત્ર કુલ સિંહ આપે; બધી બાબતમાં કમ સત્તા બલવાન છે. વળી મંત્રાના જાપની ખાખતમાં શ્રદ્ધા એ મેટામાં મેાટી ચીજ છે; શ્રદ્ધા વિના વ્યાપારાદિકમાં પણ લાભ મળતા નથી તો પછી મત્ર તો ક્યાંથી જ ફૂલ આપે? અગર, જો તમારૂં ભાગ્ય અનુકૂળ હશે તે મંત્રના અધિષ્ઠાયકદેવ અદશ્ય રહીને તમેાને જવાબ આપશે, પરંતુ આ સમયમાં પ્રત્યક્ષ નહિ આવે.
વળી પાછા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો મનુષ્યનું ભાગ્યે જ સાનુકૂળ હોય તો પછી મંત્રનું આરાધન કરવાની જરૂર શી ? આના જવાબમાં મહાનુભાવ ! આપે સમજી લેવું જોઇએ કે જ્યારે તકદીર અનુકૂળ હોય છે, ત્યારે જ યથાચિત યાગ મળી આવે છે. અગાઉ આપણે જણાવી ગયા છીએ કે વિશિષ્ટ પ્રકારના અક્ષરાના સંયેાગનું નામ મત્ર છે. મંત્રતા પાઠ કરવાથી જે આંદોલના ફેલાય છે તેનાથી એક જાતની અસર વાતાવરણમાં પેદા થાય છે. અવધિજ્ઞાની દેવતાઓ પેાતાના જ્ઞાનના બળે સ્વર્ગીમાં રહ્યારહ્યા પણ જાણી શકે છે કે અમુક વ્યક્તિ મંત્રના પાઠ કરે છે અને મને યાદ કરે છે. પહેલાંના સમયમાં જ્યારે મહાપુરુષો અને ભાગ્યશાળી હયાત હતા. ત્યારે દેવતાઓ હાજર રહેતા હતા, જેનાં વર્ષોંના આપણને શાસ્ત્રામાંથી મળી આવે છે. તીર્થંકરા, ચક્રવતી એ, વાસુદેવે તથા બલદેવાની પાસે દેવતાઓ પ્રત્યક્ષ આવતા હતા. હાલના જમાનામાં મંત્ર, યંત્ર, તંત્ર અને ઔષધિએની શક્તિ દિન પર દિન ઓછી થતી જાય છે અને આવી હાલતમાં મÀા જોઇએ તેવું કુલ ન પણ આપી શકે તે। નવાઇની વાત નથી. દા. ત. ચિંતામણિ રત્ન જેવાં રત્ન, પારસમણિ અને ચિત્રાવેલી જેવી અમૂલ્ય વસ્તુ પણ હાલના જમાનામાં જોવામાં અગર જાણવામાં પણ આવતી નથી, તેથી તે વસ્તુઓ જ વિદ્યમાન ન હતી તેમ મા વગેરે જૂઠા છે તેમ પણ માની લેવાની જરૂરત નથી. તેથી સમયાનુસાર અને પાતપાતાના ભાગ્યાનુસાર જે જે મંત્રા હાલમાં વિદ્યમાન છે તેનાથી જ સતેાષ માનવા જોઇએ બાકી કહ્યું પણ છે કેઃ—
निर्बीजमक्षरं नास्ति, नास्तिमूलमनौषधं । निर्धना पृथ्वि नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
અર્થાત્-દુનિયામાં જેટલા અક્ષર છે તે સર્વ શક્તિવાળા છે ( અને તેમનું શ્રવણુ તથા પઠન કરવાથી એક જાતની અસર પેદા થાય છે, જેમકે કોઈ વ્યક્તિ આપણને સારા શબ્દોથી એલાવે તો આપણે રાજી થઇએ છીએ અને ખરાબ શબ્દોથી ખેલાવે તે આપણે નારાજ થઈએ છીએ, આ પ્રમાણે અક્ષરાની શક્તિ સાબીત થાય છે). જગતમાં જેટલી વનસ્પતિએ છે તે પણ બધી શક્તિવાળી છે, પૃથ્વી પશુધન વગરની નથી કારણકે તેના પેટાળમાં જુદા જુદા રત્નાની ખાણા છે અને તે જ માટે શાસ્ત્રામાં પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવી છે. પરંતુ દરેક વસ્તુએની યથાચિત માહિતી પામવી દુંભ છે.
ખેલે
મનુષ્યપ્રકૃતિ સ્વાભાવિકતયા ચમત્કારપ્રિય હોય છે. જનતાના મ્હોટા ભાગ સિદ્ધિ છે અને તેના માટે બનતા પ્રયત્ન આદરે છે. છતાં જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. ત્યારે દ્રાક્ષાના સ્વાદથી અતૃપ્ત રહેલા શિયાળની માફક યંત્ર મંત્ર આદિ સર્વ કાલ્પનિક છે, શાક્તસપ્રદાયની અસર દરમ્યાન ઉપજાવી કાઢેલાં છે' વગેરે અનેક દોષારાપણું કરી, એ વિદ્યાને વખાડવા મડી જાય છે. પરંતુ આ વિદ્યાએ જો સથા ખાટી હોત તા ભૂતકાળમાં થઈ ગએલા ત્યાગી, વૈરાગી શ્રીવાસ્વામી, વાદિદેવસૂરિ, કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ જેવા મહાપુસ્ત્રો આ વિદ્યા ઉપર વિશેષ લક્ષ આપત જ નહિ, દરેકે દરેક સંપ્રદાયમાં મંત્ર યંત્રાદિને લગતા પ્રાચીન સમયમાં રચાએલા વિવિધ જાતના ગ્રંથા દષ્ટિગાચર થાય છે અને કેટલાય મહાત્માઓની ચમત્કારિક કથનીએ આપણા સાંભળવામાં આવે છે, તેા પછી તે વિદ્યાને સર્વથા ખાટી તેા શી રીતે
કહી શકાય?
કાણા ઘડે। સમુદ્રમાં ગયા છતાં ભરાય નહી, જગતભરની સુક્ષ્મમાં સુક્ષ્મ વસ્તુને પ્રગટ કરનારા સૂર્યના પ્રકાશમાં ઘુવડ દેખી શકે નહીં તેમ આપણને કાઈપણ પ્રકારે સદ્વિદ્યાની પ્રાપ્તિ થતી નથી તેમાં દોષ કાને ?, આપણા પોતાના કે અન્ય કોઇને ? મારી સામાન્ય બુદ્ધિ પ્રમાણે તે એ વિદ્યાને લગતી ઘણી ઘણી બાબતો જાણવાની હોય છે, તેને અભાવ જ કારણભૂત છે. મત્રોની પ્રચીનતા—
નામના પૂર્વમાં એવા અનેક કરતા. ‘વિદ્યા' શબ્દતા અ
મારા સાંભળવા અને વાંચવા પ્રમાણે પૂર્વ વિદ્યાપ્રવાદ વિધાના હતા કે જેનાથી પૂર્વીચાર્યાં દરેક પ્રસંગે શાસનની રક્ષા આ સ્થળે ‘જ્ઞાનાત્મક વિદ્યા’ નહીં પણ ‘મંત્રસ્વરૂપિણી અક્ષરાત્મક વિદ્યા' સમજવાના છે. ઉપરોક્ત પૂર્વાત્મક વિદ્યાઓના તા આજે નાશ થએલા છે, છતાં એમના વિષયને મહિમા હજી સુધી ઘણા તાજો છે. તમે કોઈપણ આસ્તિક ભારતવાસીની આગળ ‘વિદ્યા' અથવા એને જ બીજો પ્રકાર ગણાતા ‘મંત્ર'ની વાત કરેા, તેા તે ઘણી જ શ્રદ્ધાથી સાંભળશે. ભારતવર્ષની પ્રજાને આ વિષય ઉપર લાંબા કાળથી અચળ શ્રદ્ધા છે. અજ્ઞાન બાળામાંથી પણ એવાં થાડાં જ નીકળશે કે જેઓ વિદ્યા મંત્રના ધ્યમકારાની વાતેાથી તદ્દન અનભિજ્ઞ હેાય. ભારતવર્ષનાં ધર્મ શાસ્ત્રા, પુરાણા,
* શ્રીમલિષેણુસૂરિ વિરચિત ‘વિદ્યાનુશાસન’ નામના ગ્રન્થની શરૂઆતમાં જ ‘વિદ્યાપ્રવાદ’ પૂર્વીના કેટલાક ભાગ પેાતાના સમયમાં હયાત હતા એવા ઉલ્લેખ શ્રીમદ્ઘિષષ્ણુસૂરિએ કરેલા છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૭
કથાગ્રંથો અને મહાપુરુષોનાં ચરિત્રો પૈકી કોઈપણ વિષયનું પુસ્તક જુઓ. વિદ્યા મંત્ર અથવા તેના પ્રભાવ સંબંધમાં કંઈ ને કંઈ લખેલું તેમાં મળી આવશે જ.
આ ઉપરથી પાઠક નું જોઈ શકશે કે પૂર્વે ભારતવર્ષમાં આ વિદ્યામંત્રને પ્રચાર ઘણે અસાધારણ હતું. પાંચમીથી દસમી સદી સુધીના પાંચ વર્ષના ગાળામાં આ વિષયના નાના મોટા બેથી અઢી હજાર જેટલા ગ્રંથો તો એકલા બૌદ્ધ ભિક્ષુઓએ જ બનાવ્યા હતા. આ ઉપરથી ભારતવર્ષમાં મંત્રવિદ્યાનો ફેલાવો કેટલે હોવો જોઈએ તેનું અનુમાન કરી શકાશે. બૌદ્ધ સંપ્રદાયમાં આ વિષયના ગ્રંથની બહુલતા હોવાથી જ હાલના વિદ્વાનોનું માનવું છે કે મંત્રવિદ્યા તથા તંત્રવિદ્યાના ગ્રંથ જૈનાએ બૌદ્ધ સંપ્રદાયના અનુકરણ રૂપે તૈયાર કર્યા છે. તેનું એક કારણ એ પણ છે કે જૈન સંપ્રદાયના તે વિષયના ગ્રંથો થોડા ઘણા અપવાદ સિવાય હજુ સુધી અપ્રસિદ્ધ છે. તેથી જ “શ્રી ભરવપદ્માવતી કહ૫' નામના ગ્રંથની પ્રસ્તાવનાને વિદ્વાન લેખક શ્રીયુત, મોહનલાલ ભગવાનદાસ સોલિસીટર જેના મોમાંથી પુરાવાઓ આપીને સાબિત કરવાના છે+કે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ સંપ્રદાયની અસર પહેલાં પણ જૈનાચાર્યો આ વિદ્યાર્થી અનભિજ્ઞ ન હતા.
વિદ્યામંત્રના પ્રચારની દૃષ્ટિએ આ તો એક સાધારણ વાત થઈ. પરંતુ જૈન સમાજનો આ વિષયમાં કેટલો આદર હતો તે બતાવવાની ખાસ જરૂર છે. બૌદ્ધ લોકોએ આ વિષયને જેમ ધાર્મિક રૂપ આપી, અવશ્ય કર્તવ્ય તરીકે તેને સ્વીકાર કર્યો હતો અને વાતવાતમાં તેનો ઉપયોગ કરતા હતા તેટલી હદે જેનાચાર્યો બીલકુલ ગયા નહોતા. તેઓ મંત્રશાસ્ત્રનો અભ્યાસ કરતા એટલુંજ નહિ. પણ કોઈ કોઈ પ્રસંગે પતિત સાધુ અથવા ગૃહસ્થોની ખુશામત કરીને પણ આ જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા, છતાં પણ એનો ઉપયોગ લાભાલાભ જોઈને શાસન રક્ષાના કારણ નિમિત્તે જ કરતા. વજીસ્વામી, પ્રિયગ્રન્થિસૂરિ, આર્યખપટ, આર્યમંગુ, પાદલિપ્તસૂરિ, માનદેવસૂરિ, સિદ્ધસેન દિવાકર,હરિભદ્રસૂરિ, માનતુંગસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીજિનદત્તસૂરિ, શ્રીજિનપ્રભસૂરિ, વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ, શ્રીમલિષેણસૂરિ, શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય વગેરે અનેક પ્રાચીન તેમજ અવાચીન આચાર્યે આ વિષયના અનુભવો મંત્રવાદીઓ હતા. આર્યસ્થૂલભદ્ર જેવા સ્થવિર પણ કારણ વિના આ શક્તિનો ઉપયોગ કરવાથી શિક્ષાને પાત્ર થયા હતા. અને આવા સખત પ્રતિબંધના કારણથીજ બૌદ્ધોની માફક જૈનોમાં આ મંત્રવાદથી આચાર ભાગમાં વિકૃતિ થવા પામી નથી. બીજું એ પણ કારણ છે કે જ્યારે બીજા લોકો અહિક ફળની આશાથી જ મંત્ર અને વિદ્યા જપતા ત્યારે પણ જૈનાચાર્યોને આમાં મુખ્ય ઉદ્દેશ કર્મનિર્જરાનો હતો. સૂરિમંત્રનું અનુષ્ઠાન જે લગભગ પ્રત્યેક જૈનાચાર્યને કરવું પડતું તેનો પણ ફલાદેશ કર્મનિર્જરાને લગતા હતો. બૌદ્ધ અને ખાસ કરીને શાક્ત લોકોના મંત્રવાદથી જૈનોના મંત્ર અને વિદ્યાઓ તદ્દન પવિત્ર અને નિર્દોષ વિધિ સાધ્ય હેવાથી પણ મન્નવાદ જૈન આચારમાં વિકૃતિ ઉત્પન્ન કરી શક નથી.
+ આ પ્રસ્તાવના હજુ તેઓ શ્રી લખી રહ્યા છે. *"विज्जग उभयं सेवे त्ति । उभयं णाम पासस्थ गिहत्था ते विज्जमन्त जोगादिणिमित्तं सेवे इत्यर्थः॥"
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રીદેવતાધિછિત તે વિદ્યા અને પુરૂષદેવતાધિષ્ઠિત તે મન્ન, અથવા જેને પાઠ કરવા માત્રથી જ કાર્યની સિદ્ધિ થાય તે માત્ર અને જ૫ હોમાદિ વિધિ સાધ્ય તે વિદ્યા, એમ બે પ્રકારે મંત્ર અને વિદ્યાનો ભેદ જૈન ગ્રંથકાએ બતાવ્યો છે. જૈનોની માન્યતા પ્રમાણે હજારો વિદ્યાઓ છે, જેમાં નીચે લખેલી સેલી વિદ્યાઓ મુખ્ય છે, ૧ રહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજેશંખલા, ૪ વજોશી, ૫ અપ્રતિચક્રા, ૬ નરદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વૈટિયા, ૧૪ અછુપ્તા, ૧૫ માનસી અને ૧૬ મહામાનસી. આ સેળ વિઘાઓના અધિષ્ઠાયક સેળ દેવીઓ પણ એ જ નામની માનેલી છે, જે વિદ્યાદેવીઓના નામથી ઓળખાય છે. એ વિદ્યાદેવીઓની પ્રાચીન તાડપત્રની પ્રતિકૃતિઓ માટે જુઓ જિનચિત્રકલ્પદ્રમ નામના ગ્રંથમાં ચિત્ર નં. ૧૬ થી ૩૧ સુધી.
આમ્નાય ગ્રન્થા–
શું એ અફસોસનો વિષય નથી કે આ રત્નપ્રસૂતા ભારતભૂમિમાં ઉત્પન્ન થવા છતાં પણ પૂર્વાચાર્યો વિરચિત અને સંગ્રહિત ઉત્તમોત્તમ મંત્રાસ્નાયના ગ્રન્થની કાંઈ પણ દરકાર નહિ રાખતાં પ્રમાદજન્ય ઘોર નિદ્રામાં સૂતાં સૂતાં તે રત્નોને આપણે હાથમાંથી ગુમાવી રહ્યા છીએ જો આપણામાં પ્રમાદ ન હોત તો “વિદ્યાપ્રવાદ' આદિ મહાગ્રન્થ આપણા હાથમાંથી નાશ પામ્યા હોત? જે આ વિષય પરત્વે આપણી ઉપેક્ષાવૃત્તિ ન હોત તો હજારો વિદ્યાઓમાંથી આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ આમ્નાયના ગ્રન્થો મળતા હોત? આપણને વારસામાં મળેલા આ વિષયના બધા યે ગ્રન્થ સાચવી રાખ્યા હતા તો શું એવો સંભવ પણ હતું કે આપણું પ્રકારે અધઃપતન થાત? એક બાજુ આપણે પિતાની પાસેના આ વિષયના અમૂલ્ય ગ્રન્થને ના શ થવા દીધો અને બીજી બાજુ આપણામાં આ વિષયનું જ્ઞાન જે અવિચ્છિન્ન પરંપરાએ ગુગમથી ઉતરી આવતું હતું તેનો હાસ થતો ગયો તથા તે તરફના અજ્ઞાનને લીધે ત્રીજી બાજુ મંત્રવિદ્યાને પ્રચાર એ પાપ છે એવા અવાજ ઉઠાવનાર કેટલીક વ્યક્તિઓએ જન સમાજને ભડકાવી મૂકે. આવા સમયમાં આ વિષયના નવીન ગ્રન્થરોની શોધ અને સંચય થઈ શકે એમ આશા તે કયાંથી જ રાખી શકાય?
જેનો વીતરાગ ભગવાનના ઉપાસક હોવાથી એમનું મુખ્ય ધ્યેય મોક્ષ છે અને મોક્ષાભિલાષી ખરા જેને રાગદ્વેષાદિ દોષ રહિત શ્રી જિનેશ્વર દેવ સિવાય અન્યની કદી પણ ઉપાસના કરે નહિ. તથાપિ જેઓ તેટલી હદે પહોંચ્યા નથી એવા ઐહિક સુખના અભિલાષી ભવામિનંદો
વાને પણ સ્વાર્થ સાથે પરમાર્થ સધાય તેવા હેતુથી જ ભયાપહારક, રોગોપશામક, સંપ વિજયાદિ પ્રાપક અને સર્વ મનઃકામનાદાયક એવા મંત્રો, યંત્રોની પૂર્વાચાર્યોએ યોજના કરેલી છે.
પરિવર્તન શીલ સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે દરેકે દરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તાને સાથે નવો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી અપણું મંત્ર-યંત્રાદિક સાહિત્ય પણ વંચિત નથી રહી શકયું, અર્થાત જગતની અનન્ય વિભૂતિનું પોતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુનો બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થંકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતં મંત્ર–ચંદ્રાદિક સાહિત્ય ઉપરોક્ત શાશ્વત નિયમથી અસ્કૃષ્ટ નથી રહી શકયું, એ આપણે
Page #46
--------------------------------------------------------------------------
________________
આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ મંત્ર-ચંત્રાદિ વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ.
એક સમય એવો પણ હતો કે જ્યારે, અત્યારે આપણી નજર સામે મંત્રોપાસનાને લગતું જે વિવિધ સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું, તેમ છતાં એક-બીજા દર્શન, એકબીજ સંપ્રદાય અને એક બીજી પ્રજા સાથેના સહવાસને લીધે જન સમાજની અભિરૂચિને તે તરફ જળેલી જોઈ ધર્મધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્ય નિમણુ તરફ પોતાની નજર દોડાવી અને ક્રમે ક્રમે એ જાતિના સાહિત્યનો સાગર રેલાવા લાગ્યો હતો, જે આપણી બેદરકારીથી આજે લગભગ નાની સરિતા જેટલું પણ નથી રહ્યો, તે શું ઓછી દિલગીરિની વાત છે ?
મારા આ પુસ્તકના અંગે જે જે કઈ પુસ્તકનાં આધારે લેવામાં આવ્યા છે, તે તે પુસ્તકોના પ્રકાશક તથા સંપાદકને, અગાઉથી ગ્રાહક થઇને મને ઉત્તેજન આપનાર મુનિમહારાજો તથા ગૃહસ્થાને, આભાર માનવાની આ તક લઉં છું, સાથે સાથે વિદ્વાન વાંચકો ને વિનંતિ કરૂં છું કે મારી દ્રષ્ટિ દોષથી યા પ્રેસ દોષથી જે કાંઈ ભૂલો રહી જવા પામી હોય તે મને સુચવવા મહેરબાની કરશે તે હું તેઓનો ઉપકાર માનીશ; વળી આ ગ્રંથમાં જે કોઈ આગમવાક્યથી વિરૂદ્ધ મારાથી અણજાણ પણે લખાઈ ગયું હોય તે માટે મિથ્યા દુષ્કત દઉં છું.
વિ. સંવત ૧૯૯૪ આસો સુદી બીજ રવિવાર
તા. ૨૫-૯-૧૯૩૮
સારાભાઈ મણિલાલ નવાબ. નવી પત્થરચાલ, કૅલેજ સામે
વડોદરા,
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
અમારું એક અનન્ય પ્રકાશન આજેજ મંગાવો!
આજેજ મંગાવો!
શું ?
શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિના
– સંચાલક:સારાભાઈ મણિલાલ નવાબદ્વારા સંપાદિત
જૈન ચિત્રકલ્પમ
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાને અપૂર્વ ઐતિહાસિક સંગ્રહ [સમય. ઈ. સ. પૂર્વે ૩૦૦ થી વિ. સં. ૧૯૭૦ સુધીના જૈન
ચિત્રકળાના લેખિત પુરાવાઓ ] as પૂર્ણરંગી ચિત્રપ્લેટ તથા પેસે ઉપરાંત એકરંગી ચિત્રપ્લેમાં એકદરે
સવા ત્રણસે ચિત્રમૌક્તિકે સંઘરાએલાં છે એ કલા સામગ્રી ઉપરાંત લગભગ ૪૦૦ પૃષ્ઠમાં વિર્ય મુનિશ્રી પુણ્યવિજયજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રવિશંકર રાવળ, શ્રી ડોલરરાય માંકડ, શ્રી મંજુલાલ મજમુદાર, મુનિશ્રી ધર્મવિજયજી તથા શ્રી સારાભાઈ નવાબના લખેલા, એ ચિત્રકળા ઉપર વિવિધ વિવેચન કરતા અભ્યાસપૂર્ણ લેખો આ ગ્રન્થનું અતિ મહત્વનું અંગ છે.
અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર તથા પેન્સિલવેનિયા મ્યુઝીઅમ ઓફ આર્ટના હિંદી ચિત્રકલા વિભાગના યુરેટર તથા “કાલકથા” અને “કલ્પસૂત્રનાં ચિત્રો” એ નામના બે અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં ગ્રન્થના સંપાદક મી. ડબલ્યુ નોર્મન બ્રાઉન લખેલા આમુખ તથા વડોદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાના વડા અધિકારી ડૉ. હીરાનન્દ શાસ્ત્રીએ લખેલા અંગ્રેજી ઉપઘાત સહીત આ ગ્રન્થની
તમે જાણો છો કે ! માત્ર પાંચસો જ નાલેમાં મર્યાદિત આવૃત્તિની સાડાચારસે નકલો તે શ્રીમંત ગાયકવાડ સરકાર, શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈ શ્રીયુત માણેકલાલ ચુનીલાલ, સર ચીનુભાઈ બેરોનેટ વગેરે સદગૃહસ્થ તથા સંસ્થાઓ તરફથી ખરીદી લેવામાં આવી છે અને હવે તો
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૧
માત્ર પચાસજ નકલો વેચવાની બાકી છે! પ્રાચ્યવિદ્યા શાસ્ત્ર, સાહિત્ય, ધર્મ, કલા બધી દૃષ્ટિએ મૂલ્યવાન અને આકર્ષક આ ગ્રન્થ ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે. ગુજરાતની જનાશ્રિત ચિત્રકળાના ઇતિહાસમાં તે એ ગ્રન્થ ઘણે કીમતી ફાળો આપે છે.
આદિથી અંત સુધી કુમાર કાર્યાલયમાંજ તૈયાર થએલો સુંદર છપાઈ, પાકું પૂઠું, બેરંગી જેકેટ અને મજબૂત ખોખામાં પિક હોવા છતાં
કીસ્મત માત્ર રૂપીયા પચીસ. આ ગ્રન્થને માટે “ મુંબઈ સમાચાર'ના તા. ૧૧-૪-૧૯૭૬ ના રોજ ચાર કેમ ભરીને તથા શ્રીયુત રસિકલાલ પરિખે “કૌમુદી' માસિકના એપ્રિલ ૧૯૭૬ ના અંકમાં, બારમી ગુજરાતી સાહિત્ય પરિષદના કલા વિભાગના પ્રમુખ કાકા સાહેબ કાલેલકરે, શ્રીયુત મધુસુદન મેદીએ ઈ. સ. ૧૯૩૭ ના જાન્યુઆરી–માર્ચના બુદ્ધિપ્રકાશ” ત્રિમાસિકમાં, શ્રીયુત ધીરજલાલ ધનજીભાઈએ “જૈન પત્ર”ના “અભ્યાસ અને અવલોકન”ના કલમોમાં તથા વિદ્વાન જૈનાચાર્યો તથા પ્રસિદ્ધ મુનિ મહારાજાઓના અને નામાંકિત જૈન જૈનેતર સાક્ષરોના અભિપ્રાય આ ગ્રન્થને માટે મળેલા છે. આવા અમૂલ્ય ગ્રન્થની એક નકલ તે આપના સંગ્રહમાં જરૂર હોવી જોઈએ.
પાછળથી પસ્તાવું ન પડે તે માટે આપની એક નકલ વેળાસર મંગાવી લેવા વિનંતિ છે.
ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા”
(સચિત્ર)
– સંપાદક :વિદ્વદર્ય મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી જૈન શ્રમણ સંસ્કૃતિએ લેખનકળાને સ્વીકાર કર્યો ત્યારથી શરૂ કરીને આજસુધીને જૈન લેખનકળાને ઇતિહાસ આ નિબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચવામાં આવેલું છે. આ નિબંધની સો નક્કજ જુદી છપાવવામાં આવેલી છે.
કિંમત માત્ર રૂ. ૮-૦–૦
Page #49
--------------------------------------------------------------------------
________________
તૈયાર છે!
તૈયાર છે! શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિના
અન્ય પ્રકાશને.
સંપાદક –મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી “શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ જૈન મત્રશાસ્ત્રને મહાન ગ્રન્થ.
કિંમત રૂ. ૭–૮–૦ જેમાં સુપ્રસિદ્ધ “નમિણ તેત્ર” ની મહામંત્રમય ટીકા તથા તેના એકવીસ યંત્રો, શ્રાવક શિવનાગ વિરચિત “ધરણારગેન્દ્ર સ્તવ' તેની મંત્રમય ટીકા તથા તેના ઓગણીસ યંત્રો, સુપ્રસિદ્ધ “તિજયપહુત સ્તોત્ર” તથા તેના જુદા જુદા મંત્રાખ્યા અને તેને લગતા જુદા જુદા વીસ યંત્રો, “શ્રી સતિકર સ્તવાસ્નાય” તથા તેના અધિષ્ઠાયક દેવના ચિત્રાવાળા પ્રાચીન ચિત્રપટના ફોટા સાથે, વધુમાં “શ્રી મંત્રાધિરાજ તેત્ર' ઉપરથી નવીન તૈયાર કરેલ “ચિંતામણિ યંત્ર' વગેરે કુલ પાંસઠ જુદા જુદા આર્ટ પેપર પર છાપેલા યંત્રો કે જેની આકૃતિઓ જૈન
જ્યોતિષશાસ્ત્ર તથા શિલ્પશાસ્ત્ર વિશારદ આચાર્ય શ્રી જયસિંહસૂરિજીએ પોતાના હાથે ચીતરેલી છે, ઉપરાંત શ્રી માનતુંગરિ શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિ વિરચિત “શ્રી ચિંતામણીકલ્પ” શ્રી સાગરચંદ્રસૂરિ કૃત પાંચ પટલવાળા “શ્રી મંત્રાધિરાજકલ્પ” “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર 'ની શ્રી પાશ્વદેવગણિ કત મંત્રમય ટીકી, “શ્રી નમિઉણુ ઑત્ર 'ની મહામંત્રમય ટીકા. શ્રી ચિંતામણિ સંપ્રદાય, શ્રી ચિંતામણિ કલ્પસાર, શ્રી તરૂણપ્રભસૂરિ કૃત ચિંતામણિ મંત્ર ગર્ભિત શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, શ્રી કમલપ્રભસૂરિ, શ્રી રત્નકીર્તિસૂરિ, શ્રી જિનપતિસૂરિ શ્રી મરૂતુંગસરિ, શ્રી પૂર્ણકલશગણિ વગેરેએ રચેલાં મહામન્ત્ર ઔષધ્યાદિ ગર્ભિત સ્તોત્રો, શ્રી અજિતસિંહસૂરિ વિરચિત “ અટે મ” મંત્રગર્ભિત સ્તોત્ર, મહાકવિ બિહણ વિરચિત શ્રી પાર્શ્વ નાથ સ્તોત્ર, શ્રી સુરસુંદરસૂરિ વિરચિત કલ્યાણ મંદિર પાદપૂર્તિરૂપ પાર્શ્વનાથ સ્તોત્ર વગેરે મંત્રભય તથા યમકમય સ્તોત્રો, મંત્રસાધનોપયોગી કોષ્ટક ઉપરાંત દરેકે દરેક મંત્રોનું ગુજરાતી ભાષામાં વિવરણ અને એક સો ચાલીસ પાનાની દરેક સ્તોત્રકર્તાઓને ઇતિહાસ દર્શાવતી વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના. પાકું બાઈન્ડીંગ છતાં કિંમત માત્ર રૂ. 9–૮૦ પટેજ જુદું.
જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૧લો.”
કિંમત રૂ. ૫-૦-૦ પ્રાચીન જૈનાચાર્યો વિરચિત ૧૧૯ સ્તોત્ર મૌક્તિકની માળાને અમૂલ્ય ચિંતામણિ હાર સમા આ ગ્રંથમાં શ્રીધર્મષસૂરિ કૃત “મહામત્રંગર્ભિત અજિતશાંતિસ્તવન' શ્રીવાદિદેવસૂરિ
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૩
કૃત “કલિકુંડ પાર્શ્વજિન સ્તવન” યંત્ર સહિત, શ્રી મુનિચંદ્રસુરિ કૃત “શ્રીકલિકુંડ પાર્શ્વજિન સ્તોત્ર' ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિ કૃત મંત્રગતિ શ્રીગૌતમસ્વામી સ્તોત્ર, શ્રી આર્યનશ્વિત વિરચિત મંત્રમય “વિરેાધ્યા સ્તવ' શ્રી શુભસુંદરગણિ વિરચિત યંત્રમંત્ર મેષ જાદિ ગર્ભિત “શ્રીયુગાદિદેવ સ્તવન' ગુજરાતી ટીકા સહિત, “ શ્રીમન્નાધિરાજઑત્ર” શ્રીઉવસગ્નહર સ્તોત્ર'ની શ્રીચંદ્રસુરિ વિરચિત મંત્રમય ટીકા તથા તેના સાત યંત્રોના ચિત્રો સહિત, “શ્રીપધાવત્યષ્ટક'ની શ્રીપાWદેવગણિ વિરચિત પાંચસો બાવીસ શોકની મંત્રમય ટીકા સહિત અને શ્રી ધર્મઘોષસૂરિ વિરચિત “શ્રી પાર્શ્વનાથ માલામ– સ્તવ' વગેરે મંત્રમય કૃતિઓ શ્રીયશવિજયજી ઉપાધ્યાય વિરચિત મહાચમત્કારીક ગેડીપાર્શ્વ સ્તવ” તથા “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તોત્ર' અને શમીના પાર્શ્વનાથ ઑત્ર વગેરે સવારે અમૂલ્ય કૃતિઓનો સંગ્રહ.
તમે જાણો છો કે ? આ ગ્રન્થને માટે પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે –લીડનથી કે. જે. પીએચ વોગલ, ફેન્કફર્ટથી ટન રૂબન, હામ્બર્ગથી ડો. ડબલ્યુ. શઝિંગ પી. એચ. ડી. લંડનથી ડે. એલ. ડી, બોરનેટ, બલિનથી ડ એલ. એસૂડોફ. પી. એચ ડી, નોર્વેથી ડો, સ્તન કેનો, પ્રાગ થી સ્વર્ગસ્થ ડે. એમ. વીન્ટરનીટઝ તથા અમેરિકાથી હેલન. એન જોનસન વગેરેનાં સુંદર અભિપ્રાયો મળેલા છે.
અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લો”
કિં. રૂ. ૨–૦-૦ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય શ્રી વર્ધમાનગણિ કૃત, એક લોકના એકસો સોલ અર્થવાળી કતિ તથા શ્રી સોમપ્રભસૂરિ કત શતાથી તથા બંનેના ગુજરાતી ભાષાંતર તથા ગુજરાતી પ્રસ્તાવના સહિત
અધિષ્ઠાયકાષ્ટક (૧) સરસ્વતી દેવી (૨) ચકેશ્વરી દેવી (૩) પદ્માવતી (૪) અંબિકા દેવી (૫) જવાસામાલિની (૬) શાંતિદેવી (૭) બ્રહ્મશાંતિયક્ષ (૮) પદ્માવતી દેવી તથા પાર્શ્વયક્ષના ત્રિરંગી ચિત્રોનું રંગીન માઉન્ટવાળું આલ્બમ કિંમત માત્ર રૂપિઓ દઢ. દરેકનું પોસ્ટેજ જુદું.
જૈન મત્રશાસ્ત્રને મહાન ગ્રંથ બહાર પડેલ છે !
બહાર પલ છે ! श्री भैरव पद्मावतीकल्प
કિં ૧૫–૮–૦ ગુજરાત કોલેજને સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાના અધ્યાપક પ્ર. કે. વી. અત્યંકર તથ, પૂજ્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી તથા ચતુરવિજયજી દ્વારા સંશોધિત તથા સંપાદિત
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
મેાહનલાલ ભગવાનદાસ સોલિસીટરની અંગ્રેજી પ્રસ્તાવના સહિત શ્રીમલ્લિષેણુસૂરિવિરચિત તેમના જ ગુરૂભાઇ શ્રીમન્ધુષેણુની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા અને ગુજરાતી ભાષાંતર સહિત.
શ્રી ભૈરવ પદ્માવતીકલ્પ
જેની સંપૂર્ણ ટીકાયુક્ત હસ્તલિખિત પ્રત પણ જવલ્લેજ અને મહા મુસીબતેજ મળે છે. તે આ ગ્રંથ અમારા તરફ઼્રથી લીંબડી, અમદાવાદ, પાટણ તથા પૂજ્ય મુનિવર્યાંના ગ્રંથ ભંડારાની પ્રતેા મેળવીને છાપવા શરૂ કર્યાં હતા. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મત્ર સાધનાને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકાર ઉપરના જૂની હસ્તલિખિત પ્રતા ઉપરથી તૈયાર કરાવેલ છેતાલીસ યત્રોના બ્લોકા બનાવી આ પેપર ઉપર છાપીને મૂકયા છે.
પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળા શ્રી અદ્ભુત પદ્માવતી ૯૫, શ્રીરત્ત પદ્માવતીकल्प, श्रीपद्मावती दंडक, श्री पद्मावती सहस्रनाम, श्री पद्मावती मंत्राम्नायविधि तथा श्री મલ્લિષણસૂરિ વિરચિત શ્રીસારસ્વત ૯૫, શ્રીબપ્પભટ્ટિસૂરિ વિરચિત શ્રીસારસ્વત ૫, શ્રીજિન પ્રભસૂરિવિરચિત શ્રી પદ્માવતી ચતુષ્પી અને પૂર્વાચાય વિરચિત શ્રીવિજ્રાજ્ય.
તેના યંત્રો, અષ્ટક, સ્તેાત્ર, જ્વાલામાલિની સાધના, દેવી સ્તાત્ર વગેરે છાપી મૂકેલાં છે પદ્માવતી, અંબીકા, શ્રીશ્રુતદેવતા, શ્રીશાંતિદેવી, શ્રીબ્રહ્મશાંતિયક્ષ, શ્રી ચક્રેશ્વરી દેવી તથા જ્વાલામાલિની વગેરે દેવીઓના આઠ ત્રિર’ગી ચિત્રો તથા (૧) તેાતલા, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામસાધિની, (૬) ત્રિપુર ભરવી વગેરે પદ્માવતીદેવીનાં ચિત્રો પણ પ્રથમ જ વાર છપાવવામાં આવેલ છે.
અંગ્રેજી આવૃત્તિ રૂપિયા ૨૫-૦-૦ તેમાં અંગ્રેજી ભાષાંતર પણ આપવામાં આવશે.
Page #52
--------------------------------------------------------------------------
________________
વિષ
વિષયાનુક્રમ પાનું
વિષય
પાનું નમસ્કાર માહાસ્ય
સાધુના સત્તાવીસ ગુણોનું વર્ણન ૫૮-૫૯ કર્તા શ્રી સિદ્ધસેનસૂરિ ૧-૧૯
છઠ્ઠા પદની વાસ્તવિકતા સંબંધી
ચર્ચા અને તેનો ખુલાસે
૧-૩ પ્રથમ પ્રકાશ
૬૦-૬૧ દ્વિતીય પ્રકાશ
૪-૫
સાતમાં પદની વાસ્તવિકતા સંબંધી
ચર્ચા અને તેનો ખુલાસો તૃતીય પ્રકાશ
૬૧-૬૩ ચતુર્થ પ્રકાશ
આઠમા અને નવમ પદની વાસ્ત
વિકતા સંબંધી ચર્ચા અને તેને
૮-૧૦ પંચમ પ્રકાશ ષ5ઠ પ્રકાશ
૧૧-૧૪ ખુલાસો સપ્તમ પ્રકાશ
૧૫-૧૮ શ્રી નમસ્કાર મહામંત્રના મંત્રાખ્યા આઠમો પ્રકાશ
૧૯
કર્તાઃ પૂર્વાચાર્ય ૬૮-૮૬ શ્રી નવકાર મન્ત્ર અને તેના વિષયમાં
૧ શાકિની વગેરેના ભયનિવારક મંત્ર ૬૮ આવશ્યક વિચારે ૨૦-૧૭
૨ આત્મશુદ્ધિ મન્ન શ્રી નવકારસૂત્ર મૂળ
૩ ઇન્દ્રાને મન્ન પ્રથમ અરિહંત પદનું વર્ણન
૨૦-૨૯
જ કવચ મન્નવાનો મન્ન બીજા સિદ્ધપદનું વર્ણન
૩૦-૩૨
૫ હાથ નિર્મળ કરવાનો મ ત્રીજા આચાર્યપદનું વર્ણન ૩૩-૩૭
૬ શરીર શુદ્ધ કરવાનો મન્ત્ર ચેથા ઉપાધ્યાયપદનું વર્ણન ૩૮-૩૯
૭ અંતઃકરણ શુદ્ધિકરણ મન્ન પાંચમ સાધુપદનું વર્ણન ૪૦-૪૬
૮ મુખકમલ શુદ્ધિકરણ મંત્ર છઠ્ઠાથી નવમાં પદનું વર્ણન
૯ નેત્ર પવિત્રકરણ મન્ન પંચપરમેષ્ઠીના ગુણો દર્શાવતું
૧૦ મસ્તકશુદ્ધિ ભન્ન ચૈત્યવંદન
૫૦.
૧૧ મસ્તકરક્ષા મંત્ર નવકારવાલીના ગુણ દર્શાવતી
૧૨ શિખાબંધન મગ્ન પ્રાચીન સજઝાય
૫૦-૫૧ ૧૩ મુખરક્ષા મંત્ર અરિહંત ભગવાનના બાર ગુણોનું
૧૪ ઇન્દ્રકવચ મત્ર વર્ણન
૫૧-૫૪ ૧૫ કુટુંબરક્ષક મિત્ર સિદ્ધ ભગવાનના આઠ ગુણોનું વર્ણન ૫૪-૫૫ ૧૬ પરમ– બલનિવારક ભત્ર આચાર્ય ભગવાનના છત્રીસ ગુણનું
૧૭ મહારક્ષા સપદ્રવશાંતિ મત્ર વર્ણન
૫૫-૫૮ ૧૮ આત્મરક્ષા મંત્ર ઉપાધ્યાયના પચીસ ગુણોનું વર્ણન ૫૮ ૧૯ વશીકરણ મન્ન
૪૬-૫૦
Page #53
--------------------------------------------------------------------------
________________
વિષય
૨૦ મસ્તકેદનાનિવારક બન્ને ૨૧ વશીકરણ મંત્ર ૨૨ તાનિવારણ મન્ચ ૨૩ ચોરરીનિવારણ ભત્ર ૨૪ બંદીખાના–નિવારણ મન્ન ૨૫ સંકટમોચન મન્ન ૨૬ નવાક્ષરી મન્ન ૨૭ ભયનિવારણ મન્ન ૨૮ વરનાશક મન્ચ ૨૯ સર્વકાર્યસાધક મન્ન
૭૩ ७४
વિષયાનુક્રમ પાનું
વિષય
પાનું ૫૦ ચૌરભ નિવારક મન્ન ૫૧ શુભાશુભદર્શક મન્ન
પર પ્રશ્નોત્તરદર્શક મન્ચ ૭૩ ૫૩ રક્ષા મંત્ર
૫૪ સર્વ સિદ્ધિદાયક બન્ને
પપ પરદેશમાં લાભદાયક મન્ન ७४ ૫૬ પરમકલ્યાણ મન્ન
૫૭ સર્ષભયહર મન્ન ૫૮ શુભાશુભ જાણવાને મન્ન ૫૯ વાદળતન મન્ન ૬. ઐશ્વર્યદાયક મન્ન
૬૧ લક્ષ્મીદાયક મન્ન ૭૫ ૬૨ દ્રવ્યપ્રાપ્તિ મન્ચ
૬૩ અભ્યદદાયક મન્ન ૬૪ કાર્યસિદ્ધિદાયક ભન્ન ૬૫ કલેશનાશક મન્ન ૬૬ રેગનિવારક મન્ના ૬૭ વ્રણહર માત્ર ૬૮ સૂર્ય, મંગલની પીડાનિવારણ – ૮૫ ૬૯ ચન્દ્ર, શુક્રની પીડાનિવારણ મ7 ૭૦ બુધની પીડાનિવારણ મન્ન ૭૧ ગુસ્ની પીડાનિવારણુ ભન્ન ૭૨ શનિ, રાહુ તથા કેતુની પીડા- ૮૬
નિવારણ મન્ન નમસ્કાર મન્ત્રની પ્રભાવદર્શક કથાઓ.
(સેમપ્રભાચાર્ય કૃત) ૮-૧૧૪ ૧ નંદનની કથા
(૭-૯૪ ૨ શ્રીદેવની કથા ૩ સુદર્શન શેઠની કથા
૯૭-૧૧૪ ૮૦ અમર કુમારની સજઝાય
કર્તાઃ કવિયણ ૧૧૫-૧૧૮
૩૧ કર્મનાશક મન્ન ૩ર સફલતાકારક સકલીકરણ મન્ન ૩૩ સર્વસિદ્ધિદાયક મન્ન ૩૪ બંદીખાના-નિવારણ મન્ન ૩૫ દ્રવ્યપ્રાપ્તિ ભના ૩૬ કલ્યાણકારક ભન્ન ૩૭ મહાકલ્યાણકારી મન્ને ૩૮ ભયહર મંત્ર ૩૯ રક્ષા મંત્ર ૪૦ વશીકરણ મંત્ર ૪૧ ભૂતાદિ ભયનિવારણ મ-ત્ર ૪૨ બંદીખાના-નિવારણ મન્ચ ૪૩ ચૌરભયનિવારણ મન્ન ૪૪ સર્વ સંપત્તિદાયક ત્રિભુવન
સ્વામિની વિદ્યા ૪૫ વિદ્યાપ્રાપ્તિ મન્ચ ૪૬ શાંતિદાયક મા ૪૭ વસ્તુવિક્રય બન્ને ૪૮ રક્ષા મંત્ર ૪૯ લક્ષ્મીદાયક વિદ્યા
૭૭
" 1
Page #54
--------------------------------------------------------------------------
________________
વિષયાનુકમ વિષય
પાનું શ્રી નવકાર મંત્રને છંદ વાચક
ર્તાઃ કુશલલાભ ૧૧૯-૧૨૧ પદસ્થ ધ્યાનનું સ્વરૂપ
કર્તા શ્રી હેમચંદ્રસૂરિ ૧૨૨-૧૩૪ પદસ્થ ધ્યેય અને તેનું ધ્યાન ૧૨૨ માતૃકાના ધ્યાનનું ફળ ૧૨૩૧૨૬ પ્રણવનું ધ્યાન
૧૨૬ પંચપરમેષ્ઠિ ભત્રનું ધ્યાન ૧૨૬-૧૨૯ હીંકાર વિદ્યાનું ધ્યાન ૧૨-૧૩૦ ક્ષિ વિદ્યાનું ધ્યાન
૧૩૦-૧૩૧ પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન
૧૩૧-૧૩૩ ઉવસગ્ગહર સ્તોત્ર
કર્તા શ્રી ભદ્રબાહુસ્વામી ૧૩૫-૧૪૯ પ્રથમ ગાથાના મા ૧૩૫-૧૩૮ પાર્શ્વક્ષિણિ મન્ચ
૧૩૭ નિર્વિષીકરણ મન્ન
૧૩૭ સર્વ જ્વરનાશન મન્ચ
૧૩૭ શુદ્રોપદ્રવનાશન મગ્ન બીજી ગાથાના ભત્રો ૧૩૯-૧૪૨ રોગનાશક વિદ્યા
૧૪૦ ત્રિીજી ગાથાના ભત્રે ૧૪૩-૧૪૬ ચોથી ગાથાના મો -
૧૪૭ પાંચમી ગાથાના મંત્ર ૧૪૮-૧૪૯
સર્પદંશ નિવારણ મન્ન ૧૪૯ નગરક્ષોભન માત્ર
૧૪૯ સર્વાર્થસિદ્ધિકર માત્ર
ક્ષેમકરણ મેન્ટ ઉવસગ્ગહર સ્તોત્રમાહામ્યગર્ભિત
શ્રી પ્રિયંકરતૃપકથા શ્રી જિનસૂર મુનિ ૧૫૦-૨૨૮
વિષય
પાનું મંગલાચરણ
૧૫૦ ઉપસર્ગહર મહિમા
૧૫૦-૧૫૧ નવું મકાન બનાવવા સંબંધી વાસ્તુશાસ્ત્રના નિયમો
૧૫૨ છીંક સંબંધી સારાનરસા ફળનું વર્ણન ૧૫૪ પ્રિયંકરનો જન્મ
૧૬ ૦ કુતરાના શુકનનું ફળ
૧૬૦ ગર્દભના શુકનનું સારું નરસું ફળ ૧૬૩-૧૬૪ ઉપસર્ગહર રસ્તોત્રનું માહામ્ય ૧૭૭
સ્વમશાસ્ત્રના આધારે સ્વમનું ફળ ૧૮૮ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે આવાસ કરાવવાનું વર્ણન
૧૮૯ ઉપસર્ગહર સ્તોત્રના જાપથી યક્ષનું નીકળી જવું
૨૦૧ બાળકને દાંત ફૂટે તેના ઉપરથી
સારાનરસા ફળનું વર્ણન ઉપસર્ગહર સ્તોત્રના માહાત્મ્યનું વર્ણન
૨૧૭-૨૧૮ પાર્શ્વનાથ સ્તોત્ર અપભ્રંશ ભાષામાં ૨૨૦ શ્રી સંતિકર સ્તવન
કર્તા શ્રી મુનિસુંદરસૂરિ ૨૨૯-૨૨૯ સોળ વિદ્યાદેવીઓનાં સ્વરૂપનું વર્ણન
૨૩૩-૨૩૬ સેળ વિદ્યાદેવીઓની સોળ મુદ્રાઓ તથા મન્ચો
૨૩૭ ચોવીસ તીર્થંકરના ચોવીસ યક્ષનાં સ્વરૂપનું વર્ણન
૨૩૭-૨૪૨ ચોવીસ તીર્થકરની ચોવીસ
યક્ષિણીઓના સ્વરૂપનું વર્ણન ૨૪૩-૨૪૮ શ્રી સંતિકર સ્તવાસ્નાય
કર્તાઃ પૂર્વાચાર્ય ૨૫૦-૨૫૪
૨૧૪
૧૩૮
૧૪૯ ૧૪૯
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૨
વિષય
શ્રી વિજયપડુત્ત સ્તોત્ર વિજયપઝુત્ત સ્તોત્રામ્નાય શ્રી નમિઊ સ્તોત્ર
કર્તાઃ શ્રી માનતુંગર ૫ર ૨૮૭
२७२-२७४
પ્રથમ ગાથાના મન્ત્રા
પાનું
૨૫૫-૨૫૯
૨૨
પ્રસૂતિ મન્ત્ર
વિકેટકનાશન મન્ત્ર
ખીજી, ત્રીજી ગાથાના મન્ત્રા
૨૭૪-૨૭૫
ચેયી, પાંચમી ગોપાના મન્ત્ર ૭૫૦
મનિયારણ વિદ્યા
૦૬
૨૦૬
૨૭૭-૨૭૮
२७८
તકરરક્ષા મન્ત્ર
ડી, સાતમો ગાયાના મન્ત્રો અશિસ્તંભન મેન્ય
૨૦૩ ૨૧૩
આશ્મી, નવમી ગાથાના મન્ત્રા ૨૭૯-૨૨૦ અંગન્યાસ મન્ત્ર મરમા મન્ત્ર
૨૭૯
૨૭૯
૨૭૯
૨૭૯
ચૌર, વાધ ભનિવારણ મન્ત્ર ગૂમડાંને ઊઁજવાના મન્ત્ર આંખની આંજણીને ઊજવાનો મન્ત્ર રહે માલાના મન્ત્ર
૨૭૯
સંચયરક્ષા મન્ત્ર
પરીક્ષાકરણ મન્ત્રપ્રયાગ
બારમી, તેરમી ગાથાના મન્ત્રા
સિંહભગનિવારણુ મન્ત્ર પરિયો. મન્નાયેગ
વશીકરણ મન્ત્રપ્રયાગ
२८०
દશી, અગિયારમી ગાથાના મન્ત્રાઃ ૨૮૧
૨૮૧
ચૌબનિવારણ મન્ત્ર ચૌરાચનિવારણ વિદ્યા
૨૮૧
ખડ્ગસ્તંભન મન્ત્ર
૨૮૧
૨૮૧
૨૮૨
૨૮૨
૨૮૨
२८२
વિષયાનુક્રમ
વિષ્ય
પાનું
૨૮૩
ચૌદમી, પંદરમી ગાથાના મન્ત્રા સોળમી,સત્તરમી ગાથાના મન્ત્ર,નના ૨૮૪ શસ્ત્રના ધા-નિવારણું તન્ત્ર શસ્ત્રના ધા-નિવારણ માટે તેને ખીજે
૨૮૪
અઢારમી ગાથાના મન્ત્રા
એગણીસમી, વીસમી અને એક
વીસમી ગાયાના મન્ત્રો સર્વરક્ષા મન્ત્ર
લાભદાયક વિદ્યા સર્વકાર્યસિદ્ધિ મન્ત્ર સર્વકાર્યસિદ્ધિ વિદ્યા
શ્રી અજિતશાંતિ સ્તવન
શ્રી ભક્તામર સ્તોત્ર
કર્તા: નંદિષેણ મુનિ ૨૮૮-૩૧૪
કાવ્ય ૧, ૨ સુષ્ઠિની કથા વિપત્તિનાશક મન્ત્ર
કાવ્ય ૩, ૪
કર્તાઃ માનતુંગર ૩૧૫-૪૮
૩૧૫-૩૧૯
૩૧૬-૩૧૮
૩૧૮
૩૧૯-૩૨૨
૭૨૦-૩૨૨
૩૨૩-૩૨૬
૩૨૩૩૨૬
સુમતિ વિણકની કથા
કાવ્ય ૫, ૬, ૭
સુધન એની કથા
વિવાદછતન મન્ત્ર
કાવ્ય ૮, ૯
શવની સ્થા
સર્વરક્ષાકરી વિદ્યા
કાવ્ય ૧૦, ૧૧
૨૮૪
૨૮૪
કપર્દી વિષ્ણુની કથા મનોવાંતિદાયક ન્ય
કાવ્ય ૧૨
૨૮૫૨૮૬
૨૮૬
૨૮૬
૨૮૬
૨૬
૩૨ ૩૨-૩૩૧
૩૨૭-૩૩૦
૩૩૦-૩૩૧
૩૩૧-૩૩૪
૩૩૨-૩૩૪
૩૩૪ ૩૩૪-૩૩૬
Page #56
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
વિષય
બુદ્ધિ મૈત્રીની કથા સરસ્વતી વિદ્યા
કાવ્ય ૧૩, ૧૪
ગાપતારિણી વિદ્યા ડાહીની કથા વિધાતારિણી વિશ્વા ત્રિભુવનવામિની વિવા
કાવ્ય ૧૫
૩૪-૩૪૨
૩૪૦-૩૪૧
૩૪૧-૨૪૨
૩૪૨
૩૪૨૩૪૫
શ્રીસંપાદિની વિદ્યા
૩૪૨
કેલિપ્રિય રાજકુમારની કથા ૩૪૩-૩૪૫ પવિદ્યાદિની વિદ્યા
૩૪૫
૩૪૫-૩૫૦
૩૪૬-૩૪૯
૩૫૦
૩૫૦-૩૫૩
૩૫૦-૩૫૩
૩૧૩
૩૧૩-૩૫૧
૩૫૪-૩૫૫
૩૧૫-૩૫૭
૩૫૬ ૩૫૭
૩૫૭-૫૮
૩૫૬-૩૫૮
૩૫૯-૩૬૦
૩૫૯-૩૬૦
૩૬-૩૬૧
15
સજ્જન રાજાની કથા
શુભાશુભદર્શક મન્ત્ર
ઉપદ્રવનાશક મુન્ત્ર
કાવ્ય ૧૬, ૧૭
કાવ્ય ૧૮
ખક મૈત્રીની કથા
કીર્તિવર્ધક મન્ત્ર
કાવ્ય ૧૯
સમોહિની કથા અશિવેાપશમની વિદ્યા
કાવ્ય ૨૦
મહીપતિ રાક્ષની કથા
કાવ્ય ૨૧
દેવની કથા
કાવ્ય ૨૨
આર્યબપુટાચાર્યની કથા
કાવ્ય ૨૩
આખપુરાચાર્યની કથા
પાનું
૩૩૫-૩૩૬
૩૩
૩૩૬-૩૯
૩૩
૩૨૭-૩૩૯
કાવ્ય ૨૪
કાવ્ય ૨૫
૩૩૯
૩૩૯
વિષય
તંત્ર રાનની કથા ચિંતામણુિ મન્ત્ર
કાવ્ય ૨૬
ચનિક વાણિયાની કથા લક્ષ્મીદેવીના મંત્ર
લક્ષ્મીદેવીની મૂર્તિનું સ્વરૂપ
કાવ્ય ૨૭
સાતવાહન રાજાની કથા દોષષનાશક તથા માવાંતિદાયક મન્ત્ર
કાવ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ ગોપાલની કથા
મનવાંછિત દાયક મન્ત્ર
કાવ્ય ૩૨, ૩૩, ૩૪, ૩૧ કાવ્ય ૩૬, ૩૭
જિગુહા શ્રાવકની કથા ચક્રેશ્વરીના મન્ત્ર
કાવ્ય ૩૮
સોમરાજની કથા ગ્નિભયહર મેન્ય
કાવ્ય ૩૯
રાજ શ્રાવકની કથા
સિભર મન્ત્ર
કાવ્ય ૪૦
સસ્તીધર કોની કથા અશભયહર ખૂબ
કાવ્ય ૪૧
દસનાની થા
સર્પભયહર મન્ત્ર
કાવ્ય ૪૨, ૪૩
ગુણવોની કથા
૧૩
પાનું
૩૬૨-૩૬૩
૩૬૩
૩૬૪-૩૬૭
afx-aff
૩૬૬
૩૬૭
૩૬૭૩૬૯
se-s&
૩૬૯
૩૬૯-૩૦૩
૩૭૧-૩૭૩
૩૦૩
૩૧૩-૩૭૫
૩૭૫૩૭૮
૩૭૬-૩૭૮
૩૧૮
૩૭૯-૩૮૨
૩૭૮-૩૮૧
૩૮૨
૩૮૨-૩૮૪
૩૮૨૩૮૪
૩૮૪
૩૮૪-૩૮૫
૩૮૪-૮૫
૩૮૫ ૩૮૫-૩૯૦ ૩૮-૩૯૦
૩૯૦
૩૯૦-૩૯૫
૩૯૧-૨૯૪
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૪
વિષય
સંગ્રામભયહર મન્ત્ર
કાવ્ય ૪૪
ધનાવહ શેઠની કથા
સમુદ્રભયહર મન્ત્ર
કાવ્ય ૪૫
રાજહંસ કુમારની કથા
સર્વરાગહર મન્ત્ર
કાવ્ય ૪૬
રણપાલની કથા
મંદીમેાચન મન્ત્ર
કાવ્ય ૪૭, ૪૮ ભક્તામર સ્તોત્ર ૧ થી ૨૨મા કાવ્ય
ભક્તામર મન્ત્રતન્ત્રાન્તાય
પ્રથમ કાવ્ય પંચાંગ વિધિ
પાનું
૩૯૪-૩૯૫
૨૯૫-૩૯૮
૩૯૫-૩૯૮
૩૯૮ ૩૯૮-૪૦૪
૩૯૯-૪૦૪
૪૦૪
૪૦૪-૪૦૭
૪૦૫-૪૦૬
૪૦૭
સુધીના શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યન્ત્રોની વિધિ ૪૦૯ ભક્તામરસ્તેાત્રના સર્વોત્તમ વિધિ૪૧૦૪૧૧
૪૧૨-૪૫૯ ૪૧૨
લક્ષ્મીદાયક તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૧૨ દ્વિતીય કાવ્ય પંચાંગ વિધિ
૪૦૬-૪૦૮
ચતુર્થ કાવ્ય પંચાંગ વિધિ જલતરણીગુટીકા તન્ત્ર
૪૩૩
શત્રુગૃહભગતન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૧૩ ત્રીજા કાવ્યને પંચાંગ વિધિ
૪૧૩-૪૧૪
દ્રષ્ટિદેાનિવારણ તન્ત્ર
(હિરભદ્રસૂરિ) ૪૧૪
૪૧૫
(રિભદ્રસૂરિ) ૪૧૫ પાંચમા કાવ્યને પંચાંગ વિધિ ૪૧૬ નેત્રરેાગર તન્ત્ર (હિરભદ્રસૂરિ) ૪૧૬ છઠ્ઠા કાવ્યને પંચાંગ વિધિ સરસ્વતીવશીકરણ તન્ત્ર(હરિભદ્રર૪) ૧૭ સાતમા કાવ્યને પંચાંગ વિધિ ૪૧૮
૪૧૭
વિષયાનુક્રમ
પાનું
સર્પપ્રગટન તંત્ર
(હિરભદ્રસૂરિ) ૪૧૮
૪૧૯
આમા કાવ્યના પંચાંગ વિધિ ત્રણપીડાઉપશમન તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૧૯ નવમા કાવ્યને પંચાંગ વિધિ ૪૧૯-૪૨૦ ચેારી–નિવારણ તન્ત્ર
વિષય
(હિરભદ્રસિર) ૪૨૦ દસમા કાવ્યને પંચાંગ વિધિ ૪૨૦૪૨૧ શત્રુપરાભવ તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૨૧ અગિયારમા કાવ્યના પંચાંગ વિધિ ૪૨૧-૪૨૨ ખાવાએલા મનુષ્ય પાળે મેળવવા
માટેને તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૨૨ બારમા કાવ્યના પંચાંગ વિધિ ૪૨૨-૪૨૩
શ્રી–વશીકરણ તન્ત્ર (હરભદ્રસૂરિ) ૪૨૩ તેરમા કાવ્યને પંચાંગ વિધિ ૪૨૩-૪૨૪ દુધૃજન વશીકરણ તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૨૪ ચાદમા કાવ્યને પંચાંગ વિધિ ૪૨૫ બુદ્ધિવર્ધક તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૨૫ પંદરમા કાવ્યને પંચાંગ વિધિ
૪૨૬
વીર્યસ્તંભન તન્ત્ર (હિરભદ્રસૂરિ) ૪ર૬ સેાળમા કાવ્યને પંચાંગ વિધિ ૪૨૭ અગ્નિશાંતિ તન્ત્ર (હરભદ્રસૂરિ) ૪૨૭ સત્તરમા કાવ્યને પંચાંગ વિધિ ૪૨૮ ઉદરરાગનાશન તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૨૮ અઢારમા કાવ્યને પંચાંગ વિધિ ૪૨૯ લીંબુ કુદાવવાના તન્ત્ર(હરિભદ્રસૂરિ) ૪ર૯ એગણીસમા કાને પંચાંગ વિધિ ૪૩૦ આવિકાપ્રાપ્તિ તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૩૦ વીસમા કાવ્યનેા પંચાંગ વિધ
૪૩૧
પુત્રપ્રાપ્તિ તન્ત્ર (હરિભદ્રસૂરિ) ૪૩૧ એકવીસમા કાવ્યને પંચાગ વિધિ ૪૩૨ વશીકરણ તન્ત્ર (હિરભદ્રસિર) ૪૩૨
Page #58
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ વિષય
પાનું બાવીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૩૩
વ્યંતરદોષનિવારણતત્ર (હરિભદ્રસૂરિ) ૪૩૩ ત્રેવીસમા કાવ્યો પંચાંગ વિધિ ૪૩૪
શરીરરક્ષાકરણ તન્ન (હરિભદ્રસૂરિ) ૪૩૪ વીસમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪૩૫ આધાશીશીનાશકત– (હરિભદ્રસૂરિ) ૪૩૫ પચીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૩૬
અગ્નિશાંતિકરણ ત~ (હરિભદ્રસૂરિ) ૪૩૬ છવીસમાં કાવ્યને પંચાંગ વિધિ ૩૭ પ્રસૂતિ પીડાનિવારણ તન્ના
(હરિભદ્રસૂરિ) ૪૩૭ સત્તાવીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૩૮
શત્રુક્ષયકરણ તન્ન (હરિભદ્રસૂરિ) ૩૮ અઠ્ઠાવીસમા કાવ્યને પંચાંગ વિધિ ૪૩૯
કાર્યસિદ્ધિદાયક તત્ર (હરિભદ્રસૂરિ) ૩૯ ઓગણત્રીસમા કાવ્યને પચાંગ વિધિ ૪૪૦
સ્થાવરવિષનાશક તત્ર (હરિભદ્રસૂરિ) ૪૪૦ ત્રીસમા કાવ્યનો પચાગ વિધિ ૪૪૧
સર્વભયનાશક ત~ (હરિભદ્રસૂરિ) ૪૪૧ એકત્રીસમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪૪૨ રાજ્યસન્માનદાયક તન્ના
(હરિભદ્રસૂરિ) ૪૪૨ બત્રીશમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪૪૩
શળઉપશમન તત્ર (હરિભદ્રસૂરિ) ૪૪૩ તેત્રીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૪૪ ચોત્રીસમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪૪૫
ગર્ભસંરક્ષણ ત~ (હરિભદ્રસૂરિ) ૪૪૫ પાંત્રીસમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪૪૬
મરકીનાશક તત્ર (હરિભદ્રસૂરિ) ૧૮૪૬ છોશમાં કાવ્યને પંચાંગ વિધિ $૪૭ નિધાન દર્શક તત્ર (હરિભદ્રસૂરિ) ૪૪૭
૧૫ વિષય
પાનું સાડત્રીસમા કાવ્યને પંચાંગ વિધિ ૪૪૮
શત્રુનાશકરણ ત~ (હરિભદ્રસૂરિ) ૪૪૮ આડત્રીસમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪૪૯
હસ્તિવશકરણ તત્ર (હરિભદ્રસૂરિ) ૪૪૯ ઓગણચાલીસમા કાવ્યને પંચાંગવિધિ ૪૫૦
સિહભયહર ત~ (હરિભદ્રસૂરિ) ૪પ૦ ચાલીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૫૧
અગ્નિભયહર તત્ર (હરિભદ્રસૂરિ) ૪૫૧ એકતાલીસમાં કાવ્યનો પંચાંગ વિધિ ૪પર | સર્ષદશનાશક ત~ (હરિભદ્રસૂરિ) ઉપર બેંતાલીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૫૩
સેનાપતિવશીકરણતત્ર(હરિભદ્રસૂરિ) ૪૫૩ તેંતાલીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪૫૪
વિજયતિલક તત્ર (હરિભદ્રસૂરિ) ૪૫૪ ચુંમાલીસમાકાવ્યનોપચાર વિધિ ૪૫૪-૪૫૫ સમુદ્રભયહર તન્ના
૪૫૫ પિસ્તાલીસમા કાવ્યનો પંચાંગ વિધિ ૪પ૬
સર્વરોગઉપશમનત~(હરિભદ્રસૂરિ) ૪૫૬ બેંતાલીસમાં કાવ્યો પંચાંગ વિધિ ૪૫૭
બંધનમુક્તિકરણ તત્ર (હરિભદ્રસૂરિ) ૪૫૭ સુડતાલીસમાં કાવ્ય પંચાંગ વિધ ૪૫૮
વિજયદાયક તત્ર (હરિભદ્રસૂરિ) ૪૫૮ અડતાલીસમા કાવ્ય પંચાંગ વિધિ ૪પ૯ અષ્ટસિદ્ધિદાયક તત્ર (હરિભદ્રસૂરિ) ૪૫૯ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર
સિદ્ધસેન દિવાકર ૪૬૦-૪૮૮ કાવ્ય ૧, ૨
જ્યદાયક મન્ન કાવ્ય ૩
૪૬૦-૬૧ ત્રય વશીકરણ મંત્ર ४११ કાવ્ય ૪, ૫, ૬
૪૬૧-૪૬૨
४९०
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૬
વિષય
પાનું
પાનું ૪૬૨ ૪૬ ૩
४१३-१४ ૪૬૩-૬૪
४६४ ४९४ ૪૬૫
૪૬૫-૪૬ ૬
૪૬ ૬-૪૬૭
વશીકરણ મંત્ર કાવ્ય ૭
ભયહર મન્ન કાવ્ય ૮
નિર્વિષીકરણ મેન્ટ કાવ્ય ૯
ઉપદ્રવનાશક ભત્ર કાવ્ય ૧૦
જલભયહર મ7 કાવ્ય ૧૧
અગ્નિભયહર મન્ચ કાવ્ય ૧૨
મનોવાંછિતદાયક મન્ન કાવ્ય ૧૩
વ્યંતરદનિવારક મન્ન કાવ્ય ૧૪
દરેણાવતાર ભન્ન કાવ્ય ૧૫
જવરનાશક મન્ન કાવ્ય ૧૬
કાર્મણાદિદેપ નિવારક મન્ન કાવ્ય ૧૭
નિવિલીકરણ મન્ન કાવ્ય ૧૮
શુભાશુભદર્શક મન્ન કાવ્ય ૧૯ માછલાં જાળમાં ન આવવા
દેવાનો મન્ન કાવ્ય ૨૦
રાજાને વશ કરવાને મન્ન કાવ્ય ૨૧
૪૬૭ ૪૬૭ ૪૬૮ ૪૬૮
વિષયાનુકમ વિષય સર્વસિદ્ધિદાયક મન્ન
૪૭૩ કાવ્ય ૨૨
૪૭, સન્માન પ્રાપ્તિદાયક મિત્ર ४७४ કાવ્ય ૨૩
૪૭૪-૭૫ સ્ત્રી–આકર્ષણ બન્ને
४७५ કાવ્ય ૨૪
૪૭૫ શત્રુજીપક મન્ન કાવ્ય ૨૫
४७६ વિષ ઉતારવાને માત્ર
४७९ કાવ્ય ૨૬
४७९-४७७ પરવિદ્યાછેદક મન્ન
Y99 કાવ્ય ૨૭
૬૭૭-૪૭૮ નજરદોષનાશક મત્ર
४७८ કાવ્ય ૨૮
૪૭૮-૪૭૯ ત્રિભુવનજયપ્રાપ્તિ માત્ર
૪૭૯ કાવ્ય ૨૯
૪૭૯-૪૮૦ દાહજવર ઉપશમન મન્ન ४७८ કાવ્ય ૩૦
૪૮૦-૪૮૧ શુભાશુભદર્શક મન્ન
૪૮૦ કાવ્ય ૩૧ સર્વોપદ્રવનાશક ભત્ર
૪૮૧ કાવ્ય ૩૨
૪૮૧-૪૮૨ અકાલનિદ્રા પ્રાપ્તિ મ– ૪૮૧-૪૮૨ કાવ્ય ૩૩
૪૮૨ ઉપદ્રવનાશક મત્ર
૪૮૨ કાવ્ય ૩૪
४८२-४८३ ક્રયવિક્રયે લાભદાયક મિત્ર ૪૮૨-૪૮૩ કાવ્ય ૩૫
૪૮૩ સર્વસંકટનાશક મિત્ર
૪૮૩ કાવ્ય ૩૬
४८४ સજનવશીકરણ મંત્ર
४८४
૪૮૧
૪૬૯ ૪૬૯-૪૦૦
૪૭૦. ४७० ૪૭૦ ૪૭૧ ૪૭૧ ૪૭ર
૪૭૨
૪૭૨-૪૭૩
૪૭૩ ४७३-४७४
Page #60
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
કાવ્ય ૩૭
ભૂતાદિ દનિવારક મન્ત્ર
કાવ્ય ૩૮
વિષય
ચિંતામણિ મન્ત્ર
કાવ્ય ૩૯
પાનું
૪૫
૪૮૫-૪૨૬
વશીકરણ મન્ત્ર
re
કાવ્ય ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૮૬૪૮૮ ચિત્તસમાધિદાયક મન્ત્ર
૪૮૭-૪૮૮ ४८८ ૪૮૯-૫૦૨
દુશ્મનનાશક મુન્ત્ર
કલ્યાણમંદિર મન્ત્રાસ્નાયે
४८४
કાવ્ય ૧, ૨, ૩, ૪ ઋદ્ધિ, મંત્ર યંત્ર, વિધિ, ગુણ કાવ્ય ૫, ૬, ૭ ઋદ્ધિ, મંત્ર, મંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૮, ૯, ૧૦, ૧૧ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૧૨, ૧૩, ૧૪ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ કાવ્ય ૧૧,૧૬,૧૭, ૧૮ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
૪૮૯
૪૯૦
૪૯૧
૪૯૨
૪૯૩
પરિશિષ્ટ
પાનું ૧૦૯-૫૨.૯
૧ શ્રી ઋષિમંડલ સ્તવ ગુજરાતી ભાષાંતર સાથે
કર્તાઃ (ગૌતમસ્વામી?) ૫૦૯-૫૧૯ ૨ શ્રી નવગ્રહ મંત્રાક્ષર સ્તેાત્ર ૫૨૦-૫૨૨
વિષય
કાવ્ય ૧૯, ૨૦, ૨૧ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૨૨, ૨૩, ૨૪ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૨૫, ૨૬, ૨૭ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૩૨, ૩૩, ૨૪ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૩૫, ૩૬, ૩૭ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
કાવ્ય ૩૮, ૭૯, ૪૦ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ
૫૦૧
કાવ્ય ૪૧, ૪૨, ૪૩ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણ કાવ્ય ૪૪ ઋદ્ધિ, મંત્ર, યંત્ર, વિધિ, ગુણુ ૫૦૨ બૃહથ્થાંતિ સ્તેાત્ર (માટી શાંતિ) કર્તાઃ(શાંતિસુરી?) ૫૦૩-૫૦૮
૩ શ્રી મહાલક્ષ્મી અષ્ટક ૪ શ્રી મણિભદ્રજીના છંદ
૧૭
૫ શ્રી ભૈરવાષ્ટક
પાનું
૪૪
૪૫
૪૯૬
૪૯૬
૪૯૮
૪૯૯
૫૦૦
પાનું ૫૨૩
કર્તાઃ ઉદયકુશલ પર૪-૫૨૬
૫૨૭-૫૨૮
Page #61
--------------------------------------------------------------------------
Page #62
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ
Page #63
--------------------------------------------------------------------------
Page #64
--------------------------------------------------------------------------
________________
॥ ૐ હ્વીં શ્રી પાર્શ્વનાથાય નમઃ ||
મહાપ્રાભાવિક નવસ્મરણ.
નમકા માહાત્મ્ય
ત્રણ જગતના ગુરૂ અને કલ્પવૃક્ષ સમાન તથા મુક્તિરૂપ રમણીના અદ્વિતીય કામુક પ્રથમ તી કર શ્રીઋષભદેવસ્વામીને નમસ્કાર થાએ. જેએ તપ અને જ્ઞાનરૂપી ધનના સ્વામી છે તથા જેઓના ચરણ કમળને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે અને જેએ સિદ્ધસેનના' સ્વામો છે તે શ્રીશાંતિનાથ પ્રભુને નમસ્કાર થાએ. શ્રીમુનિસુવ્રત સ્વામીને, અન ંતનાથ પ્રભુને, તથા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને નમસ્કાર થા. શ્રીમાન્ પાર્શ્વનાથ સ્વામીને, પ્રભુ શ્રી મહાવીરસ્વામીને તથા ખીજા સર્વ જિનેશ્વરાને નમસ્કાર થાએ. અશ્રુતા, અંબિકા, બ્રાહ્મી, પદ્માવતી અને સરસ્વતી વગેરે દેવીએ કે જે માતા તુલ્ય ગણાય છે તે મને પુરુષાર્થની પર'પરા આપે. પુણ્યરૂપ શરીરને ઉત્પન્ન કરનારી, પાળનારી અને શુદ્ધિ કરનારી તથા હંસ રૂપ આત્માને વિશ્રામ લેવા માટે કમળ સરોવર સમાન પંચપરમેષ્ઠિની નમસ્કૃતિ સદા જયવંતી વતા. આ
૧ આ કૃતિના કર્તાનું નામ સિદ્ધસેન છે.
* શ્રી જૈન ધર્માં પ્રસારક સભા ભાવનગર તરફથી વિ. સ. ૧૯૭૬ માં પ્રસિદ્ધ થએલા ‘નમસ્કાર માહાત્મ્ય અને કૂર્માંપુત્ર ચિત્ર’પરથી આ સારીએ કૃતિ અત્રે રજુ કરવામાં આવી છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
ચાર ગિતરૂપ સંસાર જો કે કટુ છે, તે પણ મને મનુષ્યજન્મ અને દીર્ઘાયુષ મળવાથી મારે તે માન્ય કરવા લાયક છે; કારણકે તે જન્મ અને દીર્ઘાયુષના આશ્રયથીજ મને જિનેશ્વરદેવનું શાસન (જૈન ધર્મ) પ્રાપ્ત થએલ છે.
ર
શ્રી જિનશાસનરૂપ મનુષ્ય ક્ષેત્રને વિષે પાંચ મેરૂ સમાન અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સર્વ સાધુએને નમસ્કાર હેા. જે ભત્ર્ય પ્રાણીએ “નમો અરિતાળું, નમો સિદ્દાળ, નમો આયરિયાળ, નમો ઉવજ્ઞાયાળું, નમો ટોલ્ સવ્વસા” આ પાંચ પદોનું ભાવપૂર્વક સ્મરણ કરે છે, તેને ભવભ્રમણ કયાંથી હાય ? સાક્ષાત્ તીથ કરની વાણીના પાંત્રીસ અતિશયા જેવા આ પોંચ પરમેષ્ટિ નમસ્કારના પાંચ પદ્માના પાંત્રીસ અક્ષરા તમને લક્ષ્મીની પ્રાપ્તિને માટે થાઓ. આદિ અંત રહિત તે પંચ પરમેષ્ટિના ત્રણ લેાકને પવિત્ર કરનાર બ્લેાકેા વડે સિદ્ધસેનની વાણી પેાતાના આત્માની શુદ્ધિને કરે છે.
જેઓએ અરિહંત ભગવંતનું શરણુ ગ્રહણ કર્યું હાય છે, તેઓને નરનાથરાજાએ વાવતી થાય છે, દેવેન્દ્રો તેમને નમસ્કાર કરે છે તથા તેને સર્પાદિકથી ભય ઉપજતા નથી, જે ભવ્ય પ્રાણી અરિહંતને પૂજે છે, તેના પર મોહ દ્રોહ કરી શકતા નથી, તે નિરંતર હ` પામે છે અને શીઘ્રપણે મેાક્ષમાં જાય છે. જેએને કેવળજ્ઞાનીએ પ્રદક્ષિણા દેવા વડે પૂજે છે-ગચે છે તે અનંત ગુણુ અને રૂપવાળા અરિહંત ભગવંતના માહાત્મ્યને કાણુ જાણે છે ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર વગેરે દેવાને પશુ જે રાગદ્વેષાદિક રિપુએ (શત્રુએ) એ અત્યંત વિડંબના પમાડી છે, તે શત્રુઓને એકલા જિનેશ્વરાએ-અરિહંત ભગવંતાએ જ હુણ્યા છે. આત્મા અને કર્મ અને ક્ષીર નીરની જેમ નિરંતર મળેલા છે, તેનું હઁસની જેમ .જે વિવરણ-પૃથક્કરણ તે એક જિનેશ્વર ભગવંતા જ કરે છે. જેમ Æ (સ'ભારવુ) અને થૈ (ધ્યાન કરવુ) એ જોડાક્ષરવાળા ધાતુઓના અક્ષરો સ્વભાવથી જ જોડાએલા છે, તેમજ આત્મા અને કર્મી સ્વભાવથી જ જોડાએલા છે, તેઓના સયેાગને ખીજા મહાત્માઓ પણ જાણી શકતા નથી. ખીજ અને અકુરાની જેમ તથા કુકડી અને ઈંડાની જેમ આત્મા અને કમ' અનાદિ કાળથી પરસ્પર મળેલાં છે. તેમાં અમુક પ્રથમ અને અમુક પછી ઉત્પન્ન થએલાં છે એવું પૂર્વાપરપણું સર્વથા પ્રકારે અસંભવિત જ છે. જેએ પ્રાણીઆને કર્મરૂપ પાશથી તયી-રક્ષણ કરનારા છે, જેઓ ભવસમુદ્રમાં ડુબતા પ્રાણીઓને તારનાર છે તથા જે તત્ત્વજ્ઞાનીઓના સ્વામી છે તે જિનેશ્વર ભગવંતાનુ અમે ધ્યાન કરીએ છીએ. ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળા શંકાર અક્ષર એવું
Page #66
--------------------------------------------------------------------------
________________
નવકાર મહeગ્ય.
બતાવે છે કે જેને આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ તથી પવિત્ર થએલે હેાય તે મોક્ષ પદને-સિદ્ધિ સુખને પામે છે. માથું બાંધેલ, સરલ સીધી ત્રણ રેખાવાળે અને મસ્તક પર અનુસ્વારવાળે છે એ અક્ષર જે પુરૂષ હમેશાં બેલે છે, તે પુરૂષ ત્રણે કાળ મન, વચન અને કાયાની શુદ્ધિ વડે સરલ થઈને ત્રણ ભુવનના મુગટરૂપ થાય છે -સિદ્ધિપણાને પામે છે. સાત ક્ષેત્રની જેમ સફળ અને સાત ક્ષેત્રની જેમ શાશ્વતા આ પ્રથમ પદના સાત અક્ષરો નમો અરિહંતા મારા સાત ભલેને નાશ કરે.
શ્રીસિદ્ધસેન આચાર્યે રચેલા નમસ્કાર માહાભ્યને વિષે
પ્રથમ પ્રકાશ સંપૂર્ણ
Page #67
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
- જે સ્થાને સિદ્ધના જીવો રહેલા છે તે સ્થાને તે સિદ્ધોને જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી તથા કલેશને લેશ પણ નથી. મોચાના (કેળના ) સ્તંભની જેમ સર્વથા પ્રકારે સાર રહિત આ સંસાર કયાં અને તેના અગ્રભાગે રહેલા લોકના સારભૂત સિદ્ધના જીને વૈભવ કયાં? જેઓ લેકમાં તિ–ઉજવલ ધર્મવાળા છે, શુકલ લેફ્સાવાળા છે, શુકલધ્યાનવાળા છે અને નિર્મળ કીર્તિવાળા છે તે સિદ્ધો અને સિદ્ધિના આપનાર થાઓ. સિદ્ધાણે એ શબ્દમાં અક્ષર હોવાથી સપુરૂને સ્વર્ગ અને મોક્ષનું દાન કરવામાં તથા દુર્ગતિમાં પડતા ધારણ કરવામાં સિદ્ધોની એકી વખતે જ શક્તિ છે એમ હું માનું છું. અથવા આ બે અક્ષરવાળા સિદ્ધ શબ્દમાં “ એ બે અક્ષરને વેગ છે તેથી તે પુરૂષને વેગથી ઉત્પન્ન થનારું માક્ષરૂપ ફળ આપવાનું કહે છે. જ્ઞાન અને કિયા એ એને પરસ્પર ચોગ (સંબંધ) કોઈ અપૂર્વ છે, કેમકે તે સ્ત્રી પુરૂષના યુગની જેમ પરમાત્માથી ઉત્પન્ન થએલા આનંદને ઉત્પન્ન કરે છે. પુરૂષનું ભાગ્ય પાંગળું-પંગુ જેવું છે અને ઉદ્યમ એ અંધ જે છે, તેથી કરીને જેમ આંધળા અને પાંગળાને વેગ થવાથી ગમન ક્રિયાની સિદ્ધિ થાય છે, તેમ જ્ઞાન અને ક્રિયાને વેગ થવાથી મોક્ષપદની સિદ્ધિ થાય છે. ખડગ અને ઢાલની જેવા જ્ઞાન અને ચારિત્ર એ બંનેને ધારણ કરનાર વીર પુરૂષ સમક્તિરૂપ બખ્તરને ધારણ કરી સંસારરૂપ રણસંગ્રામમાં જયપણાને પામે છે. જેવી રીતે પક્ષીને પિતાની બે પાંખે ઈચ્છિત સ્થાને પહોંચાડે છે તેવી રીતે નિશ્ચળ અને વિસ્તારવાળા શ્રેષ્ઠ તપ અને શમ એ બંને મળીને પ્રાણીને ઈચ્છિત સ્થાને (મેક્ષ સ્થાને) પહોંચાડે છે. ધુરંધર બળદની જેમ ઉત્સર્ગ અને અપવાદ એ બંને મળીને શીલાંગ રૂ૫ રથ પર આરૂઢ થએલા પ્રાણીને ક્ષણવારમાં મેક્ષરૂપ નગરે પહોંચાડે છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયે આલોક તથા પરકમાં નિરંતર ઉદ્યોત-પ્રકાશ કરવા માટે સૂર્ય અને ચંદ્રની જેમ જાગૃત છે. મનની શુદ્ધિ એ આત્યંતર તવ છે અને સંયમ એ બાહા તત્વ છે. તે બંનેને રોગ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી કરીને હે આત્મા ! તે બનેનું તું સેવન કર. જેમ એક ચકવડે રથ ચાલતે નથી અને એક પાંખ વડે પક્ષી ઉઠી શકતું નથી, જેમ દશકની અંદર નવ સુધીની સર્વ સંખ્યાને સમાવેશ થઈ જાય છે, તે જ પ્રમાણે અનેકાંતપક્ષ રૂપી સમુદ્રમાં નદી ઓની જેમ સર્વ એકાંતપક્ષોને સમાવેશ થઈ જાય છે, પરંતુ તુચ્છ એટલે અલ્પ
૧-૨ તા અને બા ધાતુને એકત્ર કરી બ્રા અક્ષર બનાવેલો છે. ૩ અહીંથી આરંભીને ofકારનું વર્ણન આવે ત્યાં સુધી દા એ જોડાક્ષર હોવાથી તેને અનુસરતું વર્ણન કરવામાં આવ્યું છે. ૪ સંબંધ-જોડાક્ષર. ૫ મન, વચન અને કાયાના યોગથી અથવા યોગ-સમાધિથી.
Page #68
--------------------------------------------------------------------------
________________
નવાર માહાસ્ય,
વિષયવાળા એકાંતપક્ષમાં અનેકાંતપક્ષની સંપદાઓને સમાવેશ થઈ શક્ત નથી; કેમકે દરિદ્રીના ઘરમાં ચકવતિની સમૃદ્ધિઓને સમાવેશ થઈ શકતું નથી. કદાચ કોઈ ઠેકાણે એકાંતપક્ષને આભાસ જણાતું હોય તે તે અનેકાંત પક્ષથી ઉત્પન્ન થએલો છે એમ જાણવું, કેમકે વાટ, તેલ અને પાત્ર વગેરે સામગ્રીને સંગ થવાથી જ દીપક ઉત્પન્ન થાય છે. સાવ અને અસત્વ, નિત્ય અને અનિત્ય, તથા ધર્મ અને અધર્મ એ વગેરે ગુણે બેબે મળેલા છે; તે જ સત્પરૂષને કાર્યની સિદ્ધિ બતાવી આપે છે. તેથી કરીને હે ભવ્યજી ! જે સિદ્ધિપદની ઈચ્છા હોય તે બુદ્ધિના આઠ ગુણરૂપ મંત્ર જાપ કરી એકાંતપક્ષ ગ્રહણ કરવાને કદાગ્રહ છોડી દઈને તત્વને માટે જ યત્ન કરે. ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળે કાર એવું દેખાડે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નવાળે આત્મા શૂન્ય સ્વભાવને-ક્ષને પામે છે. શુભ અને અશુભ સર્વ કમને ક્ષય થવાથી આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ મેક્ષસ્થાનમાં ભાસે છે તે જ શૂન્ય સ્વભાવપણું કહેવાય છે. ઔદારિકાદિક પાંચ શરીરને નાશ કરનાર અને મોક્ષરૂપ પાંચમી ગતિને આપનાર આ પાંચ અક્ષરો “નમો સિદ્ધાળે” તમેને પંચત્વ (મરણ) વગેરેના પ્રપંચથી એટલે જન્મ, જરા, મરણાદિક આ સંસારના સ્વભાવથી રક્ષણ કરો.
દ્વિતીય પ્રકાશ સંપૂર્ણ
Page #69
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ,
જેઓએ આચાર્યના ચરણકમળને આશ્રય કર્યો હોય છે તે પ્રાણીઓને વિષે તમે ગુણ હોતો નથી અને બાહ્ય મુખવાળે સવગુણ પણ હોતો નથી, તેમજ મન, વચન અને કાયાનું કાંઈ પણ કષ્ટ હેતું નથી. મહિના પાશમાં ફસાએલા પ્રાણીઓને પણ આચાર્ય ભગવાન કેશિ નામના ગણધરની જેમ મોહથી મૂકાવે છે, તે મહદ્ આશ્ચર્ય છે. જેનામાં મનહર ચારે રહેલા છે, જેનામાં મોક્ષને સંગમ કરાવનારા આગમે (શ્રુતજ્ઞાન) રહેલ છે અને જેનામાં ખોટ વિનાના કેવળ આવ. કના જ ઉપાયો રહેલા છે, તેઓને પંડિતે આચાર્ય કહે છે, યથાર્થ તત્વની પ્રરૂપણ કરનાર, યમ નિયમાદિકને વિષે યત્ન કરનાર અને પિતાના આત્મરૂપ યજ્ઞનું જ યજન-પૂજન કરનાર આચાર્ય ભગવાન નિરંતર મારું શરણું છે. જેઓ રિપુ-શત્રુ અને મિત્રને વિષે, સુખ અને દુઃખને વિષે, મોક્ષ અને સંસારને વિષે તથા ધનાઢય અને નિર્ધનને વિષે સમદષ્ટિવાળા હોય તેઓને જ યતિઓના સ્વામી (આચાર્ય) કહેલા છે. વા-જે કોઈપણ પ્રકારની નિર્મળ સિદ્ધિઓ છે અને જે કઈપણ પ્રકારની ઉજવળ લબ્ધિઓ છે, તે સર્વ કમળને ભમરીની જેમ આચાર્ય ભગવાનને વરે છેપ્રાપ્ત થાય છે. ત્રણ રેખાવાળે અને માથે અનુસ્વારવાળે બંકાર એવું બતાવે છે કે જેઓ ત્રણ વર્ગને વિષે સમાન દષ્ટિવાળા હોય છે, તેઓ પુરૂષના શિરોમણિરૂપ થાય છે, તેમાં ધર્મ, અર્થ અને કામ અથવા શત્રુ, મિત્ર અને ઉદાસીન અથવા રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ વર્ગ કહેવાય છે. સાત તસ્વીરૂપ કમળના વનને વિકસ્વર કરવામાં સૂર્યના કિરણે જેવા આ ત્રીજા પદના સાત અક્ષરે “નમો નારિયેળ સાત નરક પૃથવીરૂપ દુર્ગતિને નાશ કરે.
૧. નવ ત પૈકી પુણ્ય, પાપનો બન્ધતત્ત્વમાં સમાવેશ કરવાથી સાત તો થાય છે.
તૃતીય પ્રકાશ સંપૂર્ણ
Page #70
--------------------------------------------------------------------------
________________
નવકાર મહારશ્ય.
ઉપાધ્યાયને આશ્રય કરનાર સુજ્ઞ મનુષ્ય કુત્સિત પાખંડીઓથી પરાભવપણને પામતે નથી-પરાજય થતું નથી, મન, વચન અને કાયા એ ત્રણ દંડ વડે વિડંબણું પામતે નથી તથા કૈધાદિક કષાય વડે દંડાતો નથી. જે મનુષ્ય ઉપાધ્યાયની સેવા કરે છે તે મનુષ્યના શરીરમાંથી રોમા એટલે મા-લક્ષ્મી, ઉમા-કીર્તિ, હી, ધતિ અને બ્રાહ્મી એ દેવીઓ દૂર થતી નથી એવી સિદ્ધ ભગવાનની આજ્ઞા છે, જેઓ મૂર્તિમાન (દેહધારી) ઉદય છે, જેઓ સમકિતદષ્ટિવાળાને ઉત્સવ છે અને જેઓ શ્રેષ્ઠ બુદ્ધિને ઉત્સાહ છે, તેઓ ઉપાધ્યાય કહેવાય છે. જે વચન, શરીર અને વયથી વૃદ્ધિ પામેલા છે, જેઓ હિંસાની વાતથી પણ રહિત છે અને જેઓ વેદ વિદ્યાને વશ રહેલા છે અર્થાત વેદના પારગામી છે તે ઉપાધ્યાયની તે સેવા કર. એકાંત અનિત્યપક્ષ અને એકાંત નિત્યપક્ષને જય કરવાથી ઉત્પન્ન થએલી ઉપાધ્યાયની કીર્તિરૂપ ભંભાને કક્ષાત્કાર શબ્દ સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યો છે. વા–જે (શિષ્યને) સાત નયની કુશળતા પ્રાપ્ત થાય છે, જે અન્યના આગમશામાં ચતુરાઈ પ્રાપ્ત થાય છે અને જે દ્વાદશાંગીરૂપ સૂત્રની પ્રાપ્તિ થાય છે તે સર્વ ઉપાધ્યાય વિના શી રીતે પ્રાપ્ત થાય ? ત્રણ રેખાવાળે અને સાથે અનુસ્વાર વાળ લંકાર અહીં એમ બતાવે છે કે વિનય, શ્રત અને શીળ વગેરે ગુણે એક્ષપ્રાપ્તિ માટે જાગૃત છે. સાત રજજુ પ્રમાણુ ઊર્ધ્વલકના માર્ગને પ્રકાશ કરવામાં દીપક સમાન મહા ઉજજવળ એવા આ ચેથા પદના સાત અક્ષરો “નમો કરવા ” મારા સત વ્યસનને નાશ કરનારા થાઓ.
ઇતિ ચતુર્થ પ્રકાશ.
Page #71
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ. સાધુની સેવા કરનારા મનુષ્યને વ્યાધિ પીડા કરતો નથી, દરિદ્રપણું પ્રાપ્ત થતું નથી, ઈષ્ટ વસ્તુને વિયેગ થતો નથી, તથા મનમાં ઉદ્વેગ થતો નથી. સાધુના ધ્યાનરૂપ અમૃતરસના અંજન વડે જેઓનાં મનરુ૫ નેત્રે આંજેલાં હોય છે, તે મનુષ્યને ચાર પ્રકારને દુઃખરૂપ અંધકાર અંધતાનું કારણ થતું નથી. મોક્તા ત્યાગ કરનાર અત્યંતર શત્રુ (રાગાદિકને નાશ કરનાર અને મોક્ષલક્ષ્મીએ કટાક્ષપૂર્વક જેએલા મુનિઓ અત્યંત હર્ષને પામે છે. ઢોલરૂપ વૃક્ષનું ઉમૂલન કરવામાં નદીના વેગ-પૂર સમાન, લેકને વિષે ઉત્તમ ચારિત્રવાળા તથા લેકમાં ઉત્તમતાને પામેલા ત્રીજા સ્થાનવાળા તે સાધુઓ અમારાં પાપને નાશ કરે.
પૂજ્ય સાધુજન મૂળ ગુણ તથા ઉત્તર ગુણના સમૂહરૂપી ઉદ્યાનમાં મનરૂપ મૃગની સાથે કાંતમાં ઈચ્છા પ્રમાણે કિડા કરે છે. શ્રતના પારગામી સંવિગ્ન સાધુને વિષે જે આ એકાકીપણું છે તે દક્ષિણાવત અને વિષે રહેલા સિદ્ધસરિતાના જળ જેવું છે. સાધુ એકાકી રહેવાથી કોલવડે વિહળ થતા નથી, એકલા રહેનાર સાધુ માનને કરતા નથી, એકલા રહેનાર સાધુ કપટ (માયા)ને આરંભ કરતા નથી અને એકાકી વિચરતા સાધુને તૃષ્ણા (લેભદશા) લુંટી શકતી નથી. રાજર્ષિઓમાં મુખ્ય શ્રીનમિ વગેરે પ્રત્યેકબુદ્ધ એકત્વ તત્વને વહન કરવાથી જ મોક્ષે ગયા છે. સર્વથા પ્રકારે જીવાદિ તને જાણનાર અને નિરંતર ચિત્તમાં સંવેગને ધારણ કરનાર સાધુઓનું એકાકીપણું જ સમતારૂપી અમૃતની નીક સમાન છે. શ્વ અક્ષરની જેમ બધે સંઘાત -સાથે રહેલા આ યુગના સાધુઓ જે પિતે ઈન્દ્રિયને વશ કરનાર હોય છે તે તેઓ વાર્થને સાધનારા થઈ શકે છે. એવી સંજ્ઞાવડે એમ જણાય છે કે મન, વચન અને કાયાના ગવડે ઇન્દ્રિયને વશ કરનારા સાધુઓ અને સાથે રહીને જ કલ્યાણને પામે છે, એમ ગુરૂ પરંપરાને ઉપદેશ પણ છે. જે ઇન્દ્રિયને વશ રાખનાર હોય તો બે માણસનું પણ એકાકીપણું નિઃશંકપણે સિદ્ધ થાય છે, પરંતુ જેની ઈન્દ્રિયો પિતાને વશ ન હોય એવો એકાકી માણસ પણ હજાર જેવો જ છે. નેત્રની જેમ જેમને સંકેચ, વિસ્તાર, નિદ્રા અને જાગૃતિ સરખા હોય એવા બે મનુષ્ય દર્શનને માટે (સમકિત પ્રાપ્તિને માટે) સમર્થ થાય છે, પરંતુ એક માણસ કેઈપણ કૃત્ય સંપૂર્ણ કરી શકતો નથી. એક માણસ વિડંબનાનું સ્થાન થાય છે, એકલો માણસ પિતાને સ્વાર્થ સાધવા સમર્થ થઈ શકતો નથી. અને એકલા માણસને લેકમાં કે લોકોત્તરમાં પણ વિશ્વાસ આવતું નથી. ભાવના ધ્યાનથી નિશ્ચય કરેલા તત્ત્વમાં જેને આત્મા લીન થયો હોય એવા મમતા રહિત સાધુ કદાચ લાખ માણસોની મધ્યમાં
૧ પહેલું રથાન આચાર્ય, બીજું સ્થાન ઉપાધ્યાય અને ત્રીજું સ્થાન સાધુ.
Page #72
--------------------------------------------------------------------------
________________
નસરકાર માહાત્મ્ય.
રહ્યા હોય તેા પણ તેઓનું એકાકીપણું નાશ પામતું નથી. સામ્ય-સમતારૂપી અમૃતના તરંગાથી ભરપૂર, સાર અસારનું વિવેચન કરનાર અને ભાવસિદ્ધ કહેવાતા સાધુએ ઘણા ભેગા થઈને એકત્ર રહે તે પણ તેઓને કાંઈ પણ હાનિ થતી નથી. મનની સ્થિરતા વડે નિશ્ચળ અને વૃક્ષાદિકની જેમ ક્રિયાને નહીં કરનારા મુનિના જે એકત્ર સહવાસ તે ભાવનારૂપી લતાએના મંડપ સમાન છે. ચિત્રમાં આળેખેલા સૈન્યની જેમ મન, વચન અને કાયા વડે વિકાર રહિત મુનિએ એકઠા રહે તેા પણુ તેઓને અતિ કયાંથી હાય? જેમ ઘણા નિર્જીવ પદાર્થોં એકત્ર કરીએ તે પણ તેમાં ચૈતન્ય આવતું-હાતુ નથી; જેમ ઘણા ખીણ પુરૂષને એકત્ર કરવાથી પણ તેઓનામાં પરાક્રમ આવતું નથી, તેમ ઘણા મુનિએ એકડા થયા છતાં પણ તેએનામાં લેશ પણ કલેશ ઉદ્ભવતા નથી. મૂઢ બુદ્ધિવાળા જે પુરૂષ પાંચ છ સાધુઓની ભેગા રહેવાથી પણ ગ્લાની થાય છે એમ માનતા હેાય તે તે મૂઢ એક ઠેકાણે રહેલા અનંત સિદ્ધેાની સાથે રહેવાની ઈચ્છા કેમ કરી શકશે ?
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ મહારત્નને ધારણ કરનાર સાધુને રાગાદિકના ઉપદ્રવેાથી ભયંકર એવા સન્માર્ગ ઉપર એકલા ચાલવામાં ક્ષેમકુશળતા રહેલી નથી. એકલાને સુકૃતને વિકાસ થતા નથી, એકલાનું ઈચ્છિત પ્રયાજન સિદ્ધ થતું નથી, એકલાને વાંછિત અની પ્રાપ્તિ થતી નથી અને એકલેા માણુસ મેાક્ષ મેળવવાને માટે સમ થતા નથી. જેમ શ્લેષ્મની વ્યાધિવાળાને સાકર આપવી ઉચિત નથી અને તાવવાળાને ધૃતવાળું ભેાજન આપવું ચેાગ્ય નથી તેમ અગીતા મુનિને એકલા રહેવું ઉચિત નથી. પ્રાયે કરીને એમ્લા માણસ ચાર જેવા લાગે છે, એ માણસ સાથે હાય તા પણ તેમના પર ચિંતા ધૃતપણાની શંકા થાય છે, ત્રણ મનુષ્ય સાથે હોય તે તે વિશ્વાસનુ સ્થાન છે અને ઘણાના સમૂહ હાય તા તે રાજા જેવા શાલે છે. તીર્થંકર તથા પ્રત્યેકબુદ્ધ વગેરે એકલાજ વિચરે છે; એવા દૃષ્ટાંતા આપી બીજા મુનિએ એકલા વિચરવુ ચેાગ્ય નથી. કારણ કે જ્ઞાનચક્ષુવાળાની સાથે ચર્મચક્ષુવાળાએ સ્પર્ધા કરવી ચેાગ્ય નથી.
ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરનારા સં પ્રાણીઓને પુણ્ય પાપ નિરંતર સાથે હાવાથી તેમાં એકલાપણું ઘટતું જ નથી. જેનામાં આહારસજ્ઞા, ભયસંજ્ઞા વગેરે સત્તાઓ, કૃષ્ણલેશ્યા વગેરે દુષ્ટ લેસ્યાએ અને રાજકથા વગેરે વિકથાઓ માર્મિકાની જેમ ચપળતા ઉત્પન્ન કરે છે, તે એકલા કેમ હાઈ શકે ? અવિરતિરૂપી દુષ્ટ પ્રિયા શાકિનીની જેમ જેને નિરંતર ગળી જવા પ્રયત્ન કરે છે, તે એકલા કેમ હાઈ શકે ? સંતેષને નહીં પામેલું ઇન્દ્રિયારૂપી કુટુંબ જેના શરીરને નિઃશંકપણે પંચાગ્નિની જેમ ખાળ્યા કરે છે, તે એકલેા કેમ હાઇ શકે ? જેમ દૂધની સાથે દૂધ
Page #73
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. મળવાથી, દીવાની સાથે દીવ મળવાથી તથા અમૃતની સાથે અમૃત મળવાથી તે સર્વ પદાર્થો એકપણાને પામે છે, તેમ મુનિ પણ મુનિની સાથે રહેવાથી એકપણાને જ પામે છે. અન્ય મુનિની સાથે રહ્યા છતાં પણ મુનિ એકલે જ કહેવાય છે. ઉન્મત્ત પિત્રાઈઓની માફક કષાયો જેના શરીરને ક્ષણવાર પણ મૂકતા નથી, તેને એકાકીપણાનું સુખ ક્યાંથી હોય? પિતાના મન, વચન અને કાયાથી ઉત્પન્ન થએલા અશુભ વ્યાપારે કુપુત્રની જેમ જેને નાશ કરનારા થાય છે, તેને એકાકીપણાનું સુખ શી રીતે હોય? છળને જનારા પ્રમાદ, મિથ્યાત્વ અને રાગાદિક જેના ખરાબ પાડોશી જેવા છે, તેને એકાકીપણુનું સુખ શી રીતે હોય? જે મહાપુરૂષ આ સર્વથી રહિત હોય તે મનુષ્યના સમૂહમાં રહ્યા હોય તે પણ એકલી જ છે; કેમકે મનુષ્યથી ભરપૂર એવા નગરમાં પણ રહે છતાં પણ પરદેશી મનુષ્ય એ જ કહેવાય છે અને જે મુનિ આ સર્વ સંજ્ઞા, કષાય, ઈન્દ્રિયાદિથી સહિત હોય તે કદાચ અરણ્યાદિકમાં રહેલો હોય તે પણ તેનું એકાકીપણું નિષ્ફળ છે, કેમકે જાર, ધૂર્ત, ગૂઢચર અને ચાર એ સવ શું એકલા નથી ભમતા ?
પુણ્ય પાપો ક્ષય થવાથી મુક્તિને પામેલા પરમાત્માને વિષે અનાહારપણાની જેમ નિરંતર સત્ય એવું એકાકીપણું પ્રતિષ્ઠા પામેલું છે. અથવા તે આ જિનાગમને વિષે કેઈપણ હકીકતને સર્વથા નિષિધ છે જ નહીં, તેથી કરીને શ્રેષ્ઠ મુનિઓ સારી રીતે લાભ અને અલાભને જાણીને લાભવાળા કાર્યને વિષે જ પ્રયત્ન કરે છે–પ્રવર્તે છે.
અહો ! સાધુએ કાંઈપણ દૂ-હેમ કરતા નથી, દાન દેતા નથી, તપ કરતા નથી, જાપ પણ કરતા નથી, માત્ર કિયા રહિત થઈને મોક્ષપદ જ સાધે છે. સાધુઓ હુ હુ નામના ગંધર્વના ગાયન સાંભળવામાં, અમૃતરસને આસ્વાદ લેવામાં, મંદાર પપોની સુગંધ લેવામાં, દેવશય્યાને સુખકારક સ્પર્શ કરવામાં અને દેવાંગનાઓનું રૂપ જોવામાં પણ લુબ્ધ થતા નથી, ત્યારે શું તેઓ વૃક્ષે છે? બાળકે છે? કે શું પશુઓ છે? ના, તેઓ વૃક્ષ, બાળક કે પશુ નથી, પરંતુ તેઓ નિરંજન (કમ -લેપ રહિત) મુનિઓ છે. ત્રણ રેખાવાળો અને માથે અનુસ્વારવાળો કાર અહીં એમ જણાવે છે કે સદાચારનું આચરણ કરનારા મહામુનિઓએ ત્રણ ગુપ્તિને આચરવામાં રેખા પ્રાપ્ત કરેલી હોય છે. નયના ભેદ, જીવની રક્ષા અને અમૃતના કુંડની જેવી આકૃતિવાળા આ નવ અક્ષરે “નમો ટોપ સલાહૂળ” મને ધર્મને વિષે નવો ન ભાવ આપે.
પંચમ પ્રકાશ સંપૂર્ણ
Page #74
--------------------------------------------------------------------------
________________
નમરફાર માહાત્મ્ય.
एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥
અર્થાત્એ પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કાર સર્વ પાપના નાશ કરનાર છે અને સવ` મ`ગળામાં પ્રથમ મગળ છે. જે મનુષ્ય આ નમસ્કાર મહામત્રંનું ત્રિકાળ ધ્યાન ધરે છે, તેને શત્રુ પણ મિત્ર રૂપ થાય છે, વિષ પણુ અમૃત રૂપ થાય છે, શરણુ રહિત અરણ્ય પણ વાસગૃહ રૂપ થાય છે, તેને સર્વ મહા અનુકુળ થાય છે, ચાર યશ કરનારા થાય છે, સ અપશુકનાદિ પણ શુભ ફળને આપનારા થાય છે, બીજાએ પ્રયાગ કરેલા મંત્ર, તંત્ર અને યંત્રાદ્રિક પણ તેને પરાભવ કરી શકતા નથી, સ` પ્રકારની શાકિની પણ માતાની તુલ્ય તેના દ્રોહ કરી શકતી નથી, તેની પાસે સાઁ પણ કમળની નાળ જેવા થઈ જાય છે, સિંહા પણ શિયાળ જેવા થઈ જાય છે, હસ્તિઓ પણ હરણી જેવા થઈ જાય છે, રાક્ષસા પણ તેની રક્ષા કરે છે, ભૂતાન સમૂહ પણ તેની વિભૂતિને માટે થાય છે, પ્રેત પણ તેને પ્રીતિને કરનારા થાય છે, ચેટક પણ તેના દાસ થઈ જાય છે, યુદ્ધ તેને ધન આપનારૂં થાય છે, રાગા પણ તેને ભાગ આપનારા થાય છે, વિપત્તિ પણ તેને સંપત્તિને માટે થાય છે અને સર્વ પ્રકારનું દુઃખ પણ તેને સુખ આપનાર થાય છે.
જેમ ગરૂડના ગંભીર સ્વર સાંભળીને ચંદનના વૃક્ષેા સૌથી મુક્ત થાય છે, તેમ પચ નમસ્કારના ગંભીર સ્વર સાંભળવાથી પણ અધનયુક્ત મનુષ્ય બધાથી મુક્ત થાય છે. જેઓના ચિત્તમાં એક નમસ્કારનું જ સ્મરણ થતું હાય, તેને જળ, સ્થળ, સ્મશાન, પર્વત, દુ અને બીજા તેવા જ કષ્ટકારી સ્થાનામાં કદાચ કષ્ટ આવી પડે તે પણ તે ઉત્સવ રૂપ જ પરિણમે છે.
પુણ્યાનુબંધી પુણ્યવાળા જે પુરૂષ વિધિપૂર્વક પરમેષ્ઠિ નમસ્કાર મહામન્ત્રનું ધ્યાન કરતા હાય છે, તેને તિર્યંચગતિ કે નરકગતિ પ્રાપ્ત થતી જ નથી. ચક્રવતી વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ખળદેવ વગેરેના અશ્વની સંપદાએ નમસ્કારના પ્રભાવરૂપી સમુદ્રને કાંઠે રહેલા મુક્તાફળની જેમ સુલભ થાય છે. આ મત્રના વિધિ પ્રમાણે પ્રયોગ કરવાથી તે વશીકરણ, ઉચ્ચાટન, ક્ષેાભ, સ્તંભન અને મુર્છા વગેરે કાર્ડ્ઝમાં પણુ સિદ્ધિને આપનારા થાય છે. વિધિ પ્રમાણે સ્મરણ કરેલા આ મંત્ર અધર નિમેષ માત્રમાં જ પર વિદ્યાના નાશ કરનારા થાય છે; તથા ક્ષુદ્ર દેવતાઓએ જે રૂપાદિનુ પરિવર્તન કર્યું હાય તેના પણ નાશ કરે છે, સ્વર્ગ, મત્ય અને પાતાલ એ ત્રણ ભુવન રૂપી ર’ગમ’ડપને વિષે કાઈ પણ ઠેકાણે કાઈ પણ પ્રકારે કાઈ પણ પ્રાણીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને આશ્ચર્યકારક જે કાંઈ પણ અતિશય જોવામાં
Page #75
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
કે સાંભળવામાં આવે તે સર્વ નમસ્કારમંત્રની આરાધનાના માહાત્મ્યથી જ ઉત્પન્ન થએલા છે તેમ જાણવુ તિર્થાંલાકમાં જે ચંદ્ર વગેરે જ્યાતિષી દેવે છે, પાતાળમાં ચમરેદ્ર વગેરે દેવે છે, ઊર્ધ્વલાકમાં સૌધર્માદિક દેવલેાકને વિષે જે ઇંદ્રાદિક દેવેા છે અને તેની ઉપર પણ જે અમિદ્ર દેવતા છે, તેએની સર્વ સમૃદ્ધિ પચપરમેષ્ટિ રૂપ કલ્પવૃક્ષના અંકુરો, પલ્લવા, કળિઓ કે પુષ્પા સમાન છે. જે નમસ્કારરૂપી મેટા રથ ઉપર આરૂઢ થાય છે, તેઓ વિઘ્ન રહિત મેાક્ષસ્થાને પહેાંચી જાય છે, ગયા છે અને જવાના છે. જો આ સત્ર અત્યંત દુર્લભ એવા મેાક્ષને પણ આપનારા છે, તા પછી પ્રસ ંગે પ્રાપ્ત થનારા બીજા લૌકિક સુખ આપે તેમાં તે શું આશ્ચર્ય ?
૧૩
જે મન, વચન અને કાયાની શુદ્ધિવડે એક લાખ નમસ્કાર મન્ત્રના જાપ કરે છે, તેએ જૈનસંઘને પૂજવા લાયક તીર્થંકર નામકમ ઉપાન કરે છે. હે મિત્ર! જે તારૂ મન નમસ્કારમંત્રનું ધ્યાન કરવામાં લીન નથી થયુ, તે પછી ચિરકાળ સુધી આચરણ કરેલા તપ, દ્યુત અને ચારિત્રનુ' શુ ફળ? જે અસંખ્ય દુ:ખાના ક્ષયનુ કારણ કહેલા છે, જે આલેક અને પરલેાકના સુખ આપવામાં કામધેનુ સમાન છે અને અજ્ઞાનરૂપી જે અંધકારના દીવાના, સૂર્યના, ચંદ્રના કે ખીજા કાઈ પણ પ્રકારના પ્રકાશથી નાશ નથી થતા તે અંધકારને નમસ્કારમત્રના પ્રકાશથી નાશ થાય છે. હેબ! કૃષ્ણ અને સાં વગેરેની જેમ ભાવનમસ્કાર કરવામાં તુ તત્પર થા અને કૃષ્ણના સેવક વીરાસાળવી અને કૃષ્ણના અભવ્ય પુત્ર પાલક વગેરેની જેમ દ્રવ્યનમસ્કાર કરી ફોગટ આત્માને વિડંબણા ન પમાડ. જેમ નક્ષત્રોના સમૂહના સ્વામી ચદ્ર છે, તેમ સર્વ પુણ્યસમૂહના સ્વામી ભાવનમસ્કાર છે. આ જીવે ભાવનમસ્કાર વિના નિષ્ફળ દ્રવ્યલિંગા (સાધુવેષ) અન ́તીવાર ગ્રહણ કરીને મૂકી દીધાં છે. વિધિ પૂર્વક નમસ્કારમત્રને આઠવાર, આઠસેવાર, આઠ હજારવાર કે આઠ કરોડ વાર જાપ કર્યાં હાય તે તે ત્રણ ભવની અંદર મેાક્ષપદને આપે છે.
હું ધર્મબંધુ ! સરલતાથી તને વારંવાર પ્રાથનાપૂર્વક કહુ છુ કે સંસારરૂપી સમુદ્રને તરવામાં પ્રવહણુ સમાન આ મંત્ર ગણવામાં તુ શિથિલ ન થા–અનાદરવાળે ન થા. કારણકે આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વાત્તમ તેજ છે, સ્વર્ગ અને મેાક્ષને મા છે તથા ક્રુતિના નાશ કરવામાં પ્રલયકાળના અગ્નિ સમાન છે.
ભવ્યપ્રાણીઓ અંતકાળની આરાધના સમયે આ મંત્રને વિશેષે કરીને સારી રીતે ભણે, ગણે, સાંભળે કે તેનું ધ્યાન કરે તે તે મંગળની પરપરા રૂપ થાય છે. જેમ ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિમાન તે ઘરના સ્વામી બીજી બધી વસ્તુઓને કારાણે મૂકીને દારિદ્રયને નાશ કરવામાં સમર્થ એવા એક સારભૂત મહારત્નને જ ગ્રહણ કરે
Page #76
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર માહાત્મ્ય.
૧૨
છે, અથવા કઈ મેટે સુભટ અકાળે ઉત્પન્ન થએલા ઉપદ્રવ વખતે વજદંડની જેવું સારભૂત અમેઘ એવું શસ્ત્ર જ ધારણ કરે છે, તે જ પ્રમાણે જીવ મરણ સમયે પ્રાચે કરીને સર્વ શ્રુતસ્કંધનું (સર્વશાસ્ત્રોનું) ચિંતવન કરી શકતો નથી, તેથી કરીને ધીર બુદ્ધિવાળે અને દેદીપ્યમાન શુભ લેફ્સાવાળો સત્ત્વવાન જીવ દ્વાદશાંગીના સારભૂત પંચપરમેષ્ઠિ નમસ્કારમંત્રનું જ એકાગ્ર ચિત્ત ધ્યાન કરે છે. સમુદ્રમાંથી અમૃતની જેમ, મલયાચળ પર્વત ઉપરથી ચંદનની જેમ, દહીંમાંથી માખણની જેમ અને રેહણાચળ પર્વત પરથી વારત્નની જેમ આગમમાંથી ઉદ્ધરેલા, સર્વ કૃતના સારભૂત અને કલ્યાણના નિધિ સમાન આ પંચપરમેષ્ઠિ નમસ્કારમંત્રને કઈક ધન્ય પુરુષે જ સેવે છે.
શરીરથી પવિત્ર થઈ, પદ્માસને બેસી, હાથવડે રોગમુદ્રા ધારણ કરી, સંવિજ્ઞ મનવાળા ભવ્યપ્રાણીએ સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે સંપૂર્ણ પંચનમસ્કારમંત્રને ઉચાર કરે; આ ઉત્સર્ગ વિધિ જાણો. અપવાદ વિધિ આ પ્રમાણે -અને જે કદાચ શરીરના ગ્લાનપણાને લઈને તે પ્રમાણે કરવા સમર્થ ન હોય, તે તે પંચપરમેષ્ઠિ પદેના પહેલા પહેલા અક્ષર ‘વિગત’ આ મંત્રનું સમરણ કરે. આ પાંચ અક્ષરના સ્મરણથી પણ અનંતા જ યમરાજના બંધનથી મુક્ત થયા છે. કદી આ પાંચ અક્ષરરૂપ મંત્રનું મરણ ન કરી શકે તે અહંત, અરૂપી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચે પરમેષ્ઠિના પહેલા પહેલા અક્ષર લઈ તેને સંસ્કૃતના સંધિ નિયમ પ્રમાણે એકત્ર કરવા. તે આ પ્રમાણે -Tra+૩ +=૩૪ આ રીતે જિનેશ્વર ભગવંતોએ કહેલે આ કાર એટલે પ્રણવીજ મુક્તાફળ રૂપ જીની અર્થાત્ મુક્તાત્માઓની પ્રગટ છીપલી સમાન છે, મેહરૂપી હસ્તીને વશ કરવામાં અંકુશ સમાન છે. અને સંસારની પીડાને નાશ કરવામાં કટારી સમાન છે. સ્વર્ગના દ્વારને ઉઘાડવાની કુંચી સમાન આ ૩ૐકાર રૂપી તત્વનું ધ્યાન કરનાર મહાત્માઓ જીવતાં ભેગને પામે છે અને મૃત્યુ પામીને મોક્ષસુખ પામે છે.
મરણ સમયે સર્વથા ૐકારનું સ્મરણ કરવામાં પણ પિતે અશક્ત હોય, તે તે ધમિષ્ટ મનુષ્ય પોતાની પાસે રહેલા એવા ધર્મબંધુ પાસેથી આ મંત્રનું શ્રવણ કરવું, અને તે વખતે પોતાના ચિત્તમાં આ પ્રમાણે ભાવના ભાવવી કે –“અહો ! કઈ પુણ્યશાળી બંધુએ અકસ્માત મારા ઉપર કેવું અમૃત છાંટયું કે જેનાથી મારાં સર્વ અંગો આનંદમય થયા ? કારણકે હમણાં મને તેણે ઉત્કૃષ્ટ પુણ્યરૂપ, ઉત્કૃષ્ટ કલ્યાણરૂ૫ અને ઉત્કૃષ્ટ મંગલના કારણરૂપ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યું. અહો ! આ પંચનમસ્કાર મંત્રનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુને લાભ થયો! અહે! મને પ્રિય વસ્તુને સમાગમ થયો! અહા ! મને તત્વને પ્રકાશ થયો !
Page #77
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ,
અહો ! મને સારભૂત વસ્તુની પ્રાપ્તિ થઈ! આજે મારાં કષ્ટો નાશ પામ્યાં, મારાં પાપકર્મ દૂર ગયાં અને આજે મને સંસાર સાગર સામે કિનારે પ્રાપ્ત થયો. પંચનમસ્કાર મંત્રનું શ્રવણ કરવાથી આજે મારે પ્રશમરસ, દેવગુરૂની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ એ સર્વ સફળ થયું. જેમાં અગ્નિને તાપ સુવર્ણને તેજ પ્રાપ્ત કરાવે છે, તેમ આ મારી વિપત્તિ (મરણ) પણ મને તેજ પ્રાપ્ત કરાવનારી થઈ, કેમકે આજે મને મહામૂલ્ય પંચપરમેષ્ટિમય તેજ પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક પંચનમસ્કારમંત્રનું સ્મરણ કરી કિલg (અશુભ) કર્મને નાશ કરી બુદ્ધિમાન પુરૂષ સદ્ગતિને પામે છે. નમસ્કારમંત્રની ભક્તિ કરનાર પ્રાણી ઉત્તમ દેવપણને પ્રાપ્ત કરી ત્યાંથી ચ્યવી શ્રેષકુળમાં મનુષ્ય જન્મ ધારણ કરી આઠ ભવની અંદર સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે.
ષષ્ઠ પ્રકાશ સંપૂર્ણ.
Page #78
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહાભ્ય,
સર્વ કાળે સર્વ ક્ષેત્રમાં નિરંતર નામ, આકૃતિ (સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણ લોકને પવિત્ર કરનારા જિનેશ્વરે મારું શરણું છે. તે જિનેશ્વરે અતીત કાળે કેવળજ્ઞાની વગેરે થયા હતા, વર્તમાન કાળે ઋષભદેવ વગેરે થયા છે અને આગામી કાળે પદ્મનાભ વગેરે થવાના છે; સીમંધરસ્વામી વગેરે વિહરમાન તીર્થકરે છે, ચંદ્રાનન, વારિણ, વર્ધમાન અને ઋષભ એ ચાર શાશ્વતા તીર્થકર છે, જિનેશ્વરે (તીર્થકર) વર્તમાનકાળે સર્વ (૫) મહાવિદેહ, સર્વ (૫) ભરત અને સર્વ (૫) ઐરાવતના મળી સંખ્યાતા હોય છે અને અતીત તથા અનાગત કાળને આશ્રયીને અનંતા હોય છે. તે સર્વ તીર્થકરે કેવળજ્ઞાનના પ્રકાશથી દેદીપ્યમાન હોય છે, અઢાર પામસ્થાન રહિત હોય છે, તેઓના ચરણકમળને અસંખ્ય ઈદ્રો વંદન કરે છે, ઉત્તમ આઠ પ્રાતિહાર્યો અને ત્રીશ અતિશએ કરીને સહિત તેઓ હોય છે, ત્રણ જગતના આત્માઓને સમકિત આપનારી તેઓની ધર્મદેશના પાંત્રીશ ગુણો વડે અલંકૃત હોય છે, અનુત્તર વિમાનમાં રહેલા દેવ તેઓનું હમેશાં સ્મરણ કરે છે તથા બીજાઓ જે ન આપી શકે તેવા મેક્ષમાગને તેઓ આપનારા હોય છે.
જિનેશ્વર દેવનું સમ્યફ પ્રકારે દર્શન થાય ત્યારે પ્રાણીઓના પાપ દૂર નાશી જાય છે, આધિ (મનની પીડા) અને વ્યાધિ (શરીરની પીડા) નાશ પામે છે તથા દરિદ્રતાને નાશ થાય છે. જે જિહવા જિનંદ્રના માહામ્યની ક્ષણે ક્ષણે સ્તુતિ ન કરે તે નિંદવા લાયક માંસના ટુકડા રૂપ જિહવા શા ઉપગની છે? જે કાન અરિહંત ભગવંતન મનહર ચારિત્રરૂપી અમૃતના સ્વાદને ન જાણતા હોય તે તે કાને અથવા છિદ્રમાં કાંઈ પણ તફાવત નથી. સર્વ અતિશયો સહિત જિનેશ્વરદેવની પ્રતિમા જે નેત્રોએ જોઈ નથી તે નેત્ર વાસ્તવિક રીતે નેત્ર નથી, પરંતુ મુખરૂપી ઘરનાં જાળીઓ માત્ર છે.
અનાર્ય દેશમાં વસનાર શ્રીમાન આર્થિકમાર અરિહંત પ્રભુની પ્રતિમાને જોઈને સંસારસાગરના પારગામી થયા. અચંભવ નામના બ્રાહ્મણને જિનપ્રતિમાના દર્શનથી તત્વજ્ઞાન પ્રાપ્ત થયું અને તેથી તેણે સગુરૂના ચરણકમળની સેવા કરીને ઉત્તમ સ્વાર્થ સાધ્ય. અહા વજકર્ણ રાજા સત્ત્વવાળા મનુષ્યને વિષે મુગટ સમાન થયો કે જેણે સર્વ રાજ્યાદિકને નાશ ઉપસ્થિત થવા છતાં પણ જિનેશ્વરદેવ સિવાય બીજાને નમસ્કાર કર્યો નહિ. વાનરદ્વીપના સ્વામી વાલીનું ચિત્ત દેવતત્વમાં અને ધમતવમાં નિશ્ચળ હતું, અહે! તેનું તેજ પૂજવા લાયક હતું, મહાસતી સુલતા સદ્ધમમાં અત્યંત દઢ હતી, તેથી જ શ્રી જગદગુરૂ મહાવીરસ્વામીએ કુશળ વાર્તામાં તેની સંભાવના કરી હતી (અર્થાત તેને સુખશાતાના સમાચાર અને ધર્મલાભ કહેવરાવ્યા હતા )..
Page #79
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ.
સેતુક નામના બ્રાહ્મણને જીવ દેડક થયા પછી શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા જતાં માર્ગમાં જ શ્રેણિક રાજાના અશ્વના પગ તળે ચગદાઈને મરણ પામી પ્રભુ વંદનનું ધ્યાન હોવાથી સૌધર્મ દેવલેકમાં શક્રેન્દ્રને સામાનિક દેવ થયે. હાસ અને પ્રહાસ નામની દેવીઓને પતિ દેવ હતો તે પણ આભિયોગિક કમકરપણુથી મનમાં અત્યંત ખેદ પામ્યું હતું, તેથી પિતાના આત્માને તે દુષ્કર્મથી મુક્ત કરવા માટે દેવાધિદેવની પ્રતિમા તેણે પૃથ્વી પર પ્રસિદ્ધ કરી હતી. શ્રી ચેટક મહારાજાએ શ્રીજિનેશ્વરદેવના ચરણકમળની સેવા વડે પિતાના સર્વ પાપના તાપને નાશ કર્યો હતું, તેથી તેને પ્રતાપ ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ હતું અને તે ઇદ્રના હૃદયમાં પણ નિવાસ પામ્યું હતું. સર્વ દેવેંદ્રો સંસારને પાર પામવા માટે નદીશ્વરાદિક તીર્થના અલંકારરૂપ શાશ્વતા જિનચૈત્યમાં અઢાઈ મહોત્સવ કરે છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વયંભૂરમણ નામના છેલ્લા સમુદ્રમાં જિનબિંબના આકારવાળા મત્સ્યને જોઈ બીજા મત્સ્યને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, સમકિત પામે છે અને નમસ્કાર મંત્રનું ધ્યાન કરી મર્યો ત્યાંથી મરીને સ્વર્ગે જાય છે.
મનુષ્ય, દેવ અને અસુરકુમારનું ચક્રવતીપણું (સ્વામી પણું) જે નિ:શપણે ભગવાય છે તે જિનેશ્વર દેવના ચરણની કૃપાના એક લેશની જ લીલા છે. મનુષ્યલોકમાં ચક્રવતી વગેરે રાજાઓ, સ્વર્ગલોકમાં ઈદ્રાદિક દેવ અને પાતાળમાં ધરણેન્દ્ર વગેરે ભુવનપતિના ઇંદ્રો જિનેશ્વરદેવની ભક્તિથી જ જયવંતા વર્તે છે. જિનેશ્વરદેવની આજ્ઞાને મુગટની જેમ મસ્તકે ધારણ કરીને અગ્યાર રૂદ્રો (મહાદેવ)માંથી કેટલાક સંસારસાગરને તરી ગયા છે અને બાકીના હવે તરવાના–મેક્ષે જવાના છે. જેમ અગ્નિની જ્વાળા જળમાં લીન થઈ જાય છે અને જેમ વિષને પ્રભાવ અમૃતને વિષે લીન થઈ જાય છે, તેમ જિનેશ્વરદેવના સમભાવમાં શંકર વગેરે દેવની કથાને વિસ્તાર લીન થઈ જાય છે. આવા જિનેશ્વરદેવના ચરિત્રોને વિચાર કરતાં સત્પરૂ આ સંસારમાં પણ આનંદમગ્ન રહે છે, તેથી તેઓ મેક્ષની પણ ઈચ્છા કરતા નથી, તે યોગ્ય જ છે.
જેમ જળ વડે તૃષા શાંત થાય છે તથા અન્ન વડે સુધા શાંત થાય છે, તેમ જિનેશ્વરદેવના એક દર્શન માત્રથી જ સંસારની પીડા માત્ર શાંત થાય છે. સમતાને ધારણ કરનાર મહાત્માઓ ભલે કરડે વર્ષ પર્યત સમ્યફપ્રકારે સમાધિને સેવ્યા કરે, પરંતુ તેઓ જિનેશ્વરદેવની આજ્ઞા સ્વીકાર્યા વિના ક્ષે જવાના નથી. જેઓ જિનધમને સ્વીકારતા નથી, તેઓ ભલે નિયાણ રહિત દાન કરે, નિર્મળ શીળનું પાલન કરે, તથા ઉત્કૃષ્ટ તપસ્યા કરે તે પણ તેઓને મોક્ષ મળતું નથી.
Page #80
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહાશ્ય. જેમ સૂર્ય વડે દિવસ જણાય છે. ચંદ્ર વડે પૂર્ણિમા જણાય છે અને વૃષ્ટિ વડે સુભિક્ષ થાય છે, તેમ જિનેશ્વરના ધમ વડે જ અવ્યય પદ-એક્ષપદ પ્રાપ્ત થાય છે. જેમ ઘત પાસાને આધીન છે અને ખેતી વૃષ્ટિને આધીન છે, તેમ એક્ષપુરમાં વસવું તે જિનેશ્વરના ધ્યાનને આધીન છે. ત્રણ જગતની લક્ષ્મી પ્રાપ્ત થવી સુલભ છે, તથા અણિમાદિક અસિદ્ધીઓની પ્રાપ્તિ પણ સુલભ છે, પરંતુ જિનેશ્વરદેવના ચરણકમળની રજના કણીયાઓ પણ પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. અહો ! મહા કષ્ટ ! મહા કષ્ટ ! કે જિનેશ્વરદેવને પામ્યા છતાં પણ કેટલાક જીવ સૂર્યને પામ્યા છતાં ઘુવડની જેમ અત્યંત મિથ્યાષ્ટિવાળા રહે છે. મહાદેવ બ્રહ્મા, વિષ્ણુ, પરમાત્મા, સુરત, અલક્ષ્ય તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના સ્વામી-એ સર્વ જિનેશ્વર જ છે. બુદ્ધ અને મહાદેવ વગેરે લૌકિક દેને સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણના વિષયવાળું જ જ્ઞાન છે, પરંતુ જે જ્ઞાન લોકોત્તર સત્ત્વથી ઉત્પન્ન થાય છે તે સર્વ જિનેશ્વરોને વિષે જ રહેલું છે. રેહણાચળ પર્વતની જેવા જિનેશ્વર પરમાત્મા પાસેથી વિવિધ પ્રકારનાં (યમ નિયમાદિ, રત્ન લઈને પંડિતરૂપી વ્યાપારીઓએ સુવર્ણરૂપ (સારા અક્ષરવાળા ગ્રંથરૂપી) આભૂષણે બનાવી પિતપોતાના માનેલા હરિહરાદિક દેવેને વિષે સ્થાપન કર્યા, તેથી તે રૂપી ભૂષણે કાળે કરીને તે તે દેવના નામથી પ્રસિદ્ધ થયાં છે.
જેમ મેઘનું જળ જ તળાવ વગેરેમાં પડ્યું હોય છે, તે પણ માણસ કહે છે કે –“આ પાણી તળાવમાં ઉત્પન્ન થયું છે. તે જ પ્રમાણે લેકાગ્ર ઉપર આરૂઢ થએલા જિનેશ્વદેવના વચને જ હરિહરાદિકને વિષે જ પડયાં છે, છતાં તે વચને હરિહરાદિનાં છે એમ અજ્ઞાની લોકો બોલે છે. વળી જે જે નામ પ્રમાણથી લોકોત્તર સત્વને કહેનારાં છે, તે તે નામો અરિહંતનાં જ છે એમ તું જાણ. રજોગુણ, તમે ગુણ અને સવગુણના આભાસથી ઉત્પન્ન થએલા બ્રહ્માદિક નામે કડેવાર અનંત સંસા૨માં ભમતાં મારા જેવાને પણ કદી પ્રાપ્ત થાય છે, પિતાના દેવના (વિષ્ણુના) હજાર નામ સાંભળીને મૂઢ માણસ હર્ષિત થાય છે, કેમકે શીયાળને બારની પ્રાપ્તિ થવાથી માટે ઉત્સવ થાય છે, પરંતુ સિદ્ધના અનંત ગુણ હોવાથી જિનેશ્વરના નામે અનાત છે અથવા તેઓ નિર્ગુણ હોવાથી તેઓનું એક નામ નથી, તે તેઓના નામની સંખ્યા કોણ કહી શકે ? રજોગુણ, તમોગુણ અને સર્વગુણથી રહિત પરમેષ્ઠિના પ્રભાવથી જ આ જગત્ અજ્ઞાનરૂપી પંકમાં ડુબી જતું નથી, હું માનું છું કે ત્રણલેકના નાથ અરિહંત મેક્ષમાં જતી વખતે આ જગતનું પાપમાંથી રક્ષણ કરવા માટે વહાલા એવા પણ પુણ્યને અહીં જ મૂકી ગયા છે. સમિતિમાં ઉદ્યમવંત પ્રભુ પાસેથી નાશીને પાપ ભવરૂપી અરણ્યમાં ગયું. આ કારણથી જ પુણ્ય પાપ રહિત થએલા ભગવાન
Page #81
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
જિનેશ્વરદેવ કાગરૂપી મહેલમાં આરૂઢ થઈ મુક્તિરૂપી સ્ત્રી સાથે કીડા કરે છે. જિનેશ્વર દાતાર છે, જિનેશ્વર ભોક્તા છે, આ સર્વ જગત જિનરૂપ છે, જિન સર્વત્ર જયવંતા છે અને જે જિન છે તે આ છે. આ પ્રમાણે ધ્યાનરસના આવેશથી તેમાં તન્મય પણાને પામેલા ભવ્ય પ્રાણીઓ આ લેક તથા પલેકમાં નિર્વેિદનપણે સમગ્ર લક્ષમીને પામે છે.
સપ્તમ પ્રકાશ સંપૂર્ણ
Page #82
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર માહાત્મ્ય.
૯
અરિહંતેને પણ માન્ય કરવા લાયક તથા જેઓનાં આઠે કર્મો ક્ષીણ થઈ ગયાં છે. એવા પંદર પ્રકારના સિદ્ધ ભગવંતેનું સત્યુ સ્મરણ ન કરે? કમલેપ રહિત, ચિદાનંદરૂપ, રૂપાદિક રહિત, સ્વભાવથી જ લેના અગ્રભાગને પામેલા, અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનંતવીર્યને પામેલા, સાદિ અનંત સ્થિતિવાળા, એકત્રીશ ગુણવાળા, પરમેશ્વરરૂપ અને પરમાત્મ સ્વરૂપ સિદ્ધ ભગવંતે મારું નિરંતર શરણ હે. છત્રીશ ગુણવડે શુભતા ગણધરે (આચાર્યો, મારું શરણ હો. સર્વ સૂત્રોને ઉપદેશ કરનારા ઉપાધ્યાય મારૂ શરણ હો. ક્ષાંતિ વગેરે દશ પ્રકારના ધર્મમાં લીન થએલા. સદા સામાયિકમાં સ્થિર રહેલા, જ્ઞાનાદિક ત્રણ રત્નને ધારણ કરનારા તથા અત્યંત વૈર્યવાળા સાધુઓ મારું શરણ છે. જેમ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને વિષે તવથી ભેદ નથી. જે ચરાચર જગતના આધારરૂપ કહેલ છે, એ કેવળીભાષિત ધર્મ મારું ઉત્કૃષ્ટ શરણ હો.
ધર્મરૂપી હિમાચળ પર્વત જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયી રૂપ ત્રિપથગા (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ માર્ગે જનારી ગંગા)ના તરંગે વડે ત્રણભુવનને પવિત્ર કરનાર છે. વિવિધ પ્રકારના દષ્ટાંત અને હેતુની ઉક્તિ સંબંધી વિચારના સમૂહવાળા અને એકાંતવાદની સ્થિતિનું ખંડન કરનારા સ્યાદ્વાદ તત્ત્વમાં હું લીન
થયે છું.
| સર્વજ્ઞના સમાગમમાં નવતત્વરૂપી અમૃતને કુંડ રહે છે, તે ગંભીરતાનું સ્થાન છે, તેથી તે સિદ્ધાંત મને પાતાળ જે ઉંડો-ગંભીર ભાસે છે. શ્રીમાન જિનાગમ સર્વ તિષીઓને માન્ય છે, મધ્યસ્થપણાને આશ્રય કરનાર છે, રત્નાકરવડે વીંટાયેલ છે તથા અનંતદર્શનવાળે છે. સુમનસનાં એક સ્થાન રૂપ, બે લોકની ઉપર રહેનાર તથા વિકસ્વર શાશ્વત તિરૂપ, પરમેષ્ટિની વાણી શેભે છે. શ્રીધર્મરૂપી રાજાની રાજધાનીરૂપ, દુષ્કર્મરૂપી કમળના વનને બાળી નાખવામાં હિમરૂપ અને સંદેહના સમૂહરૂપ લતાને છેદવામાં કુહાડી સમાન જિનેશ્વરદેવની વાણી અમારા કલ્યાણને વૃદ્ધિ પમાડે.
આ પ્રમાણે ધ્યાનરૂપ સમુદ્રમાં જેને અંતરાત્મા મગ્ન થએલે હોય છે તેની કર્મગ્રંથિ માટીના કાચા ઘડાની જેમ વિલય થઈ જાય છે, શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમીની લીલાને પ્રકાશ કરનાર તથા ચક્રવતીપણું, સ્વર્ગ અને મોક્ષને આપનાર પંચનમસ્કાર મહામંત્ર નિરંતર જયવંત વતે. સરસવતી નદીને કાંઠે શ્રીસિદ્ધપુરપાટણમાં સિદ્ધસેનસૂરિની વાણીએ
આ શ્રીસિદ્ધચક્રનું માહાઓ ગાયું છે.
આઠમે પ્રકાશ સંપૂર્ણ.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકાર મન્ત્ર અને તેના વિષયમાં આવશ્યક વિચારે.
શ્રી નકર સૂત્ર.
नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोप सव्वसाहूणं । एसो पंचनमुक्कारो । सभ्वपावपणासगो । मंगलाणं च ससि पढमं દૈવજ્જ મારું
ભાવા—શ્રી અરિહંત ભગવાન્, શ્રી સિદ્ધ ભગવાન,શ્રી આચાર્ય મહારાજ શ્રી ઉપાધ્યાયજી મહારાજ; તથા અઢીદ્વીપમાં વતા સર્વ સાધુએ એ પાંચ પરમેષ્ઠીઓ)ને મારા નમસ્કાર થાએ, આ પાંચ (પરમેષ્ઠી)ને કરેલે। નમસ્કાર સ પાપાના નાશ કરનાર અને સવ પ્રકારના (લૌકિક અને લેાકેાત્તર ) મંગલાને વિષે પ્રથમ મગલ છે.
પ્રથમ અરિહંત પદનું વર્ણન આ પ્રમાણેઃ—
વિસ્તારા–અહિયાં નમઃ એ નૈપાતિક પદ્ય છે, તે દ્રવ્ય તથા ભાવના સાચાથે છે. કહ્યું છે કેઃ—નેવાË યંત્રં માસંયોયળ થયો માટે નમઃ એ પદ વડૅ હાથ, પગ અને મસ્તકે કરી સુપ્રણિધાનરૂપ જે નમસ્કાર કરવા તે હાથ, પગ અને મસ્તકાદિનું જે હલન ચલન કરવાથી થાય છે તે દ્રવ્યસકાચ જાણવા, અને વિશુદ્ધ મનના નિયાગ તે ભાવસ' કાચ જાણવા. એટલે દ્રવ્ય અને ભાવથી નમસ્કાર થાએ. કેટલીક પ્રત્તામાં ‘નો’ના સ્થાને ‘મો’ પદ દેખાય છે તે એમાંથી અહીયાં કયુ પદ્મ શુદ્ધ જાણવું ? વરચિ આચાર્યના મતે નમો’પદ શુદ્ધ નથી, કારણ કે નમસ્ શબ્દ જે અવ્યય છે તેને ઉક્ત આચાર્યના મતે પ્રાકૃતમાં ‘નમો’શબ્દ જ મને છે, તેનુ કારણ એ છે કેઃ—નો ઃ સર્વત્ર આ તેએનુ સૂત્ર છે, તેના અર્થ એ થાય છે કેપ્રાકૃતમાં સર્વાંત્ર (આદિમાં તથા અંતમાં હ્રકારના સ્થાને કાર થઈ જાય છે.” પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના મતે નમો’ અથવા મો’ એ બન્ને પદ્મ બની શકે છે અર્થાત્ બન્નેએ શુદ્ધ છે, કારણ કે તેએનુ સૂત્ર છે કેવા ઢોર આ સૂત્રના અર્થ એ થાય છે કેઃ—
१ - सर्वत्र नकारस्य स्थाने पकारो भवतीति सूत्रार्थः ।
२ - आदौ वर्तमानस्यासंयुक्तस्य नकारस्य णकारो वा भवतीति सूत्रार्थः ।
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. શરૂઆતમાં વર્તમાન સોગ રહિત નકારના સ્થાને કાર વિકલ્પ કરવાથી થઈ જાય છે. એટલે શ્રી હેમચન્દ્રાચાર્યના મતે ઉક્ત બંને પદે શુદ્ધ છે. પરંતુ શ્રીનવકાર મંત્રમાં “નમો’ પદનું જ ઉચ્ચારણ કરવું જોઈએ પણ “નમો’ પદનું નહીં, કારણ કે શરૂઆતમાં રહેલા “નમો’ પદમાં અણિમા સિદ્ધિ સમાએલી છે, જેને સમાવેશ “નમો પદમાં થઈ શકતું નથી.
પ્રશ્ન–મોપદમાં અણિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
ઉત્તર–મોપદમાં જે અણિમા સિદ્ધિ સમાયેલી છે તેના કારણે આ પ્રમાણે છે –
મો’ એ પદ સંસ્કૃતના “નમ:' શબ્દથી બને છે અને “નમ:' શબ્દ “મ' ધાતુને ૩યુર્ પ્રત્યય લગાડવાથી બને છે, ઉક્ત ધાતુને નમવું એ અર્થ થાય છે, તથા નમવું અથવા નમ્રતા એ મને વૃત્તિને ધર્મ છે, કે જે તમને વૃત્તિ) આ લોકમાં સર્વથી સૂમ માનવામાં આવે છે, તેથી જ મો’ પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સંસ્કૃતના “મન પદના જે આદિ તથા અતના અક્ષર ને વિપર્યય (પરિવર્તન) કરવામાં આવે તે પણ “મો પદ થઈ જાય છે. (કારણકે પ્રાકૃતમાં અક્ષરોનું પરિ. વર્તન થએલું પણ જણાઈ આવે છે જેમકે કરેપૂ=બેહ, વારાણસી વારણી, વાઢાન= કાઢો, સવાર-ઢવપુરમ્ , મહાર-મહટ્ટ, હૃ:=gો, ઈત્યાદિ, તથા મને
ગતિનું અતિ સૂક્ષ્મપણું હોવાને લીધે “નમો’ પદના દયાનથી અણિમા સિદ્ધિની - પ્રાપ્તિ થાય છે.
૩ળમાં શબ્દ હજુ શબ્દ ના ભાવ અર્થમાં રૂમનું પ્રત્યય લાગવાથી બને છે, આ અણિમા શબ્દથી જ પ્રાકૃત શૈલીથી “નમો શબ્દ બને છે (કારણકે પ્રાકૃતમાં સ્વર, સન્ધિ, લિંગ, ધાત્વાર્થ ઈત્યાદિ સર્વેના વદરમ્” આ અધિકાર સૂત્રના પ્રયોગ અનુસાર વ્યત્યય આદિ બને છે), તે આ પ્રમાણે–પ્રક્રિયા દશામાં ‘૩જુ દૃHT’ આ સ્થિતિ છે, હવે અણુ શબ્દને કાર માની આગળ ગયે અને ગુણ થઈને “ગો” બની ગયે, શરૂઆતને વકાર નકારની આગળ ગયો અને કાર સંપૂર્ણ થયે, તેથી Tો એવું પદ બન્યું, ઈકારને લેપ કરવાથી “નમો’ પદ બની ગયું, “મો પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આદિ કારને લેપ કરવાથી તથા ત્રરા સ્વરા એ સૂત્રથી રૂકારના સ્થાનમાં સકાર તથા અકારના સ્થાનમાં કારને આદેશ કરવાથી પ્રાકૃતમાં કાળિમાં શબ્દથી
Page #85
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મો' પત્ર અની જાય છે, તેથી તેના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પ્રાકૃતમાં ' શબ્દ વાકયાલકાર અર્થમાં આવે છે, અલકાર એ પ્રકારના છે શબ્દાલંકાર તથા વાકયાલંકાર, એવી જ રીતે વાકય પણુ અર્થે વિશિષ્ટ શબ્દોની સંચા જનાથી અને છે તથા શબ્દ અને અના વાચ્ય વાચક ભાવરૂપ મુખ્ય સબંધ છે. તેથી ‘નમ્’ પદથી આ અંના આધ થાય છે કે શબ્દ અને અર્થના મુખ્ય સબંધની બરાબર આત્માના જેની સાથે મુખ્ય સબંધ છે તેની સાથે યાન કરવું જોઇયે, અત્માના મુખ્ય સંબંધ અંદર રહેલા સૂક્ષ્મ શરીર સાથે છે, તેથી સ્કૂલ ભૌતિક વિષયાના પરિત્યાગ કરીને આન્તર સૂક્ષ્મ શરીરમાં અધિષ્ઠિત થઈને આત્માએ પેાતાને ધ્યાન કરવા ચાગ્યનું સ્મરણ અને ધ્યાન કરવું જોઈએ, પહેલાનાં ગો’શબ્દથી ધ્યાનની રીત જાણવી જોઈએ, કો’ કાર તથા કારના સંચાગથી અને છે, પ્રકારનું સ્થાન કંઠ છે તથા કારનું સ્થાન એષ્ટ છે, કંઠ સ્થાનમાં ઉદ્યાન વાયુના નિવાસ છે, ચેગ વિદ્યામાં નિષ્ણાત મહાત્માએ નુ' મન્તવ્ય છે કે એબ્ડાવરણના મારફત ઉદ્યાન વધુના વિજય કરવાથી અણિમા સિદ્ધિ થાય છે, તેથી એ સિદ્ધ થએથી એષ્ઠાને બંધ કરી ઉદ!ન વાયુના સંયમ કરી; સ્થૂલ ભૌતિક વિષયાથી ચિત્તવૃત્તિને દૂર કરી, અન્તર સૂક્ષ્મ શરીરમાં અધિષ્ઠિત થઈને, યથાવિધિ પેાતાના ધ્યેયનું ધ્યાન કરવાથી જેવી રીતે ચેાગાભ્યાસી માણસા અણિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેવીજ રીતે ઉક્ત ક્રિયાના અવલંબન પૂર્વક ‘મો' પદનાં સ્મરણ અને ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી માનવુ' ોઇ એ કે ‘મો’પટ્ટમાં સિદ્ધિ સમાએલી છે,
२२
‘નમ્' એટલે આદિ શક્તિ ઉભાનુ ધ્યાન કરવું જોઈએ, ચોકાર અક્ષરથી ઉપર પ્રમાણે ધ્યાનની રીતિ જાણવી જોઇએ, એટલે એબ્ડ અંધ કરી ઉદ્યાનવાયુને સચમ કરી આદિ શક્તિ ઉસ્માનું ધ્યાન ધરવામાં આવે છે, મહામાયા આદિ શક્તિ ઉમા સૂક્ષ્મરૂપે સર્વના હૃદયમાં રહેલી છે. જેમકે કહ્યું છે કેઃ—
या देवी सर्वभूतेषु, सूक्ष्मरूपेण तिष्ठति ।
नमस्तस्यै नमस्तस्यै, नमस्तस्यै नमोनमः ॥१॥
અહીં મહામાયા આદિ શક્તિ ઉમા જેવી રીતે પ્રસન્ન થઈને ધ્યાન ધરનાર માણસોને અણિમા સિદ્ધિ આપે છે, તેવી રીતે મો’પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ
१. रक्तो हत्कंठतालु मध्य मूर्ध्नि च संस्थितः । उदानो वश्यतां नेयो गत्वा गतिनियोगतः ॥१८॥ યોગશાસ્ત્ર. પ્રકાશ. ૫ મા શ્લોક. ૧૮ અર્થાત્-ઉદાન વાયુપ્તે રંગ લાલ છે, હૃદય, કઠ, તાળવું, ભ્રૂકુટિના મધ્ય ભાગમાં તે મસ્તકમાં તેનું રથાન છે ગતિ આગતિના પ્રયાગથી તેને વશ કરવેશ.
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે.
૨૩ પ્રાપ્ત થાય છે, તેથી “નોંપદમાં અણિમા સિદ્ધિ સન્નિવિષ્ટ છે, અથવા “નમો શબ્દની સિદ્ધિ આ પ્રકારે જાણવી જોઈએ કે ન ૩ એવી સ્થિતિ છે, અહી નર અવ્યય નિષેધ અર્થને વાચક નથી, પરંતુ “શ્રીક્ષિTHદના ઈત્યાદિ પ્રયોગની સમાન સમાનતા અર્થ વાચક છે, તેથી આ અર્થ થાય છે કે-ઉમાની માફક જે મહામાયા આદિશક્તિ છે તેનું ધ્યાન કરનાર મનુષ્ય ધ્યાન ધરીને અણિમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, આ વ્યવવસ્થામાં “શબ્દના ઉકારને પ્રાકૃત શૈલીથી લેપ થઈ જાય છે, તથા આકારના
સ્થાને “સ્વરાજ ઘરાઃ” એ સૂત્રથી ગોકાર આદેશ થઈ જાય છે તથા પ્રથમ સ્થિત નકારના સ્થાનમાં “નો: આ સૂત્રથી નકાર આદેશ થઈ જાય છે, એ રીતે નમો’ શબ્દની સિદ્ધિ થઈ જાય છે, હવે તાત્પર્ય એ છે કે જેવી રીતે ઉમાની સમાન મહામાયારૂપ આદિ શક્તિનું ધ્યાન ધરીને ધ્યાન ધરનાર મનુષ્ય અણિમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે “નમોપદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી “મો પદમાં અણિમા સિદ્ધિ સન્નિવિષ્ટ છે.
મો પદને નકાર અણિમાં શબ્દની મધ્યમાં રહેલ છે તથા અંતમાં મકાર સમાન સંબંધવાળે છે, તેથી “મોપદના જપ અને ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, “નમો પદને પ્રથમ રાખવાનું કારણ પણ એજ છે, અર્થાત્ ઉપાસનારૂપ કિયા વાચક શબ્દને પ્રથમ તથા ઉપાસના કરવા ચોગ્ય દેવ વાચક શબ્દનું પછી કથન કર્યું છે, અર્થાત્ ‘રિહંતા મોઈત્યાદિ પાઠ નહી રાખતાં “મો અરિહંતાળ” ઈત્યાદિ પાઠ રાખ્યો છે અને તે જ કારણથી કાર અક્ષરનું અશુભપણું હોવા છતાં પણ તે જ્ઞાન વાચક હેવાથી મંગલ સ્વરૂપ છે તેથી પ્રથમ મંગલને માટે તથા પ્રથમ અક્ષરને સિદ્ધિ ગર્ભિત દેખાડવાને માટે “નમોપદને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે.
અથવા “જ, મા, ૩, આ અક્ષરના સાગથી “નમો શબ્દ બને છે, તેથી આ અર્થ થાય છે કે ધ્યાન કરનાર મનુષ્ય નકાર સ્થાન બ્રહ્માંડમાં, મા અર્થાત્ લક્ષમી ભગવતીની, ૩ અર્થાત્ અનુકંપાનું ધ્યાન ધરે છે તથા લક્ષમી ભગવતીનું રૂપ સૂકમ છે, તેથી ઉક્ત ક્રિયા કરવાથી જે પ્રકારે તેણે અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે “નમો’પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી “મો'પદમાં અણિમાસિદ્ધિ સન્નિવિષ્ટ છે.
વળી વિશેષ વાત એ છે કે “ એ પદમાં અધિક વિશેષતા–મહત્ત્વતા એ છે કે આ પદમાં સર્વ સિદ્ધિઓને આપવાની શક્તિ વિદ્યમાન છે, એને લખવાની રીતિના વિષયમાં કહેવામાં આવ્યું છે કે –
कुण्डलीत्त्वगता रेखा, मध्यतस्तत ऊर्ध्वतः । वामादधोगता सैव, पुनरूर्ध्व गता प्रिये! ॥१॥
Page #87
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
ब्रह्मेशविष्णुरूपा सा, चतुर्वर्गफलप्रदा । ध्यानमस्य णकारस्य, प्रवक्ष्यामि च तच्छृणु ॥२॥ द्विभुजां वरदां रम्यां, भक्ताभीष्टप्रदायिनीम् । राजीवलोचनां नित्यां, धर्मकामार्थमोक्षदाम् ॥३॥ एवं ध्यात्या ब्रह्मरूपां, तन्मन्त्रं दशधा जपेत् ॥४॥
–રૂતિ વાત નકાર અક્ષરના મધ્યભાગમાં કુડલી રૂ૫ રેખા છે, તેની પાછળ તે ઉપરની તરફ ગએલી છે, ફરી તે જ ડાબી તરફથી નીચેની તરફ ગઈ છે અને હે પ્રિયે !ફરી તે જ ઉપર ગએલી છે શા
તે (ત્રિવિધ રેખા) બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ રૂપ છે, અને ચતુવંગ રૂપ ફલને (તે) દેવાવાળી છે, હવે હું એ જ કારના ધ્યાનને કહું છું, તું તે સાંભળ મારા
બે હાથવાળી, વરદાનને આપવાવાળી, સુંદર રૂપવાળી, ભક્તજનોને અભીષ્ટ ફળને આપવાવાળી, કમલના સમાન નેત્રે વાળી, તે બ્રહરૂપાનું ધ્યાન કરીને તેને દશ પ્રકારે જપે ૩૪
એના સ્વરૂપના વિષયમાં કહેલું છે કેજા જાનિ, ચા વર્ષ 199 પર વિરાજીતારા, પૂવમ રવા Irશ पञ्च प्राणमयं देवि, सदा त्रिगुणसंयुतम् । आत्मादितत्त्वसंयुक्तं, महामोह प्रदायकम् ॥२॥
રુતિ કામધેનુ તને મે હે પરમેશ્વરિ ! જે સ્વયં પર કુડલી છે તે કાર જાણે, તેનું સ્વરૂપ પીળા રંગની વોજળીના જેવું છે તથા તેનું સ્વરૂપ હમેશાં પંચદેવમય છે !
હે દેવિ ! તેનું સ્વરૂપ પાંચ પ્રાણમય છે, હમેશાં ત્રણ ગુણે એ કરીને સહિત (તે) રહે છે, તેમાં આમ આદિ તત્ત્વ સંયુક્ત રહે છે તથા તે મહામહને આપવાવાલે છે. ઉક્ત નકારના વીસ નામ કહેલાં છે
णो निर्गुणं रतिनि, जम्भनः पक्षिवाहनः । जया शम्भो नरकजित् , निष्फला योगिनीप्रियः ॥१॥ द्विमुख कोटवी श्रोत्रं, समृद्धिबोधनी मता । भिनेत्रो मानुषीव्योम, दक्षपादांगुलेर्मुखः ॥२॥ માધવઃ દીવો, નોરા નિર્ણયઃ IIQા
ઈતિ નાનાતત્રશાસ્ત્રમ
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૫
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. નિગુણ, રતિ, જ્ઞાન, જન્મન, પક્ષિવાહન, જ્યા, શમ્સ, નરકજિત, નિષ્ફલા, યોગિની પ્રિય, દ્વિમુખ, કોટવી, શ્રોત્ર, સમૃદ્ધિ, બોધની, ત્રિનેત્ર, માનુષી, મ, દક્ષના પગની આંગલીનું મુખ, માધવ, શંખિની, વીર, નારાયણ અને નિર્ણય નારાયા
હવે વિચાર કરવાને વિષય એ છે કે–ાકારની આકૃતિને બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ રૂપ કહેવામાં આવ્યાં છે, ચતુર્વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) રુપ ફલા ને આપવાવાળી કહી છે, નઠારનું ધ્યાન તેની અધિષ્ઠાત્રી વરદા દ્વારા એ કરવાનું કહ્યું છે, કારનું સ્વરૂપ પીળી વિજળીના સમાન કહ્યું છે, જે વૃષ્ટિનું સૂચક છે. જેમ કહ્યું પણ છે કે --
वाताय कपिला विद्युत् , आतपायातिलोहिनी ।
पीता वर्षाय विज्ञेया, दुर्भिक्षाय सिता भवेत् ॥१॥ અર્થાત-કપિલ [ભરા] વર્ણની વિજળી પવનના માટે છે, અતિ લાલ રંગની વિજળી તાપના માટે છે, પીળા રંગની વિજળી વૃષ્ટિના માટે છે તથા સફેદ રંગની વિજળી દુકાળને માટે છે (તેમ જાણવું). - ભાવાર્થ એ જ છે કે કારનું સ્વરૂપ વૃષ્ટિની સમાન સર્વ સુખદાયક છે, વળી જ કારનું સ્વરૂપ પંચદેવમય કહેલું છે, પાંચ દેવ એજ પાંચ પરમેષ્ઠી જાણવા જોઈએ, જેવી રીતે અહીં ન કારને પાંચ પરમેષ્ઠીઓની સાથે સંગ કરવામાં આવેલ છે, જેમ ‘રિહંતા “લાળ” “ગારિયાળ” “૩ાયાળ” “વાહૂળ અને કેવલ એજ કારણથી સિદ્ધિઓનાં આઠે પદમાં “ઘ' ને સંગ કરવામાં આવેલ છે, વળી ળકારને પાંચપ્રાણમય કહેવામાં આવેલ છે, કારણકે ગિ લોકો પાંચ પ્રાણને સંયમ કરીને સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તેથી સ્પષ્ટભાવ એ છે કે જેવી રીતે ધ્યાન કરનાર મનુષ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂ૫ કારના સ્વરૂપનું તેની અધિષ્ઠાત્રી દેવી વરદાનું ધ્યાન કરીને ચિંતન કરે છે તથા સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જેવી રીતે શ્રી જૈનસિદ્ધાંતના અનુયાયી પંચ પરમેષ્ઠિ રૂપ પાંચદેવનું ધ્યાન ધરીને સિદ્ધિને પ્રાપ્ત કરે છે, જેવી રીતે તાંત્રિક લોકો તેના યોગિનીપ્રિય નામનું સ્મરણ કરીને ગિની ઉપાસનાથી સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને જેવી રીતે સાંખ્ય મતને માનવાવાળાઓ તેને જ્ઞાન સ્વરૂપ માનીને તથા નરકજિત માનીને નિર્ગુણરૂપમાં તેનું ધ્યાન કરીને સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મનુષ્ય માત્ર સરલતાથી “પદના જપ અને દયાનથી સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, તેથી “નો’ પદમાં અણિમા સિદ્ધિ સનિવિષ્ટ છે, તથા આગળના સિદ્ધિને દેવાવાળા સાત પદ્યમાં પણ “બને પ્રયોગ કરવામાં આવેલ છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવરસ્મરણ.
પ્રશ્ન-બાનો અરિહન્તા' એ પદની જગ્યાએ જુદા જુદા પ્રસ્થમાં ત્રણ પ્રકારના પાઠ મળી આવે છે. પહેલે “નમો અરહુન્તા' બીજે નો અરિહન્તા” તથા ત્રીજે “મો મહત્તા' એવો પાઠ મળી આવે છે, તે એ ત્રણે પ્રકારના પાઠેને અર્થ એક છે કે પાઠભેદથી તેઓના અર્થ પણ જુદા જુદા થાય છે ?
ઉત્તર–નમસ્કાર કરવાને ચગ્ય અરિહંત એક જ હોવા છતાં પણ તે તે સંબંધી ગુણની અપેક્ષાએ ઉક્ત ત્રણે પ્રકારના પાઠેના અર્થ પણ જુદા જુદા થાય છે.
પ્રથમ “મો હતા એટલે નમોડ પાઠ છે, જે અતિશય પૂજાને ગતિ એટલે યોગ્ય છે તેઓને મહત્ત કહીએ. અર્થાત સુરવર નિમિત અશોકાદિક આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને જે ચગ્ય છે, તેને સદંત કહીએ. કહ્યું છે કે--અરતિ वंदणनमंसणाइ, अरहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुचंति ॥११॥ અથવદના અને નમસ્કાર કરવાને યોગ્ય, પૂજા અને સત્કાર કરવાને ગ્ય તથા સિદ્ધ ગમનને ચોગ્ય હોવાથી જિન ભગવાન વાત કહેવાય છે, તે અરહેતેને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ.
અથવા ‘’ કહેતાં અવિદ્યમાન છે “હું કહેતાં એકાંત રૂ૫ દેશ તથા ચિંત કહેતાં ગિરિગુફા આદિને મધ્યભાગ, જેની દૃષ્ટિથી ગુપ્ત નથી અર્થાત જેઓ સમસ્ત ગુપ્તમાં ગુપ્ત વસ્તુઓના સમૂહને પણ જાણે છે, તેઓને અહંત કહેવાય છે, તે અરવતને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ.
અથવા ’ કહેતાં અવિદ્યમાન છે એટલે નથી “ કહેતાં રથ (આદિ રૂપ પરિગ્રહ) તથા ક્ષન્ત’ કહેતાં વિનાશનું કારણ (જરા આદિ અવસ્થા) તે જેમને અવિદ્યમાન છે તેઓને પરત કહેવાય છે, તે અરહંતેને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ.
અથવા “તાળ’ એ પ્રાકૃત પદનું સંસ્કૃતમાં “ ક્ય પણ થઈ શકે છે, એનો અર્થ એ થાય છે કે-પ્રકૃણ રાગાદિના હેતુભૂત એવા મનેઝ જે વિષય તેને સંપર્ક હોવા છતાં પણ જેઓ પિતાના વીતરાગત્વ સ્વભાવને ત્યજતા નથી, તેઓ કરંત કહેવાય છે, તે અરહંતેને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. કહ્યું છે કે – ( ૧ અશોકાદિક આઠ મહાપ્રાતિહાર્ય આ પ્રમાણે છે – अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनश्च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणां ॥
અશોકવૃક્ષ ૧, દેવોએ કરેલી પુષ્પની વૃષ્ટિ ૨, દિવ્ય વનિ ૭, ચામર ૪, આસન ૫, ભામંડલ ૬, દુભિ ૭, અને છત્ર ૮.
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. थुइवंदणमरहंता, अमरिंद नरिंद पूयमरहता ।
सासयसुहमरहंता, अरहंता इंतु मे सरणं ॥१॥ અર્થાત-સ્તુતિ અને વંદનને યોગ્ય, ઈન્દ્રો અને નરેન્દ્રોની પૂજાને ગ્ય, વળી શાશ્વત સુખને યોગ્ય જે અરહંત છે, તે મને શરણ થાઓ.
બીજે “મો રિન્તા' એટલે નમોહંગ્ય: પાઠ છે ‘ગરિ'-આઠ કર્મરૂપ શત્રુને હંતા” કહેતાં હણનાર એવા શ્રી અરિહંત ભગવાનને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. કહ્યું પણ છે કે –
__'अविहंपि अ कम्मं, अरिभूयं होइ सयलजीवाणं ।
तं कम्ममरिहता, अरिहंता तेण वुञ्चति ॥१॥ અર્થાત્-આઠ પ્રકારનાં જે કર્મ છે કે જે સર્વ જીને શત્રુ રૂપ છે, એવા કર્મ રૂપ શત્રુને નાશ કરવાવાળા હેવાથી, અરિહંત કહેવાય છે.
અથવા હિનના અરિહંત એટલે સંસારરૂપી ગહન વનને વિષે અનેક દુ:ખને પમાડનાર એવા મહાદિક શત્રુને નાશ કરવાવાલા અરિહંત, તથા રોહનના અરિહંત એટલે સૂર્યમંડલને ઢાંકવાવાળા વાદળાંની સમાન આત્માના જ્ઞાનાદિ ગુણોને ઢાંકવાવાળા ચાર ઘાતિરૂ૫ રજ, તે રૂપ શત્રને નાશ કરવાવાલા અરિહંત, તથા પાંચે ઈદ્રિના ત્રેવીશ વિષય, ચાર કષાય, બાવીશ પરિષહ, આમેસ્થિત અને પરકૃત એવી બે પ્રકારની વેદના અને અનુલોમ તથા પ્રતિમ એવા બે પ્રકારના ઉપસર્ગ ઈત્યાદિ સર્વ પ્રકારના શત્રુઓનો નાશ કરવાવાલા અરિહંત ભગવાનને દ્રવ્ય અને ભાવ પૂર્વક નમસ્કાર થાઓ.
તથા અરિહંત ભગવાનની સહાયથી મેક્ષરૂપ નગરની પ્રાપ્તિ થાય છે માટે સાર્થવાહ, અરિહંત ભગવાનની સહાયથી ભવ સમુદ્રને પાર પમાય છે માટે નિયમક, તથા પ્રાણુ, ભૂત, જીવ અને સવ, એ ચાર પ્રકારના જીવને માહણ માહણ એ શબ્દ કહે, તેથી સર્વ જી પર કૃપાવાળા અને નિર્વાણરૂપ વન પ્રત્યે પહોંચાડવાવાળાં હોવાથી મહાગપ, એ ત્રણે ઉપમાઓ જેઓને વિષે યથાર્થ રીતે ઘટે છે, એવાશ્રી અરિહંત ભગવાનને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર થાઓ.
ત્રીજે “નમો અહંતા” એટલે નમોગરહમઃ પાઠ છે. યહઃ અહીં “શું” બીજતંતુ સંતાને એ ધાતુનું “પદ છે એટલે ક્ષીણકમબીજાણ થકી જેમને ફરી સંસાર મળે “દંત’ કહેતાં ઉપજવું જ કહેતાં નથી એટલે અહંત કહીએ અર્થાત બીજનું વિસ્તારપણું નથી. હવે કઈ પણ ભવ કરતું નથી માટે અહંત કહીએ. કહ્યું પણ છે કે –
Page #91
--------------------------------------------------------------------------
________________
૨૦
સહાપ્રાભાવિક નવસ્મરણ,
'दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः । कर्मबोजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १ ॥
અર્થાત્—જેવી રીતે કાઈ ખીજ ઘણું જ મળી ગએલ હાય તેને વાળ્યા છતાં પણ મંકુરા પ્રગટ ન થાય, તેવી રીતે કરૂપ ખીજ મળી જવાથી ભવરૂપ અંકુરો ઉત્પન્ન થતા નથો,
ઉપરના લક્ષણાવાળા ભગવાનને નમસ્કાર કરવાનું કારણ શું? આ સંસારરૂપ મહા ભયકર ગહેન વનમાં ભ્રમણ કરીને દુઃખિત થએલા જીવાને અનુપમ આનંદરૂપ જે પરમપદ રૂપ મેક્ષ નગર, તેને પામવા માટે માર્ગ દેખાડનારા હોવાથી સ જીવા પ્રત્યે પરમ ઉપકાર કરવાવાળા હાવાથી તેઓને નમસ્કાર કરવા ચૈગ્ય છે, તેથી તેઓને અવશ્ય નમસ્કાર કરવો જોઇએ. શ્રી અરિહંત ભગવાનનું ધ્યાન ચંદ્રમડલના જેવા સફેદ વથી કરવું જોઈએ. અર્થાત્ શ્રી અરિહંત ભગવાનના વ સફેદ છે.
પ્રશ્ન—અરિહંતા’પદ્મમાં મહિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે ?
ઉત્તર—અરિહંતાળ’પદ્યમાં જે મહિમા સિદ્ધિ સમાએલી છે તેનાં કારણ આ છે:
અરિહંતાળ’એ પ્રાકૃત પદને સંસ્કૃત પર્યાય (એકા વાચક શબ્દ) અહંતામ્’ છે, અર્હ પૂનાયામ્’ અથવા અહં કરાવાયા'એ ધાતુથી અત્યંત શબ્દ અને છે, તેથી જેએ પૂજા અને પ્રશંસા કરવા ચેાગ્ય છે તેઓને સત્ કહે છે, પૂજા અને પ્રશંસાના હેતુ મહત્ત્વ અર્થાત્ મહિમા છે, તાત્પર્ય એ છે કે મહિમાથી યુક્ત અહંતોનુ ધ્યાન કરવાથી મંદિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
‘અર્હત્’શબ્દની વ્યાખ્યામાં ઘણું કરીને બધાએ ટીકાકારાએ એવી વ્યાખ્યા કરી છે કેઃજેઓ ઇન્દ્રાદિ દેવેાથી નમસ્કાર કરાએલા અને આઠ મહાપ્રાતિહાર્યાંથી યુક્ત હાવાને લીધે પૂજાને ચેાગ્ય છે તેને અર્હત અથવા જિન કહે છે” ભલા એવા મહત્ત્વથી ચુક્ત અહંતાનાં ધ્યાનથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ કેમ ન થાય, તેથી માનવું જોઈએ કે અરિહંતા’પદ્યમાં મહિમા સિદ્ધિ સન્મિવિષ્ટ છે.
સિદ્ધિને મધ્યમાક્ષર હૈંકાર ઉક્ત પટ્ટની મધ્યમાં છે તેથી શબ્દ સામર્થ્યથી પણ અરિહંતાĪ પદના ધ્યાનથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
‘અહિંતાળ’એ પદના સંસ્કૃત પર્યાય અદ્દિન્તુમ્’પણ થાય છે, અર્થાત જેએ ઇન્દ્રિયના વિષયેાના તથા કામાદિ શત્રુએને નાશ કરે છે તેઓને રિહન્દ (ગર્િહન્ત) કહે છે. કામાદિ શત્રુઓનુ દમન અથવા નાશ કરવા એ મહાત્મા તથા મહાનુ
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. ભાવનું કાર્ય છે, તેથી શ્રી અરિહન્તરૂપી મહાનુભાવોનું ધ્યાન કરવાથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
અરિહંતાએ પદમાં ગિજનેની ક્રિયાની અનુસાર મહિમા સિદ્ધિ માટે આ ક્રિયાને પ્રતિભાસ થાય છે કે ગિજન ૬૩ અર્થાત્ કંઠસ્થાનમાં સ્થિત ઉદાન વાયુને “” અર્થાત્ બ્રહ્માસ્ક સ્થાનમાં લઈ જાય છે, પછી ' અર્થાત્ તાલ પ્રદેશમાં તેને સંયમ કરે છે, સાથે “હું” અર્થાત્ અનુનયને પ્રકાશ કરે છે, અને “તાળ” અર્થાત્ દાંતાના મંડલને તથા આપ્ટેને વિસ્તૃત રાખે છે, આ પ્રકારને અભ્યાસ કરવાથી તે ગિજનેને જે પ્રકારે મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે પ્રકારે “રિહંતાપદનું ધ્યાન તથા જપ અને સ્મરણ કરવાથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં એ પણ જાણી લેવું જોઈએ કે અણિમા સિદ્ધિની પ્રાપ્તિને માટે ઉદાન વાયુના સંયમની સાથે યોગીજનેને એઠેને બંધ કરવા પડે છે, એનું કારણ એ છે કે એથ્થોને બંધ કરવાથી બહારને પવન અંદર પ્રવેશ કરી શકતા નથી તથા પ્રાણાયામ પૂર્વક ઉદાન વાયુને સંયમ થવાથી શ્વાસની ગતિ પણ રોકાઈ જવાથી નાસિકા દ્વારા પણ બહારને પવન અંદર પ્રવેશી શકતું નથી, કિંતુ અંદરને પવન પણ સંયમના પ્રભાવથી બળી જાય છે, એ પ્રમાણે થવાથી સૂક્ષ્મપણ મારફતે તેને અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પરંતુ મહિમા સિદ્ધિમાં દાંતના મંડલને તથા એઝેને ખુલ્લા રાખવા પડે છે, એ માટે સંયમ કિયાની વિશેષતા દ્વારા અમિત પવનના પ્રવેશથી યોગી મહત્વતાને ધારણ કરી શકે છે. વિજ્ઞાનને જાણવાવાળાઓ આ પ્રકારને સારી રીતે જાણે છે કે દરેક સેકડે કેટલાએ હજાર મણ પવનને ભાર અમારા શરીર પર પડે છે તે સઘળાએ ભાર સંયમ કિયા વિશેષદ્વારા ગીજન પિતાના શરીરમાં પ્રવિષ્ટ કરી લે છે તથા તેને મહિમાના રૂપમાં પરિણત કરી લે છે, હા એમાં વિશેષતા એ છે કે ગાભ્યાસી પુરૂષ પિતાની શક્તિની મારફત પવનના જેટલા ભાગને લેવાની ઈચ્છા હોય તેટલેજ લે છે, એટલે કે પિતે જેટલું મોટું રૂપ ધારણ કરવા ચાહે છે તેટલું જ કરી
શ્રી નવકાર મહામન્તનું પહેલું પદ અને પહેલી સંપદાનું આ પ્રમાણે વિસ્તારથી વર્ણને જાણવું.
Page #93
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ, બીજા સિદ્ધપદનું વર્ણન આ પ્રમાણે –
“મો રિા કહેતાં નમો સિગ્યા એ પ્રમાણે સંસ્કૃત અર્થ થાય છે, અહીં વિત કહેતાં બદ્ધ એટલે ચિરકાલને બાંધેલ એ અકર્મરૂપ કાષ્ટને ભારે, તેને શુક્લધ્યાન રૂપી જાજવલ્યમાન અગ્નિએ કરી દHધપે છે–બાળીને ભસ્મ કીધો છે જેણે તેઓને નિરુક્તિના વિધિ પ્રમાણે સિદ્ધ કહીએ.
અથવા-વિવું તૌ એ ધાતુથી “પશબ્દ બને છે, તેથી અપુનરાવૃત્તિ એટલે જ્યાંથી પાછું ન અવાય એવી મોક્ષનગરી તરફ જેએ ગયા છે તેઓને સિદ્ધ કહીએ.
અથવા-જેઓનું કઈ પણ કાર્ય અપરિપૂર્ણ નથી રહ્યું તેઓને સિદ્ધ કહીએ. અથવા-જેઓ શિક્ષા કરનાર શાસ્ત્રકથક થયા તેઓને સિદ્ધ કહીએ.
અથવા-શાસનને પ્રવર્તાવનાર થઈને સિદ્ધરૂપ માંગલ્યપણને જેઓ અનુભવ કરે છે તેઓને સિદ્ધ કહીએ.
અથવા–જેઓ નિત્ય અવયવસિત અનંતસ્થિતિને પામ્યા છે તેઓને સિદ્ધ કહીએ
અથવા-જેઓથી ભવ્યજીને ગુણસમૂહની પ્રાપ્તિ થાય છે તેઓને સિદ્ધ કહીએ. કહ્યું પણ છે કે –
'ध्मात सितं येन पुराण कर्म यो वा गतो निवृत्तिसौधमूनि ।
ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थः यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥१॥ અર્થાત-જેઓએ (પ્રથમના]બંધાએલાં પ્રાચીન કામે બાળીને ભસ્મ કરી નાખ્યા છે, જેઓ મુક્તિરૂપ મહેલના શિરેભાગમાં બિરાજમાન થએલા છે, જેઓ શાસ્ત્રના કહેનાર અને અનુશાસન કર્તા છે તથા જેઓના સર્વ કાર્ય પરિપૂર્ણ થઈ ગએલા છે તેવા સિદ્ધ ભગવાન મારૂં મંગલ કરે.
ઉપરના લક્ષણોએ કરીને યુક્ત એવા ભગવાનને નમસ્કાર કરવાને શું હેતુ છે ?
અવિનાશી એવા અનંત ચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અને અનંતવીર્ય રૂ૫ ગુણો જેઓને પ્રગટ થયા છે, તે અનંતજ્ઞાન અનંત દર્શન અનંતસુખ વીર્યાદિક ગુણયુક્તપણે કરી સ્વવિષય પ્રમોદ પ્રકર્ષ ઉત્પાદન કરી આનંદ ઉત્પાદન કરવાને લીધે ભવ્ય જીવોને અત્યંત ઉપકારના હેતુભૂત છે માટે તેઓને નમસ્કાર કરવો ઉચિત છે. એવા સિદ્ધ ભગવાનનું ઉગતા સૂર્ય સમાન રક્તવર્ણથી ધ્યાન કરવું જોઈએ.
પ્રશ્ન–fશાળ” પદમાં ગરિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમત્રના વિષયમાં આવશ્યક વિચારો.
૩૧
ઉત્તર—‘સિદ્દા’ પદમાં જે ગરિમા સિદ્ધિ સમાએલી છે તેના કારણેા આ પ્રમાણે છેઃ—
‘સિદ્ધાળ’ પદ આખુ’એ ગુરૂ માત્રાએથી બનેલું છે અને પેતાના સ્વરૂપથી જ ગુરૂભાવ એટલે ગિરમાનું સૂચક છે, તેથી એના ધ્યાનથી તથા જાપથી ગરિમાસિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સિદ્ધિ પદ એટલે મેક્ષમાં ગએલા જીવા સિદ્ધ કહેવાય છે, સિદ્ધિ પદ્મ બધાથી માટું છે તેથી સિદ્ધિપદમાં સ્થિત મહાત્માઓના ધ્યાનથી ગરિમા સિદ્ધિની પ્રાપ્તિ
થાય છે.
‘સિદ્વ પદ એ અર્થ સૂચવે છે કે-સિદ્દા' એ નામની સિક્રેધરી ચેાગિનીનું ધ્યાન ઉપાસક લેાકેા કરે છે તથા નમ્' ની માખતમાં પહેલાં કહી ગયા છીએ કે:‘નમ્'ના જાપ અને ધ્યાનથી પંચ પ્રાણાના સયમ થાય છે, તેથી તાત્પર્ય એ છે કે ‘ળમ્' ના ધ્યાન અને જાપની સાથે ‘fસદ્દ’ અર્થાત્ સિદ્ધેશ્વરીનું ધ્યાન કરી તેની કૃપાથી ઉપાસક લાકા જેવી રીતે ગરિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે (કારણકે સિદ્ધેશ્વરી ગરિમા સિદ્ધિની અધિષ્ઠાત્રી તથા દેવાવાળી છે) જેમકે-સિદ્વા’ એ નામ જ ગુરૂ સ્વરૂપ હાવાથી ગરિમા સિદ્ધિનું દેવાપણું સિદ્ધ થાય છે, તેવીજ રીતે ધ્યાન કરનાર પુરૂષ સિદ્રાળ એ પદના જાપ અને ધ્યાન કરવાથી સહેજમાં ગરિમા સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે.
સિદ્ધા' એ પદમાં મ ગણુ છે, (કારણકે મત્રિશુ' આ કથનાનુસાર ત્રણ ગુરૂવાઁ ના એક મ ગણુ થાય છે), જો મનુ' એ પદનું પરિવર્ત્તન કરી નાખે તે પ્રાકૃતશૈલીથી ગરિમા શબ્દ બની જાય છે તથા સિદ્ાળ' પદ્ય ગુરૂરૂષ ‘મ' એટલે મ ગણુ છે, તેથી તેના ધ્યાનથી ગરિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં એક શકા થઈ શકે છે કે મેં ગણુ રૂપ એટલે ત્રણ ગુરૂમાત્રાઓથી યુક્ત તેા હાની મૂળી’ ‘ોનૂની, બા' ઈત્યાદિ અનેક શબ્દ છે, તેા પછી તેના જાપ અને ધ્યાનથી ગરિમા સિદ્ધિની પ્રાપ્તિ કેમ થતી નથી ? આને ઉત્તર એ છે કે-શબ્દ વિશેષમાં જે દૈવી શક્તિ સ્વભાવથી સન્મિવિષ્ટ હોય છે અને જેના પહેલાનાં મહાત્મા એએ તેને અનુકૂલ વ્યવહાર કર્યાં છે, તેને અનુસરીને તે શબ્દમાં તે શક્તિ માનવી જોઈએ, જુઓ ! કૂપ, સૂપ, ચૂપ, ધૂપ, ધૂપ, આદિ શબ્દોમાં શરૂઆતના એક જ અક્ષરમાં કેટલી શક્તિ છે કે જે તેના પરિવર્ત્તનથી ન તે તેના તે અથ રહે છે અને ન તે તેમાં વાચ્યપદાર્થ પ્રકાશનની શક્તિ રહે છે, તેજ નિયમને અનુસરીને મ ગણુ રૂપ જે વિદ્રાન પદ છે, તેમાં જાપ આદિ દ્વારા ગરિમા સિદ્ધિ આપવાની
Page #95
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
શક્તિ છે, તે શક્તિ મ ગણ રૂપ બીજા શબ્દોમાં સંભવી શકતી નથી, કિંતુ “વિદ્રા' એ પદમાં “સિદ્ધા” અને “ળ” એ બે પદેના સંયોગથી ગરિમા સિદ્ધિ આપવાની શક્તિ રહેલી છે, જે બીજા એવાજ પર્યાય વાચક શબ્દોમાં સહગ કરવાથી પણ નથી સંભવી શકતી, દા.ત. જે આપણે “સિદ્ધા” ના પર્યાયવાચક નિqના અથવા
પૂના’ શબ્દને “” શબ્દની સાથે જોડી દઈએ એટલે “સિદ્ધાળ” ના બદલે તેને પર્યાયવાચક રૂપ “નિqની” અથવા “પૂનાળે' શબ્દનો પ્રયોગ કરીએ, અથવા તે શના પર્યાય વાચક “વર્લ્ડ વગેરે શબ્દોને “સિદ્ધા' પદની સાથે જોડી દઈએ તો પણ તેમાં તે શક્તિ કદાપિ હોઈ શકતી જ નથી, તેને પ્રત્યક્ષ ઉદાહરણ જોઈ લે કે મૃા અને q જે કે બંને શબ્દ પર્યાય વાચક છે, તે પણ “qતિ’ શબ્દની સાથે જેઠી દેવાથી જુદા જુદા અર્થ બની જાય છે એટલે કે કૃતિ શબ્દ સિંહને તથા પશુપતિ શબ્દ મહાદેવનો દ્યોતક બની જાય છે, તેથી માનવું પડશે કે શબ્દ વિશેષમાં વાસ્ય વિશેષની જે સ્વભાવ સિદ્ધ ઘાતક શક્તિ છે તે શક્તિ બહારની વિશેષતા આદિ દ્વારા કદાપિ મળતી આવતી નથી અથવા તાત્પર્યાવાચક શબ્દ દ્વારા પણ સર્વથા મળતી આવતી નથી.
એ પણ કારણ હોઈ શકે છે કે સિદ્ધિ દાયક પદમાં સિદ્ધા” એ પદ ત્રીજું છે, તેથી તે ત્રીજી ગરિમા સિદ્ધિ આપવા વાળું છે.
શ્રી નવકાર મહામન્ટનું બીજું પદ અને બીજી સંપદાનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે જાણવું
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમન્ત્રના વિષયમાં આવશ્યક વિચારે.
૩૩
ત્રીજા આચાય પદનું વષઁન આ પ્રમાણેઃ—
નમો આયરિયાળ' કહેતાં નમ: ગવાયૈમ્યઃ, ‘'એટલે મર્યાદાએ કરી વયેતે’ એટલે સેવન કરીએ અર્થાત્ જિનશાસનના અર્થના વિનયપૂર્વક ઉપદેશ કરે છે તેને આચાર્ય કહેવાય છે, તેને મો” કહેતાં નમસ્કાર થાએ કહ્યું પણ છે કેઃ—
सुत्तत्थविउलक्खणजुत्तो गच्छस्स मेढिभूओ अ । गणतन्ति विप्पमुक्को, अत्थ वापइ आयरिओ ॥१॥'
અર્થાત્—સૂત્ર અને અર્થ એ તેને જાણનાર લક્ષણાથી યુક્ત તથા ગચ્છના નાયક સ્વરૂપ આચાર્ય ગચ્છની તપ્તિ (રાગદ્વેષની આકુલતા )થી રહિત થઈને અર્થની વાચના કરે છે.
અથવા જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર, અથવા ' એટલે મર્યાદાએ ગ્વાર' એટલે વિહાર રૂપ આચારને પાલવામાં પોતે ‘સાધુ” એટલે ભલા ચતુર છે તથા પ્રશ્ને કરીને ખીજાને તે આચાર પાલવાના ઉપદેશ દેવાથી તથા ઉત્કૃષ્ટ પણે ખીજા સાધુ પ્રમુખને તે આચાર ખતલાવવાથી આચાય કહીએ. કહ્યું પણ છે કેઃ— 'पंचविहं आयारं, आयरमाणा तहा पयासंता । आयारं दंसंता, आयरिआ तेण वुच्चति ॥ १ ॥
અર્થાત્—પાંચ પ્રકારના આચારતું પોતે સેવન કરનાર તથા તેના ઉપદેશ કરનાર અને બીજાને તેનું પડિલેહણાદિ દ્વારા આચરણુ કરી બતાવનાર છે માટે તે આચાય કહેવાય છે.
અથવા ‘' એટલે ફેતુ' કહેતાં અપરિપૂર્ણ જે ચાર કહેતાં દેવિ એટલે શિષ્ય તે આચાર તે ચાર કપ કહીએ, એટલે યુક્તાયુક્ત વિભાગ નિરૂપણુ કરવામાં અનિપુણ એવા વિનયવંત શિષ્યને સત્ય ઉપદેશ દેનાર હાવાથી આચાય કહેવાય છે.
પ્રશ્ન-ઉક્ત લક્ષણાથી યુક્ત એવા આચાર્યને નમસ્કાર કરવાના શુ હતુ છે?
ઉત્તર—આચારના ઉપદેશ કરવાથી જેને પરાપકારી પણું પ્રાપ્ત થયું છે. તથા જે ૩૬ છત્રીસ ગુણાએ કરીને સુÀાભિત છે, યુગપ્રધાન છે, સર્વ જનાના મનને પ્રસન્ન કરવા વાળા છે, તથા સંસારી જીવામાંથી ભવ્યજીવાને છનવાણીના ઉપદેશ આપી પ્રતિબેાધ પમાડીને કાઇને સમકિતની પ્રાપ્તિ કરાવે છે, કાઇને દેશિવરતિની પ્રાપ્તિ કરાવે છે, કાઇને સર્વવિરતિની પ્રાપ્તિ કરાવે છે તથા કેટલાક જીવા તેના ઉપદેશ સાંભળી ભદ્ર પરિણામી થાય છે, એવા ઉપકારના કરનાર, શાંત
Page #97
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મુદ્રાના ધરનાર, ઉક્ત આચાય ક્ષણમાત્ર પણ ાયથી ગ્રસિત હાતા નથી, તેથી તે અવશ્ય નમસ્કાર કરવા ચેાગ્ય છે.
૩૪
વળી તે આચાય નિત્ય પ્રમાદ રહિત રહીને વિશુદ્ધ ધર્મનું થન કરે છે, રાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભક્તથા, સમ્યક્ત્વમાં શિથિલતા અને ચારિત્રમાં શિથિલતા ઉત્પન્ન કરવાવાળી એવી અનુચિત કથાઓના ત્યાગ કરે છે, વળી મલ તથા માયાથી દૂર છે તથા સારણા, વારણા, ચાયણા અને પડિચેાયણાદિકે કરી દેશ અને કાલને અનુસરીને શિષ્યાદિકને પ્રવચનના અભ્યાસ કરાવનારા છે, સાધુ જનાને ક્રિયાની ધારણા કરાવે છે, વળી જેમ સૂર્યના અસ્ત થયા પછી ઘરની અંદર ઘટ પટાદિક પદાર્થ ન દેખાય તથા દીવા સળગાવવાથી તે બધા પદાર્થોં દેખવામાં આવે, તેમજ કેવલજ્ઞાન રૂપી સૂર્ય સમાન શ્રી તીર્થંકર દેવ મુક્તિ ગયા પછી ત્રણુ ભુવનના પદાશંને પ્રકાશિત કરવામાં દીપક સમાન એવા શ્રી આચાર્ય જ છે, તેથી તેને અવશ્ય નમસ્કાર કરવા જોઈએ. જે ભવ્યજીવ એવા આચાર્યનિ નિર'તર નમસ્કાર કરે છે તે જીવને ધન્ય છે તથા તેમને નમસ્કાર કરવાવાળાના ભવના જલ્દી અત આવે છે. એવા આચાય ભગવંતનુ સુવર્ણ વર્ણ ધ્યાન કરવુ..
પ્રશ્ન—કાયરિયાળ’ એ પદ્યમાં લઘિમા સિદ્ધિ શી રીતે સમાએલી છે? ઉત્તર-બાયરિયાળ' પદમાં જે લઘિમા સિદ્ધિ સમાએલી છે તેનાં કારણે! આ પ્રમાણે છેઃ—
‘હ્યુ' શબ્દને ભાવ અથ માં રૂમનું પ્રત્યય લગાડવાથી ‘રુધિમ' શબ્દ અને છે. પ્રકાશ હમેશાં સાથમાં રહેવા વાલાની સ’મુખ થાય છે, તેથી અર્થાંપત્તિથી ધિા શબ્દમાં એ આશય ગર્ભિત છે કે જેની મધ્યમાં એ લઘુ અક્ષર વિદ્યમાન હાય, એવું પદ આયરિયાળ' છે, તેથી તેના જાપ અને ધ્યાનથી લઘિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
પ્રથમ કહી ગયા છીએ કે જેઓ મર્યાદા પૂર્વક એટલે વિનયપૂર્વક જૈનશાસનના અના ઉપદેશ કરે છે, અથવા ઉપદેશ સાંભળવાવાળા જેએનું સેવન કરે છે તે આચાય હેવાય છે, અથવા જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારનું પાલન કરવામાં જેઓ અત્યંત કુશલ છે તથા ખીજાઓને તેનું પાલન કરવાના ઉપદેશ કરે છે તે આચાર્ય કહેવાય છે, અથવા જેએ મર્યાદા પૂર્વક વિહાર રૂપ આચારનું વિધિપૂર્વક પાલન કરે છે તથા ખીજાઓને તેનુ પાલન કરવાના ઉપદેશ કરે છે તે આચાય કહેવાય છે, અથવા ચેાગ્યાયેાગ્યના વિભાગના નિશ્ચય કરવામાંઅજાણ એવા શિષ્યજનાને સત્ય ઉપદેશ દેવાને લીધે આચાય કહેવાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. આચારને ઉપદેશ દેવાને કારણે આચાર્યો પરોપકાર તત્પર હોય છે, યુગપ્રધાન કહેવાય છે, સર્વ મનુષ્યના મનને પ્રસન્ન કરવાવાળા હોય છે, તેઓ સંસારમાં રહેલા છમાંથી ભવ્યજીવોને જિનવાણીને ઉપદેશ આપી તેઓને પ્રતિબોધ કરે છે, તેઓના ઉપદેશથી કોઈને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે, કેઈક જીવે તેઓને ઉપદેશ સાંભળીને ભદ્ર પરિણમી થઈ જાય છે, તેઓ હંમેશાં પ્રમાદ રહિત હવાને લીધે અપ્રમત્ત ધર્મનું કથન કરે છે, તેઓ દેશ, કાલને ઉચિત જુદા જુદા ઉપાયોથી શિષ્ય વગેરેને પ્રવચનને અભ્યાસ કરાવે છે, સાધુજનેને ક્રિયાની ધારણ કરાવે છે તથા કેવલજ્ઞાન રૂપી સૂર્ય સમાન શ્રીતીર્થકર ભગવંતના મુક્તિગમન પછી તેઓના કહેલા ત્રણે લોકમાં વતી રહેલા પદાર્થોને પ્રકાશ આચાર્ય મહારાજ જ કરે છે. - આચાર્યોને આ સ્વાભાવિક સ્વભાવ છે કે ઉપદેશાદિક મારફતે તેઓ કેઈને કેટલે એ સુગ્ય બનાવી દે તે પણ તેને પિતાનાથી નાને જ સમજશે અને એ બરાબર પણ છે કારણ કે નાને સમજ્યા વિના જ્ઞાનદાન, ઉપદેશ આચાર તથા મિયાન પરિપાલન કરાવવું તથા અનેક ઉપાયોથી પ્રતિબોધ કરવો, ઈત્યાદિ કાર્ય નથી થઈ શકતા, તેથી લકમાં રહેલા જીવ સમૂહની તરફ લાઘવ સ્વભાવથી જેનાર આચાયેના ધ્યાનથી લઘિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ચરકઋષિએ આચાર્યના સંબંધમાં લખ્યું છે કે – 'पर्यवदातश्रुतं परिदृष्टकर्माणं दक्षशुचिं जितहस्तमुपकरणवन्तं सर्वेन्द्रियोपपन्न प्रकृतिझं प्रतिपत्तिशमनुयस्कृतविद्यमनसूयकमकोपनं क्लेशक्षम शिष्यवत्सलमध्यापर्क ज्ञानदानसमर्थमित्येव गुणो ह्याचार्यः सुक्षेत्रमार्तवोमेघ इव शस्यगुणैः सुशिष्यमाशु वैद्यगुणैः सम्पादयति, तमुपसृत्यारिराधयिषुरुपचरेदग्निवच्च देववच्च राजवच्च पितृवच्च भर्तृवच्चाप्रमत्तस्तत्प्रसादात् कृत्स्नं शास्त्रमधिगम्य शास्त्रस्य दृढतायामभिधानसौष्ठवस्यार्थस्य विज्ञाने वचनशक्तौ च भूयः प्रयतेत सम्यक् ॥१॥"
અર્થા-વિશુદ્ધ, શાસ્ત્રના જ્ઞાનવાળા, સારા નરસા કાર્યને વિચાર કરનાર, દક્ષ, કુશલ, પવિત્ર, જિતહસ્ત, સર્વ સામગ્રીએ કરીને સહિત, સર્વ ઈન્દ્રિઓથી યુક્ત અને સર્વની પ્રકૃતિઓને જાણનાર, સિદ્ધાન્ત અથવા સિદ્ધિને જાણવા વાળા, ઉપસ્કારથી રહિત વિદ્યાવાળા, અસૂયા નહી કરવાવાળા, કોલરહિત, કલેશ સહન કરવાને સમર્થ, શિષ્ય તરફ વાત્સલ્યતાને ધરનાર, શિષ્યને અધ્યાપન કરાવનાર તથા જ્ઞાનદાન આપવામાં સમર્થ, એ પ્રકારના ગુણેથી યુક્ત આચાર્ય સારા શિષ્ય ને તુરતજ વૈદ્યકના ગુણેથી એવી રીતે સમ્પન્ન કરી દે છે કે જેવી રીતે વર્ષાઋતુને મેઘ સારા
Page #99
--------------------------------------------------------------------------
________________
મહાત્રાભાવિક નવસ્મરણ,
ક્ષેત્રને ધાન્યના ગુણાથી સમ્પન્ન કરી દે છે, તે માટે શિષ્યની ફરજ છે કે આરાધના કરવાની ઇચ્છાથી આચાર્યની પાસે જઈને પ્રમાદ રહિત થઈને અગ્નિની સમાન, દેવની સમાન, રાજાની સમાન, પિતાની સમાન અને સ્વામીની સમાન તેઓને જાણીને તેઓની સેવા કરે, તથા તેઓની કૃપાથી સર્વ શાસ્ત્રાને જાણીને શાસ્ત્રની દૃઢતાને માટે વિશુદ્ધ સંજ્ઞાથી વિશિષ્ટ અર્થ જાણવાને માટે તથા વચનશક્તિને માટે ફ્રી પણ સારી રીતે પ્રયત્ન કરતા રહેવુ' જોઇએ.
૩૧
હવે આ કથનમાં એ સમજવું જોઈએ કે ચરકઋષિએ આચાર્યના જે ગુણા કહ્યા છે, તે ગુણેથી યુક્ત મહાનુભાવાની પાસે સંસાર લઘુ છે, એટલે ઉક્ત ગુણુ વિશિષ્ટ આચાર્યાંથી સમસ્ત સંસાર શિક્ષા લેવા ચેાગ્ય છે તથા સંસાર એવા મહાત્માઆને પોતાના ગુરુ માનીને તથા પેાતાને લઘુ માનીને શિક્ષા લઇ જ રહ્યો છે, આની આગળ ઉક્ત ઋષિએ આચાર્ચીના બ્ય મતલાવ્યાં છે, તેની પછી આચાર્યના સબધમાં શિષ્યનું એ કતંત્ર્ય ખતલાવ્યુ` છે કે શિષ્ય આરાધનાની ઇચ્છાથી આચાર્યની પાસે જાય અને પ્રમાદ રહિત થઇને તેઓની અગ્નિ, દેવ, રાજા, પિતા અને સ્વામીની માફક સેવા કરે.” હવે વિચારવાનુ અહીંઆં એ છે કે આચાર્યની અગ્નિ, દેવ, રાજા, પિતા અને સ્વામીની સમાન સેવા ખતાવીને તેનુ કેટલું ગૌરવભર્યું સ્થાન બતાવ્યું છે, વિચારો કે જે આચાર્ય અગ્નિ, દેવ, રાજા, પિતા અને સ્વામીની ખરાખર છે, તેએનાથી માટા અર્થાત્ તેઓના ગુરુ શું કાઈ હાઈ શકે છે? નહીં; આખા સંસાર તેમની આગળ લઘુ છે, આ ખાખતમાં કદાચ કાઇ આ પ્રમાણે શંકા કરે કેઃ—વ્હીક આચાર્યં સર્વાંના ગુરુ છે અને તેની અપેક્ષાએ શિષ્ય લઘુ છે, પરંતુ જ્યારે શિષ્ય આચાર્યની સઘળી વિદ્યાએ ગ્રહણ કરી લે ત્યારે તે તે તેઓની સમાન થઈ જ જશે, પછી તેને લઘુ કેવી રીતે કહી શકે છે.” આના ઉત્તર ચરકઋષિએ પેાતાના કથનમાં પેાતેજ આપેલા છે કે-આચાર્યની કૃપાથી સર્વ શાસ્ત્રોને જાણીને શાસ્ત્રની દૃઢતાને માટે વિશુદ્ધ સંજ્ઞાથી વિશિષ્ટ અને જાણવાને માટે તથા વચન શક્તિના માટે ફરી પણ સારી રીતે પ્રયત્ન કરતા રહેવું.” આ કથનનુ તાત્પર્ય એજ છે કે શિષ્ય આચાય પાસેથી તેની સઘળી વિદ્યાઓ જાણી લઈને પણ તેની ખરાબરી કરી શકતા નથી, અર્થાત્ તેઓની અપેક્ષાએ લઘુ જ છે; કારણ કે પેાતાને લઘુ માનવાથી જ તે આચાર્યના આશ્રય રૂપ પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે, તેથી ઉક્ત કથનથી સિદ્ધ થાય છે કે આચાય સમસ્ત જગતના ગુરુ એટલે શિક્ષા દેવાવાળા છે અને તેઓની પાસેથી સમસ્ત જગત લઘુ એટલે શિક્ષા લેવા ચેાગ્ય છે, કારણ કે આચાર્યાંનુ શિક્ષાદાનપણું પેાતાને ગુરુ માનવાથી તથા જગતનું શિક્ષાગ્રહણપણું પેાતાને લઘુ
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. માનવાથી જ સંભવી શકે છે, તાત્પર્ય એ છે કે આવા આચાર્યોના સંબંધમાં સર્વે મનુષ્યોએ પિતાનામાં લઘુભાવ જાણવું જોઈએ તથા લઘુભાવને જ હૃદયમાં રાખીને તેઓનું આરાધન અગર સેવન કરવું જોઈએ, તેથી સ્પષ્ટ છે કે-ગારિયાળીએ પદના જાપ અને ધ્યાનથી લઘિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
શ્રી નવકાર મહામત્વનું ત્રીજું પદ અને ત્રીજી સંપદાનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે જાણવું.
Page #101
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. ચેાથા ઉપાધ્યાયપદનું વર્ણન આ પ્રમાણે –
“ો વક્સાવા” કહેતાં નમઃ ૩પાધ્યાખ્યા, “ઉ” કહેતાં સમીપ રહેલા તથા આવેલા એવા જે સાધુ પ્રમુખ તેઓ પ્રત્યે જે “ગન્નાથ' કહેતાં અધ્યાય એટલે સિદ્ધાંતનું અધ્યયન કરાવે, તથા જેઓની પાસે આવી રીતે કહેતાં ભણાય છે તેઓને ઉપાધ્યાય કહેવાય છે, તેઓને “માં” કહેતાં નમસ્કાર થાઓ.
અથવા “gv-સમીપે સૂત્રતો નિપ્રવચનમીતે પ્રાર્થતા જ્ઞાતે સ્મતે વા શિષ્યનૈહૈંખ્યત્વે કપાધ્યાયા?” રૂતિ ગુરૂત્તે ” અર્થાત્ જેઓની પાસે જવાથી જિન પ્રવચનના સૂત્રોના અર્થને ભણાય અથવા સમરણ કરાય છે તેઓને ઉપાધ્યાય કહીએ કહ્યું પણ છે કે –
"बारसङ्गो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं ।
तं उवइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चन्ति ॥१॥" અર્થાત-જિનેશ્વરાએ ભાખેલી દ્વાદશાંગીને બુદ્ધિમાન સ્વાધ્યાય કહે છે, તેઓ જે કારણે દ્વાદશાંગીને ઉપદેશ આપે છે, તે કારણ માટે તેઓને ઉપાધ્યાય કહીએ.
અથવા “ત્તિ વોરા વાળ, ત્તિ કાળના હોદ નિલે.
goor જુતિ ડા , અને જો નાગો શા” અર્થાત–વકાર જે છે, તે ઉપયોગ કરવાને અર્થે છે, તેથી ૩ કહેતાં કવ થયે અને હવે પછી જ જજે છે, તે નકાર વર્ણથી ધ્યાનને નિર્દેશ કહ્યો છે. એમ ૩ અને ન એ બે અક્ષરથી યુવા પદ થાય છે. આ પર્યાયાર્થ છે. વળી પર્યાય ફેર નામ આ પ્રમાણે છે –
"उत्ति उवओग करणे, पत्ति अ पावपरिवज्जणे होइ ।
जत्ति अ जाणस्स कए, उत्ति अ ओसक्कणा कम्मे ॥” અર્થાત–૩ જે છે તે ઉપયોગને માટે છે અને, 1 છે તે પાપને સમસ્ત પ્રકારે વર્જવાને માટે છે, અને જ્ઞ છે તે ધ્યાન કરવાને માટે છે. વળી આ વર્ણ તે કર્મ થકી છુટવાને માટે છે. એ રીતે ચાર અક્ષર મલીને વાગો થાય છે, તે પણ પર્યાયાંતરે ઉપાધ્યાયનું જ નામ જાણવું.
અથવા ૩૫Tધાન એટલે ઉપાધિ અથવા નિધિ તે પાસે રહેવું, તે ઉપાધિને વિષે આય એટલે લાભ છે શ્રતને જેઓ થકી અથવા ઉપાધિ એટલે વિશેષણાદિકના પ્રસ્તાવક થકી શોભન ઉપાધિને આય એટલે લાભ છે જેથી તેઓને ઉપાધ્યાય
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારસના વિષયમાં આવશ્યક વિચાર.
કહીએ. એટલે જેઓની પાસે રહેવાથી શ્રુતના લાભ થાય છે તેને ઉપાધ્યાય કહીએ, જેએની દ્વારાએ ઉપાધિ એટલે પદવીની પ્રાપ્તિ થાય છે તેઓને ઉપાધ્યાય કહીએ.
34
અથવા વાઘેરિટચ યસ્ય પ્રાપ્તે હેતુભં ચેપુત્રિવતે તે વાાયા:” । અર્થાત્ જેએમાં સ્વભાવથી જ ઈલની પ્રાપ્તિનું કારણપણ રહેલું છે તેઓને ઉપાધ્યાય કહીએ. અથવા ઉપદન્તે નાધેર્માનયા યાયા સ્રાયઃ પ્રાપ્તિયસ્તે ઉપાધ્યાયા:” । અર્થાત્આધિ જે મનની પીડા તેનેા લાભ, અધિ એટલે દુર્બુદ્ધિ તેના લાભ, તથા દુર્ધ્યાનની પ્રાપ્તિના જેએની દ્વારા નાશ થાય છે તેને ઉપાધ્યાય કહીએ. એવા ઉપાધ્યાયનુ મરકત મણિની માફક નીલવર્ણે ધ્યાન કરવુ જોઇએ,
પ્રશ્ન-૩વ{ાયાળું’’એ પદમાં પ્રાપ્તિ સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
ઉત્તર—‘ઉન્નાવાઈ’પદ્યમાં જે પ્રાપ્તિ સિદ્ધિ સમાએલી છે તેના કારણેા આ
પ્રમાણે છેઃ—
ઉપાધ્યાય પદના અર્થ પ્રથમ લખી ગયા છીએ કે જેઓની પાસે રહીને તથા આવીને શિષ્યેા અધ્યયન કરે છે તેઓને ઉપાધ્યાય કહે છે, અથવા પાસે રહેલા અથવા આવેલા એવા સાધુ લેાકેાને સિદ્ધાન્તનુ અધ્યયન કરાવે છે તેને ઉપાધ્યાય કહે છે, અથવા જેએની પાસે નિવાસ કરવાથી શ્રુતના લાભ થાય છે તેઓને ઉપાધ્યાય કહે છે, અને જેએની દ્વારા ઉપાધિ એટલે શુભ વિશેષણાદિ પદવીની પ્રાપ્તિ થાય છે તેઓને ઉપાધ્યાય કહે છે” ઉક્ત શબ્દાર્થથી. તાત્પર્ય એ નીકળે છે કે આરાધના રૂપી સામીપ્ય કરણથી વજ્ઞાયા”એ પદ દ્વારા પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે,
ઉપાધ્યાય પદના પદચ્છેદ આ પ્રકારે છેઃ-૩', લધિ, ગાય' આ ત્રણ શબ્દોમાંથી ‘૩’ અને પિષ્ટ એ મને અવ્યય છે તથા મુખ્ય પદ ગાય” છે અને તેને અર્થ પ્રાપ્તિ થાય છે, તેથી ઉક્ત શબ્દના આશય એ છે કે ‘'એટલે સામીપ્યકરણુ વગેરે દ્વારા અધિ’એટલે અંતઃકરણમાં ધ્યાન કરવાથી જેની દ્વારા આય’એટલે પ્રાપ્તિ થાય છે તેઓને ઉપાધ્યાય કહે છે, તેથી શબ્દાર્થ દ્વારાજ સિદ્ધ થાય છે કે વાયાળ’ એ પદના જાપ અને ધ્યાનથી પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રી નવકાર મહામન્ત્રતુ ચેાથુ પદ અને ચેાથી સ`પાનુ વણુંન વીસ્તારથી આ પ્રમાણે જાણવુ.
Page #103
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. પાંચમા સાધુ પદનું વર્ણન આ પ્રમાણે “મોટો સવE” એટલે નમો રોજે પુખ્ય અર્થ-અઢી દ્વીપ પ્રમાણ લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
જ્ઞાનહિરાવ મોક્ષ વયન્તીતિ ઃ ” અર્થાત્-જેઓ જ્ઞાનાદિ શક્તિદ્વારા મોક્ષનું સાધન કરે છે તેઓને સાધુ કહે છે. તથા જેઓ સર્વ પ્રાણી માત્રને વિષે સમપણું ધ્યાવે, તેને નિરૂક્તિ ન્યાયે કરીને સાધુ કહીએ, કહ્યું પણ છે કે –
- "निव्वाण साहए जोय, जम्हा साहन्ति साहुणो।
समाय सब्वभूएसु, तम्हा ते भाव साहुणो ॥१॥" અર્થાત-સાધુ લેકે મોક્ષને સાધવાના જે પેગ તેને જાણીને તેની સાધના કરતા હોવાથી તથા જગતના સમસ્ત પ્રાણુંઓ તરફ સમભાવ પણું ધરતા હોય છે તે કારણ માટે તેઓ ભાવસાધુ કહેવાય છે.
અથવા જેઓ સંયમના સત્તર ભેદને ધારણ કરે છે તેઓને સાધુ કહેવાય છે
કહ્યું પણ છે કે –
"विसयसुहनियत्ताणं, विसुद्धचारित्तनियमजुत्ताणं ।
तच्चगुणसाहयाणं, साहणकिच्चुज्जुयाण नमो ॥" અથત–જે વિષયના સુખેથી નિવૃત્ત છે, વિશુદ્ધ ચારિત્રના નિયમોએ કરીને યુક્ત છે, યથાર્થ સાધુના ગુણોના સાધક છે તથા મેલ સાધનને માટે ઉઘુક્ત છે તે સાધુઓને નમસ્કાર થાઓ. વળી કહ્યું પણ છે કે –
___ 'किं पिच्छसि साहूणं, तवं व नियमं व संयमगुणं वा।
तो वंदसि साहूण, एअं मे पुच्छिओ साह ॥१॥ અથ-અરે પ્રાણી ! સાધુ તે પિતાના ગુણે કરીને જ સાધુ હોય, તે માટે તું સાધુના સામું શું જુએ છે? તું શું તપશ્ચર્યાને ગુણ દેખે છે? અથવા નિયમ દેખે છે? અથવા શું સંયમને ગુણ દેખે છે?તે ગુણ દેખીને ત્યારપછી શું સાધુને વાંદીશ? એ હું તને પૂછું છું, તેને ઉત્તર આપ. એને શિષ્ય ઉત્તર આપે છે –
"असहाइसहायत्तं, करेंति मे संजमं करंतस्स।
एएणं कारणेणं, णमामि हं सव्वसाहूणं ॥१॥" સહાય વિનાના અને સંયમનું આચરણ કરતા મને સહાય કરે છે, માટે સવ સાધુઓને હું વાંદું છું.
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમના વિષયમાં આવશ્યક વિચારે. જેવી રીતે ભમરો સુગંધી ફૂલ પર બેસીને તેને પરાગ લઈને બીજે ફૂલે જાય, એમ અનેક ફેલો પર ભમી ભમીને પોતાના આત્માને સંતુષ્ટ કરે છે, પરંતુ તે ફૂલને જરાએ હાનિ પહોંચાડતા નથી, તેવી જ રીતે સાધુ પણ અનેક ઘર ભમી ભમીને તાલીશ દેષ રહિત શુદ્ધ આહાર વહોરી લાવી પિતાના પિંડનું–શરીરનું પિષણ કરે છે, પાંચે ઈન્દ્રિયોને વશમાં રાખે છે, પાંચે ઈન્દ્રિઓના વિષયને જીતે છે. પોતે પકાય જીવની રક્ષા કરે છે અને ઉપદેશ આપી બીજાઓ દ્વારા કરાવે છે, વળી સત્તર ભેદ સહિત સંયમની આરાધના કરે છે, સર્વ જીવ પ્રત્યે દયાના પરિણામ રાખે છે, અઢાર હજાર શીલાંગ રથના ધેરી, અચલ અને અડગ ચારિત્રના પાલનાર, એવા મુનિવરેને જયણાપૂર્વક વાંદીને પિતાના આત્માને પવિત્ર કરે જોઈએ. વળી તેઓ નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર, બાર પ્રકારના તપ કરવામાં શૂરવીર, આત્માથી, વળી આરંભ સમારંભના આદેશ તથા ઉપદેશથી પર, જેઓને લોકોને ભેગા કરવાની વૃત્તિ નથી, અને વંદન તથા પૂજનની ઈચ્છાથી પર છે એવા સાધુઓનું દર્શન તે જે મહદ્પુણ્યને ઉદય હોય તો જ પમાય છે. અને તેથી એવા સાધુઓને નમસ્કાર અવશ્ય કરવું જોઈએ. આવા સાધુ મહાત્માઓનું ધ્યાન આષાઢ મહિનાના મેઘ સમાન શ્યામવર્ણથી કરવું જોઈએ.
પ્રશ્ન–મો એ સવ્વલ દૂi’ એ પાંચમા પદમાં ‘ોર” એ પદના કથનથી શું ભાવ નીકળે છે?
ઉત્તર–ો' એ પદને કથનનું પ્રજન નીચે મુજબ છે –
(૧) અઢીદ્વીપમાં જ મનુષ્યની ઉત્પત્તિ હોવાથી સાધુઓનું નિવાસસ્થાન અઢી દ્વીપપ્રમાણ લેક પ્રદેશમાં જ છે.
(૨) “ઇ” એ પદ મધ્ય મંગલના માટે છે, કારણકે “ત્રો ને' એ ધાતુથી છો શબ્દ બને છે. તથા બધાએ દર્શનાર્થક ધાતુ જ્ઞાનાર્થક માનવામાં આવે છે અને જ્ઞાન મંગલ સ્વરૂપ છે, તેથી મધ્યમાં મંગલ કરવાને માટે આ પદમાં બોર પર રાખવામાં આવ્યું છે.
(૩) ત્રીજું કારણ એ પણ છે કે “વલાદૂ એ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ સન્નિવિષ્ટ છે (જેનું વર્ણન આગળ કરવામાં આવેલું છે ), કારણકે સાધુજન ઈચ્છા રહિત હોય છે, તેના સંબંધમાં “ોણ? પદ એ વાતને સૂચિત કરે છે કે તે સાધુજનને જે ઈચ્છા ઉત્પન્ન પણ થાય છે તે જ્ઞાન સહચારિણી જ હોય છે એટલે રજોગુણ અને તમે ગુણની વાસનાથી રહિત સાવિકી ઈચ્છા હોય છે અને તેની
Page #105
--------------------------------------------------------------------------
________________
:
મહામાભાવિક નવસ્મરણ આરાધના દ્વારા જે કઈ સાધક પ્રાકામ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેની કામના પણ રજોગુણ અને તમે ગુણથી રહિત સાત્ત્વિકી જ હોય છે. * પ્રશ્ન–ામો ટોપ ક્વણાકૂળ” એ પાંચમા પદમાં “વષ્ય” એટલે “ શબ્દને પ્રયોગ કેમ કરવામાં આવેલ છે, જે સર્વ શબ્દનો પ્રયોગ કદાચ ન કર્યો હતો તે પણ “વાહૂi’ એ બહુવચનાન્ત શબ્દ છે તેનાથી સર્વ અર્થ સમજી શકાત અને તેથી જ પહેલાનાં ચાર પદેમાં સર્વ શબ્દનો પ્રયોગ નહી કરવામાં આવ્યો હોય?
ઉત્તર–ઉક્ત પાંચમા પદમાં “Hષ્યાકૂળ’ એ પદમાં જે સાધુ શબ્દની સાથે સર્વ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાં આ કારણે છે – - (૧) સર્વ શબ્દ એ વાતને પ્રકટ કરે છે કે સાધુજન સર્વકાર્ય સમર્થક હોય છે અને તેથી જ આ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ સન્નિવિષ્ટ છે. - (૨) અપ્રમત્તાદિ, પુલાકાદિ, જિનપિક, પ્રતિમાકવિપક, યથાલન્દપિક, પરિહારવિશુદ્ધિ કપિ, સ્થવિર કલ્પિક, સ્થિત કલ્પિક, સ્થિતાસ્થિત કપિક તથા કેઃપાતીત વગેરે ભેદ વાળા, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધાધિતરૂપ ભેદો વાળા. તથા ભારત આદિ ભેદ વાળા તથા સુષમ દુષમાદિક વિશેષિત સર્વ સાધુઓનું સ્પષ્ટ રીતે ગ્રહણ થઈ જાય તે માટે સર્વ શબ્દને આ પદમાં ગ્રહણ કરવામાં આવ્યું છે.
(૩) “ણાહૂ’ આ પ્રાકૃત પદને અનુવાદ “વૈતાપૂના” પણ થઈ શકે છે, જેનો અર્થ એ છે કે સાધુજન સાર્થ એટલે સર્વ જીવોનું હિત કરવા વાળા છે, અથવા “નેવિંછિRઊંs તત્ર મવાર તાવ:” . એટલે સર્વ નથી વિશિષ્ટ એવા આહંતુ ધર્મને સ્વીકાર કરેલા એવા જે સાધુએ તેઓને નમસ્કાર થાઓ.
(૪) “ખ્રસાદૂ’ એ પ્રાકૃત પદને સંસ્કૃતાનુવાદ “શષ્યવૃનામ પણ થઈ શકે છે, તેનો અર્થ એ થશે કે-શ્રવ્ય એટલે શ્રવણ કરવાને યોગ્ય જે વાક્ય છે તેના વિષયમાં જે સાધુ છે તેઓને શ્રવ્ય સાધુ કહે છે.
- (૫) અથવા “શ્વસાહૂળે ને સંસ્કૃતાનુવાદ “વ્યસાધૂના પણ થાય છે, તેને અર્થ એ છે કે-aષ્ય એટલે અનુકૂલ કાર્યના વિષયમાં જેઓ સાધુ અર્થાત્ નિપુણ છે.
(૬) આ પદમાં “ો શબ્દથી અઢીદ્વીપમાં રહેતા એવા સર્વ મનુષ્યનું ગ્રહણ થાય છે, કે જે નવસો જન પ્રમાણ ઉંચાઈમાં છે અને એકહજાર એજન
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. પ્રમાણે નીચાઈમાં છે, કિંતુ કેઈક લબ્ધિવાળા સાધુજને મેરૂ ચૂલિકા સુધી પણ તપસ્યા કરતા માલુમ પડી આવે છે, એ પ્રકારે લેકમાં જ્યાં જ્યાં જે જે સાધુઓ હોય તે સર્વેને નમસ્કાર થાઓ, એ સર્વ શબ્દનું તાત્પર્ય છે.
પ્રશ્ન–“ચૈ હૂળ એ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ શી રીતે સમાએલી છે?
ઉત્તર–વૃંદૂ એ પદમાં જે પ્રાકામ્ય સિદ્ધિ સમાએલી છે તેને કારણે આ છે –
(૧) પહેલાં કહી ગયા છીએ કે-“જ્ઞાનાદિ રૂપ શક્તિ દ્વારા જેઓ મેક્ષની સાધના કરે તેઓને સાધુ કહે છે, જેમાં સર્વ પ્રાણીઓ પર સમાનભાવ ધારણ કરે છે અથવા જેઓ ચોરાશી લાખ જીવનિમાં ઉત્પન્ન થએલા સમસ્ત છે તરફ સમભાવ ધારણ કરે છે તેઓને સાધુ કહે છે, અથવા જેઓ સંયમના સત્તર ભેદને ધારણ કરે છે અને અસહાયકોને તપસ્યા આદિમાં સહાયતા આપે છે તેઓને સાધુ કહે છે અથવા જેઓ સંયમ પાળવા વાળા જનને સહાયતા કરે છે તેઓને સાધુ કહે છે.”
મોક્ષમાર્ગમાં સહાયક હોવાને લીધે તેઓ પરમોપકારી હોય છે, તેઓ પાંચ ઈન્દ્રિઓને પોતાના કાબુમાં રાખીને તેના વિષયમાં પ્રવૃત્તિ નથી કરતા, પર્કાય જીની પોતે રક્ષા કરે છે અને બીજાઓ પાસે કરાવે છે, વિશિષ્ટ સત્તર ભેદે સંયમનું આરાધન કરી સમસ્ત જી પર દયાના પરિણામ રાખે છે, અઢાર હજાર શીલાંગરથના ઘેરી હોય છે અને અડગ આચારનું પરિપાલન કરે છે, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન કરે છે, બાર પ્રકારની તપસ્યામાં પોતાની શક્તિને ફેરવે છે, આત્માના કલ્યાણનું હરહમેશ ધ્યાન રાખે છે, આરંભ સમારંભના આદેશ તથા ઉપદેશથી અલગ રહે છે, મનુષ્યને સમાગમ, વંદન અને પૂજન વગેરેની ભાવનાથી સદા દૂર રહેવાવાળા હોય છે, તાત્પર્ય એ છે કે તેઓને કેઈપણ જાતની કામના હોતી નથી અર્થાત્ તેઓ સર્વથા પૂણેચ્છાવાળા હોય છે, તેથી પૂર્ણ કામ હોવાના કારણે તેઓનું ધ્યાન કરવાથી ધ્યાન કરનારને પણ પૂર્ણ કામતા અર્થાતુ પ્રાકામ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) “ નીતિ સાધવતિ વા ઘરાક લેખિ રૃતિ સાધુ: ” એટલે જેઓ બીજાના કાર્યોને સિદ્ધ કરે છે તેનું નામ સાધુ છે, સાધુ શબ્દને આ અર્થ જ એ વાતને પ્રકટ કરે છે કે સાધુજન બીજાઓની કામના તથા તે સંબંધી કાર્યોને પૂર્ણ કરે છે, તેથી માનવું જોઈએ કે “ક્વકૂળે” એ પદના ધ્યાનથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
(૩) શ્રીહેમચન્દ્રાચાર્ય મહારાજે સાધુ અને મુનિ શબ્દને એકા વાચક કહેલ છે, તે મુનિ અગર સાધુનું લક્ષણ લૌકિક શાસ્રા મધ્યે પદ્મપુરાણમાં જે લખેલું છે તેના ટુંકાણમાં એ આશય છે કે ‘જે કાંઇ મલી આવે તેમાં સતાષ માનનાર, સમાન ચિત્તવાળા, ઇન્દ્રિઓને જીતવાવાળા, ભગવાનના ચરણાના આશ્રય રાખવાવાળા, ફાઇની પણ નિંદા નહી કરવાવાળેા, જ્ઞાની, કાઇની પ્રત્યે પણ વૈરભાવ નિડું રાખવાવાળા, દયાવાન્, શાંતિવાળા, પાખંડ તથા અહંકારથી રહિત તથા કાઇપણ જાતની ઇચ્છાથી રહિત જે વીતરાગ (રાગથી રહિત) મુનિ છે તે આ સંસારમાં સાધુ કહેવાય છે; લેાલ, મેાહ, મદ, ક્રોધ અને કામાદિથી રહિત, સુખી, ભગવાનના ચરણાના આશ્રય લેવાવાળા, સહનશીલ તથા સર્વેને સમાન નજરે જોવાવાળા જે પુરુષ છે તેને સાધુ કહે છે, સમાન ચિત્તવાળો, પવિત્ર, સર્વ પ્રાણિયા પ્રત્યે દયા રાખવાવાળો, તથા વિવેકી જે મુનિ છે તે જ ઉત્તમ સાધુ છે, સ્ત્રી પુરુષ અને સપત્તિ વગેરે વિષયામાં જેનું મન અને ઇન્દ્રએ ચલાયમાન નથી થતી, જે પેાતાના ચિત્તને હમેશાં સ્થિર રાખે છે, શાસ્ત્રના પઠન પાઠનમાં જેની પૂર્ણ ભક્તિ છે, તથા જે નિરંતર ભગવાનના ધ્યાનમાં તત્પર રહે છે તે જ ઉત્તમ સાધુ છે.’ વગેરે સાધુઓના લક્ષણાથી વાંચક! જાણી ચુક્યા હશે કે તે રાગથી રહિત, સ ઇચ્છાએથી પરિપૂર્ણ તથા બીજાઓની ઇચ્છાઓને પૂર્ણ કરવાવાળા હાય છે, તેથી માનવું જોઈએ કે એતદ્ગુણુ વિશિષ્ટ સાધુઓના ધ્યાનથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
४४
(૪) ગરૂડપુરાણમાં પણ કહ્યું છે કેઃ—
'न प्रहृष्यति सम्माने नावमानेन कुप्यति ।
न क्रुद्धः परुषं ब्रूया-देतत् साधोस्तु लक्षणम् ॥१॥
અર્થાત્–જે સન્માન કરવાથી પ્રસન્ન થતા નથી તથા અપમાન કરવાથી ગુસ્સે થતા નથી તથા ગુસ્સે થઈને કદી પણ કઠોર વચન ખેલતા, નથી, એજ સાધુ પુરુષનાં લક્ષણ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે માન અથવા અપમાનમાં જેઓને હષ અગર ક્રોધ થતા નથી એટલે કે જેઓની ઇચ્છા માત્રના નાશ થયા છે તેઓને સાધુ કહે છે. ભલા ! એવા સાધુ પુરુષની આરાધના કરવાથી પ્રાકામ્ય સિદ્ધિ કેમ ન પ્રાપ્ત થાય?
(૫) વિહંપુરાણમાં સાધુના સ્વભાવના વિષયમાં કહ્યું છે કેઃ—
'त्यक्तात्मसुखभोगेच्छाः, सर्वसत्त्वसुखैषिणः।
भवन्ति परदुःखेन, साधवो नित्यदुःखिताः ॥ १ ॥
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમત્રના વિષયમાં આશ્યક વિચારે.
परदुःखातुरा नित्यं स्वसुखानि महान्त्यपि । नापेक्षन्ते महात्मानः सर्वभूतहिते रताः ॥२॥ परार्थमुद्यताः सन्तः सन्तः किं किं न कुर्व्वते । तारगण्यम्बुधेर्वारि, जलदैस्तत्वपीयते ॥३॥ एक एव सतां मार्गों, यदङ्गीकृतपाठनम् ।
તમરોત શોકે, પાવક પતિ "કા आत्मानं पीडयित्वाऽपि साधुः सुखयते परम् । ह्रादयन्नाश्रितान् वृक्षो, दुःखञ्च सहते स्वयम् ॥५॥
૪૫
અર્થાત્—જેએએ પેાતાના સુખભેાગ અને ઇચ્છાને પરિત્યાગ કરેલેા છે તથા સર્વ પ્રાણી માત્રના સુખના જેએ અભિલાષી હાય છે; એવા સાધુ પુરુષ બીજાના દુઃખથી સદા દુ:ખી રહે છે એટલે ખીજાના દુઃખાને દેખી શકતા નથી.--૧
હમેશાં બીજાના દુ:ખાથી વ્યાકુલ રહે છે અને પેાતાના મહાન સુખાની પણ જેએ અભિલાષા નથી કરતા તથા સર્વ પ્રાણીઓના હિતમાં જેએ તત્પર રહે છે તે જ મહાત્મા છે.--ર
સાધુજન ખીજાઓના કાર્ય માટે ઉદ્યત થઇને શું શું નથી કરતા, જીએ ! વરસાદ સમુદ્રમાંથી ખારું પાણી પણ બીજાઓને ઉપકારના માટે પી લે છે.-૩
સાધુ પુરુષાનું અંગીકૃત કરેલા માનું પાલન કરવું એજ માર્ગ છે, જુએ ! સમુદ્રે પ્રજ્વલિત (વડવાનલ) અગ્નિને પેાતાની ગેાદમાં ધારણ કરી રાખેલેા છે.-૪
સાધુ પુરુષા પાતાની જાતે પીડા પામીને પણ બીજાને સુખી કરે છે, જુઓ ! વૃક્ષ પાતે દુઃખ વેઠીને પણ બીજાને આનંદ આપે છે.-૫
સાધુ પુરુષાના આ સ્વભાવ હાવાથી તેએની આરાધનાથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
(૬) આચારનું યથાર્થ વિજ્ઞાન અને પરિપાલન કરતા હોવાને લીધે સાધુને આચાર રૂપ માનવામાં આવ્યા છે, અને તેથી જે પ્રકારે આચારના પરિપાલનથી ધની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે સાધુની આરાધનાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. અથવા એમ સમજવું જોઇએ કે–સાધુની આરાધનાથી ધર્મની આરાધના થાય છે તથા ધર્મ સર્વ કામનાઓને પૂર્ણ કરવાવાળો છે. તે જગપ્રસિદ્ધ બીના છે, તેથી સાધુની આરાધનાથી પ્રાકામ્ય નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૭) વિષ્ણુપુરાણમાં વાયુ” એ પદના ઉચ્ચારણ માત્રથી સર્વ કામનાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવા ઉલ્લેખ કરેલેા છે, તેથી માનવું પડશે કે ‘સત્તાકૂળ’એ
Page #109
--------------------------------------------------------------------------
________________
૪૧
મહામાભાવિક નવમરણ.
પદના ધ્યાન અને જાપથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
(૮) લીરૃએ પદમાંને “શબ્દ વિશેષ કરીને ઘાતક છે કે-આ પદના ધ્યાનથી સર્વ કામનાઓની સિદ્ધિ થાય છે, કારણ કે-“સનું હવામાન) સાધયન્તિ ફુતિ સાધવત્તેભ્યઃ એટલે સર્વ કામ [ ઈચ્છાઓ ] ને જે પૂર્ણ કરે છે તેઓને સાધુ કહે છે.
શ્રી નવકાર મહામત્વનું પાંચમું પદ અને પાંચમી સંપદાનું વિસ્તારથી વર્ણન આ પ્રમાણે જાણવું.
પ્રશ્ન–આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે તે સંક્ષેપથી કરો કે વિસ્તારથી કરે? તેમાં જે સંક્ષેપથી નમસ્કાર કરવો એ કહેશો તે સિદ્ધ અને સાધુઓ પ્રત્યેજ નમસ્કાર કરવો યુક્ત છે, કારણ કે એ બંનેને નમસ્કાર કરવાથી અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાયનું પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે અરિહંત વગેરે જે ત્રણ છે તે પણ સાધુપણું છેડતા નથી અને જે તમે કહેશે કે વિસ્તારથી નમસ્કાર કરે તે ઋષભાદિ ચોવીશ તીર્થકરને વ્યક્તિ સમુચ્ચારણ પૂર્વક એટલે જૂદું જુદુ નામ લઈને નમસ્કાર કરવો જોઈએ.
ઉત્તર–અરિહંતને નમસ્કાર કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફલની પ્રાપ્તિ સાધુને નમસ્કાર કરવાથી થતી નથી, જેમકે રાજાને નમસ્કાર કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યમાત્રને નમસ્કાર કરવાથી થતી નથી, તે માટે વિશેષતાને લઈને પ્રથમ અરિહંતને નમસ્કાર કર એગ્ય છે.
પ્રશ્ન–ન્યાયની વાત તો એ છે કે જે સર્વથી મુખ્ય હોય, તેનું નામ પ્રથમ ગ્રહણ કરવું જોઈએ; તો અહીં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરતાં પ્રથમ શ્રી અરિહંતને નમસ્કાર કીધો, પરંતુ ન્યાયની રીતે તો અહીંયાં પંચ પરમેષ્ઠીમાં સર્વથા કૃતકૃત્ય પણે કરીને સિદ્ધનું પ્રધાન પણું છે; અર્થાત્ પાંચમાં સિદ્ધ મુખ્ય છે, તેથી પ્રથમ સિદ્ધને નમસ્કાર કરીને પછી અનુક્રમે અરિહંતાદિકને નમસ્કાર કરો યુક્ત છે.
ઉત્તર—આપણે સિદ્ધને પણ શ્રી અરિહંતના ઉપદેશથી જ જાણીએ છીએ, વળી જુઓ! અરિહંત જ તીર્થની પ્રવર્તન કરે છે અને ઉપદેશ આપીને ઘણું જીવ પર ઉપકાર કરે છે, એટલું જ નહીં, પરંતુ સિદ્ધ પણ શ્રી અરિહંતના ઉપદેશથી જ ચારિત્ર અંગીકાર કરીને કર્મ રહિત થઈ સિદ્ધપણું પામે છે, માટે શ્રી અરિહંતને જ પ્રથમ નમસ્કાર કરવો યોગ્ય છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારસના વિષયમાં આવશ્યક વિચારે. પ્રશ્ન-જે એમ ઉપકારીપણું ચિંતવી નમસ્કાર કરીએ તે આચાર્યાદિકને પ્રથમ નમસ્કાર કરવો યુક્ત થશે કારણ કે કઈ વખતે તેઓથી પણ અરિહંતાદિકનું જાણ પણું થાય છે, માટે આચાર્યાદિક પણ મેટા ઉપકારી છે તેથી તેઓને પ્રથમ નમસ્કાર કરવો યુક્ત છે.
ઉત્તર–આચાર્યને ઉપદેશ આપવાનું સામર્થ્ય અરિહંતના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ આચાર્યાદિ સ્વતંત્રતાથી ઉપદેશ ગ્રહણ કરી અર્થાપનનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકતા નથી, તાત્પર્ય એ છે કે અરિહંત જ મુખ્યત્વે કરીને સર્વ પદાર્થનું જ્ઞાન કરાવવાવાળા છે, તેથી પ્રથમ નમસ્કાર કરે તેનેજ એગ્ય છે. વળી આચાચંદિકેને પ્રથમ નમસ્કાર કરી પછી શ્રી અરિહંતને નમસ્કાર કરે એગ્ય નથી કહ્યું પણ છે કે –
"पुव्वाणुपुब्धि न कमो, नेव व पच्छाणुपुब्धि एस भवे । सिद्धाईआ पढमा, बीआए साहुणो आइ ॥१॥ अरहन्ता उवएसेणं, सिद्धाणं जन्ति तेण अरिहाइ ।
णवि कोवि परिसाए, पणमित्ता पणमई रन्नोत्ति ॥२॥ ઉપર જે પ્રશ્નોત્તર જણાવી ગયા તેનો સંબંધ આ ગાથાઓ સાથે છે, વળી લોકોમાં પણ પર્ષદાને પ્રણામ કરીને પછી રાજાને કેાઈ પ્રણામ કરતું નથી, તે અહીં આચાર્યાદિક તે પર્ષદા રૂપ છે અને શ્રી અરિહંત તે રાજારૂપ છે માટે પ્રથમ શ્રી અરિહંતને નમસ્કાર કર્યા પછી આચાર્યાદિકને કો યુક્ત છે. આ પ્રશ્ન–છટ્ટે પદથી લઈને નવમા પદ સુધીમાં એમ કહેવામાં આવ્યું છે કેપંખુરી” એટલે એ પાચેને કરેલ નમસ્કાર, “ષ્યવહૂTIક”સર્વ પાપને નાશ કરનાર છે તથા “મરા તલ પરમં હવેસંરું સવ મંગલેને વિષે પહેલું મંગલ છે. આ વિષયમાં પ્રશ્ન એ છે કે મંગલ કેને કહે છે અને મંગલ કેટલા પ્રકારના હોય છે તથા એ પાંચને કરેલ નમસ્કાર પ્રથમ મંગલ શી રીતે છે?
ઉત્તર-મંગલ શબ્દની વ્યુત્પત્તિ એ છે કે –“મતિ હિતાર્થ ક્ષતિ, મતિ દૂર સુઈગનેન ગતિ અર્થાત જે સર્વ પ્રાણિઓના હિતને માટે દેડે છે તેને મંગલ કહે છે, અથવા જેની મારફતે દુર્દેવ, દુર્ભાગ્ય દૂર ભાગી જાય છે તેને મંગલ કહે છે, તાત્પર્ય એ છે કે જેનાથી હિત અને અબીર પદાર્થની પ્રાપ્તિ થાય છે તેનું નામ મંગલ છે. .
મંગલ બે પ્રકારના છે એક દ્રવ્ય મંગલ એટલે લૌકિક સંગલ, તથા બીજું ભાવમંગલ એટલે લોકેત્તર મંગલ જાણવું. તેમાં દહીં, અક્ષત, કેસર, ચંદન
Page #111
--------------------------------------------------------------------------
________________
૪૮
મહામાભાવિક નવસ્મરણ. અને ધરે વગેરે લૌકિક મંગલ છે, તે મંગલ અનેકાંતિક તથા અનાત્યંતિક જાણવું એટલે સર્વથા તથા સર્વદા મંગલરૂપ નહી રહેવાવાળુ જાણવું અને તે પણ નામ મંગલ, સ્થાપના મંગલ અને દ્રવ્ય મંગલરૂપ છે અને એ ત્રણ મંગલથી વાંછિતાથેની સિદ્ધિ થતી નથી, પરંતુ તેનાથી વિપરીત એકાંત મંગલ તથા આત્યંતિક મંગલ એટલે સર્વથા અને સર્વદા મંગલરૂપ રહેવાવાળુ તે ભાવમંગલ જાણવું; એ મંગલ વિશેષ કરીને ઇચ્છિતાર્થ સિદ્ધિને આપનાર છે, તેથી દ્રવ્યમંગલની અપેક્ષાએ ભાવમંગલ પૂજનીય તથા ઉત્તમ છે, તે ભાવમંગલ જપ, તપ તથા નિયમ વગેરે ભેદથી અનેક પ્રકારનું છે; તેમાં પણ આ પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મંગલ સર્વથી ઉત્તમ છે. તેથી એ વિશેષે કરીને ગ્રહણ કરવું, એનાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે, કારણ કે જે પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે તેઓ લેકમાં ઉત્તમ તથા શરણાગત વત્સલ છે, કહ્યું પણ છે કે –“રિતા મંઠુિં, લા તું, સાદું મરું, વેસ્ટ guળો ધમ્મ મેરું'. અર્થાત્ અરિહંત મંગલરૂપ છે, સિદ્ધ મંગલરૂપ છે, સાધુ મંગલરૂપ છે તથા કેવળી ભગવંતે પ્રરૂપેલે ધર્મ મંગલરૂપ છે.
પ્રશ્ન-પરમેષ્ઠી નમસ્કાર મહાતેત્રના કર્તા શ્રી જિનકીર્તિસૂરિએ સ્વપજ્ઞવૃત્તિના પ્રારંભમાં આ મહામંત્રને અડસઠ અક્ષરવાળે કહે છે, તે એના અડસઠ અક્ષર કેવી રીતે જાણવા જોઈએ તથા આ મહામન્ત્ર અડસઠ અક્ષરોવાળે હેવાનું શું કારણ છે ?
ઉત્તર-આ નવકાર મન્ત્રમાં નવ પદ છે, તેમાંથી શરૂઆતના પાંચ પદ કે જેનું વિસ્તૃત વર્ણન આપણે કરી ગયા છીએ તે જ મૂલમત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત હસ્વ અને દીર્ઘ વર્ણોની ગણતરી કરવાથી પાંત્રીસ અક્ષરે થાય છે તથા પાછળના જે ચાર પદ જેનું વિસ્તૃત વર્ણન હવે પછી કરવામાં આવનાર છે તે લિકાના છે, તેમાં મૂલ મન્ત્રના પ્રભાવનું વર્ણન કરવામાં આવેલું છે, તે ચારે પદમાં વ્યંજન સહિત હસ્વ અને દીર્ઘ અક્ષરેની ગણતરી કરવાથી તેત્રીસ અક્ષરો થાય છે, આ બંને સંખ્યાઓને ભેગી કરવાથી કુલ અડસઠ અક્ષર થાય છે, તેથી આ મહામત્રંને અડસઠ અક્ષરેથી વિશિષ્ટ કહેલ છે.
આ મહામગ્નમાં અડસઠ અક્ષરોની સ્થાપના કરવાનું પ્રયોજન એ છે કે એમાં પાંચ પરમેષિઓને નમસ્કાર કરવામાં આવેલ છે તથા એમાં નવ પદ છે, જેના ભંગની ક્રિયા (પ્રક્રિયા) જુદી જુદી છે, તેથી આ મહામન્ત્રને નવકારમ– કહે છે, પાંચને નવથી ગણવાથી પીસ્તાલીસ થાય છે; એને દેઢા કરવાથી સાડા સડસઠ થાય છે; એમાં અડધા ઉમેરવાથી અડસઠ થાય છે, હવે એનું તાત્પર્ય એ છે કે જેઓ
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશયક વિચારે.
નવપદની પ્રક્રિયાથી પાંચ પરમેષ્ટીઓનું દાન કરે છે, અર્થાત્ એ પ્રકારથી પીસતાલીસ સંખ્યાને જેઓ પ્રાપ્ત કરે છે, તેઓને હિસાબ કિતાબ સંસારથી દોઢે (નિઃશેષ) થઈ જાય છે અર્થાત્ આ રીતે તેઓ સાડાસડસઠ સંખ્યાને પ્રાપ્ત કરે છે; સંસારથી લેખાના દેઢા થઈ ગયા પછી તેઓને માટે સંસારમાં માત્ર અડધી ક્ષણજ રહે છે, તે અક્ષણ વીત્યા પછી (અર્થાત્ અડધાતું જોડાણ થવાથી) તે અડસઠ થઈ જાય છે. અર્થાત્ સિદ્ધિ સ્થાનને પામે છે.
પ્રશ્ન—કેટલાક લોકે “હવે મંના સ્થાનમાં “ફોર મંઢ પાઠ માનીને ચૂલિકા સંબંધીના પાછળના ચાર પદોમાં બત્રીશ જ અક્ષરો માને છે, શું તે બરાબર નથી?
ઉત્તર–વના સ્થાનમાં “” શબ્દ બોલવાથી જે કે અર્થમાં તો કોઈ પણ જાતને ફરક પડતો નથી, પરંતુ “ફોરૂ' શબ્દ બોલવાથી ચાર પદમાં બત્રીશ અક્ષરનું હોવું દૂષણરૂપ છે, કારણકે મૂલમન્ચના ૩૫ તથા પછીના ચાર પદોમાં હુવર બેલતાં તેત્રીશ અક્ષરનું જોડાણ કરવાથી જ ૬૮ અક્ષર થાય છે, પહેલાં જણાવી ગયા છીએ તે પ્રમાણે જેનું હોવું આવશ્યક છે. જુઓ !
શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે –
"तहेव इक्कारस पयपरिच्छिन्नति आलावगतित्तीस अक्खरपरिमाणं, एसो पंच णमुक्कारो सधपावप्पणासणो मंगलाणं च सम्वेसिं पढमं हवइ मंगलं ति चूलम् ।” ' અર્થાત–પરમેષ્ઠી નમરકારરૂપ મૂલમ– અગિયાર પદે યુક્ત છે એટલે શરૂઆતના પાંચ પદ રૂપ મૂલમસ્ત્રમાં કુલ અગિયાર પદ , તેને પ્રભાવ બતાવનારા પાછલા ચાર પદોના અક્ષાનું પરિમાણ તેત્રીશ છે. તે આ પ્રમાણે “gણો પં ળ
રો, શ્વાવgorieળો, મા વ સર્જિ, પઢમં હવે મ” એવું ચૂલિકામાં કથન છે. પ્રવચનસારોદ્ધારની ૭૯મી ગાથામાં કહ્યું છે કે --
'पंच परमिट्टि मंते, पए पर सत्त संपया कमसो।
पज्जंत सत्तरक्खर, परिमाणा अट्टमी भणिया + ॥७९॥ જે કે “વ મંત્રી ના સ્થાને હોર્ મારું એ પાઠ બોલવાથી અર્થ વિભેદ કાંઈ નથી, તથાપિ “gવરૂ મંઢ પાઠ જ બોલો કે જેથી ચાર પદોમાં ૩૩ અક્ષર થઈ જાય. કારણકે નમસ્કારાવલિ ગ્રન્થમાં કહ્યું છે કે –“કેઈ કાર્ય વિશેષ ઉપસ્થિત થાય ત્યારે જે વખતે ચૂલિકાના જ ચાર પદનું જ ધ્યાન કરવાનું હોય તે વખતે બત્રીશ પાંખડીના કમલની રચના કરી એકેકે અક્ષર એકેક પાંખડીમાં
+ અર્થાત–પંચ પરમેથી મત્રને વિષે પ્રત્યેક પદ પ્રમાણુ સંપદા કહી છે, એ પ્રમાણે સાત પદની સાત સંપદાઓ અનુક્રમે થાય અને છેલ્લી આઠમી સંપદા સત્તર અક્ષર પ્રમાણ જાણવી.
Page #113
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નિવસ્મરણ.
સ્થાપન કરો અને તેત્રીશમે અક્ષર મધ્ય કણિકામાં સ્થાપન કરીને ધ્યાન કરવું જોઈએ.” તેથી જો “હોટુ મંગએ પાઠ માનવામાં આવે તે ચારે પદોમાં ૩૨ જ અક્ષર થાય અને તે બત્રીશ અક્ષરથી બત્રીશ પાંખડીઓ જ પૂરાય અને મધ્ય કર્ણિકા ખાલી રહી જાય, તેથી “હુવર્ મંઢ એવો પાઠ માનીને પાછળના ચાર પદોમાં તેત્રીશ જ અક્ષર માનવા જોઈએ.
પંચપરમેષ્ટીને નમસ્કાર કરીને તેઓના એકસોને આઠ ગુણરૂપ મન્ટને જાપ કરીએ તે ૧૦૮ ગુણ આ પ્રમાણે છે
વાવ જુન મન્દ્રિતા, સિક્કા સૂર છત્તા
उवज्झाया पणवीसं, साहू सगवीस अट्ठसयम् ॥१॥ અર્થાતુ-અરિહંતના બાર ગુણ છે, સિદ્ધના આઠ ગુણ છે, આચાર્યના છત્રીશ ગુણ છે, ઉપાધ્યાયને પચીશ ગુણ છે અને સાધુના સત્તાવીસ ગુણ છે. સર્વે મળીને પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે અને તેથી જ નવકારવાળીના મણકા પણ ૧૦૮ હોય છે. પંચપરમેષ્ઠીના ગુણે દર્શાવતું ચૈત્યવંદન –
બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે છે? આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય ! સત્તાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય રહા અત્તર સય ગુણ મલીએ, એમ સમરો નવકાર
ધીરવિમલ પંડિત તણ, નય પ્રણમે નિત સાર કા પ્રસંગોપાત નવકારવાલીના ગુણ દર્શાવતી પ્રાચીન ગુજરાતી સઝાય વાંચકોને ઉપયોગી જાણ અત્રે આપવી યોગ્ય ધારી છે જે આ પ્રમાણે છે –
બાર જ\ અરિહંતના, ભગવંતના રે ગુણ હું નિશ દીશા સિદ્ધ આઠ ગુણ જાણિયે, વખાણી રે ગુણ સૂરિ છત્રીશ !
નકારવાલી વંદી ના ચિર નંદિ રે ઉડી ગણીયે સ(વા)રા સૂત્ર તણું ગુણ ગૂંથિયા, મણીઆ મોહન રે મેહ મટે મેર છે
નોકારવાલી વંદીયે મેરા
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. પચવીશ ઉવજઝાયના, સત્તાવીશ રે ગુણ શ્રી અણગાર . એક આઠે ગુણે કરી, ઈમ જપિયે રે ભવિયણ નવકાર છે
નકારવાલી વંદીચે કા મોક્ષ જા૫ અંગુઠડે, વૈરી જૂઠડે રે તજની અંગુલી જય બહુ સુખ દાયક મધ્યમાં, અનામિકા રે વસ્યારથ હોય છે
નોકારવાલી વંદી મજા આકર્ષણ ટચી અંગુલી, વલી સુણો રે ગણવાની રીતિ મેરુ ઉલ્લંઘન મ મ કરો, મ મ કરજે રે નખ અ પ્રીતિ
નકારવાલી વંદી પા. નિશ્ચલ ચિ જે ગણે, જે ગણે સંખ્યાદિકથી એકાંત ! તેહને ફલ હેએ અતિ ઘણું, ઈમ બોલે રે જિનવર સિદ્ધાંત છે
નકારવાલી વંદીયે દા શંખ પ્રવાલ ફાફ)ટિકમણિ, પત્તા જીવ (પુત્રજીવી) રતાંજલી મોતી સારા રૂપ સેવન રાયણું તણી, ચંદન અવર અગરને ઘનસાર છે
નકારવાલી વંદીયે ના સુંદર ફલ રૂદ્રાક્ષની, જપમાલિકા રે રેશમની અપાર પંચ વરણ સમ સૂત્રની, વલી વસ્તુ વિશેષ તણું ઉદાર છે
નેકારવાલી વદીયે ૫૮ ગૌતમ પૂછતે કહ્યો, મહાવીરે રે એ સયલ વિચાર લબ્ધિ કહે ભવિયણ સુણે, ગણજે ભણજો રે નિત્ય નિત્ય નવકાર છે
નકારવાળી વદીયે પાલા અરિહંત ભગવંતના આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય મળીને કુલ બાર ગુણ છે તે આ પ્રમાણે –
અશોકવૃક્ષઃ સુરysuggદ્ઘિનિશ્ચમરમરનં ૪
भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥ ૧ અશોકવૃક્ષ–જ્યાં જ્યાં અરિહંત ભગવાન વિચરે છે ત્યાં ત્યાં સમવસરણની રચના કરવામાં આવે છે. તે સમવસરણની મધ્યમાં મહાવિસ્તીર્ણ, ફેન સમૂહ તથા તેમાં લુબ્ધ થએલા ભ્રમરોના સમૂહથી યુક્ત, શીતલ સુંદર છાયા સહિત, મનોહર, લાંબી શાખાઓ વાળા, ભગવાનના શરીરથી બાર ગણી ઉંચાઈના
Page #115
--------------------------------------------------------------------------
________________
૫૨
મહામાભાવિક નવસ્મરણ. અશોકવૃક્ષની રચના દેવ કરે છે, જેની નીચે બિરાજમાન થઈને પ્રભુ ધર્મોપદેશ આપે છે.
૨ સુરપુષ્પવૃષ્ટિ –સમવસરણમાં દેવતાઓ જલ તથા સ્થલને વિષે ઉત્પન્ન થએલાં ફૂલ જેવાં કે શ્વેત, લાલ, પીળાં, લીલાં તથા શ્યામ એ પાંચે વર્ષોના વિકસ્વર સરસ સુગંધીવાળા, જેના ડીટાં નીચે રહેલાં છે અને મુખ ઉપર રહેલાં છે તેવાં સચિત્ત ફૂલની વૃષ્ટિ સમવસરણની જમીનને વિષે ચારે તરફ એક એજન પ્રમાણ ભૂમિ મધ્યે જાનુ સુધી કરે છે. અહી ફૂલ વિષે મતાંતર છે, કેઈ કહે છે કે અચિત્ત ફૂલ હોય છે, કેઈ કહે છે કે જાળીબંધ હોય છે, કેઈ કહે છે કે ક્યારા રૂપ હોય છે, એટલે જ્યાં સાધુ, મનુષ્ય અને દેવતા બેસે છે ત્યાં પુષ્પવૃષ્ટિ નથી હોતી અને બાકીની જગ્યામાં ચારે તરફ હોય છે, આ પ્રમાણે મતાંતર છે. પરંતુ ખરું જોતાં તે સમવસરણમાં સર્વત્ર ફૂલની વૃષ્ટિ તે દેવતાઓ કરે જ છે, પરંતુ ફૂલોને જે ઈજા નથી થતી તેનું કારણ તે અચિંત્ય શક્તિના ધણુ એવા શ્રી અરિહંત ભગવાનનું માહાસ્ય (મહાન્ અલૌકિક પ્રભાવ) છે. એમ શ્રી આવશ્યક ચૂર્ણિમાં કહેલું છે. તેની સાખ શ્રી મલયગિરિ મહારાજે શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં આપેલી છે. માટે સમવસરણ મધ્યે સચિત્ત ફૂલોની વૃષ્ટિ દેવતાઓ સર્વત્ર કરે છે તે વાત નિર્વિવાદ સાબિત થાય છે.
૩ દિવ્યધ્વનિ–જે સમયે અરિહંત ભગવાન અત્યંત મધુર સ્વર વડે સરસ અમૃતરસ સમાન સમસ્ત લોકને આપનારી વાણીએ કરીને ધર્મદેશના આપે છે, તે સમયે જે કે પ્રભુની વાણું અતિ મધુરમાં મધુર હોવા છતાં પણ દેવતાઓ પ્રભુની વાણીને દિવ્ય એવા ધ્વનિ વડે પૂરે છે, પ્રભુ જે દેશના આપે છે તે માલકોશ રાગમાં આપે છે અને પ્રભુ માલકોશ રાગે જે સમયે દેશના આપવી શરૂ કરે, તે વખતે પ્રભુની બંને બાજુએ રહેલા દેવતાઓ વેણુ, વિષ્ણુ વગેરેના શબ્દોએ કરીને તે વાણીને વિશેષ કરીને મધુર અને મને હર કરે છે.
૪ ચામર–તંતુ સમૂહથી યુક્ત કેળના થાંભલાની સમાન જેના મનહર સુવર્ણદંડને વિષે રત્ન જડેલાં છે અને તે રત્નના કિરણની કાંતિ ઈન્દ્રધનુષની કાંતિના જેવી ફેલાઈ રહેલી છે, એવા રત્નજડિત સુવર્ણની ડાંડી વાળા શ્વેત ચામરે ભગવંતને દેવતાઓ વિષે છે.
૫ આસન–મેરૂ શિખરની સમાન ઉંચું, રત્નજડિત સુવર્ણ સિંહાસન કે જે કમરૂપ શત્રુ સમૂહને નાશ કરવાને સાક્ષાત્ સિંહ સમાન છે, એવું સિંહાસન દેવતાઓ બનાવે છે, અને તે પર બેસીને પ્રભુ ઘર્મદેશના આપે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે.
૫૩ ૬ ભામંડલ–શરઋતુના સૂર્યના કિરણોની સમાન અત્યંત તેજસ્વી એવું પ્રકાશ મંડલ એટલે ભામંડલ પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં દેવતાઓ રચે છે, તેમાં ભગવાનનું તેજ સંક્રમે છે, તેમ ન કરવામાં આવે તે ભગવાનના મુખ સન્મુખ કોઈનાથી જોઈપણ શકાય નહિ.
૭ દુંદુભિ–પ્રભુના સમવસરણ વખતે દેવતાઓ દુંદુભિ વગાડે છે, તે એમ સૂચવે છે કે-હે ભવ્ય પ્રાણીઓ! તમે શિવપુરના સાર્થવાહ સમાન આ પ્રભુની સેવા કરે, તેમના શરણે જાઓ.
૮ છત્ર-સમવસરણમાં દેવતાઓ ભગવાનના મસ્તક ઉપર શરચંદ્ર જેવા ઉજવળ અને મોતીની માલાઓથી સુશોભિત ઉપરાઉપર ત્રણ ત્રણ ત્રો દરેક દિશાએ રચે છે. ભગવાન પોતે સમવસરણમાં પૂર્વાભિમુખ બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓ ભગવંતના જ પ્રભાવથી પ્રતિબિંબ રચીને સ્થાપે છે, તેથી કુલ બાર છત્રો તે વખતે હોય છે. અન્ય વખતે ત્રણ જ છત્ર હોય છે. સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રતિહાર્યો તે પ્રભુની સાથે હોય જ છે.
ચાર મૂળ અતિશય આ પ્રમાણે છે --
૯ અપાયાપગમાતિશય –અપાય એટલે ઉપદ્રવ તેને અપગમ એટલે નાશ. તે સ્વાશ્રયી અને પરાશ્રયી બે પ્રકાર છે. તેમાં પરાશ્રયી અપાયાગમ અતિશય એ કે-જેનાથી અન્યને ઉપદ્રવ નાશ પામે, એટલે કે ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં દરેક દિશામાં પચીશ પચીશ એજન અને ઊર્વ તથા અધે સાડાબાર સાડા બાર જન એમ સર્વ મળી સવાસો જન સુધી રોગ, મરકી, વૈર, અવૃષ્ટિ, અતિવૃષ્ટિ વગેરે થાય નહીં. હવે સ્વાશ્રયી અપાયા પગમાતિશયના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકાર છે. તેમાં દ્રવ્યથી અપાય એટલે સર્વ પ્રકારના રોગો, તે પિતાને તે સર્વથા ક્ષય થયા હોય છે. તથા ભાવથી અપાય એટલે અઢાર પ્રકારને અત્યંતર દોષો, તે પણ પોતાને સર્વથા નાશ પામેલાજ હોય છે. તે અઢાર દો આ પ્રમાણે જાણવા–૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભગતરાય, ૫ વર્ધીતરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અરતિ, ૯ ભય, ૧૦ શેક, ૧૧ જુગુપ્સા, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ ઠેષ.
૧૦ જ્ઞાનાતિશય–પ્રભુ કેવળજ્ઞાન વડે સર્વ લોકાલેકનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે.
૧૧ પૂજાતિશય–શ્રીતીર્થકર સર્વને પૂજ્ય છે, એટલે કે રાજા, વાસુદેવ, બળદેવ, ચકવતિ, દેવતાઓ અને ઇદ્રો વગેરે સર્વે તેમને પૂજે છે, અથવા તેમને પૂજવાની અભિલાષા કરે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. ૧૨ વચનાતિશય–શ્રી તીકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચ સર્વે પિત પિતાની ભાષામાં સમજે છે. કેમકે તેઓની વાણ પાંત્રીશ ગુણોએ કરીને યુક્ત છે, તે પાંત્રીશ ગુણ આ પ્રમાણે છે.-૧ સર્વઠેકાણે સમજાય તેવી,
રજન પ્રમાણ ભૂમિમાં દરેકને સરખી રીતે સંભળાય તેવી, ૩ પ્રૌઢતાવાળી, ૪ મેઘ જેવી ગંભીર, ૫ સ્પષ્ટ શબ્દવાળી, ૬ સંતોષ ઉપજાવનારી, ૭ દરેક સાંભળનાર મને જ કહે છે એમ સમજે તેવી, ૮પુષ્ટ અર્થવાળી, ૯ પૂર્વાપર વિરેાધ ન આવે તેવી, ૧૦ મહાપુરુષને છાજે તેવી, ૧૧ સંદેહ વિનાની, ૧૨ દૂષણ રહિત અર્થવાળી, ૧૩ કઠણ વિષય પણ સુગમ લાગે તેવી, ૧૪ જ્યાં જેવું છે તેવું બોલાય તેવી, ૧૫ પદ્રવ્ય અને નવતત્ત્વની પુષ્ટિ કરે તેવી, ૧૬ પ્રજનવાળી, ૧૭ પદરચનાવાળી, ૧૮ ષદ્રવ્ય અને નવતત્ત્વની પટુતાવાળી, ૧૯ મધુરતા વાળી, ૨૦ બીજાને મર્મ ન ભેદાય તેવી ચતુરાઈવાળી, ૨૧ ધર્મ અને અર્થ એ બે પુરુષાર્થને સાધનારી, ૨૨ દીપકની જેમ અને પ્રકાશ કરનારી, ૨૩ પરનિંદા અને આત્મશ્લાઘા રહિત, ૨૪ કર્તા, કર્મ, ક્રિયાપદ, કાળ અને વિભક્તિવાળી, ૨૫ સાંભળનારને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી, ૨૬ વક્તા સર્વ ગુણ સંપન્ન છે એમ સ્પષ્ટ જણાઈ આવે તેવી, ર૭ વૈર્યતા વાળી, ૨૮ વિલંબતા રહિત, ૨૯ ભ્રાંતિરહિત, ૩૦ સર્વ શ્રોતા પ્રાણી પોતપોતાની ભાષામાં સમજે તેવી, ૩૧ સારી બુદ્ધિ ઉત્પન્ન કરે તેવી, ૩૨ પદના એટલે શબ્દના અર્થને અનેક અર્થપણે બોલે તેવી, ૩૩ સાહસિકપણે બોલે તેવી, ૩૪ પુનરૂક્તિ દોષરહિત, ૩પ તથા સાંભળનારને ખેદ ન ઉપજે તેવી. સિદ્ધ ભગવાનનાં આઠ ગુણ આ પ્રમાણે
नाणं च दंसणं चेव, अव्वाबाहं तहेव सम्मत्तं ।
अक्खयठिइ अरूवी, अगुरुलहु वीरीय हवइ ॥१॥ ૧ અનંતજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનાથી સર્વ કાલોકનું સ્વરૂપ જાણે છે.
૨ અનંતદર્શન-દર્શનાવરણીય કમને સર્વથા ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે, તેનાથી સર્વ લોકાલોકના સ્વરૂપને દેખે છે.
૩ અવ્યાબાધ સુખવેદનીયકમને સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત નિરૂપાધિપણું પ્રાપ્ત થાય છે. તે સુખનું વર્ણન કરતાં કહ્યું છે કે –વ્યવહારીઆનાં સુખ, રાજાનાં સુખ, બલદેવનાં સુખ, વાસુદેવનાં સુખ, ચક્રવતિનાં સુખ, અસંખ્યાતા ભવનપતિ, વ્યંતર તથા જ્યોતિષ દેવોનાં સુખ, બારદેવલોકના દેવતાનાં સુખ, નવ રૈવેયકના દેવતાનાં સુખ, પાંચ અનુત્તર વિમાનવાસી દેવ, એ સર્વનાં
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમત્રના વિષયમાં આવશ્યક વિચાર.
૫૫
સુખથી અનંતગણું અધિક સુખ સિદ્ધના જીવોને છે. તે સુખને અનુભવ સિદ્ધ વિના ીજા કોઈને પણ થઈ શકે નહિ. જેમ મૂંગા માણસ સાકર ખાય, તેને સ્વાદ પેાતે જાણે પણ ખીજાને કહી શકે નહિ, તેમ સિદ્ધના અનંતસુખને કેવલજ્ઞાની જ્ઞાનના બળે કરીને જાણે છે પણ તે સુખ વચનાતીત હાવાથી કહી શકે નહિ.
૪ અનંતચારિત્ર-મેાહનીય કર્મીના સર્વથા ક્ષય થઇ જવાને લીધે ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તેથી સિદ્ધ ભગવાન આત્મસ્વભાવમાં સદા અવસ્થિત રહેલા છે.
૫ અક્ષયસ્થિતિ—આયુષ્યકર્મના સવથા ક્ષય થઇ જવાને લીધે અન ંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે, પણ અંત નથી, તેથી સાદિ અનંત કહેવાય છે.
૬ અરૂપીપણુ-નામકના સર્વથા ક્ષય થવાથી વ, ગંધ, રસ અને સ્પરહિત થાય છે, કેમકે શરીર હાય તા જ વર્ણાદિક હાય છે, પણ સિદ્ધ ભગવતને શરીર નથી, તેથી તેઓને અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭ અનુરૂલઘુ---ગાત્રકના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, તેથી ભારે હળવા કે ઉંચ નીચપણાના વ્યવહાર રહેતા નથી.
૮ અન'તવીય અંતરાયકમના સર્વથા ક્ષય થવાથી અનંતદાન, અનંતલાભ, અનતભાગ, અનંતઉપભાગ અને અનંતવી પ્રાપ્ત થાય છે, એટલે કે સમગ્ર લાકને અલેાક કરી શકે અને અલેકને લેાક કરી શકે તેટલી સિદ્ધમાં સ્વાભાવિક શક્તિ હાય છે, છતાં તે સિદ્ધાએ કદી પણ તેવું વીય ફેારવ્યું નથી, ફેારવતા નથી અને ફેારવશે પણ નહીં, કેમકે તેમને પુદ્ગલની સાથે કાંઇ પણ સંબંધ હાતા નથી. આ અનંતવીર્યના ગુણથી પાતાના આત્મિક ગુણોને જે રૂપે છે. તે રૂપે જ ધારી રાખે છે. ફેરફાર થવા દેતા નથી. આચાર્યના છત્રીશ ગુણા આ પ્રમાણેઃ~~~
पंचिदिअसंवरणो, तह नवविहवं भचेरगुत्तिधरो । चविसायमुको, इअ अट्ठारस गुणेहिं संजुत्तो ॥ १॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्थो । पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरु मज्झ ||२||
શ્લેાકા—પાંચ ઇન્દ્રિઓના વિષયને સંવરનાર,તથા નવપ્રકારે બ્રહ્મચય ની ગુપ્તિને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, એ અઢાર ગુણે કરીને સંયુક્ત, તથા પાંચ મહાવ્રતે કરીને યુક્ત, પાંચ પ્રકારના આચાર પાલવાને સમર્થ, પાંચ પ્રકારની
Page #119
--------------------------------------------------------------------------
________________
૫
મહાપ્રાભાવિક નથસ્મરણ.
સમિતિ તથા ત્રણ પ્રકારની ગુપ્તિને ધારણ કરનાર એવા છત્રીશ ગુણવાળા મારા ગુરૂ છે.
વિસ્તારા
—પાંચ ઇન્દ્રિઓના વિષયને સંવર કરનાર તે આ પ્રમાણે:--
૧ સ્પનેન્દ્રિય--કામળ વસ્તુને સ્પશ થતાં તેને સુખકારી માની તેના પ્રત્યે રાગ તથા કર્કશ વસ્તુના સ્પથતાં તેના પ્રત્યે દ્વેષ નહિ ધારણ કરનાર.
૨ ઘ્રાણેન્દ્રિય—સુગંધીદાર વસ્તુની સુગંધ આવવાથી તેના પ્રત્યે રાગ તથા દૂધવાળી વસ્તુની દુર્ગંધ આવવાથી તેના પ્રત્યે દ્વેષ નહિ ધરનાર.
૩ જિન્હેન્દ્રિય--સારા સ્વાદિષ્ટ આહાર મલવાથી તેના પ્રત્યે રાગ તથા અસ્વાદિષ્ટ આહાર મલવાથી તેના પ્રત્યે દ્વેષ નહિ ધારણ કરનાર.
૪ શ્રોત્રેન્દ્રિય--પેાતાને અનુકુળ એવા મીઠા સંગીત વગેરેના સુંદર સ્વરે પ્રત્યે રાગ તથા બિભત્સ અવાજ પ્રત્યે દ્વેષ નહિ ધારણ કરનાર.
૫ નેત્રન્દ્રિય—–આંખાને અનુકુળ પદ્યાર્થી પ્રત્યે રાગ તથા પ્રતિકુળ પદાર્થો પ્રત્યે દ્વેષને નહિ ધારણ કરનાર, આ રીતે પાંચે ઈન્દ્રિયાના વિષયને સંવર કરનાર.
નવપ્રકારની બ્રહ્મચર્યંની ગુપ્તિને ધારણ કરનાર તે આ પ્રમાણે:--
૬ સ્ત્રી, પશુ કે નપુસકના નિવાસ હાય ત્યાં શીલવ્રત ધારીએ રહેવું નહિ. ૭ સ્ત્રીની કથા ન કરવી તથા સ્ત્રીની સાથે વાતચીત ન કરવી.
સ્ત્રી એડી હાય સ્થાને બે ઘડી વીતી ગયા ઉપર પુરૂષ બેઠા હોય તે સ્થાને સ્ત્રીએ પ્રહર
૮ સ્ત્રીઓના એક આસન પર એટલે શયન, આસન, પાટ, પાટલા ઉપર જ્યાં પહેલાં બેસવું નહિ, અને જે આસન સુધી બેસવું નહિ.
૯ સ્ત્રીના અંગાપાંગ ધારી ધારીને જોવા કે ચિતવવા નહિ.
૧૦ ભીંત, પડદા વગેરેના આથે સ્ત્રી પુરૂષ કામક્રીડા કરતાં હાય અથવા તે સંબધી વાત કરતા હોય ત્યાં બેસવું નહિ.
૧૧ પૂર્વાવસ્થામાં સ્ત્રીની સાથે જે કામક્રીડા કરી હોય તેનું સ્મરણ ન કરવું. ૧૨ બ્રહ્મચારીએ સરસ સ્નિગ્ધ રસકસવાળે! માદક આહાર લેવેા નહિ. ૧૩ શરીરની વિભૂષા એટલે શૃંગારાદિક વડે શેાભા કરવી નહિ.
૧૪ ક્ષુધા શાંત થાય તેનાથી વધારે નીરસ આહાર પશુ કરવા નહિ. આ નવ પ્રકારની બ્રહ્મચર્યંની ગુપ્તિને ધારણ રનાર.
૧૫, ૧૬, ૧૭, ૧૮ ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયાથી મુક્ત.
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. પાંચ મહાવ્રત કરીને યુક્ત તે આ પ્રમાણે --
૧૯ “શ્વાઝો વાવાયા મળે” અર્થાત્ –મન, વચન અને કાયાએ કરી છે કાયના જીવોને હણે નહિ, હણાવે નહિ તથા હણનારાની અનુમોદના કરે નહિ. - ૨૦ “áાવો મુલાવાયાગો ડેમો’ અર્થાતુ-ફોધ, લોભ, ભય તથા હાસ્યાદિકથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ સંબંધે મન, વચન તથા કાયાએ કરી પોતે જુઠું બેલે નહિ, બીજાની પાસે જુઠું બોલાવે નહિ તથા જુઠું બોલનારની અનુમોદના કરે નહિ.
૨૧ શ્વાગી વિક્સાવાળો વેરમળ અર્થાતુ-પારકું અદત્ત પિતે તૃણ માત્ર લે નહિ, બીજાની પાસે લેવરાવે નહિ, લેનારને અનુમોદે નહિ. અદત્તાદાનના તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, સ્વામિઅદત્ત તથા જીવઅદત્ત એ ચાર ભેદે છે તે વિસ્તાર ભયથી અત્રે વર્ણવ્યા નથી.
૨૨ “ ગો મેગાવો વૈરમ” અર્થાતુ-દેવ, મનુષ્ય તથા તિર્યંચની સ્ત્રી સંબંધી મન, વચન અને કાયાએ કરીને મિથુન સેવે નહિ, સેવરાવે નહિ, સેવનારને સારે માને નહિ.
૨૩ ‘પાયો વરિહાડો વેરH નવવિધ પરિગ્રહ તથા ધાતુમાત્ર મૂછ રૂપે રાખે નહિ, ધર્મના સહાયક ઉપકરણોથી અધિક ઉપકરણ પણ રાખે નહિ, રખાવે નહિ અને રાખનારની અનુમોદના કરે નહિ. આ પાંચ મહાવતે કરીને યુક્ત.
પાંચ પ્રકારના આચાર તે આ પ્રમાણે –
૨૪ જ્ઞાનાચાર-જ્ઞાન પિતે ભણે, બીજાને ભણાવે, ભણનારની અનુમોદના કરે; જ્ઞાન પિોતે લખે, બીજા પાસે લખાવે તથા લખનારની અનુમોદના કરે.
૨૫ દર્શનાચાર–પિતે સમ્યકત્વ પાળે, બીજાને સમ્યકત્વ પમાડે અને સમ્યવથી પડતો હોય તેને પડતે બચાવીને સ્થિર કરે.
૨૬ ચારિત્રાચાર–પિતે ચારિત્ર પાળે, બીજાને ચારિત્ર પળવે, જે કોઈ શુદ્ધ ચારિત્ર પાળતા હોય તેની અનુમોદના કરે.
૨૭ તપાચાર–બાહ્ય અને અત્યંતર એવો બાર પ્રકારનો તપ પોતે કરે, બીજા પાસે તપ કરાવે અને તપ કરનારની અનુમોદના કરે.
૨૮ વિર્યાચાર–મન, વચન અને કાયાની શક્તિને ધર્મમાં જોડવા રૂપ ત્રણ પ્રકારના વીર્યની શુદ્ધિ. આ પાંચ પ્રકારનો આચાર પાલવાને સમર્થ.
પાંચ સમિતિ આ પ્રમાણે – ૨૯ ઈસમિતિ-માગમાં જતાં આવતાં જીવોની રક્ષા માટે ઉપયોગ પૂર્વક
Page #121
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. ૩૦ ભાષાસમિતિ–પાપ રહિત અને કોઈપણ જીવને દુઃખ ઉત્પન્ન ન થાય તેવું વચન બોલવું તે.
૩૧ એષણસમિતિઆહાર, વસ્ત્ર, પાત્ર વગેરે શુદ્ધ વિધિપૂર્વક દેષ ટાળીને ગ્રહણ કરવાં તે. - ૩૨ આદાનભંડનિક્ષેપણ સમિતિ-જીવરક્ષા માટે જયણાપૂર્વક વસ્ત્ર, પાત્રાદિ લેવાં મૂકવાં તે. - ૩૩ પારિષ્ટાનિકા સમિતિ-જીવની રક્ષા પૂર્વક શુદ્ધ ભૂમિને વિષે યતનાથી મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે પરઠવવાં તે.
ત્રણ ગુપ્તિ આ પ્રમાણે – ૩૪ મને ગુપ્તિ-પાપ કાર્યના વિચારથી મનને અટકાવવું તે. ૩પ વચનગુપ્તિ–નિરવદ્ય વચન પણ કારણ વિના બોલવા નહિ તે.
૩૬ કાયમુસિ–શરીરને પા૫ માગથી અટકાવવું તથા યતનાપૂર્વક જગ્યાને પુંજી પ્રમાજી ઉઠવું, બેસવું, જવું, આવવું વગેરે ક્રિયા કરવી છે. આ ત્રણ ગુપ્તિને ધારણ કરનાર. ઉપાધ્યાયના પચીશ ગુણ આ પ્રમાણે –
જ્ઞાનિ ટ્રોકન પતિ પતિ પર્વ ગોવિંતિઃ ૨૩ રાઉત્તર १ करणसित्तरि १ सर्वमीलने २५।
અર્થાત્ –આચારાંગ ૧, સૂત્રકૃતાંગ ૨, સ્થાનાંગ ૩, સમવાયાંગ ૪, ભગવતી પ, જ્ઞાતાધર્મકથા ૬, ઉપાસકદશાંગ ૭, અંતગડ ૮, અનુત્તરવવાઈ ૯, પ્રશ્નવ્યાકરણ ૧૦ અને વિપાક ૧૧, એ અગિયાર અંગ. તથા ઉવવાઈ ૧, રાયપણી ૨, જીવાભિગમ ૩, પન્નવણું ૪, જબુદ્વીપપન્નત્તિ પચંદપન્નત્તિ ૬, સૂર્યપન્નત્તિ ૭, કપિયા ૮, કમ્પવસિયા ૯, પુફિ આ ૧૦, પૃષ્ફચુલિયા ૧૧ અને વહૂિદશાંગ ૧૨, એ બાર ઉપાંગને ભણે તથા ભણાવે તેથી ૨૩ ગુણ થયા અને ચરણસિત્તરિ ૧ તથા કરણસિત્તરિ ૧ ને પાળે એ બે ગુણ મળતાં, સર્વ મળીને ૨૫ ગુણ ઉપાધ્યાયના જાણવા. સાધુના સત્તાવીશ ગુણ આ પ્રમાણે –
छब्वय छक्कायरक्खा पंचिंदियलोहनिग्गहो खंती। भावविशुद्धी पडिलेहणाइ करणे विसुद्धी अ॥१॥ संजमजोएजुत्तो, अकुसलमणवयणकायसंरोहो । सीआइपीडसहणं, मरणंतुवसग्गसहणं च ॥२॥
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારો.
અર્થાત્ –પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત તથા રાત્રિભોજન વિરમણ મળી કુલ છ વ્રત પાલે; પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છ કાયની રક્ષા કરે, પાંચ ઇંદ્રિય તથા લેભને નિગ્રહ કરે, ક્ષમા કરે, ચિત્તની નિર્મલતા રાખે, શુદ્ધ રીતે વસ્ત્રાદિક બાહ્ય ઉપકરણોનું પડિલેહણ કરે, સંયમાગમાં યુક્ત રહે અર્થાત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને પાળે, તથા નિદ્રા, વિકથા અને અવિવેકને ત્યાગ, અકુશળ મનને નિધ, અકુશળ વચનને નિરોધ, અકુશળ કાયાને નિરોધ, શીતાદિક પરિષહનું સહન કરવું તથા મરણાંત ઉપસર્ગ પણ સહન કરવા. આ પ્રમાણે સાધુના ૨૭ ગુણ જાણવા.
પાંચ પરમેષ્ઠીના મળીને કુલ એકસો આઠ ગુણે આ પ્રમાણે વિસ્તારથી જાણવા.
Page #123
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ. પ્રશ્ન-છડું પદ “gો વારો છે, પરંતુ કેટલેક ઠેકાણે “ વંવાનોવારો પાઠ પણ જોવામાં આવે છે, તે બેમાંથી કયે પાઠ વાસ્તવિક છે?
ઉત્તર-સંસ્કૃતને જે નમસ્કાર શબ્દ છે, તેનું પ્રાકૃતમાં “નમાર વરસ્વરે દ્વિતી
એ સૂત્રથી “મોક્ષારોપદ બને છે, હવે જે કેટલેક ઠેકાણે મુક્યા?પાઠ જોવામાં આવે છે તેની સિદ્ધિ આ પ્રકારે થઈ શકે છે કે –“ લયો’ આ સૂત્રથી દુષ્ટ પ્રગના અનુસારે “ગોકારના સ્થાનમાં ઉકાર આદેશ કરવાથી “નમુવાર' પદ બની શકે છે, તેથી જ કેટલેક ઠેકાણે તે પાઠ જોવામાં આવે છે. તથા “શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહાસ્તોત્રના કર્તા શ્રી જિનકીર્તિસૂરિએ પણ પ્રારંભમાં “મિટ્ટિમુવાર એવો પાઠ લખ્યો છે, પરંતુ “શ્રી મન્નરાજગુણક૯૫મહોદધિના કર્તા શ્રી દયાલ શર્મા ઉપરોક્ત ગ્રન્થના પૃષ્ઠ. ૧૯૭ પર લખે છે કે –“હમારી સમ્પતિ मे "णमोक्कारो"ही ठोक है; क्योंकि विधान सामर्थ्य से यहां पर ओकारके स्थानमैं उकारादेश नहीं होगा, हृषीकेशजी ने भी स्वप्राकृत व्याकरण में नमस्कार का पर्याय वाचक प्राकृत पद "णमोक्कारो" ही लीखा है."
“gaો વંચામુ ’એ પદનો અર્થ એ છે કે-એ પાચેને નમસ્કાર કારણ કે પંડ્યાનાં લગ્ન પંmો વા નમાજ: રુતિ પંવનમ:' એ પ્રકારે તપુરૂષ સમાસ થાય છે, પરંતુ કદાચ કઈ આ પદને આ પ્રમાણે અથ કરે કે “એ પાંચ નમસ્કાર” તો એ અર્થ બરાબર નથી, કારણ કે આ દિશામાં ઉત દ્વિગુ સમાસને પ્રયેાગ સ્ત્રી લિંગમાં અથવા નપુંસક લિંગમાં થાય, જેમ કે “ત્રિોમી’ ‘ત્રિભુવન' “પંચાત્ર ઇત્યાદિ પદોમાં થાય છે, પરંતુ અહી પુરૂષલિંગનું પ્રતિપાદન છે; તેથી દ્વિગુ સમાસ નહી કરતાં ઉપર લખ્યા પ્રમાણે તપુરુષ સમાસ જ કરવો જોઈએ.
પ્રશ્ન-“પંચUTYરો'એ પદમાં ઈશિત્વ સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
ઉત્તર-પંચામુવારોએ પદમાં જે ઈશિત્વ સિદ્ધિ સમાએલી છે તેનું કારણ આ પ્રમાણે છે –
(૧) “પં' શબ્દથી પંચપરમેષ્ઠિઓનું ગ્રહણ થાય છે તથા જે પરમ એટલે સર્વથી ઉત્તમ સ્થાન પર સ્થિત છે તેઓને પરમેષ્ઠી કહે છે, સર્વોત્તમ સ્થાન પર સ્થિત હોવાથી પરમેષ્ઠી બધાનાં ઈશ એટલે સ્વામી છે. તથા “નકાર' શબ્દ પ્રણામને વાચક છે, તેથી ઈશ સ્વરૂપ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાથી ઈશિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, કારણ કે ઉત્તમ સ્વામીઓને એવો સ્વભાવ જ હોય છે
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમન્ત્રના વિષયમાં આવશ્યક વિચારે.
ફ
કે તે પેાતાના આશ્રિત તથા આરાધકોને વૈભવ સમધમાં પેાતાની જ સમાન બનાવી દે છે.
(૨) ‘પંચળમુળરો’એ જે પ્રાકૃતનું પદ છે તેને સંસ્કૃતમાં પર્યાય ‘પ્રાગ્ધનમાર્:’ થાય છે, તેના અર્થ એ છે કે બેંગ અન્તે પૂગ્યન્ત સુરાળુંૌર પ્રતિહાર્યયંતે પ્રાખ્યા વિનાતેષાં નમાર્ઃપ્રાશ્વનનાર:' એટલે જેએની પૂજા સૂર અસૂર આઠે પ્રાતિહાર્યો દ્વારા પ્રક ભાવથી કરે છે તેનું નામ પ્રાશ્વ’ એટલે ‘નિન’ છે, તેને જે નમસ્કાર કરે છે તેનું નામ પ્રાશ્વનમા' છે. સારાંશ એ છે કે ‘પ્રાંચ નમસ્કાર’શબ્દ ‘જિન નમસ્કાર વાચી છે. ઉપરાત ગુણુ વિશિષ્ટ જિન ભગવાન સર્વ ચરાચર જગતના ઇશ એટલે સ્વામી છે તેથી તેના ઇશિત્વ ભાવના કારણે પંચળમુવારો’એ પદથી શિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
(૩) ‘પન્નામુવારો’એ પ્રાકૃત પદ્મનેા પર્યાય ઉપર લખી ગયા તે પ્રમાણે ‘પ્રાગ્ધ નમસ્કાર:' જાણવા, તથા દ્રાબ્વન્તિ સિદ્રિધામ કૃતિ પ્રામ્વા: સિદ્દા:' અહીંયાં પ્રાંચ શબ્દથી સિદ્ધોને જાણવા, સિદ્ધ પુરુષ પાછા ફરીથી સંસારમાં નહી આવવાવાળા હાવાથી મેાક્ષ નગરીના ઇશ થાય છે, અથવા શાસનના પ્રવર્ત્તક બનીને સિદ્ધિરૂપથી મંગલના ઇશ થાય છે, અથવા તેના કારણે ભવ્યજીવ ગુણ સમૂહના ઇશ થાય છે, તેથી પ્રાબ્વ’શબ્દથી સિદ્ધિરૂપ ઇશાનું ગ્રતુણ થાય છે, તેથી ‘પંચળમુવારો’ એ પદની આરાધનાથી તથા જાપથી શિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એમ જાણવું જોઇએ.
પ્રશ્ન—સાતમું પદ્મ સવ્વપાવવાસનો' છે, એ પદ્મને અહીંયાં કેમ કહેવામાં આવ્યું છે, કારણ કે આઠમા અને નવમા પત્રમાં કહેવામાં આવેલું છે કે:-(આ પંચ નમસ્કાર) સર્વ મંગલામાં પ્રથમ મગલ છે” તેા એનુ પ્રથમ માંગલિક પણું હાવાથી અર્થાપત્તિ પ્રમાણ દ્વારા એ વાત સિદ્ધ જ થઈ જાય છે કે: આ સવ પાપાના નાશક છે” કારણ કે પાપાના નાશ વિના માંગલિક પણું હાઈજ શકતું નથી, તેથી આ સાતમા પદના પ્રયોગ બ્યૂ કર્યાં છે એમ માલુમ પડે છે.
ઉત્તર—આઠમા અને નવમા પદ્મમાં જે એમ કહેવામાં આવ્યું છે કેઃ- (આ પંચ નમસ્કાર) સ` મ`ગલામાં પ્રથમ મંગલ છે” આ કથન દ્વારાએ જે કે અર્થપત્તિ પ્રમાણથી એ વાત સિદ્ધ થઇ જાય છે કે આ સર્વ પાપાના નાશક છે.’ તે પણ આ સાતમું પદ કહેવાનુ પ્રયાજન એ છે કે—આ પાંચ નમસ્કારથી પ્રથમ સ પાપાને ભૂલ સહિત નાશ થઇ જાય છે, તે પછી નમસ્કાર કરવાવાળાને માટે તે સર્વોત્તમ મંગલ થાય છે. જો આ સાતમા પદ્મનું કથન ન કર્યું હત તેા પણ આઠમા
Page #125
--------------------------------------------------------------------------
________________
કર
મહાપ્રાભાવિક નવસ્મરણ.
અને નવમા પદના વાક્યા પાપાનુ નષ્ટ થવું તે! અર્થાંપત્તિ પ્રમાણુ દ્વારા સમજી શકાતું હતું; પરંતુ તેના સમૂલ ક્ષય થવાનું સિદ્ધ થઈ શકતું ન હતુ, જીએ ! નાશ ત્રણ પ્રકારના થાય છે—ક્ષય, ઉપશમ અને ક્ષયાપશમ–એમાંથી સમૂલ નાશને ક્ષય કહે છે, જેમ કે શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કેઃ-ક્ષયો નિર્મૂમવામ:' એટલે નિર્મૂલ નાશનું નામ ક્ષય છે, કે જેના હેાવાથી ફરી તેની ઉત્પત્તિ હાઇ શકતી નથી. શાંતિદશાને ઉપશમ કહે છે, જેમ કે શ્રી નન્દીસૂત્રમાં કહ્યુ છે કેઃ-‘નુદ્રાવસ્થોપરામ’ એટલે અપ્રગટ અવસ્થાને ઉપશમ કહેવાય છે, શાંતાવસ્થા તેને કહે છે કે જેમાં (કર્માંની) અવસ્થા માઇ રહે છે, જેમકે-અંગારાને રાખથી દબાવી દેવામાં આવે તે તેની ગરમીનું માન માલુમ પડતું નથી એટલે કે તેની ઉષ્ણતા ઉપશમાત્રસ્થામાં રહે છે, અને તેથી ઉપર નાખેલા તણખલા વગેરેને તે ખાળી શકતી નથી, પરંતુ રાખને દૂર કરવાથી પછી તે અગ્નિ પવનના સયેાગથી પ્રખલ થઇને દહન ક્રિયા કરી શકે છે; તેવી જ રીતે કર્મીની પણ ઉપશમાવસ્થા જાણવી. તથા ક્ષયાપશમ તે અવસ્થાને કહે છે કે જેમાં કર્મના એક ભાગ સમૂલ નાશ પામે છે તથા બાકીના ભાગ શાંતાવસ્થામાં હાય છે, આ અવસ્થામાં પણ કની કારણ સામગ્રી પ્રાપ્ત થતાં ફરી વૃદ્ધિ થાય છે. તેા અહીંયાં જે સાતમું પદ કહેવામાં આવ્યું છે તેનું પ્રયાજન એ છે કે આ પાંચ નમસ્કારથી સમસ્ત પાપાના ઉપશમ અથવા ક્ષયેાપશમ થઇને ઉત્તમ મંગલ નથી થતુ, પરંતુ સમસ્ત પાપાને સમૂલ નાશ થઇને ઉત્તમ માંગલ થાય છે જેનાથી તે પાપાની ફ્રી કોઈ પણ સમયે ઉત્પત્તિ
થતી નથી.
પ્રશ્ન—સાતમું પદ કહેવાનું પ્રયાજન તા અમારી સમજમાં આવી ગયું, પરંતુ એમાં ‘બ્ય’એટલે ‘સર્વ' શબ્દના પ્રયાગ કેસ કરવામાં આવ્યા છે, કારણ કે ‘વાત્રÇળાવળો' એટલુંજ જો કહેવામાં આવ્યુ હેાત તે પણ પાપાનિવ્રારાયઐતિ પાપત્રરાન:' આ વ્યુત્પત્તિ દ્વારા એ અથ થઇ શકતા હતા કેઃ–“આ પંચ નમરકાર સર્વ પાપાને નાશ કરવા વાળા છે” પછી ‘મુખ્વ' શબ્દના પ્રયોગ કેમ કરવામાં આન્યા ?
ઉત્તર-વાપાનિ પ્રળારાયતીતિ પાવદ્રારાનઃ’ આ વ્યુત્પત્તિ દ્વારા જો કે-“આ પંચ નમસ્કાર સર્વ પાપાને નાશ કરવાવાળે છે” એવા અર્થ સિદ્ધ થઇ શકતા હતા, તેા પણ આ અતુ પરિજ્ઞાન વિદ્વાનાને જ થાય, ખીજાઓ જેમ વાવનિ प्रणाशयतीति पापप्रणाशनः ' આ વ્યુત્પત્તિ દ્વારા સર્વ પાપાના નાશ કરવાવાળાને પાપ પ્રાશન કહે છે, તેવીજ રીતે વાપું પ્રાાયતીતિ વવપ્રળારાન:' આ વ્યુત્પત્તિ દ્વારા એક પાપ અથવા ઘેાડાં પાપાના નાશ કરવા વાળાને પણ ‘પત્રĪારાન' કહી
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. શકે છે, તેથી જે “ત્ર’ શબ્દનો પ્રયોગ ન કરવામાં આવ્યું હતું તો આ શંકા ઉભી થઈ શકત કે –“આ પંચ નમસ્કાર એક પાપને નાશ કરે છે અથવા થોડાં પાપોનો નાશ કરે છે અથવા સઘળાં પાપોનો નાશ કરે છે તેથી આ શંકાનું સર્વથા નિવારણ કરવાને માટે સર્વ સાધારણ બુદ્ધિવાળાઓ પણ સત્ય અર્થ હૃદયમાં સમજી શકે તે માટે “વષ્ય’ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે.
પ્રશ્ન—આ મન્નનું આઠમું તથા નવમું પદ “કંટાળે ૨ વર્ષ” “qદ હવ; માટે આ પ્રમાણે છે, એ બંનેને ભેગો અર્થ “[આ પંચ નમસ્કાર સર્વ મંગલેમાં પહેલું મંગલ છે? આ પ્રમાણે થાય છે. હવે આ બાબતમાં પુછવાનું એ છે કે આઠમા પદમાં ‘ ’ એ કથન દ્વારા સર્વ શબ્દ પ્રયોગ કેમ કરવામાં આવ્યા છે, જે તેને પ્રયોગ ન પણ કરવામાં આવ્યો હોત તે પણ “કંટાળ” એ બહુવચનાન્ત પદથી સર્વ શબ્દના અર્થનું જ્ઞાન થઈ શકતું હતું, તેથી “સિ’ એ પદ નકામું હોય તેમ લાગે છે.
ઉત્તર–જો કે “ એ બહુવચનાન્ત પ્રયોગથી સર્વ શબ્દના અર્થનું જ્ઞાન થઈ શકતું હતું તે પણ જગત હિતકારી વિષયનું પ્રકાશક જે વચન હોય છે તે સર્વ સાધારણ જનોને સમજણ પડે તેવી રીતે હોય છે, તેથી સર્વ સાધારણ જનને સુખપૂર્વક સ્પણરીતિથી વાચ્યાનું જ્ઞાન થાય, તે માટે “ એ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. બીજું કારણ એ પણ છે કે લેકમાં અનેક સંખ્યાવાલા જે મંગલ છે તેમાંથી થોડાંએક મંગલનો બાધ કરાવવા માટે પણ “મંા” એ બહુવચનાન્ત પદને પ્રયોગ થઈ શકે છે, તેથી “કંટાળ” એ બહુવચનાન્ત પ્રયોગથી પણ ડાં એક મંગલ ન સમજી જવાય પરંતુ સર્વ મંગલનું ગ્રહણ થઈ જાય, તે માટે સર્વ શબ્દ તેના વિશેષણ તરીકે રાખવામાં આવ્યો છે.
પ્રશ્ન-બાટા જ ’ એ આઠમું પદ ન કહેતાં જે કેવલ “પઢમં હુવેરૂ મંગાઈ એ નવમા પદનું જ કથન કરવામાં આવ્યું હોત તો પણ અર્થપત્તિ દ્વારા આઠમા પદના અર્થનું જ્ઞાન થઈ શકતું હતું. જુઓ ! જે અમે કહીએ કે-“(આ પંચ નમસ્કાર) પ્રથમ મંગલ છે” તો પ્રથમ પશુની અન્યથા અસિદ્ધિ હોવાથી અર્થપત્તિ પ્રમાણ દ્વારા આ અર્થની પ્રતીતિ સ્વયં થઈ જાય છે કે:-“(આ પંચ નમસ્કાર) સર્વ મંગલેમાં પ્રથમ મંગલ છે” તો “મંાત્રા લલિ’ આ આઠમા પદનું કથન કેમ કરવામાં આવ્યું ?
ઉત્તર–આઠમા પદને પ્રયોગ ન કરતાં જે કેવલ નવમા પદનું કથન કરવામાં આવ્યું હોત તો તેના કથનથી પણ અર્થપત્તિ દ્વારા આઠમા પદના અર્થનું
Page #127
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસ્મરણ,
જ્ઞાન થઈ શકતું હતું. એટલે કેઃ-‘(આ પંચ નમસ્કાર) સર્વ મંગલામાં પહેલું મગલ છે.” એ અર્થ સમજી શકાતા હતા, પરંતુ યાદ રાખવું જોઇએ કે કથિત અર્થની પ્રતીતિ અય્યપત્તિ દ્વારા કેવલ વિદ્વાનેાને જ થઈ શકતી હતી, તથા પહેલાં કહી ગયા છીએ કે જગત્ હિતકારી વિષયનું પ્રકાશક જે વચન હોય છે તે સર્વ સાધારણને સમજણ પડે તેવી રીતે હાય છે, જો આઠમા પદ્મનું કથન ન કરતાં કેવલ નવમા પદ્મનું જ કથન કરવામાં આવ્યું હાત તે! સામાન્ય જનને સ્પષ્ટ રીતિએ આ અની પ્રતીતિ થઇ શકતી ન હતી કેઃ−(આ પંચ નમસ્કાર) સ મગલામાં પ્રથમ મગલ છે” તે માટે સર્વ સાધારણને સૂખ પૂર્વક ઉક્ત અર્થાંનું જ્ઞાન થવાને માટે આઠમા પઢનું કથન કરવામાં આવ્યું છે. આડમા પદ્મના કથનનું બીજું કારણ એ પણ છે કે આઠમા પદનું કથન ન કરતાં કેવલ નવમા પદ્મનું જ કથન કરવામાં આવ્યું હાત તે વ્યાકરણાદિ ગ્રન્થાને અનુસારે પ્રથમ શબ્દને ક્રિયા વિશેષણ માનીને તેને એ પણ અથ થઇ શકતા હતા કે (આ પંચ નમસ્કાર) પ્રથમ અર્થાત્ પૂર્વકાલમાં (પરંતુ ઉત્તર કાલમાં નહિ) મગલરૂપ છે” એવા અની સંભાવના હેાવાથી પંચ નમસ્કારનું સર્વ કાલમાં મગલરૂપ પણું સિદ્ધ થઇ શકતું ન હેાવાથી આઠમા પદ્મનું કથન કરી તથા તેમાં નિર્ધારણ અમાં છઠ્ઠી વિભક્તિના પ્રયાગ કરી આ અર્થ સ્પષ્ટરૂપમાં પ્રગટ કરી દીધા કે:-(આ પંચનમસ્કાર) સર્વ મંગલામાં પ્રથમ મંગલ છે.” આમાં પદ્મના કથનનું ત્રીજું કારણ એ છે કે ‘મહાગ’ આ પદમાં શિવ સિદ્ધિના સમાવેશ થઇ જાય છે (જેનું વર્ણન આગળ કરવામાં આવેલું છે). જો આડમા પદ્મનુ કન ન કરવામાં આવ્યુ હાત તે તેની અંદર રહેલા ‘મંગલા' પદમાં શિત્ત્વ સિદ્ધિના સમાવેશની અસિદ્ધિ થઇ નૃત, તેથી આઠમા પદનુ જે કથન કરવામાં આવ્યું છે તે નિરર્થક નથી.
પ્રશ્ન‘માહાળ’ એ પદમાં વશિત્ત્વ સિદ્ધિ શીરીતે સમાએલી છે ?
Ex
ઉત્તર--‘માહાન્’એ પત્રમાં વશિત્ત્વ સિદ્ધિ જે રીતે સમાએલી છે તેના કારણેા આ પ્રમાણે છે:--
(૧) આ સંસારમાં ધર્મ ઉત્કૃષ્ટ મગલરૂપ છે, જેમ કે શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે:--
ધમ્બો મહમુદું, દિાસંગનો તો ।
દેવિ તં નમણંતિ, જ્ઞÇ ધમ્મે સયા મળશે ?”
અર્થાત્~~અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મગલરૂપ છે, તેથી જેનું મન ધર્મીમાં સદા તત્પર રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમનના વિષયમાં આવશ્યક વિચારે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું નામ “મંા” છે, તેથી “મંત્રાળ’ એ પદના ધ્યાનથી ધર્મનું ધ્યાન તથા આરાધના થાય છે એમ માનવું જોઈએ. વળી ધર્મની આરાધનાના કારણે દેવતા પણ વશીભૂત થઈને તેને પ્રણામ કરે છે. તો પછી અન્ય પ્રાણિઓ વશીભૂત થાય એમાં તો નવાઈ જ શી છે. તેથી સ્પષ્ટ રીતિથી સિદ્ધ થાય છે કે “મંાત્રાળ’ એ પદના જાપ અને ધ્યાનથી વશિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. . (૨) “કંકાસ્ટ’ શબ્દની વ્યુત્પત્તિ “મતિ હિતાર્થ સતિ, મતિ દુર તૂઈમન ૩ાાતિ મં સ્ટમ્' આ પ્રમાણે છે એટલે જે સર્વ પ્રાણિઓના હિતના માટે દેડે છે તેને મંગલ કહે છે. અથવા જેની મારફતે દુર્ભાગ્ય, દુષ્કૃત ભાગી જાય છે તેને મંગલ કહે છે, કહેવાનું તાત્પર્ય એ છે કે જેનાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તેનું નામ મંગલ છે. તથા આ વાત પ્રસિદ્ધ છે કે મનુષ્યના અભિષ્ટની સિદ્ધિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે સર્વ પ્રાણિ તેની અનુકૂલ હોય અને સર્વ પ્રાણિનું અનુકૂલ હેવું તેને જ વશિત્ત્વ એટલે વશમાં હોવું કહેવાય છે, તેથી “પા” એ પદનાં જા૫ અને ધ્યાનથી વશિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
(૩) શકુન શાસ્ત્રકારોએ મેર, ઘોડે, હાથી, ગધેડે, કોયલ, કબૂતર વગેરે પ્રાણિઓનું ડાબી બાજુથી નીકળવું તથા કેટલાંક પ્રાણિઓનું જમણી બાજુથી નીકળવું જે મંગલરૂપ બતાવ્યું છે તેનું તાત્પર્ય પણ એ છે કે એ પ્રકારે નીકળવાથી અનુકુલતા દ્વારા તેઓનું વશિત્ત્વ પ્રગટ થાય છે, એટલે એ પ્રકારે નીકળવા દ્વારા તે એ વાતનું સૂચન કરે છે કે અમે બધાં તમારી અનુકુલ છીએ; તેથી તમારું કાર્ય સિદ્ધ થશે (આ પ્રકારે બધા શકને સંબંધમાં જાણવું જોઈએ), કહેવાનું તાત્પર્ય એ છે કે:-“લૌકિક વ્યવહારથી પણ “મંગલ” શબ્દ વશિત્ત્વનું સૂચન કરે છે, તેથી જાણી લેવું જોઈએ કે “કંટાળ’ એ પદના જાપ અને ધ્યાનથી વશિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તથા એ પદમાં વશિત્ત્વ સિદ્ધિ સમાએલી છે.
(૪) સંસારમાં બ્રાહ્મણ, ગાય, અગ્નિ, સેનું, ઘી, સૂર્ય, જલ અને રાજા એ આઠ મંગલ માનવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મંગલવાચ્ય પદાર્થોની સંખ્યા આઠ હોવાથી “મંગલ” શબ્દ આઠ સંખ્યાને સુચવે છે (જેમકે બાણની સંખ્યા પાંચ હોવાથી બાણુ શબ્દથી પાંચ સંખ્યાનું ગ્રહણ થાય છે તથા નેત્રોની સંખ્યા બે હોવાથી નેત્ર શબ્દથી બે સંખ્યાનું ગ્રહણ થાય છે, તેવી જ રીતે અહીં તે આઠની સંખ્યા વિશિષ્ટ વશિત્વ (આઠમ) સિદ્ધિની સૂચક છે, તે મંગલ એટલે આઠમી સિદ્ધિ વશિત્ત્વનો જેમાં ‘’ એટલે સારી રીતે “” એટલે બંધન છે, એવું કંટાળા' પદ છે, તેથી સમજી લેવું જોઈએ કે “
કંટાળ” એ પદમાં આઠમી સિદ્ધિ વશિત્ત્વ સમાએલી છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાણાવિક નવસ્મરણ,
(૫) ‘મંગલ’ શબ્દ ગ્રહ વિશેષને પણ વાચક છે, અને તે મંગલ દક્ષિણદિશા ૧, પુરૂષ ક્ષત્રિય જાતિ ૨, સામવેદ ૩, તમેગુણ ૪, તિક્તરસ ૫, મેષરાશિ ૬, પ્રવાલ છ, અને અવતિ દેશ ૮, એ આના અધિપતિ છે. અટાધિપતિત્વ રૂપ મંગલ શબ્દમાં વણુકાંક્ષાથી શિત્ત્વ સિદ્ધિ પણ સમાએલી છે, તેથી ‘મહાöા' એ પદના જાપ અને ધ્યાનથી શિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન—આ નવકાર મન્ત્રનું નવમું પદ ‘વમં હર્મંગહ’ છે તેમાં ઉત્તમ, ઉત્કૃષ્ટ અને પ્રધાન ઇત્યાદિ શબ્દોના પ્રયાગ નહિ કરતાં ‘પ્રથમ’ શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યા છે ?
ઉત્તર——ઉત્તમ વગેરે શબ્દોના પ્રયાગ નહિ કરતાં પ્રથમ' શબ્દના જે પ્રયાગ કરવામાં આવ્યેા છે, તેનુ કારણ એ છે કે વૃધુ વિસ્તારે' એ ધાતુથી ‘પ્રથમ' શબ્દ અને છે, તેથી તેના પ્રયાગ કરવાથી આ પંચ નમસ્કાર સમગલેામાં ઉત્તમ મંગલ છે તથા તે (મંગલ) હંમેશાં વૃદ્ધિ પામ્યા કરે છે, એટલે તેમાં કોઇ પણ વખતે કાઇ પણ રીતે ન્યૂનતા થતી નથી, પરંતુ વૃદ્ધિ જ થયા કરે છે” આ પ્રકારના ધ્વનિ નીકળે છે, જો પ્રથમ' શબ્દના પ્રયાગ ન કરતાં તેના સ્થાનમાં ઉત્તમ, ઉત્કૃષ્ટ, પ્રધાન ઇત્યાદિ કાઇ પણ શબ્દના પ્રયોગ કરવામાં આવ્યેા હાત તે આ ધ્વનિ નીકળી શકત નહિ, તેથી ઉત્તમ આદિ શબ્દોના પ્રયાગ નહિ કરતાં ‘પ્રથમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યે છે.
પ્રશ્ન—આ નવમા પદમાં ‘વ' આ ક્રિયાપદના પ્રયાગ કેમ કરવામાં આવ્યે ? આ ક્રિયાપદને પ્રયાગ ન પણ કરવામાં આવ્યે હાત તે પણ ' ક્રિયાપદના અધ્યાહાર રહેવાથી તેના અર્થ સમજી શકાત, કારણ કે વાયેામાં પ્રાયઃ ‘અસ્તિ’ “મતિ” ઇત્યાદિ પદાના અધ્યાહાર થવા છતાં પણ તેને અર્થ સમજી શકાય છે. ઉત્તર—નિઃસંદેહ બીજા વાયેાની માફક આ પદમાં પણ ‘હવ’ક્રિયાપદને પ્રયાગ ન કરવાથી પણ તેના અધ્યાહાર થઈ શકે છે, તેા પણ અહીંયાં જે ઉક્ત ક્રિયાપદના પ્રયાગ કર્યાં છે તેનુ' પ્રયાજન એ છે કે ઉક્ત મંગલની વિદ્યમાનતા કાયમ રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કેઃ—“આ પંચ નમસ્કાર સર્વાં મગલેામાં ઉત્તમ મંગલ છે તથા તે મંગલ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે અને નિરતર વિદ્યમાન રહે છે.” જો ‘વર્ડે આ ક્રિયાપદના પ્રયાગ ન કરવામાં આવ્યા હાત તે તેની નિરંતર સત્તા રહે છે” આ અર્થની પ્રતીતિ થઈ શકત નહિ.
પ્રશ્ન—નવમા પદ્મના અંતમાં ‘મંછું' એ પદને પ્રયાગ કેમ કરવામાં આવ્યે ? જો તેના પ્રયાગ ન પણ કરવામાં આવ્યેા હેાત તે પણ મ‘ગલ’ પદના અધ્યાહાર
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. થઈ શકત, એટલે “(આ પંચ નમસ્કાર) સવ મંગલામાં પ્રથમ છે એટલું કહેવાથી પણ પ્રથમ મંગલ છે આ અર્થની પ્રતીતિ સ્વયમેવ થઈ શકતી હતી, જેમકે વારીનાં વઢિT: એE: ઇત્યાદિ વાક્યમાં કવિ આદિ શબ્દ પ્રયોગ ન કરવાથી પણ તેના અર્થની પ્રતીતિ સ્વયમેવ થઈ જાય છે.
ઉત્તર--“Íારું આ પદનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોત તો પણ તેના અર્થની પ્રતીતિ કે નિઃસંદેહ થઈ શકતી હતી, પરંતુ પહેલાં કહી ચુક્યા છીએ કે “જગતનું કલ્યાણ કરવા વાળા કથન કરવા ગ્ય વિષયનાં કથનમાં આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવાનું મહાપુરૂષોએ કહેલું છે. એમ કરવાથી તેને પાઠ કરનાર, શીખવનાર અને ચિંતન કરનારનું સર્વદા મંગલ થાય છે, તથા પ્રતિપાદ્ય વિષયની નિવિન પરિસમાપ્તિ થઈને તેની સર્વદા પ્રવૃત્તિ થાય છે”. તેથી અહીંયાં અંતમાં મંગલ કરવાને માટે ‘ગંગારું આ પદને સાક્ષાત્ પ્રયોગ કરવામાં આવ્યો છે, એટલે મંગલાથ વાચક “મંગારું શબ્દ રાખવામાં આવ્યો છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
श्री वीतरागाय नमः ॥ શ્રી નમસ્કાર મહામત્રના મન્ત્રાન્તા १ पञ्चानामादिपदानां पञ्चपरमेष्ठिमुद्रया जापे कृते समस्तक्षुद्रोपद्रवनाशः कर्मक्षयश्च । तत्र कर्णिकायामाद्यम्पदम् , शेषाणि चत्वारि सृष्टया शावर्तविधिनासकलस्य १०८ स्मरणे शाकिन्यादयो न प्रभवन्ति ॥
નમસ્કાર મહામત્વના શરૂઆતના પાંચ પદેનો પરમેષ્ઠિમુદ્રા વડે જાપ કરવાથી સર્વ જાતના ઉપદ્રવને નાશ થાય છે તથા કર્મો ક્ષય થાય છે. પાંચપદ પૈકીનું પ્રથમ પદ ૩% દ અતિorની [ચતુર્દલ કમલની]કણિકામાં સ્થાપના કરીને બાકીના ચાર પદેની અનુક્રમે [ચાર દલોમાં સ્થાપના કરીને (આકૃતિ માટે જુઓ યંત્ર નં. ૧) શંખાવર્તાવિધિથી તે પાંચ પદેનું ૧૦૮ વાર સ્મરણ કરવાથી શાકિની વગેરે ઉપદ્રવ કરી શકતાં નથી.
છે આત્મશુદ્ધિ મન્ન. २ ॐ ह्रीं णमो अरिहन्तागं, ॐ ह्रीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो आयरियागं, ॐ ह्रीं णमो उवज्झायाण, ॐ ह्रीं णमो लोएसब्बसाहूणं ॥
મન્ત્રનો જાપ કરવાની શરૂઆતમાં આત્મશુદ્ધિને માટે ઉપર લખેલા મન્ટને એકહજાર આઠવાર જાપ કરીને મન્ચને જાપ શરૂ કરવો જોઈએ.
છે ઈન્કાહાનન માત્ર ૩ ૩૪ હ્રીં વસ્ત્રાવિત આ હૈં હ્રીં હૈં ક્ષ | આ મન્સને એકવીશ વખત જાપ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી, પછી આ જ અત્રથી પિતાની જેટલી ઉત્તરાસંગ, કંકણ, કુંડલ. વીંટી તથા કપડાં વગેરે અન્નીને બધી સામગ્રીને શુદ્ધ કરવી.
૪ ૩૪ ફ્રી શ્રી ઘ વ વાવાળેિ નમઃ હા ! આ મથી કવચની નિર્મળતા કરવી જોઈએ.
૫ ૩૪ કારિતા થત િપ્રફરતત્તે વી આ મન્નથી પિતાના બંને હાથને ધૂપના ધૂમાડા પર રાખીને નિર્મળ કરવા જોઈએ.
६ ॐ णमो ॐ ह्रीं सर्वपापक्षयंकरी ज्वालालहस्रप्रज्वलिते मत्पापं जहि जहि दह दह क्षाँ क्षीं क्षौं क्षः क्षीरधवले अतसंभवे बंधान बंधान (वंधय वंध्य ?) ઈં જ સ્થrદા આ મંત્રથી શરીર શુદ્ધ કરવાથી તથા અંતઃકરણ નિર્મળ રાખવાથી તત્કાલ મન્ટની સિદ્ધિ થાય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામન્ત્રના મન્ત્રાન્નાયા
૭ ૪ મેળ પવિત્રેળ વિત્રી આત્માનં પુનૌમત્તે સ્વાઢા ॥ આ મન્ત્રથી અંતઃકરણની શુદ્ધી કરવી જોઇએ, અદેખાઈ, દ્વેષ, ખરામ વિચારા, કોધ, માન, માયા, લાભના ત્યાગ કરવા જોઈએ અને અસત્ય ખેલવાથી દૂર રહેવું જોઈએ.
८ ॐ नमो भगवते झौं ह्रीं चन्द्रप्रभाय चन्द्रमहिताथ चन्द्रमूर्तये सर्व सुखप्रदाવિન્ધે સ્વદા ॥ આ મન્ત્રથી પેાતાના મુખકમલને પત્રિત્ર અનાવવું, ગભીરતા, સરલતા તથા નમ્રતાના ભાવ ધારણ કરવા.
૧૯
૯ ૩૪ ટી ક્ષા મહામુદ્રે વિશલે ર્ સ્વાદTM આમન્ત્રથી પેાતાના નેત્ર પવિત્ર કરવા.
१० ॐ नमो भगवति ज्ञानमूर्त्तिः सप्तशतञ्जुलकादि महाविद्याधिपतिः विश्वरूपिणि ह्रीं हैं क्षीं ॐ शिरस्त्राण पवित्रीकरणं ॐ णमो अरिहन्ताणं शीर्ष रक्ष रक्ष हूँ फट् સ્વાહા | મસ્તકશુદ્ધિ મન્ત્ર.
११ ॐ णमो सिद्धाणं हर हर शिरो रक्ष रक्ष हूँ फट् स्वाहा ॥ મસ્તક
રક્ષા અન્ન.
૧૨ ૩૭૪ નમો આયરિયાળ રિલાં રક્ષ રક્ષાત્ સ્વાહા ॥ શિખાબન્ધન મન્ત્ર આ મન્ત્રથી ચેટલી બાંધવી.
१३ ॐ णमो उवज्झायाणं एहि पहि भगवति वज्रकवचं वज्रिणि रक्ष रक्ष हूँ ત્ સ્વાહા | મુખ રક્ષા મન્ત્ર. આ મન્ત્રથી મુખના તમામ અવયવેાની રક્ષા ભાવવી.
१४ ॐ णमो लोएसव्वसाहूणं क्षिप्रं साधय साधय वज्रहस्ते शूलिनि दुष्टं रक्ष રક્ષ માત્માનું રક્ષ રક્ષ ૢ હ્રદ્ સ્વાઢા ॥ આ ઇન્દ્રકવચ મન્ત્રથી દેવ ભય તથા અન્ય કોઇ ઉપદ્રવ ઉપસ્થિત થતા નથી.
૧૫ ૭૪ અતિ સર્વે રક્ષ રક્ષર્ ચા" મન્ત્રની સાધના વખતે કૌટુસ્મિક ઉપદ્રવ ઉપસ્થિત ન થવા પામે તે માટે આ મન્ત્રથી કુટુંબ-પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરવી જેચી મન્ત્રસાધન નિવિજ્ઞણે થઇ શકે.
१६ ॐ ह्रीं क्षीं फट् स्वाहा किट किट घातय घातय परं विस्तार छिन्दछिन्द परं मन्त्रान् भिन्द भिन्द क्षः फट् स्वाहा ॥
આ મન્ત્રથી રક્ષા કરવાથી મન્ત્રસાધનામાં ખીલનાં અન્ન ખલથી કોઇ જાતનું વિા આવવાનુ હાય તેની અટકાયત થાય છે. સર્વ દિશાએના સર્વપ્રકારના ઉપદ્રવાને રોકવા માટે આ મન્ત્રના જપ કરવા જોઇએ.
Page #133
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ, મહારક્ષા સર્વોપવશાન્તિ મન્ત્ર
१७ + ॐ णमो अरिहन्ताणं शिवायां, ॐ णमो सिद्धाणं मुखावरणे, ॐ णमो आयरियाणं अङ्गरक्षा, ॐ णमो उवज्झायाणं आयुधम्, ॐ णमो लोए सव्व साहूणं मोचा, एसो पञ्च णमोक्कारो पादतले वज्रशिला, सव्वपावपणासणो वज्रमयः प्राकारश्चतुर्दिक्षु, मङ्गलाणं च सेसिं खादिराङ्गारखातिका, पढमं हवइ मङ्गलं प्राकारोपरि वज्रमयं ढङ्कणम् । इति महारक्षा सर्वोपद्रवविद्रावणी ॥
いつ
અર્થાત્—ૐ નમો હિમ્સાળ એ પત્રને! ઉચ્ચાર કરીને શિખા સ્થાનમાં જમણેા હાથ ફેરવવા જોઈએ, ૐ નમો સિદ્ધાળું એ પદના ઉચ્ચાર કરીને મુખ પર હાથ ફેરવવા જોઇએ, ઝ નો કયા” એ પત્તુના ઉચ્ચાર કરીને શરીર પર હાથ ફેરવવેા જોઇએ, ૐ નમો વન્સાવાળ એ પદના ઉચ્ચાર કરીને પાતે ધનુષ આણુને જોઇ રહ્યો છે તેમ માને-જાણે. ૐ મોટોપ સવ્વસામૂળ એ પદના ઉચ્ચાર કરીને પેાતાના આયુષ્યને સ્થિર જાણે, સો પંચ નમોાત્તે એ પદના ઉચ્ચાર કરીને મન્ત્ર જપનાર જે આસન પર બેઠેલ હાય તે આસન પર ચારે તરફ હાથ ફેરવીને મનમાં એવે વિચાર કરે કે:“હું વશિલા પર બેઠા છું, જેથી જમીન અથવા પાતાલમાંથી મને કાઇ પણ જાતનું વિન્ન ઉપસ્થિત ન થાય.” સવ્વપાવપળલગો આ પદના ઉચ્ચાર કરીને મનમાં એવે વિચાર કરે કે “મારી ચારે તરફ્ લેાહમય કિલ્લા છે.” આ વખતે પેાતાના આસનની ચારે તરફ ફરતી ગાળ આડ આંધી લેવી જોઇએ. મંગહાળું ૨ વૃત્તિ આ પદના ઉચ્ચાર કરીને મનમાં એવા વિચાર કરે કેઃ-લેાહમય કેટની પાછળ ચારે તરફ ખેરના અંગારાથી ભરેલી ખાઈ ખાદેલી છે.” અને પઢમં વર્ મંત્યું એ પદના ઉચ્ચાર કરીને મનમાં એવે
+ શ્રી નવકાર મહામન્ત્ર કલ્પ’ તથા ‘જૈન ખાલ ગુટકા દુસરા ભાગ' એ નામના પુસ્તામાં આ મન્ત્રની શરૂઆતના પાંચે પદેોમાં ૐ શબ્દ નથી, એવીજ રીતે શ્રી મન્ત્રરાજગુણુંકલ્પમહા દધિ” નામના પુસ્તકમાં ખીન્ન, ત્રીજા અને ચોથા પદોમા ૐ શબ્દ નથી, પરંતુ પેાતાના રચેલા
યોગપ્રકાશ નામના ગ્રન્થના ૮મા પ્રકાશના ૭૨મા શ્લોકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રસૂરીશ્વરજીએ કહ્યુ` છે કેઃ—
मंत्रः प्रणवपूर्वोयं फलमहिकमिच्छुभिः ।
ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः ॥ ७२॥
આ લેાકના કુલની ઇચ્છા રાખવાવાળા મનુષ્યોએ આ મન્ત્રનું પ્રવ(૩) સહિત ધ્યાન કરવું જોઈએ તથા મેાક્ષપદની ઇચ્છા રાખવાવાળા મનુષ્યાએ પ્રણવ રહિત આ મન્ત્રનું ધ્યાન કરવુ ો/એ; તેથી જ અહીં પાંચે પદાની શરૂઆતમાં ૐૐ શબ્દ મૂકવામાં આવ્યા છે. १ मुखाभ्य इति क पाठः
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી નમકાર મહામન્ત્રના સબ્બા નાયા.
વિચાર કરે કેઃ–“લેાડુમય કાટની ઉપર વમય ઢાંકણું રહેલું છે. આ મહારક્ષા (વિદ્યા) સર્વોપવાને નાશ કરનાર છે.
૭૧
આત્મરક્ષા મન્ત્ર
१८ ॐ णमो अरिहन्ताणं 'हाँ हृदयं रक्ष रक्ष हुँ फट् स्वाहा, ॐ णमो सिद्धाणं ह्रीं शिरो रक्ष रक्ष हुं फट् स्वाहा, ॐ णमो आयरियाणं हूँ शिखां रक्ष रक्ष हुँ फट् स्वाहा, ॐ णमो उवज्झायाणं हैं पहि पहि भगवति वज्रकवचं 'वज्रिण वज्रिणि रक्ष रक्ष "हुं फट् स्वाहा, ॐ णमो लोए सबसाहूणं हः क्षिप्रं क्षिप्रं साधय साधय वज्रहस्ते शूलिनि दुष्टान् रक्ष रक्ष 'हुँ फट् स्वाहा, एसो पञ्च णमोक्कारो वज्रशिला प्राकारः, सवपावपणासणी "अमृतमयी परिखा, मङ्गलाणं च सचेसिं महावज्राग्नि प्राकारः, पढमं हव मंगलं " उपरि वज्रशिला, इन्द्रकवचमिदम् आत्मरक्षायै उपाध्यायादिभिः स्मरणीयम् ॥
અર્થાત્--આ ઇન્દ્રકવચ છે, ઉપાધ્યાય આદિએ પેાતાની રક્ષા માટે તેનું સ્મરણ કરવું જોઇએ, ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં તથા માર્ગમાં જતાં કાઇપણુ જાતની અકસ્માત્ આપત્તિ ઉપસ્થિત થાય તે તે વખતે આ મન્ત્રનું તરત જ મનમાં વારંવાર સ્મરણ કરવાથી ઉપદ્રવ દૂર થાય છે અને પેાતાની રક્ષા થાય છે.
વશીકરણ મન્ત્ર
૧૯ ॐ ह्रीं णमो अरिहन्ताणं, ॐ ह्रीं णमो सिद्धाण, ॐ ह्रीं णमो आयरियाणं, ॐ ह्रीं णमो उवज्झायाणं, ॐ ह्रीं णमो लोए सव्व साहू, ॐ ह्रीं णमो णाणस्स, ॐ णमो दंसणस्स, अमुकं मम वश्यं कुरु कुरु स्वाहा ॥
૧ ‘શ્રી નવકાર મહામન્ત્ર કલ્પ' નામના પુસ્તકમાં જ્ઞ।ની જગ્યાએ ૩૪, ગ્ğની જગ્યાએ હૈં, ૩ ğની જગ્યાએ હૈં, ૪ વષ્રધ્વયંની જગ્યાએ વજ્રવર્ષે, ૫ નિયત્રિંશિ ની જગ્યાએ વસ્ત્રળિ, ૬ ઠ્ઠુની જગ્યાએ હૈં, છ ક્ષિત્રં ક્ષિત્રની જગ્યાએ ક્ષિ×, ૮ ğની જગ્યાએ હૈં, ૯ નોધારો ની જગ્યાએ નમુરારો, ૧૦ અમૃતમયી ની જગ્યાએ અમૃતમયો, છાપેલાં છે પરંતુ તે બધા શબ્દો અશુદ્ધ અને બરાબર યુક્તિ સંગત નહીં હાવાથી ઉપરાક્ત શબ્દો કાયમ રાખેલા છે, ૧૧ વળી પમ વર્ મારું ની આગળના શબ્દો તે પુસ્તકમાં છાપેલા જ નથી. જ્યારે ‘મન્ત્રરાજ ગુણુકલ્પ મહાદધિ’ માં ઉપર પ્રમાણે ના પાડા બરાબર આપેલા છે અને તે યુક્તિ સંગત હોય તેમ મને લાગે છે. -સપાદક
૧ ‘જૈન બાલમુટકા દુસરા ભાગ' નામના પુસ્તકમાં દિન્તાનંતી જગ્યાએ રદન્તાનં પાડે છે. ૨ ‘શ્રી નવકાર મહામન્ત્રકલ્પ' નામના પુસ્તકમાં મોતી જગ્યાએ પ્રથમનાં બધાંએ પદામાં નમો પાડે છે. ૩ ‘જૈન ખાલગુટકા’માં પ્રથમનાં પાંચ પદે સિવાય બીજા એ પા નથી જ્યારે શ્રી નવકાર મહામન્ત્રકલ્પ'માં બધાંએ પદે છે. નાળજ્ઞની જગ્યાએ નાળä પાઠ હાવા જોઇએ, પશુ પ્રતમાં આ પાઠ હાવાથી અત્રે કાયમ રાખ્યા છે. ૫ શ્રી નવકાર મહામન્ત્રકલ્પ’માં વચ્ચેની જગ્યાએ
Page #135
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવરસ્મરણ.
વિધિ આ મન્ચને સવાલાખ પ્રથમ જાપ કરીને મન્ચ સિદ્ધ કર્યા પછી જેને વશ કરવો હોય તેનું નામ “અમુવી ની જગ્યાએ મન્ચ સહિત એકવીશ વાર જપીને અને એક એક જાપે એકેક એ પ્રમાણે પાઘડી (ફેંટા)ના છેડે અથવા બેસના છેડે એકવીશ ગાંઠ વાળીને તે પાઘડી માથા ઉપર પહેરીને જેને વશ કરે હોય તેની પાસે જાય તો સામે મનુષ્ય વશ થાય છે.
મસ્તકવેદના દૂરકરવાને માત્ર २० ॐ णमो अरिहन्ताणं', ॐ णमो सिद्धाणं, ॐ णमो आयरियाणं, ॐ णमो उवज्झायाणं, ॐ णमो लोए सवसाहूणं, ॐ णमो 'नाणाय ॐ णमो दसणाय', ॐ णमो चारित्ताय", ॐ णमो तवाय', ॐ ह्रीं त्रैलोक्यवशंकरी ह्रीं स्वाहा ॥
આ અન્ન સર્વકાર્યોની સિદ્ધિ કરનાર છે. આંખમાં મીઠાના પાણીના છાંટા ઉડવાથી પીડા થતી હોય અથવા માથું દુખતું હોય, આધાશીશી ચઢતી હોય તે વખતે સ્વચ્છ જલ મન્ત્રીને તેના છાંટા નાખીને પાણી પીવરાવવાથી માથાની તથા આંખની પીડા દૂર થાય છે. “શ્રી નવકાર મહામત્ર ક૯પમાં લખ્યા પ્રમાણે સકલીકરણ કરીને આ મને સાધ્ય કર્યા પછી જલ વગેરે મન્દ્રિત કરીને પાવાથી સઘળાં પ્રયજન સિદ્ધ થાય છે, પરંતુ અકાર્યને માટે આ મંત્રને પ્રયોગ કરે ઉચિત નથી કારણ કે સમકિતવંત પ્રાણીઓએ સુકાર્ય તરફ જ દષ્ટિ રાખવી જોઈએ.
વશીકરણ મંત્ર, ૨૧ ૩૪ દ નમો સ્ત્રો સઘg In
આ અન્નને સિદ્ધ કર્યા પછી ઉત્તર ક્રિયામાં ૪ દ સહિત જાપ કરતાં કરતાં નવા તથા શુદ્ધ વસ્ત્રને ૧૦૮ વાર ગાંઠો દઈને ગાંઠોને શિલા પર પછાડતો જાય એ રીતે કરવાથી વશીકરણ થાય છે.
તાવ નિવારણ માત્ર २२ ॐ ह्रीं णमो लोए सव्यसाहूणं, ॐ ह्रीं णमो उवज्झायाणं ॐ ह्रीं णमो आयरियाणं ॐ ह्रीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो अरिहन्ताणं॥ વશી શબ્દ છે પણ તે બંને પાઠોનો અર્થ એકસરખો છે. ૧ જૈન બાલગુટકામાં ૩૪ નો ગર
તાળું એવા પાઠ છે, ૨ ‘શ્રી નવકાર મહામત્રંક૯પમાં નાનાય ના બદલે નાગરૂ. ૩ અને હૃક્ષય ના બદલે સંસારસ તથા ૪ વારિત્તાવાના બદલે વારિત્તરસ એવો પાઠ છે, જ્યારે ૫ શ્રી નવકાર મહા મન્સકલ્પમાં તથા “જૈન બાલગુટકામાં ‘૩૪ નમો તવાય એ પદજ નથી.
૧ “શ્રી નવકારમહામત્ર ક૯૫માં નમો ની જગ્યાએ નમો પાઠ છે, અને ૨ ની જગ્યાએ Úપાઠ છે પરંતુ બન્ને પાઠે શુદ્ધ નથી. ૩ રન બાલ ગટકા’માં દ દરેક પદને અંતે બોલવા જોઈએ એવો પાઠ છે. જ્યારે શ્રી
"HUM |
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામત્રના મા
.
૭.
એક સફેદ શુદ્ધ એલી ચાદર લઈને તેના એક ખુણ પર મન્ત્ર બોલતા બોલતા ગાંઠ વાળવાની માફક ખુણાને વાળીને ૧૦૮ વાર તે ખુણા પર તે પ્રમાણે મન્ટ બેલીને તે ચાદરને ગાંઠ વાળવી, પછી તે ગાંડ વાળેલી ચાદર રેગીને ઓઢાડવી અને વાળેલી ગાંઠ રેગીના માથા તરફ રાખવાથી રોગીનો ચોથીઓ, એકાંતરે તથા વેલાવર વગેરે ગમે તે તાવ ઉતરી જાય છે, જ્યાંસુધી તાવ ન ઉતરે ત્યાંસુધી ચાદર રોગીએ ઓઢી રાખવી, જ્યાંસુધી જપ કરે ત્યાંસુધી ધૂપ દેતા રહેવું, પરંતુ નવા તાવમાં આ મગ્નને પ્રયોગ ન કરે, કારણ કે આ પ્રયોગ જુના તાવનો નાશ કરનાર છે.
ચાર વૈરી નિવારણ મન્ચ २३ ॐ ह्रीं णमो'अरिहन्ताणं, ॐ ह्रीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो आयरियाणं,ॐ ह्रीं णमो उवज्झायाणं, ॐ ह्रीं णमो लोए सब्यसाहणं॥
આ મન્ટને પ્રથમ સવાલાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી જરૂરત પડે ત્યારે ડી વખત સ્મરણ કરવાથી તુરત જ કાર્યની સિદ્ધિ થાય છે. આ પિસ્તાલીશ અક્ષરની વિદ્યાનું સ્મરણ એવી રીતે કરવું જોઈએ કે સ્મરણ કરતી વખતે આપણને પિતાને પણ ન સંભળાય, દુષ્ટ અથવા ચેર વગેરેના ભય વખતે અથવા મોટી આપત્તિવાળા સ્થાનમાં આ વિદ્યાનું સ્મરણ કરવાથી તથા જલવૃષ્ટિ માટે તેને જાપ ઉપાશ્રયમાં કરવાથી આપત્તિઓનું નિવારણ થાય છે. ચેરોની આપત્તિ વખતે આ મન્ત ભણીને ચારે દિશાઓમાં ક મારવાથી અને વિશેષે કરીને જે દિશામાં ચાર હોય તે દિશામાં ફેંક મારવાથી તુરત ચેરની આપત્તિનો નાશ થાય છે.
બંદીખાના નિવારણ માત્ર __ २४ णहसाब्वसएलो मोण, णंयाज्झावउमोण, णयारियआमोण, णद्धासिमोण, जंताહૃત્રિમ |
આ મન્ન નવકાર મગ્નના ૩૫ અક્ષર લખવાથી બનેલું છે જે બની શકે તો ૭, ૧૧ તથા ૨૧ દિવસમાં સવા લાખ જાપ પુરા કરે અને સવા લાખ જાપ પુરે ન થઈ શકે તે કેદમાં જેટલો જેટલો ટાઈમ મલે તેટલે તેટલો સમય આ મન્ચાક્ષરેને જાપ કરે તો તુરત કેદખાનામાંથી છુટે અગર તો અદાલતમાં અપીલ વગેરે કરવાથી તુરત છુટે, પરંતુ જાપ કરતી વખતે મન સ્થિર રાખવું જોઈએ. “મન્નરાજ ગુણકલ્પ મહોદધિ’માં દરેક પદના અંતે એકલે શું બોલવો જોઈએ એવો પાઠ છે. પરંતુ મારી માન્યતા પ્રમાણે 3 ની સાથે હું બોલવો જોઈએ એમ વધારે યુક્તિ સંગત લાગે છે. ૧ જૈન બાલગુટકામાં અટૂંati પાઠ છે.
-સંપાદક
Page #137
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
આ જ વિદ્યાને સિદ્ધ કરીને કાળાં વસ્ત્ર પર પિતાનાં લોહી વતી શત્રુનું નામ લખવાથી શત્રુને નાશ થાય છે.
સંકટમોચન મત્ર २५ ॐ ह्रीं'णमो अरिहन्ताणं, ॐ हीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो आयरियाणं, ॐ ह्रीं णमो उवज्झायाणं, ॐ ह्रीं णमो लोए सव्वसाहणं॥
આ મન્ટને ૧૨૫૦૦ જાપ કરીને પછીથી નીચેના નવાક્ષરી મન્ટને જાપ કરો.
નવાક્ષરી મંત્ર २६ ॐ ह्रीं अई नमः क्षी स्वाहा॥
આ મન્ચનો ઉચ્ચાર રહિત જાપ કરવાથી દુષ્ટ, તસ્કરને ભય તથા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વખતે આ મન્ચને ઉપયોગ કરવાથી તે તે ભયનું નિવારણ થાય છે.
ભય નિવારણ માત્ર २७ ॐ ह्रीं णमो भगवओ' अरिहन्ता सिद्ध आयरिय उवज्झाय सव्वसाहूय' सव्वधम्मतित्थयराण, ॐ णमो भगवईए सुअदेवयाए, ॐ णमो भगवईए संतिदेवयाए सचप्पवयण "देवयाणं, दसण्हं दिसापालाणं, पंचण्हं लोगपालाणं, ॐ ह्रीं अरिहन्त देवं नमः॥
આ મન્સને સિદ્ધ કર્યા પછી વાદ વિવાદ અથવા જય માટે ૧૦૮ વખત જાપ કરવાથી જય પ્રાપ્ત થાય છે, વળી આ મન્ચથી સાત વાર મન્ચીને વસ્ત્રના છેડે ગાંઠ બાંધીને તે વસ્ત્ર પહેરવાથી માગમાં ચેર, સર્પ તથા સિંહ વગેરે જંગલી જનાવરેને ભય ઉપસ્થિત થતો નથી.
રિનાશક માત્ર २८ गहलाव्वसएलोमोण, णंयाज्झावउमोण, गंयारियआमोण, णद्धासिमोण गंताहरिअमोण ॥
આ મન્ટને અગાઉ ૨૪ મા મન્ત્ર તરીકે ઉલ્લેખ કરી ગયા છીએ, છતાં અહીંયાં તેને ઉપગ અલગ હોવાથી ફરીથી ઉલ્લેખ કરે છે. આ મંત્રને ચોથા
૧ શ્રી નવકાર મહામન્ત્રકામાં પાંચ પદોમાં જનની જગ્યાએ નમો પાઠ છે.
૨ શ્રી નવકાર મહામત્રક૫” માં શ્રીં નમો માવો પાઠ નથી, ૩ ૨ પાઠ નથી, ૪ નમોની જગ્યાએ નમો પાઠ છે, ૫ ૩% ામો માવા પાઠ નથી, ૬ સāgવચાની જગ્યાએ સત્ર વચન પાઠ છે. ૭ ટેવવાળની જગ્યાએ વાળ પાઠ છે, ૮ સારું વિલાપાળે પાઠ નથી. ૯ iદૂ ના બદલે ૬૦ એ પાઠ “શ્રી નવકાર મહામત્રંક”માં છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી નમરકાર મહામત્રના માનાયા
અથવા ચઉદશના દિવસે જાપ શરૂ કરી વિધિ સહિત સવાલાખ જાપ કરવાથી સિદ્ધ થયા પછી દુશ્મનની સામે નવકાર મન્ત્રના ઉચ્ચારપૂર્વક એક ચપટી ભરીને ધૂળ નાખવાથી વેરભાવનો નાશ થઈને મિત્રતા થાય છે.
સર્વ કાર્યસાધક મન્ચ २८ ॐ 'णमो अरिहंताणं, ॐ णमो सिद्धाणं, ॐ णमो आयरियाणं, ॐ णमो उवझायाणं, ॐ णमो लोए सब्यसाहूणं, ॐ हाँ ह्रींहूँ है हः स्वाहा ॥
આ મન્વને પ્રથમ ઉચ્ચાર રહિત એક ચિત્તે સવા લાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી આ મન્નથી મન્નેલું જળ છાંટવાથી તથા પાન કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૦ હ્રાં હ્રીં હૂં “હે દૃ અવિકારસા ચાંદા II
આ મન્ચને સવાલાખ જાપ કરીને સિદ્ધ કરવાથી મનમાં ચિંતવેલા કાર્યો સિદ્ધ થાય છે મખ્ય સિદ્ધ કર્યા પછી જ એક માલા (૧૦૮ વાર) ગણવાથી સર્વ લાભને આપનારો આ મિત્ર છે.
કર્મનાશક મન્ન ૩૧ નમો રિહન્તાળ એ પદનું બ્રહ્મરગ્નમાં, નો સિદ્ધાળ એ પદનું મસ્તકમાં, નો વરિયાળ એ પદનું જમણું કાનમાં, નમો ઉવક્સાવા એ પદનું ગર્દન અને માથાની સંધિના પાછળના ભાગમાં, orો છો શ્વસાહૂળ એ પદનું ડાબા કાનમાં અને gm gવાનET, Gaurageળો, મri લલિ, તથા gઢમં દર મરું એ ચારે પદનું જમણી બાજુથી સર્વે વિદિશાઓમાં પદ્માવર્તનની સમાન ધ્યાન કરવાથી કઠીણ કર્મોને પણ મનની સ્થિરતા રહેવાના કારણે નાશ થાય છે. (આકૃતિ માટે જુઓ નવ૦ યંત્ર. ૨)
સફલતાકારક સકલીકરણ મા - ૩૨ પઢમં હવે મરું એ પદને મસ્તક પર રહેલી શિલા સમાન જાણે, મોર રિહન્તiા એ પદને અંગુઠામાં જાણો, નમો સિદ્ધાળ એ પદને તર્જની આંગળીએમાં જણે, ને ૩થરિયા એ પદને મધ્યમાં આંગળીઓમાં જાણો, મને હવાવાળ એ પદને અનામિકા આંગળીઓમાં જાણો, નો સ્ટોર વૃક્ષrpળે એ - ૧ “શ્રીનવકારમહામત્રંક૯પમાં જામ ના સ્થાને પાંચે પદોમાં નમો પદ છે. ૨ “જેન બાલ ગુટકા દૂસરા ભાગમાં બરહૂંતા પાઠ છે. ૩ “શ્રીનવકારમહામન્ત્રક૯૫”માં હું પાઠ છે, જ્યારે “જૈન બાલગુટકા દૂસરા ભાગમાં આ પાઠ જ નથી. ૪ “શ્રીમન્નરાજગુણકક૫મહેદધિમાં હૌ ને સ્થાને દ પાઠ છે, પરંતુ તે પ્રેસ હોય એમ મને લાગે છે. ૫ “શ્રીમન્નરાજગુણક૫મહોદધિ'માં હું પાઠ છે. ૬-૭ “શ્રી નવકાર મહામત્ર ક૯૫માં નમો ને સ્થાને નમો પાઠ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
.૭૧
મહામાભાવિક નવસ્મરણ. પદને કનિષ્ઠિકા આંગળીઓમાં જાણો, ઘણો વધારો એ પદને વજીમય કિલ્લો જાણો, સવ્વપાવપૂTIણો એ પદને પાણીથી ભરેલી ખાઈ જાણો, માળે ૨ લલિ એ પદને ખેરના અંગારાથી ભરેલી ખાઈ જાણે-આ પ્રમાણે સકલી કરણ કિયાથી આત્માની રક્ષા કરવી; વળી આ મગ્ન અત્યંત સફલતા કારક છે.
સર્વસિદ્ધિદાયક મન્ન 33 ॐ ह्रीं श्रीं अहं अ सि आ उ सा नमः॥ આ મન્વની શુદ્ધચાર પૂર્વક આરાધના કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
બંદીખાના નિવારણ મન્ન ७४ ॐ णमो अरिहन्ताणं म्युं नमः, ॐ णमो सिद्धाण इम्ल्यू नमः, ॐ णमो आयरियाणं म्यूँ नमः, ॐ णमो उवज्झायाणं "यूं नमः, ॐ णमो लोए सव्वसाहूणं क्षम्ल्यू नमः अमुकस्य बदि मोक्षं कुरु कुरु स्वाहा ॥
કઈ મિત્ર યા સ્વજન કોર્ટ કચેરીની સજા પામીને કેદમાં પડયો હોય તેને છોડાવવા માટે કેદમાં પડેલી વ્યક્તિને મિત્ર યા કુટુંબી આ પ્રયોગ આ પ્રમાણે
આ મન્ત્રની સાધના કરતી વખતે મન્ચાક્ષરને એક પટ્ટ પર અષ્ટગંધથી લખવા, પઢ સોના, ચાંદીનો યા તાંબાને જેવી શક્તિ હોય તે લે. મન્નવાળા પટ્ટને બાજોઠ પર સ્થાપન કરવા. પછી શ્રી પાર્શ્વનાથપ્રભુનું બિંબ યા પ્રભુનું સુંદર કળાપૂર્ણ ભાવવાહી ચિત્ર પિતાની સામે સ્થાપન કરવું અને ચિત્રની જમણી બાજુએ ઘીને દી તથા ડાબી બાજુએ સુગંધીદાર ધૂપ રાખવે; ત્યાર પછી સફેદ જાઈના સ્વચ્છ ૫૦૦ પાંચસો ફૂલ લાવીને તે ફૂલમાંથી એકેક કૂલ લઈને મન્ન બોલતા જવું અને તે મન્ચેલા ફૂલને મન્ત્રપટ ઉપર ચઢાવતા જવું, આ પ્રમાણે કરવાથી બંદીવાન તુરત છુટે. ફૂલ ચઢાવવાની ક્રિયા તથા મન્ટ બેલવાની ક્રિયા ઊભા ઊભા કરવી.
વળી આ જ મન્ચને રાતે સુઈ રહેતી વખતે ઊભા ઊભા કાર્યોત્સર્ગમાં જાપ કરીને સુઈ રહેતે સ્વપ્નમાં શુભાશુભ દેખાય છે. શય્યા પર સુઈ રહેતી વખતે મસ્તક
૧ શ્રી નવકાર” નમો ક્ષારોના સ્થાને નમુIો પાઠ છે. ૨ આ પાઠ “શ્રીમત્રરાજગુણકલ્પમહેદધિ' માં નથી. ૩ “શ્રીમન્નરાજ ગુણક૫મહોદધિ” ના સંપાદક પૃષ્ઠ ૧૫૦ની ફટનેટ ૧ માં જણાવે છે કે -ની અપેક્ષા હ્રાં પાઠ ઠીક પ્રતીત હોતા હૈ” પરંતુ મારી માન્યતા પ્રમાણે અહીંયાં હીં પાઠ જ બરાબર છે. “શ્રી નવકારમાં બમોના સ્થાને નમો પાઠ છે.૫ “શ્રી જન બાલ ગુટકા દૂસરા ભાગમાં રતાળ પાઠ છે. ૬ “શ્રી નવકાર મહામત્ર ક૫માં સિદ્ધા પાઠ છે. ૭ ઉપરક્ત પ્રન્થમાં જ રાખ્યું પાઠ છે, પ્રતમાં મ પાઠ છે. ૮ જૈન બાલ ગુટકા દૂસરા ભાગમાં “ પાઠ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામત્રના માના,
પૂર્વ દિશા તરફ રાખીને સુઈ રહેવાનું ખાસ યાદ રાખવું.
દ્રવ્ય પ્રાપ્તિ માત્ર ३५ अरिहन्त सिद्ध आयरिय उवज्झाय साई' ॥
આ સોળ અક્ષરવાલી વિદ્યાનો ૨૦૦ વાર જાપ કરવાથી ચાર ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે, વળી આ મન્ચને સવા લાખ જાપ કરવાથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. અને વિદ્યાધ્યયનમાં સહાયતા મળે છે.
કલ્યાણકારક માત્ર १ असिआउसा ॥
છ અક્ષરનું મુખકમલમાં ઉણ અક્ષરનું મસ્તકમાં આ અક્ષરનું નાભિકમલમાં, ૩ અક્ષરનું હૃદયકમલમાં અને સા અક્ષરનું કંઠ પ્રદેશમાં ધ્યાન ધરવાથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. (આકૃતિ માટે જુઓ નવ૦ યંત્ર ૩.)
મહાકલ્યાણકારી મન્ન - ૩૭ ૩૪ રતિબકરા નમ: II
આ મંત્રનો સવાલાખ જાપ કરવાથી મસિદ્ધ થાય છે. આ મસિદ્ધ થએથી મહાકલ્યાણને કરવાવાળો તથા અનેક પ્રકારની સંપદાને આપવાવાળો થાય છે.
ભયહર મન્ન. ૩૮ ૩૪ મો અરિહંતાળ એ પદ નાભિમાં, ૩૪ નમો સિદ્ધા એ પદ હૃદયમાં, ૐ નમો સાચરિયા એ પદ કંઠ વિષે, ૩૪ જનો યુવાવાળું એ પદ મુખને વિષે ૐ નમો ટોસવ્વસાહૂ એ પદ મસ્તકને વિષે ચિંતવને સર્વાનુમાં રક્ષ રક્ષ લિસ્ટ હિઢિ માતાની વાહ ! (આકૃતિ માટે જુઓ નવ યંત્ર ૪) આ પ્રમાણે મનમાં ઉપર કહેલા પાંચે પદો ચિતવીને આખા મન્ટને ૧૦૮ વાર જાપ કરવાથી સર્વે જાતના ભો દૂર થાય છે. દેવનાગરી લિપિમાં જે જે શબ્દો લખ્યા છે તે જ મત્ર છે.
રક્ષા મંત્ર. 3. ॐ ह्रीं णमो अरिहन्ताणं पादौ रक्ष रक्ष, ॐ ह्रीं णमो सिद्धाणं कटिं रक्ष रक्ष
૧ શ્રી મન્નરાજગુણુક૯૫મહોદધિ માં “સાધુ” એ પાઠ છે. “શ્રી નવકાર મહામત્રે કહ૫” માં સવ્વ સાહૂ પાઠ છે; “જૈન બાલ ગુટકા દૂસરા ભાગ' માં સર્વ સાહૂળ પાઠ છે; પરંતુ “સાધુ' એ સંસ્કૃત શબ્દને બદલે “સાદુ' પ્રાકૃત શબ્દ જ વાસ્તવિક છે; જ્યારે બીજા બે પાઠેમ તે એક પાઠમાં અઢાર અક્ષર થાય છે અને બીજા પાઠમાં ઓગણીશ અક્ષર થાય છે. તેથી ઉપરને પાઠ જ વાસ્તવિક છે ૨ “શ્રી નવકાર મહામત્રકલ્પ” માં મા ૩ જા નમઃ પાઠ છે. ૩ શ્રી નવકાર મહામત્ર કપમાં નમો પાઠ પાંચે પદોમાં છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
ॐ ह्रीं णमो आयरियाणं नाभिं रक्ष रक्ष, ॐ ह्रीं णमो उवज्झायाणं हृदयं रक्ष रक्ष, ॐ ह्रीं णमो लोए सव्वसाहणं ब्रह्माण्डं रक्ष रक्ष, ॐ हीं एसो पञ्चणमोकारो शिखां रक्ष रक्ष, ॐ ह्रीं सव्वपावप्पणासणो आसन रक्ष रक्ष, ॐ ह्रीं मङ्गलाणं च सब्वेर्सि पढमं हवइ मङ्गलं आत्मचक्षुः परचक्षुः रक्ष रक्ष ॥
આ મન્ટને સિદ્ધ કર્યા પછી કાય પડે એકવીશ વાર જપવાથી ગમે તેવા ભયમાં પણ રક્ષા થાય છે.
વશીકરણ મન્ન ४० ॐ णमो अरिहन्ताणंअरे अरिणि मोहिणि अमुक मोहय मोहय હ્યat |
આ મન્નથી ચોખા અથવા ફૂલને [૧૦૮ વાર મન્ત્રી સ્ત્રીને માથે મૂકવાથી સ્ત્રી વશ થાય છે, વળી આ મન્વનું ૧૦૮ વાર નિત્ય સ્મરણ કરવાથી લાભ થાય છે, પરંતુ લાભને માટે મન્ચ ગણુતી વખતે સમુલં શબ્દ સિવાય મન્ચ ગણવે અને વશીકરણ કમને માટે સમુની જગ્યાએ જે સ્ત્રીને વશ કરવી હોય તેનું નામ મરણ કરવું.
ભૂતાદિ ભયનિવારણ મન્ન ४३ॐ ह्रीं अलि आ उ सा सर्वदुष्टान् स्तंभय स्तंभय मोहय मोहय अषय अंधय मुकवत्कारय कुरु कुरु ह्रीं दुष्टान् ठः ठः ॥
જે વખતે દુશ્મન સામેથી હુમલો કરવા આવે તે વખતે આ મન્ટને ૧૦૮ વાર મુઠ્ઠી બંધ કરીને જાપ કરીને તે મુઠ્ઠી દુશ્મનને સામી ઉગામવાથી દુશ્મન નાશી જાય છે.
તથા કોઈ બાલક અથવા સ્ત્રીને ભૂત, પિશાચ અગર ચુડેલને ઉપદ્રવ થત હોય તો આ મને મુઠ્ઠી બંધ કરીને ૧૦૮ વાર જાપ કરીને સવાર અને સાંજે ઝાડે-ઉંજે તો ભૂતાદિકને ઉપદ્રવ શાંત થાય અથવા ઈશાન ખુણા તરફ મુખ રાખીને અડધી રાતના સમયે આઠ રાત્રિ પર્વત મન્ત્રની સાધના પ્રથમ કરીને, ૧ “શ્રીનવકાર મહામત્વકલ્પ'માં રમાશે પાઠ છે.
માં આ પાઠ છાપેલો નથી. ૩ “શ્રી બરાજગુણ કપમહોદધિમાં ૩૪ éÍ પાઠ છે. ૪ “શ્રી નવકાર મહામત્રંક૯પમાં નો પાઠ . ૫ શ્રી જન બાલગુટકા દુસરા ભાગમાં સદંતાળ પાઠ છે. ૬ “શ્રી મન્નરાજ માં આ પાઠ નથી. ૭ “શ્રી નવકારમાં મુકી મુય એ પાઠ છે. ૮ “શ્રી નવકાર'માં : : : પઠ છે; જયારે જૈનબાલ'માં : : : : એ પાઠ છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામત્રના મત્રા સ્નાયે.
*
પછી ધૂપ અને દી કરીને ફક્ત ૧૧૦૦ અગીઆરસ જાપ કરવાથી વ્યંતરના ઉપદ્રવની શાંતિ થાય છે.
બંદીખાના નિવારણ મન્ચ ४२ ॐ णमो' अरिहन्ताण, ॐ णमो सिद्धाणं, ॐ णमो आयरियाणं, ॐ णमो उवझायागं, ॐ णमो लोए सब्वसाहूणं, झुलु झुलु कुलु कुलु चुलु चुलु मुलु મુહુ ઘણા |
સપ્ત ધાતુની યા તાંબાની થાળી ઉપર પ્રથમ અષ્ટગંધથી મન્ત્ર લખીને સવા લાખ જાપ કરીને માત્ર સિદ્ધ કર્યા પછી ૨૧ વખત ૨૧ કાંકરી મન્ત્રીને એટલે કે એકેક કાંકરી હાથમાં લઈ મન્ચ બોલીને ફૂંક મારીને તે કાંકરી માછીની જાળ પર તે જોઈ શકે નહિ તેવી રીતે નાંખવાથી જાળમાં એક પણ માછલી આવતી નથી.
તથા બંદીખાનામાં પડેલે માણસ સવાલાખ જાપ પૂરા થતાં જ અગર તે પહેલાં અંદીખાનામાંથી છુટે થાય છે. પરંતુ જાપ કરતી વખતે ધૂપ દીપ તિયાર રાખવા જોઈએ અને મન્ત્રનો જાપ દરરોજ નિયમિત સમયે કરો એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
ચારભય નિવારણ મન્ન ४३ ॐ णमो अरिहंताण अभिणिमोहिणि मोहय मोहय स्वाहा ॥
માર્ગમાં જતી વખતે આ વિદ્યાનું સ્મરણ કરવાથી ચોરને ભય ઉત્પન્ન થતો નથી.
સર્વ સમ્પત્તિદાયક ત્રિભુવન સ્વામિની વિદ્યા ४४ ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं असिआउसा चुलु चुलु हुलु हुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु स्वाहा॥
આ ત્રિભુવનસ્વામિની વિદ્યા છે. આ વિદ્યા ચમેલીના ૨૪૦૦૦ ચોવીશહજાર ફૂલ લઈને એકેક ફૂલ પર એકેક મન્ચ જપવાથી સિદ્ધ થાય છે, અને વિદ્યા સિદ્ધ થયા પછી દરરોજ એકેક માળા જપવાથી પુત્ર પ્રાપ્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે..
૧ “શ્રી નવકાર”પાંચે પદોમાં નો પાઠ છે. ૨ “શ્રી જનબાલ' અરહંતાણં પાઠ છે. ૩ શ્રી જનબાલ' ૩% નમો સિદ્ધાળંથી ૐ નમો વાચાળ સુધીનો પાઠ નથી. ૪ “શ્રી જૈનબાલ' સુ સુ પાઠ નથી.
૫ “શ્રીનવકારવ'માં દf પાઠ નથી; “મંત્રરાજમાં હૃપાઠ છે. ૬ “શ્રીનવકારમાં હુ પાઠ છે પણ તે પ્રેસ દોષ હશે એમ લાગે છે. ૭ “શ્રીજનબાલ'માં આ પાઠ નથી. ૮ “શ્રી જૈન
Page #143
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ.
વિદ્યાપ્રાપ્તિ મન્ચ, ४५ ॐ ह्रीं' असिआउसा नमोऽहं वादिनि' सत्यवादिनि वाग्वादिनि वद वद् मम वको व्यक्त वाचया सत्यंबूहि सत्यं ब्रूहि सत्यंवद अस्खलित प्रचारं तं देवं मनुजासुरसहसी ह्रीं अर्ह असिआउसा नमः स्वाहा ॥ ' આ વિદ્યાને એક લાખ વાર જાપ કરવાથી સિદ્ધ થાય છે, અને તે સિદ્ધ થએલી વિદ્યાથી વાદવિવાદમાં જીત થાય છે અને સર્વ જાતની વિદ્યાઓની પ્રાપ્તિ ,
થાય છે.
શાંતિદાયક મન્ચ ४६ ॐ अहं असिआउसा नमः॥
આ મન્વનું નિત્ય સ્મરણ કરવાથી શાંતિદાયક છે અને દરેક જાતની સંપત્તિ આપનાર તથા કલેશાદિકનો નાશ કરનાર છે.
વસ્તુવિજય મન્ચ ४७ नमयहाणे पण? कम नह संसारे । परमट्ठनिट्टियढे अट्ठगुणाधीसरं वंदे ॥
આ મન્ત્રની સાધના કાળી ચઉદશના દિવસે સંધ્યા વીતી ગયા પછી એક પ્રહર રાત્રિ પસાર થયા બાદ શરૂ કરે, જાપ કરતી વખતે જયણ સહિત ધૂપ દીપ રાખે, કટપત્ર તેલ તથા ગુગલને હમ જયણા સહિત કરે. પ્રતિદિન બે હજાર જાપ કરીને મન્ચ સિદ્ધ કરે. મન્ચ સિદ્ધ કર્યા પછી જે વસ્તુ વેચવી હોય તે વસ્તુને ઉપરોક્ત મન્નથી એકવીશ વખત મત્રીને વેચવાથી મન માન્યા મૂલ્ય ઉપજે.
રક્ષા માત્ર ४८ ॐ थम्मेह' जल जलणं मम अमुकस्य" घोरवसग्गं पणासेउ स्वाहा ||* બાલ૦માં મુ૭ મુ પાઠ છે, પરંતુ પ્રેસદોષ લાગે છે. ૧ “શ્રીનવકાર ૦'માં હીં પાઠ નથી. ૨ “શ્રી નવકારમાં વિના પાઠ છે. ૩ “શ્રીનવકાર”માં સત્યવચિની પાઠ છે. ૪ “શ્રીનવકાર”માં પાઠ છે. ૫ “શ્રીનવકાર'માં સત્સંશુદ્ધિ વૈધુઢિ પાઠ છે. ૬ “શ્રી જૈનબાલ૦માં તં દેવં ના બદલે સવ પાઠ છે. વા પ્રતમાં સેવ પાડે છે. ૭ “શ્રીનબાલ'માં સસિ પાઠ છે. . પ્રતમાં મનુકારણી પાઠ છે. “શ્રી જન બાલ૦માં અસë પાઠ છે તે બરાબર નથી. ૮ “શ્રીજૈનબાલ' માં વાદા પાઠ નથી. ૯ “શ્રીમન્વરાજ' માં થમેર પાઠ છે. ૧૦ “મમ'ની જગ્યાએ અંતમાં છઠ્ઠી વિભક્તિ સહિત પોતાના નામને ઉચ્ચાર કરવો જોઈએ. ૩ અમુવીની જગ્યાએ અંતમાં છઠ્ઠી વિભક્તિ સહિત પરના નામનો ઉપચાર કરવો જોઈએ; એટલે પિતાને યા બીજાને માટે જાપ કરવો હોય ત્યારે પિતાના યા બીજાના નામનો ઉચ્ચાર કરવો જોઈએ, પરંતુ બંનેના નામનો નહિ.
છે. આ વિદ્યાને “શ્રી સરવપાવતીક૯યા નામના મારા તરફથી પ્રસિદ્ધ થએલા ગ્રન્થમાં “કધાદિસ્તભનયન્ચાધિકાર’ નામના પાંચમા પરિચ્છેદ ના ચેથા લેકની ટીકામાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલો છે –
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામત્રના મત્રાસ્નાયે. આ વિદ્યા ચંદન વગેરે દ્રવ્યથી લાકડાના પાટીઆ પર ૧૦૮ વાર નવકારના સ્મરણ સાથે તેનું સ્મરણ કરીને લખવી તથા પાટીઆની સુગંધી પુષ્પ વગેરેથી પૂજન-અર્ચન કરીને સિદ્ધ કરવાથી આ વિદ્યા દરેક પ્રકારના ભયોનું નિવારણ
- આ વિદ્યાનું હૃદય કમલમાં ૧૦૮ વાર સ્મરણ કરે તે ચાર ઉપવાસનું ફળ મળે છે.
લદાયક વિદ્યા ૪૯ ૩૪ હીં ગત રાત guત સ્વાદ .
આ પણ ત્રિભુવન સ્વામિની વિદ્યા છે, તેનું નિત્ય સ્મરણ કરવાથી વાંછિત ફલ તથા લક્ષમીને આપવાવાળી થાય છે.
ચારભયનિવારક માત્ર ५० ॐ णमो अरिहन्ताण' धणू धणुं महाधणु महाधणु स्वाहा ॥ .
આ મન્ટને પ્રથમ સવા લાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી જરૂર પડે મન્ચના અક્ષરેનું ધ્યાન પોતાના લલાટ વિષે કરે તો ચોર ખંભિત થાય છે અને જમણા હાથથી ખડીથી મન્ચ લખતો જાય અને ડાબા હાથથી ભુસીને મુઠ્ઠી બંધ કરતો જાય અને એ ખ્યાલ કરે કે મારા ડાબા હાથમાં ધનુષ્ય છે, એવી રીતે થોડી વાર લખીને તથા ભુસીને મુઠ્ઠી બંધ કરી જા૫ કરે, જાપ પૂર્ણ થએથી મુઠ્ઠી ઉઘાડીને જે દિશામાં ચોરાદિને ભય હોય તે દિશામાં હાથમાંથી કાંઈ વસ્તુ ફેંકેતો હોય તેવી રીતે હાથ લાંબો કરે તો ચેરના ભયનું નિવારણ થાય છે અને ચાર પલાયન થઈ જાય છે.
શુભાશુભ દર્શક યન્ટ ૫૧ ૩ૐ હ્રીં મર્દ નમઃ જ વાત છે.
આ મન્ત્રનો જાપ કર્યા પહેલાં રાત્રિએ સુઈ જતાં પહેલાં આખા મસ્તક પર वलयमन्त्रोद्धार:ॐ थम्भेइ जलज्जलणं चिंतियमित्तेण पंचणमयारो। अरिमारिचोरराउलघोस्वसम्गं पणासेउ स्वाहा ॥
–ાતમત્રોડથમ્ ! ભૈરવપદ્માવતીકલ્પ પૃા. ૨૫ - આ મન્નથી ઉપજાવેલા યંત્ર માટે જુઓ ભૈરવપદ્માવતીકલ્પમાં યંત્ર નંબર. ૧૭–૧૮ ૧૯-૨૦-૨૧ની આકૃતિઓ. ૧ “જૈનબાલ મરહૃાા પાઠ છે. ૨. ધ માધળું પાઠ છે. ૩ જૈન બાલ' નમઃ પાઠ નથી. ૪ “શ્રી નવકારવ'માં મસ્તક પર ના બદલે પિતાના હાથમાં ચંદનને લેપ કરવો તેમ લખેલું છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે હાથોમાં અગર મસ્તકમાં પણ નહિ, પણ કપાળ પર લેપ કરવાનો હોવો જોઈએ.
સંપાદક.
Page #145
--------------------------------------------------------------------------
________________
૦૨
મહામાભાવિક નવસ્મરણ. ચંદન લગાવીને ચંદન સુકાઈ ગયા બાદ ૧૦૮ વાર આ મન્ચને જાપ કરીને ભૂમિ શય્યા પર સૂઈ જાય તે સ્વપ્નમાં શુભાશુભ માલુમ પડે છે.
પ્રશ્નોત્તર દર્શક મન્ન ५२ ॐ णमो' भगवइ सुअदेवयाए सवसुअमायाए बारसंग पवयण जणणीए सरस्सईए सब वायणि सुयवउ अवतर अवतर देवी मम शरीरं पविस पुच्छं तस्स भविस्स जणमयहरिए अरिहंत सिरि सिरिए स्वाहा ॥
આ મન્ચને પ્રથમ સાધ્ય કર્યા પછી કોઈપણ જાતનું ભવિષ્ય જાણવા માટે ૧૦૮ વાર જાપ કરીને પવિત્ર પણે રાત્રે ભૂમિશય્યા પર સુઈ જવાથી ધારેલા પ્રશ્નને જવાબ સ્વપ્નમાં મળે છે. આ મન્નની શરૂઆતમાં ૩૪ મો અરિહન્તા, ૩૪ મો. सिद्धाण, ॐ णमो आयरियाण, ॐ णमो उवज्झायाणं, ॐ णमो लोए सव्वसाहूणं मे पांच પદ વધારીને ૧૦૮ વાર કાગળ પર લખીને રેગીના હાથમાં તે લખેલે કાગળ આપવાથી રેગીના સર્વ રોગ નાશ પામે છે.
રક્ષા માત્ર - ૫૩ ૩૪ મો દિંતા, ૐ નો સિદ્ધાળ, નમો ભાાિ , ૩% નો ઉaज्झायाणं, ॐ णमो लोए सव्वसाहूणं, एसो पंच णमोकारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सब्वेसिं, पढमं हवइ मंगलं, ॐ ह्रीं हूँ' फट् स्वाहा ॥ આ રક્ષા મગ્ન છે, તેનું નિત્ય સ્મરણ કરવાથી સર્વ કાર્યોમાં રક્ષા થાય છે.
| સર્વ સિદ્ધિદાયક મન્ચ ५४ ॐ ह्रीं णमो अरहन्ता] सिद्धाण सूरीणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं દ્રિ'* સીતિ ગુરુ ગુરુ ચીદા છે
આ મહામન્ત્રને દરરોજ પવિત્રપણે સવાર, બપોર અને સાંજે દરેક વખતે બત્રીશ વાર મરણ–જાપ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીને લાભ થાય છે. ૨૧ દિવસ સવાર, બપોર અને સાંજે ત્રણ વખત
૧ “શ્રી નવકારમાં નમો પાઠ છે. ૨ “શ્રી નવકારમાં સદર વાવળિ પાઠ છે. ૩ શ્રી જનબાલ”માં સવળવળે પાઠ છે અને “શ્રી નવકારમાં મુવાડ પાઠ છે. ૪ “શ્રી જિનબાલ'માં કાવતરની પહેલાં 8 પાઠ છે. ૫ શ્રી જૈનબાલ'માં પુછું એવો પાઠ છે. ૬. “શ્રી નવકાર”માં gવરસ પાઠ છે અને “શ્રી જનબાલ'માં વિસર્વ પાઠ છે. ૭ “શ્રીનવકારમાં સિરિ પાઠ નથી. ૮ “શ્રીનવકાર” નમો ના બદલે પાંચે પદો માં નો પાઠ છે. ૯ શ્રી જૈન બાલ૦” મરદંતાળ પાઠ છે. ૧૦ શ્રીનવકાર માં ના પાઠ છે; ૧૧ શ્રી નવકાર' માં હૈ પાઠ છે. ૧૨ “શ્રીનવકારવ” માં તથા જૈનબાલ' હીં પાઠ નથી. ૧૩ “શ્રી નવકાર”માં મરિન્તાળ પાઠ છે. ૧૪ “શ્રીજનબાલ' બાવરિયા પાઠ છે. ૧૫ શ્રીનવકાર' બદ્ધિ વૃદ્ધિ પાઠ છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી નમરકાર મહામત્રના માત્રામ્બા. એકેક (બે ઘડીનું) સામાયિક કરીને જાપ કરવાથી આ મન્દ્ર સિદ્ધ થાય છે. આખા એ સામાયિકમાં આ મત્રને જ જાપ કરવો જોઈએ.
પરદેશ લાભ મન્ન ५५ ॐ णमो' अरिहन्ताणं नमो भगवइप चंदावइए महाविज्जाए सत्तठाए गिरे गिरे हुलु हुलु चुलु चुलु मयूरवाहिनिए स्वाहा ॥
આ મન્ચને જાપ પોષ વદિ ૧૦ (ગુજરાતી માગશર વદિ ૧૦)ના દિવસે ઉપવાસ કરીને દશ હજાર અથવા ઓછામાં ઓછા ૧૦૮ વખત જાપ તે જરૂર કરે જોઈએ અને તે દિવસે શરૂ કરીને હમેશાં તેને ૧૦૮ વખત જાપ સિદ્ધ થયા સુધી કરવો, સિદ્ધ થયા પછી સારા મુહૂર્તમાં પરદેશ ગમન કરીને જે ગામમાં વ્યાપારાર્થે જવું હોય તે ગામમાં પ્રવેશ કરતી વખતે આ મન્નનું ૧૦૮ વખત સ્મરણ કરે તે પરમલાભ થાય અને ધનની પ્રાપ્તિ થાય. જે નગરમાં વ્યાપારાર્થે જવું હોય તે દિવસે મંગલવાર ન હોવો જોઈએ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કારણકે મંગળવાર ના દિવસે પ્રવેશ કરનારને મહાન ખોટ તથા દેવાળું કાઢવાનો વખત આવે.
પરમ કલ્યાણ મંત્ર ५६ ॐ अर्ह असिआउसा णमो' अरिहन्ताण नमः॥
આ મન્ટનું હૃદયકમલમાં ૧૦૮ વાર ધ્યાન કરવાથી એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
તથા એક લેટામાં પવિત્ર પાણી લઈને તેમાંથી પાણીની અંજલિ ભરીને ૨૧ વાર મ– ભણીને જ્યાં અગ્નિ લાગી હોય તેની આજુ બાજુ ફરતી તે મન્ચેલા પાણીની ધારા દઈને અગ્નિ વધતી અટકાવ્યા પછી ફરી અંજલિમાં પાણી લઈને તે પાણીને ફરી ૨૧ વાર મંતરીને તે મન્ચેલા પાણીના છાંટા નાખવાથી અગ્નિના ઉપદ્રવની શાંતિ થાય છે, પરંતુ આ બધી ક્રિયા પહેલાં મન્ચને સિદ્ધ કર્યા પછી જ ફલદાયક થાય છે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈયે.
૧ શ્રી નવકારમાં નમો પાઠ છે. ૨, શ્રીજૈનબાલ”માં રતાળ પાઠ છે, ૩ જૈનબાલ' માં ૪ જમો ચાવા એવો પાઠ છે. ૪ શ્રી નવકારમાં વન્યા અને શ્રીજૈનબાલ' માં દંઢા પાઠ છે. ૫ શ્રીજનબાલ' આ પાઠ નથી, જ્યારે શ્રીનવકાર’માં મહાવિજ્ઞાઈ પાઠ છે. ૬ “શ્રી જૈનબાલ' માં મોર મોર પાઠ છે. ૭ “જેનબાલ' થવા પાઠ નથી. ૮ “શ્રી નવકાર માં ૩% નમો આ ભત્રની શરૂઆતમાં વધારે છે. અને “શ્રીજનબાલ” માં ૐ નમો પાઠ છે. ૯ “શ્રી મંત્રરાજ’માં મોની જગ્યાએ નમો પાઠ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
સર્પ ભયહર માત્ર ५७ ॐ हीं अर्ह असिआउसा अनाहत विजये अह नमः ॥
આ મન્વની સાધના કરીને સાધ્ય કર્યા પછી દરરોજ સવાર, બપોર તથા સાંજના સ્મરણ કરવાથી તથા દરેક દિવાળીના દિવસે ૧૦૮ વાર જાપ કરવાથી જીદગી પર્યત સપને ભય હોતો નથી.
શુભાશુભ જાણવાને માત્ર ५८ ॐ णमो अरिहा' ॐ भगवउ बाहुवलीस्सय इह समणस्स अमले विमले निम्मल नाण पयासिणि ॐ णमो सच्च भासद अरिहा सच्च भासइ केवलीण एपण सच्च वयणेणं सच्च होउ मे स्वाहा ॥
આ મન્ત્રનું ધ્યાન રાત્રિના સમયે ઊભા ઊભા કાર્યોત્સર્ગમાં કરે અને નિદ્રા આવે તે વખતે ધ્યાન પૂર્ણ કરીને ભૂમિપર સંથારે સુઈ જાય તે સ્વપ્નમાં શુભાશુભ જે થવાનું હોય તે માલુમ પડે.
વાદતન મન્ન ५८ ॐ हंसः ॐ ह्रीं अहे ऐं श्रीं असिआउसा नमः॥
પ્રથમ આ મન્ટને એક લાખ અથવા સવાલાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી કોઈની સાથે વાદવિવાદ કરવો હોય ત્યારે ઉચ્ચાર કર્યા વગર ૨૧ વાર આ મન્વને જાપ કરીને વિવાદ શરૂ કરવાથી વિવાદમાં જીત થાય છે.
એશ્વર્યદાયક મત્ર ૬૦ કશ દ વ સુરજે વિપક્ષ નમઃ | - આ વિદ્યાનું સવાર, બપોર અને સાંજે એકાંતમાં દરરોજ ૧૦૮ વખત સ્મરણ કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ અને લક્રમી તથા એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
લક્ષ્મીદાયક માત્ર ११ ॐ ह्रीं हूँ णमो अरिहन्ताण ह्रीं नमः ॥
આ મન્વનું સવાર, બપોર અને સાંજે સફેદ ફૂલો વડે એકાંતમાં નિરંતર ૧૦૮ વખત સ્મરણ કરવાથી સર્વ સંપત્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
દિવ્યપ્રાપ્તિ માત્ર १२ अरिहंत सिद्ध आयरिय उवज्झाय सब्यसाहूणं ॥ , આ મન્ચને વિધિપૂર્વક સવાલાખ જાપ કરે તો અઢળક દ્રવ્યની પ્રાપ્તિ થાય છે.
૧ “શ્રી નવકાર” રિઢ પાઠ છે ૨ “શ્રીનવકાર'માં જનો ના બદલે નમો પાઠ છે. ૩-૪-૫ શ્રીનવકારમાં સવ ના બદલે રાત્રે પાઠ છે. ૬ “શ્રી નવકાર”માં ૩ ના બદલે કા પાઠ છે જે પાઠ સંદિગ્ધ છે. ૭ “શ્રીનવકાર”માં હૃના બદલે હૈં પાઠ છે જે વાસ્તવિક લાગતો નથી.
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામન્ત્રના મન્ત્રાનાયા.
અશ્ર્ચયદાયક મન્ત્ર,
૬૩૩૪ ફ્રી થી હું હું હૈં હૂઁૐ પછી ત્રુ જી (હુઁ હુઁ ?) નમઃ |
આ પરમેષ્ઠિ મન્ત્રના જાપ કરવાથી સર્વ પ્રકારના અભ્યુદયની પ્રાપ્તિ થાય છે. કાર્યસિદ્ધિદાયક મન્ત્ર.
૬૪ ૭૪ હૈં' છી શ્રી વટી વી જે અહૈ નમઃ ।
આ મન્ત્રના પ્રથમ એકવીશ હજાર જાપ કરીને મન્ત્ર સિદ્ધ કર્યા પછી, સવાર, અપેાર અને સાંજે નિરતર સ્મરણ કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ફ્લેશનાશક મન્ત્ર
૯૫
१५ ॐ ह्रीं श्रीं अमुकं दुष्टं साधय साधय असिआउसा नमः ॥
આ મન્ત્રની એકવીશ દિવસ સુધી સવારમાં માળા ફેરવીને, જ્યારે કા પડે ત્યારે ૧૦૮ વખત જાપ કરવાથી શત્રુના ભયને તથા ક્લેશાદ્રિ આપત્તિને ક્ષય થાય છે.
રાગનિવારક મન્ત્ર
६६ ॐ णमो सवोसहिपत्ताणं, ॐ णमो खेलोसहिपत्ता, ॐ णमो जलोसहिपत्ताणं, ॐ णमो सव्वोसहिपत्ताणं स्वाहा ॥
આ મન્ત્રની દરરોજ એક માળા ફેરવવાથી રોગની પીડા શાંત થાય છે તથા વ્યાધિનું દરદ આછું થાય છે.
વ્રણહર મન્ત્ર
६७ ॐ णमो जिणाणं जावयाणं न य पूई न सोणिण पणे सव्वाणं वर्ष मा पचमा दुक्खउ मा फुट्टउ ॐ ठः ठः स्वाहा ॥
આ મન્ત્રથી રખી
મન્ત્રીને ઘા વગેરેમાં લગાવવાથી ત્રણની પીડા દૂર
થઇ જાય છે.
સૂર્ય, મંગલની પીડા નિવારણ મન્ત્ર
છૂટ ૩૪ ટી નમો સિદ્ધાણં
સૂર્ય અને માંગલ અને ગ્રહાની અગર તેમાંના એક ગ્રહની પીડાની શાંતિને
૧ શ્રી નવકાર’માં છેં પાડે નથી. ૨ શ્રી નવકાર'માં નમોના બદલે ચારે પદામાં નો પાડે છે. ૩ મંત્રરાજ૦માં ૪ પાઠે નથી. ૪ ‘નવકા૨૦’માં વાળના બદલે સવ્વા વાયેળ આવે પાઠ છે અને આગળના પા। તદ્દન અશુદ્ધ હાવાથી તેના ઉલ્લેખ અત્રે કર્યાં નથી. ૫ આ ‘૩૪’ શબ્દ અહીયાં હશે કે કેમ તેમાં સદેહ છે; પરંતુ પ્રતમાં હોવાથી અહીયાં કાયમ રાખ્યો છે. નવકાર૰માં તે વળી ૩ ૪ ૫ ૪ છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
મહાઝાભાવિક નવસ્મરણ. માટે જ્યાં સુધી ગ્રહની પીડા રહ્યા કરે ત્યાં સુધી દરરોજ એક હજાર જાપ કરવાથી. સુખની પ્રાપ્તિ થાય છે.
ચન્દ્ર, શુક્રની પીડા નિવારણ માત્ર. ૬૯ ૐ હ્રીં નમો હૂિંતા II
ચન્દ્ર અને શુક બંનેની દષ્ટિ પીડાકારી હોય તે વખતે નિરંતર એક હજાર જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
બુધની પીડા નિવારણ માત્ર ७० ॐ ह्रीं णमो उवज्झायाणं ॥
બુધની દશા હાનિકારક હોય તે નિરંતર એક હજાર આ મન્ચને જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
ગુરૂની પીડા નિવારણ માત્ર ૭૧ ૩૪ શ્રીં નમો આયથિાળ |
ગુરૂની દષ્ટિ હાનિકારક હોય તો નિરંતર એકહજાર આ મન્વને જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
શનિ, રાહુ તથા કેતુની પીડા નિવારણ માત્ર ૭૨ ૩૪ હ્રીં નમો રોપ વસાહૂ છે
આ મન્ટને હરહમેશ એક હજાર જાપ કરવાથી શનિ, રાહુ અને કેતુની દષ્ટિ હાનિકારક હોય તે પણ કાંઈ તે નુકશાન કરતી નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
નંદનની કથા.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધમકીડાના સ્થાનરૂપ અધ્યા નામની એક નગરી છે કે જ્યાં કૌતુકથી આવેલ શેષનાગની લહમીને લુંટનાર કિલ્લે, ઘણા કાંગરાથી શેભે છે. ત્યાં શત્રુઓની રમણીઓને વૈધવ્ય આપવામાં સમર્થ એવો સામવર્મ નામે રાજા હતો. પિતાના તાબે કરેલ દિશારૂપી સ્ત્રીઓને જે પિતાના પ્રતાપના મિષથી કુંકુમના લેપની શોભા પમાડતો હતો. તેને લક્ષ્મી સમાન મનેહર એવી લક્ષ્મી નામે રાણી હતી. ત્રિવર્ગનું સેવન કરતાં તે બંને પોતાના શ્લાઘનીય જન્મને વ્યતીત કરતા હતા. એવામાં રાણીને મન્મથ સમાન મનહર પુત્ર ઉત્પન્ન થયે. જે સર્વ લોકોને આનંદ પમાડનાર હોવાથી નંદન એવા નામથી વિખ્યાત થયે. કાંતિમાં ચંદ્રમા સમાન શોભાયમાન તે કુમાર, દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા અને સમય આવતાં વિનયરૂપ આકાશમાં સંચરતાં તેણે સમસ્તકળાઓ ધારણ કરી.
એકદા તે રાજકુમારે કીડા પૂર્વક નગરીમાં ભમતાં, નગરીને ઉત્સવમય જોઈને તેણે કોઈ પુરૂષને પૂછયું કે પ્રતિમંદિરે ધ્વજાઓ ઉચે કરવામાં આવેલ છે અને કનકના તંભેપર મણિના તોરણ બાંધવામાં આવેલ છે–એમ આ નગરીને ઉત્સવમય બનાવવાનું શું કારણ હશે?” ત્યારે તે પુરૂષ બે કે:-“અહીં પૂર્વે કેટવાળે પાસેની નદીના પ્રવાહમાં તણાતું એક મોટું બીરાનું ફળ જોયું. એટલે નદીમાં પ્રવેશ કરીને ફળ લઈને તેણે મહારાજાને અર્પણ કર્યું, જેથી વર્ણ, ગંધ અને રસથી ઉત્કૃષ્ટ એવું તે ફળ જતાં રાજા ભારે પ્રમોદ પામ્યો. પછી તેણે કોટવાલને સન્માન આપતાં પૂછયું કે-“આ ફળ તને કયાંથી મળ્યું ?” તે બોલ્યોઃહું નદીના પ્રવાહમાંથી એ લઈ આવ્યો.” ત્યારે રાજાએ કહ્યું –“જ્યાં એ ઉત્પન્ન થયું છે, તે વનની તપાસ કરે.” પછી આગળ જતાં નદીના કિનારે તે વૃક્ષ, તેના જેવામાં આવ્યું. ત્યાં જે પ્રવેશ કરીને ફળ ગ્રહણ કરે, તે મરણ પામે. એમ તેના જાણવામાં આવતાં એ હકીકત તેણે રાજાને નિવેદન કરી. એટલે રાજાએ તેને આદેશ કર્યો કે –“ત્યાં વારા પ્રમાણે એક એક પુરૂષને પ્રવેશ કરાવીને તારે દરરોજ એક એક ફળ લાવવું.” એમ તે ફળ લાવવામાં પ્રતિદિન એક એક પુરૂષને નાશ થવા લાગ્યો. આથી નગરજને ભારે વિષાદમાં પડ્યા.
કુમારપાળ પ્રતિબંધ' ગુજરાતી ભાષાંતરના. પાના. ૪૨થી ૪૩૬ પરથી આ કથા લેવામાં આવી છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
એ પ્રમાણે કેટલેાક કાળ જતાં એક વખતે જિનદાસ શ્રાવકના વારા આવ્યેા. એટલે ત્યાં નમસ્કારમત્ર ખેલતાં તે નદીમાં પડયા. તે સાંભળીને પૂર્વભવે કરેલ વ્રતની વિરાધના ચાદ કરતાં તે વનના અધિષ્ઠાયક વ્યંતર પ્રતિખેાધ પામ્યા. જેથી પ્રત્યક્ષ થઇ, તે શ્રાવકને નમન કરીને વ્યંતર હપૂર્વક કહેવા લાગ્યા કે: “તારા પોતાના સ્થાન પર રહેતાં જ તને દરરાજ હું એક એક ફળ આપતા રહીશ.” એટલે તે શ્રાવકે નિવૃત્ત થઇને એ વૃત્તાંત રાજાને નિવેદન કર્યાં. પછી તે દરરાજ વ્યંતર થકી એક એક ફળ એશીકા પાસે પામતે અને રાજાને અર્પણ કરતા. આથી રાજાએ સતુષ્ટ થઈને તેના ભારે સત્કાર કર્યાં. હું કુમાર ? એમ અકાળ મરણની નિવૃત્તિથી રાજાએ નગરમાં મહાત્સવ કરાવ્યેા છે.”
..
એ રીતે મહાત્સવનુ કારણ સાંભળીને રાજકુમાર કહેવા લાન્યા કે:--“અહા ! આ ભવમાં પણ પરાભવને પરાસ્ત કરનાર એવા નમસ્કારમત્રના મહિમા જગતમાં પ્રગટ છે.” પછી કુમારે મુનિ પાસે જઇને વિધિપૂર્વક મંત્રની જેમ પચનમસ્કાર મંત્રના અભ્યાસ કર્યાં અને તે ત્રિકાળ તેનું સ્મરણ કરવા લાગ્યા.
એકદા કાઇ પુરુષે આવીને રાજકુમારને વિનંતિ કરી કે:“એક સિદ્ધપુરૂષ મને ચેટક મંત્ર આપેલ છે. તેની છ માસ પર્યંત મેં પૂર્વ સેવા સાધી અને હવે ઉત્તર સેવા સાધવાની મારે માકી છે, તે સ લક્ષણયુક્ત ઉત્તરસાધક વિના થઈ શકે તેમ નથી, અને તે તે તું એક જ છે. માટે મંત્ર સિદ્ધિમાં હું કુમાર! તું મને મદદ કર.” એટલે અન્યના ઉપરાધને માનવાના પ્રધાન ગુણથી કુમારે તેનું વચન કબુલ રાખ્યું. કારણ કે મહાપુરૂષા સ્વભાવથી જ પરોપકાર કરવામાં સાવધાન હાય છે. પછી કૃષ્ણ ચતુર્દશીની રાત્રે રાજકુમાર સાથે તે સાધક પુરૂષ, પૂજાના સાધના લઈને સ્મશાનમાં આવ્યેા. જે સ્મશાન ક્યાંક શરદઋતુનાં વાદળાં સમાન શ્વેત અને ઘણાં હાડકાંથી વ્યાપ્ત હતું, ક્યાંક ચિતાનળની જ્વાળાઓના સમૂહથી આકાશને જાણે પવિત બનાવતું હતું, ક્યાંક હાડપિંજરા અને યમ સમાન ભાસતા વેતાલાથી ભીષણ હતું, ક્યાંક શકા વિના ક્રીડા કરતી શાકિનીએથી વ્યાપ્ત હતું, ક્યાંક ઘુવડાના ધુત્કારયુક્ત અને ક્યાંક શીયાળના ધાર અવાજથી ગાજતુ હતું, ત્યાં પુષ્પ, દીપ અને નૈવેદ્યયુક્ત મંડળ રચીને તે સાધક, મંત્રપૂર્વક અગ્નિકુંડમાં આહુતિ નાંખવા લાગ્યા અને ઉત્તરસાધક કુમાર નમસ્કારનું મરણુ કરતા ઉભે રહ્યો. ત્યાં ત્રાસ ઉપજાવે તેવા ઘણા ભયંકર બનાવા પ્રગટ થવા લાગ્યા. એવામાં
આ તરવારથી પદ્મની જેમ તારૂં મસ્તક કાપી નાંખીશ' એમ ખેલતા અને અટ્ટહાસ્ય કરતા રાક્ષસ તે સાધક તરફ દોડયા. ત્યાં કુમાર તરત વચમાં પડીને કહેવા
Page #152
--------------------------------------------------------------------------
________________
નદનની કથા.
લાગ્યો કે –“હું ઉત્તરસાધક હાજર હોવા છતાં સાધકને વધ કરવાને એ કે તૈયાર થયે છે ?” ત્યારે રાક્ષસ બોલ્યો કે –“મેં આકાશમાં દિવ્ય રમણી બતાવી, જેને જોતાં એ ક્ષોભ પામ્યો. તેથી એ સાધક દોષિત હોવાથી વધ્ય છે.” એટલે નંદનકુમારે કહ્યું કે –“આ સાધકનું જે ચિત્તથી પણ બુરું ચિંતવશે, તેને હું જાતે પકડીને નિગ્રહ કરીશ.” એમ બોલતો કુમાર જેમ જેમ રાક્ષસની પાસે જવા લાગ્યો,
મ તેમ રાક્ષસ પણ ઉતાવળે પગલે પાછળ પાછળ હઠવા લાગ્યો. ત્યારે કુમાર બોલ્યા કે –“જે તારામાં તાકાત હોય, તે સામે આવીને ઊભો રહે. આ પ્રમ ભાગતો કેમ જાય છે ?” રાક્ષસે કહ્યું: “હે ભદ્ર ! તું જે મંત્ર સંભારે છે, તેના પ્રભાવથી અગ્નિની જેમ તારું તેજ સહન કરવાને હું સમર્થ નથી. તેથી હું પાછળ પાછળ હઠત જાઉં છું. હું તને સિદ્ધ થયો છું, માટે મને મુકી દે. હવે તારું દુઃસાધ્ય પશુ ચિતિત અભીષ્ટ સાધી આપીશ.' ત્યાં રાજકુમારે કહ્યું કે:-“તું આ સાધકને સિદ્ધ થા.” ત્યારે રાક્ષસ બોલ્યો કે “એનામાં તેવી યેગ્યતા નથી કે જેથી એવી સિદ્ધિને એ પામી શકે, છતાં એ તારો આશ્રિત થઈને પણ સર્વ અભીષ્ટ પામી શકશે.” એમ કહીને રાક્ષસ અંતર્ધાન થઇ ગયો.
એ બનાવ જોઈને સાધક તે મંત્રસાધનાથી નિવૃત્ત થઈને કુમારને કહેવા લાગ્યો કે –“મને ચેટક દેવ સિદ્ધ થયે કે જેણે વિશ્વમાં ચિંતામણી સમાન તમને સેવવાને મને આદેશ કર્યો.” પછી સ્વ ભવને આવીને કુમારે સાધકને મુનિની પાસે નમસ્કાર મંત્ર શીખવાડ્યો એટલે તે નિરંતર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો.
ચેટકના પ્રભાવથી સાધક સહિત આકાશ માર્ગે જગત જેવાને ભમતાં કુમાર એક વખત મિથિલા નગરીમાં આવી પહોંચ્યો, કે જે તળીયે સ્ફટિકરનથી મઢેલા શ્રેષ્ટ સાત સુવર્ણમય ભવનથી દેદીપ્યમાન થઈને, આકાશમાં રહેલ વિમાનેથી ગાજતા ગીર્વાણ નગરની શોભાને જીતતી હતી. એ નગરીના ઉપવનમાં જાણે જિનપૂજા માટે આવેલ દેવાંગનાઓ હોય તેવી મણિની પૂતળીઓથી અભિરામ એવું શ્રી નમિનાથ ભગવંતનું પવિત્ર મંદિર હતું. ત્યાં પ્રવેશ કરતાં જ શ્રી નમિનાથ પ્રભુની પ્રતિમા જે વિકાસ પામતા મુખથી કુમાર પ્રમોદ પૂર્વક આ પ્રમાણે બોલવા લાગ્યા
જ્ઞાનલનિકને દિમ પ્રાધ, વાનમઃ મનોરંજ્ઞgઃા. करयुगमपि धत्ते शस्त्रसंबंधवंध्य, तदति जगति देवो वीतरागस्त्वमेव" ॥१॥
અર્થાત્ –હે નાથ! તમારી દષ્ટિ પ્રશમરસથી ભરપૂર છે, મુખકમળ પ્રસન્ન છે, ઉત્કંગ કામિનીના સંગ રહિત છે તથા હસ્તયુગલ તે શસ્ત્રના સંબંધથી રહિત છે, માટે જગતમાં આપ જ એક વીતરાગ દેવ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
પછી શ્રી નમિનાથ પ્રભુને વંદન કરી કૌતુકથી જિનમંદિરનું અવલોકન કરતાં ત્યાં કુમારે એક ભાગમાં ગાંધારી દેવીની મૂર્તિ જોઈ અને એ દેવીની પૂજા કરતી કોઈ રમણી રાજકુમારને જોઈ મનમાં વિચાર કરવા લાગી કે –“આ કોઈ મનહર આકૃતિવાળે ભાગ્યશાળી પુરુષ છે. એમ ધારી અને હસ્તની અંજલિ જોડીને તે સ્ત્રી કહેવા લાગી કે –હે પ્રભો ! મહેરબાની કરીને અહીં બેસે અને આપનું પવિત્ર નામ જણાવી મને આભારી કરો.” એટલે પરના અનુગ્રહ માટે સાવધાન એવા કુમારે ત્યાં બેસીને દષ્ટિ સંજ્ઞાથી આદેશ કર્યો કે –એના પ્રશ્નનો જવાબ આપ.” ત્યારે સાધક બોલ્યો કે “આ અધ્યાના રાજાને નંદન નામે કુમાર છે અને પૃથ્વીમાં ભ્રમણ કરતાં કરતાં અહીં આવી ચડ્યો છે.” એમ સાંભળતાં જ તે રમણી કહેવા લાગી કે –પંચ પરમેષ્ટિના પ્રભાવથી અત્યારે મારી સખીનું પુષ્પવૃક્ષ ફળ્યું, માટે તેને તમારા આગમનજન્ય સમાચાર જણાવીને હું જેટલામાં અહીં આવું એટલે વખત તમે અહીં જ રાહ જોતા બેસો.” એમ કહીને તે સ્ત્રી તરત ત્યાંથી ચાલી ગઈ. ત્યારે નંદને સાધકને કહ્યું કે:-“એ સ્ત્રી મારું સ્વરૂપ જાણીને ક્યાંક ચાલી ગઈ, તેનું શું કારણ હશે ?” સાધક બોલ્યા “બીજું શું હોય ?. વિશાળ કુળમાં ઉત્પન્ન થએલી કઈ રમણી અનુરાગથી તમારા નિવેદનને ઇચ્છતી હશે, તેને હર્ષપૂર્વક નિવેદન કરવાને એ સ્ત્રી તરત અહીંથી ચાલી ગઈ. કારણ કે ભાગ્યવંત પુરૂષોને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે.”
તે સ્ત્રીએ જઈને નંદનના આગમનની વાત રાજપુત્રીને કહી સંભળાવી, જે સાંભળતાં મેઘધ્વનિથી મયૂરીની જેમ તે હર્ષ પામી. પછી તે સ્ત્રીની સાથે અત્યંત ઉત્કંઠાયુક્ત રાજકુમારી શિબિકામાં બેસીને પૂજાને હાને પિતાના પરિવાર સહિત તે ચિત્યમાં આવી. તેને જોતાં જ આશ્ચર્યચકિત થએલ નંદન જાણે કામવેદના જાગી હોય તેમ મસ્તક ધુણાવતે સાધકને કહેવા લાગ્યો કે –હે કુવલય! તું રાત્રે વિકાસ પામે છે, તે યુક્ત છે, હે ચંદ્ર ! તારી કળા અવર્ણનીય છતાં તું વારંવાર ગુપ્ત પ્રચાર કરે છે, તે પણ યોગ્ય છે, તે વિદ્ગમ ! તે સમુદ્ર પ્રવેશ કર્યો, તે પણ ઉચિત કર્યું છે, તે કમળ! તું જળમાં રહે છે, તે પણ ઠીક છે, હે કુંદ! તે વનમાં જઈને વાસ કર્યો, તે પણ સારું કર્યું. કારણ કે આ રમણીના નેત્ર, મુખ, અધર, હસ્ત અને દાંતની શોભાથી તમારી કાંતિ પરાભવ પામી હશે.”
હવે રાજકુમારની રમણીયતા જોતાં મનમાં વિસ્મય પામેલી રાજપુત્રી પોતાની સખીને કહેવા લાગી કે –“હે કંદર્પ ! તું હવે તારા રૂપને તજી દે, કારણ કે તું અનંગ તરીકે પ્રસિદ્ધ છે, હે ચંદ્ર! તું કલંકી છે, માટે સૌંદર્ય—લફમીને તારે
Page #154
--------------------------------------------------------------------------
________________
નંદનની કથા. મદ કરવો ઉચિત નથી, હે શક ! તારું શરીર તો નિમેષ રહિત હજાર નેત્રોથી વ્યાસ છે, તે તારી રમ્યતા શું માત્ર છે? પરંતુ આ એક પુરૂષ જ મારી દ્રષ્ટિમાં અમૃત વરસાવે છે.”
પછી કેતકીપત્ર સમાન કટાક્ષથી વારંવાર નંદનને જોઈને રાજકુમારી ચિત્યમાં જિનપૂજા કરવા ચાલી ગઈ. એવામાં તે સ્ત્રી કુમાર આગળ બેસીને કહેવા લાગી કે - “હે સ્વામીનું હું ભારે ઉત્સુક્તાથી ચાલી ગઈ તેનું કારણ સાંભળે –
“અહીં મેઘ નામે રાજા છે કે જેણે શત્રુરૂપ પર્વતોના કોધરૂપ દાવાનળને પ્રકૃe તરવારરૂપ જળધારાથી અટકાવેલ છે. તેની જયાવલી રાણીની કુક્ષિરૂપ છીપમાં ઉત્પન્ન થએલ અને વિશ્વના વિભૂષણરૂપ મુકતાવલી નામે પુત્રી થઈ. તે બાલ્યવય ઉલ્લંધી સમસ્ત કળાને અભ્યાસ કરતાં અનુક્રમે રૂપવૃદ્ધિને વૃદ્ધિ પમાડનાર એવા યૌવનને પામી.
એક વખતે કૌતુકથી તે વરસાદના પ્રચુર જળથી ભરપૂર નગરની નજીકમાં નદી નિહાળવાને ગઈ. ત્યાં ઉંચે ઉછળી રહેલા મોટા કલ્લોલયુક્ત તે નદી ઓળંગવાને અસમર્થ બનેલા ઘણું લોકે નદીના બંને તટ પર ભેગા થયા હતા. એવામાં કોઈ સ્ત્રીએ નદીના એક તટથી બીજા તટ પર જવાની ઈચ્છા કરી. ત્યાં નદીના બંને તટ એકત્ર મળી ગયા. એટલે તે માગે બીજા તટ પર આવીને તે રમણી અમેદપૂર્વક તરત પિતાની સખીને મળી. એ બનાવ જતાં બધા લોકો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. ત્યારે રાજકન્યાએ પેલી રમણને પૂછયું કે –“ભદ્રે ! આ શું આશ્ચર્ય તે બેલી કે –“આજ નગરમાં દત્ત નામે શ્રેણી છે, તેની હું સમા નામે પુત્રી છું આ વિમલા નામે બાળપણની મારી સખી છે. એક વખત તેની સાથે હું સાધ્વીઓ પાસે ગઈ, ત્યાં પ્રભાવયુક્ત પંચનમસ્કાર સાંભળતાં જ મેં તેને સ્વીકાર કર્યો. પછી બીજા નગરમાં હું પરણી ત્યાંથી આજે હું અહીં આવી અને વિમલા સખીને તટ પર રહેલ જોઈને તેને મલવાની મને ઉત્કંઠા થઈ એટલે નદીમાં પ્રવેશ કરવાને ઈચ્છતી મેં પંચનમસ્કારનું ચિંતવન કર્યું. તેના પ્રભાવથી નદીના બંને તટ સાથે મળી જતાં હું અહીં આવીને મારી સખીને આનંદપૂર્વક મળી.”
એમ નમસ્કાર મંત્રને પ્રભાવ સાક્ષાત્ નજરે જોતાં રાજકન્યા બેલી કે – અહા! પંચનમસ્કાર તો આ લોકમાં પણ ભારે લાભદાયક છે.” પછી વિમલા સાથે હું અને એ રાજકન્યા પણ સાધ્વી પાસે જઈને નમસ્કાર મંત્ર શીખી અને દરરોજ આ ચૈત્યમાં આવીને એ મંત્રને હું ચિંતવવા લાગી, ત્યારથી રાજકન્યાની સાથે મારે મિત્રતા થઈ.
Page #155
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
એક વખતે એ રાજકન્યાને વિચાર આવ્યો કેઃ “મારા પતિ કેાણ થશે ?” ત્યારે ગાંધારી દેવીએ એને સ્વપ્નમાં જણાવ્યું કે:“અયેાધ્યાના સ્વામીના પુત્ર નદન નામને રાજકુમાર તારે પતિ થશે.” એમ સાંભળતાં તે પરમ પ્રમેાદ પામી અને એ હકીકત તેણે મને કહી સંભળાવી.
૧
આ વૃત્તાંતને ન જાણતાં તેના પિતાએ કેશાંખી પતિના પુત્ર સૂરસેન સાથે એ રાજકન્યાને આદરપૂર્વક સબંધ કર્યાં એટલે-‘ચતુરગ સેના સહિત તે મને અહીં પરણવાને આવ્યે છે અને આજ રાત્રે મારૂં લગ્ન છે.’ એમ સાંભળતાં એ રાજસુતા ભારે ખેદ પામી. વળી એ ખેદ્ર પૂર્વક ચિંતવવા લાગી કેડ-એવાં મારાં ભાગ્ય નથી કે જેથી હું વલ્લભને પામી શકું. શું ગાંધારી દેવતાનું પણ વચન મિથ્યા થશે ? કે દૈવે આવા સયેાગે. ઊભા કર્યા. ચર્મચક્ષુયુક્ત મારા પિતાએ તે મારું ચિત્ત ન જાણવાથી ભલે એમ કર્યું, પણ દિવ્યચક્ષુવાળા દૈવે આમ શા માટે કર્યું એમ તે અત્યંત ચિંતાતુર બની ગઇ. માટે હું કુમાર ! તમે એને પરણીને નિશ્ચિત કરો.” એમ કહીને વિમલા તે રાજકન્યાને ત્યાં લઇ આવી.
આ સાંભળીને રાજકુમાર નંદન બેલ્યેા કે-“તારી સખી તેા નિષ્ઠુર જેવી લાગે છે, કે દૂરથી આવેલ અમારૂં એ કાંઇ આતિથ્ય પણ કરતી નથી.”
ત્યારે રાજકુમારી બેલી કે:-“હે કુમાર ! અત્યારે બીજી આતિથ્ય કરવાને ક્યાં સમય છે” એમ કહીને તેણે હષ પૂર્વક સખીના હાથે કુમારના કંઠમાં પુષ્પમાળા પહેરાવી અને તાંબૂલ આપ્યુ એટલે કુમારે પણ પેાતાના કંઠમાંથી હાર કહાડીને સખીના હાથે રાજકન્યાના કંઠે આરેાપણ કર્યાં, જેથી તે અમૃતથી સિંચન પામી હાય તેમ પેાતાને ધન્ય માનવા લાગી.
એવામાં કંચુકીએ ત્યાં આવીને રાજકન્યાને નિવેદન કર્યું કે:-વિવાહ-લગ્નના સમય પાસે હેાવાથી દેવી તમેાને બેલાવે છે.”
ત્યાં રાજબાળા કુમારને કહેવા લાગી કેઃ–“હે સ્વામિન્ ! કહેા, હવે શું કરૂં ?” કુમારે કહ્યું:-પ્રિયે ! જા, વિષાદ શા માટે કરે છે ?”
એટલે રાજકન્યા વિમલાની સાથે ઘેર આવી. પછી સાંજે રાજકુમાર પ સાધક સહિત ત્યાં ગયા અને અવસર આવતાં મુક્તાવલીનું રૂપ કરીને સાધકને સૂરસેન કુમાર સાથે પરણાવી દીધા. અહીં ચેટક દેવે પાતે વિવાહ મંગલ રચીને વિમલાની સાક્ષીએ તેણે કુમારને રાજકન્યા પરણાવી.
હવે સસૈન પેાતાના આવાસમાં આવી સાધકને કહેવા લાગ્યા કેઃ “હે પ્રિયે ! તને પરણીને આજે હું લેાકેાત્તર (બધાં કરતાં અધિક) થયેાછુ ”
Page #156
--------------------------------------------------------------------------
________________
નદનની કથા.
૩.
ત્યારે સાધકે કહ્યું -“ખરેખર ! તમે લોકોત્તર (લેક કરતાં વિલક્ષણ) જ બન્યા છો.” એમ કહેતાંની સાથે જ તેણે પોતાનું પુરૂષરૂપે પ્રગટ કર્યું.
આથી સૂરસેન વિલક્ષ બનીને કહેવા લાગ્યો કે -“શું તે પુરુષ છે ?” એટલે સાધક સાક્ષાત્ પુરુષ થઈને કહેવા લાગ્યું કે:-“હા, હું પુરુષ છું.
ત્યારે સૂરસેન બોલ્યો કે “તું કોણ છે અને આ કામમાં તને કોણે આજ્ઞા કરી છે. ”
તે બે કે –“હું નંદન રાજપુત્રને સેવક છું અને તેણે જ મને આ કાર્યમાં નિયુક્ત કર્યો છે.”
ત્યારે સૂરસેને કહ્યું કે –“અહો ! એ રાજકન્યાને પણ તે જ પરણ્યો હશે.” સાધક બોલ્યો કે એ બાબતમાં સંદેહ શો છે?”
આથી સૂરસેન ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે –અરે ! આ દુષ્ટ મારૂ અપમાન કર્યું, માટે સત્વર એનો નિગ્રહ કરે.” એમ આદેશ આપતા સુભટેએ તે સાધકને બાંધી લીધો.
એવામાં સાધકે પિતે બંધન તેડી નંદન પાસે આવીને તેણે બધો વૃત્તાત નિવેદન કર્યો. ત્યાં કોપાયમાન થએલ સુરસેન હસ્તી, અશ્વ, રથ અને પાળાઓથી સજજ થઈને નંદનની સાથે યુદ્ધ કરવાનું સામે આવ્યો. એવામાં –કન્યાએ પોતે અન્ય પુરૂષને પરણીને મારું વચન અન્યથા કર્યું. એમ ચિંતવીને તેને પિતાં મેઘ મધ્યસ્થ થઈ રહ્યો.
અહીં મનમાં લેશ પણ ક્ષોભ ન પામતાં રાજકુમારી આગળ બેઠેલ નંદન કુમારે સાધકને હુકમ કર્યો કે –“આ ભેગા થઈને કોલાહલ કરતા શીયાળીયાને સત્વર દૂર કરી દે.” એટલે નમસ્કાર મંત્રના પ્રભાવથી અંગ પર આવતા શસ્ત્રઘાતને વિફળ બનાવી ક્ષણવાર રણકીડા કરી, લોકોને વિસ્મય પમાડતા સાધકે સૂરસેનની સમસ્ત સેનાને ચેષ્ટા રહિત બનાવી દીધી. તેમાં કેટલાક સુભટો ધનુષ્ય ખેંચી ઊભા રહેલા, કેટલાક તરવાર ઉપાડી તૈયાર થએલા અને કેટલાક ભાલા ઉંચા કરીને સજજ બનેલા એ બધા જેમના તેમ બળહીન બનીને ખંભિત થઈ રહ્યા.
ત્યારે સૂરસેન ચિતવવા લાગે કે –“અહો ! આ તે મહા પ્રભાવશાળી નંદન. કુમાર મારે નમસ્કાર કરવા યોગ્ય છે, કે જેને સેવક પણ આવી દિવ્યશક્તિ ધરાવે છે.” એમ દેવતા પાસેથી તેના નમ્ર વિચારો જાણવામાં આવતાં સાધકે તેને મુક્ત કર્યો. એટલે સૂરસેને નંદનને નમસ્કાર કરી ખેદપૂર્વક જણાવ્યું કે –“પિતાની
Page #157
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
શકિતને ન જાણતાં સિંહને કોપ જેમ મેઘમાં નિષ્ફળ જાય, તેમ પરાભવ પામતાં મારો ક્રોધ તે તારામાં નિષ્ફળ નિવડ્યો. હે મહાનુભાવ! એ મારો અપરાધ તું ક્ષમા કર.” આથી નંદનકુમારે પ્રસન્ન થઈને તેને એગ્ય સત્કાર કર્યો.
પછી મેઘરાજાએ સૂરસેનને પિતાની ભાણેજ પરણાવી અને વસ્ત્રાલંકારથી તેને સત્કાર કરી વિસર્જન કરતાં તે પિતાની નગરીમાં ગયે.
મેઘરાજાએ કેટલાક દિવસ ત્યાં નંદનકુમારને આગ્રહથી રાખીને હસ્તી, અધે, દ્રવ્ય અને આભરણાદિક આપી તેને ભારે સત્કાર કર્યો. એમ ત્યાં કેટલેક વખત નિર્ગમન કરી, મેઘરાજાની અનુજ્ઞા મેળવી હસ્તી, અધે, રથ અને પદાતિઓ સહિત નંદનકુમાર મુક્તાવલીને લઈને પુન: તે અયોધ્યામાં આવ્યા. ત્યાં સામવર્મ રાજાએ અત્યંત પ્રમોદ પામીને તેને રાજ્યગાદી પર બેસાર્યો અને પોતે સંયમ લઈ તીવ્ર તપ તપીને સ્વર્ગે ગયો. અહીં જિનપૂજા આચરતાં, સાધુઓની ભક્તિ કરતાં ન્યાય અને કૃપાથી પૃથ્વીનું પાલન કરતાં અને મુક્તાવલી સાથે સંસાર–સુખ ભેગવતાં નંદનરાજા રાજ્ય ચલાવવા લાગ્યા. ત્યાં જે રાજાઓ તેના પૂર્વજોના તાબે ન હતા, તે પણ નમસ્કારના પ્રભાવથી વિના યત્ન નંદનનૃપને વશ થયા.
એવામાં એકદા ત્યાં ચંદન નામના અવધિજ્ઞાની ગુરૂ આવ્યા. એટલે નંદનરાજા રાણે મુક્તાવલીને સાથે લઈને તેમને ભક્તિથી વંદન કરવા ગયે. ત્યાં ગુરૂને વંદન કરીને પૂર્વના અભ્યાસથી રાજાએ કહ્યું કે:-“હે ભગવન્! તમારાપર અમને અધિક ભક્તિ અને પ્રેમ કેમ આવે છે?” ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા
અહીં જ નગરના ઉપવનમાં એક શુકમિથુન (શુક પક્ષીનું જોડલું) રહેતું હતું. એક વખતે ત્યાં પ્રતિમાએ રહેલ મુનિને જોતાં તે પ્રમોદ પામ્યું. એટલે કૃપાળુ મુનિએ તે બંનેનું ચિત્ત જાણીને તેમને પરમેષ્ટિ નમસ્કાર મંત્ર શીખવાડ્યો. પછી તે બંને એ મંત્રને નિરંતર સંભારવા લાગ્યા. હે રાજન ! તે શુક મરણ પામીને તું રાજા થયે, શુકી તે મરણ પામીને આ તારી રાણી થઈ અને હું તે મુનિ છું.”
એમ સાંભળતાં તેઓને પિતાને પૂર્વભવ યાદ આવ્યો, એટલે નંદન રાજાએ પિતાની રાણી સહિત, ચંદનાચાર્ય પાસે સમ્યકત્વ આદર્યું, અને અનુક્રમે તેમણે શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા. એ પ્રમાણે ઉભય ભવમાં સુખકારી નમસ્કાર મંત્રનું ફળ જાણવામાં આવતાં પોતાની પ્રિયા સહિત રાજા નિરંતર તેનું સ્મરણ કરી સ્વર્ગના સુખ અને અનુક્રમે મોક્ષપદને પણ પામ્યો.
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રીદેવની કથા *
કાંપિલ્પ નામના નગરમાં શ્રીહર્ષ નામે રાજા હતો. તેને સાક્ષાત કુબેર જે શ્રીદેવ નામે પુત્ર હતો. એકદા સર્વ રાજાઓને જીતવાની ઈચ્છાથી શ્રીહર્ષ રાજા પિતાનાં સિન્ય સમૂહથી વસુધાને પણ ચલાયમાન કરતો તે દિગ્યાત્રા માટે ચાલો. પરંતુ કામરૂપ નગરને રાજા દુર્જય હેવાથી તે બંનેની વચ્ચે ચિરકાલપર્યત યુદ્ધ ચાલ્યું; પણ કેઈને જય કે પરાજય થયો નહિ. એટલે દેવોએ શ્રીહર્ષને યુદ્ધથી અટકા, તેથી તે પિતાના નગરમાં જઈ પુત્રને ૨૧જ્ય પર બેસાડી પોતે પ્રવજ્યા અંગીકાર કરી. શ્રીદેવ પણ પિતાના વૈરને સંભાળી મંત્રીઓએ અટકાવ્યા છતાં પણ હઠ કરીને તે રાજાને જીતવા ચાલ્યા. ત્યાં ચિરકાલ યુદ્ધ કરતાં પણ જય ન થતાં સૈન્યમાં ભંગાણ થયું, એટલે તે એકલો ભાગીને કોઈ મહા અટવીમાં પહોંચ્યો, કારણ કે તે વખતે તેનામાં માત્ર સ્વ૯૫ બળ રહ્યું હતું, ત્યાં તૃષાકુલ એવા તેને એક ભીલે પાણી પાયું. પછી ત્યાં વનમાં ભમતાં ભમતાં તેણે એક મહામુનિને જોયા. તે મહામુનિએ પણ તેની આગળ ધર્મનો ઉપદેશ કર્યો. અને વિશેષ કરીને નમસ્કાર મહામંત્રના પદે કહી બતાવ્યા કહ્યું છે કે
__“जो गुणइ लक्खमेगं पूएइ विहीइ जिणनमुक्कारं ।
सो तईअभवे सिज्झइ, अहवा सत्तट्टमे जम्मे" ॥१॥ અર્થા–જે ભવિક મનુષ્ય પૂર્ણ વિધિથી એકલાખ વાર નમસ્કાર મંત્રની ગણના કરે, તે ત્રીજે ભવે સિદ્ધ થાય અથવા તો સાતમે અગર આઠમે ભવે તે સિદ્ધ થાય. આ નમસ્કાર મહામંત્રનો જે એકાગ્રતાથી લાખનાર સર્વોત્તમ જાપ થાય, તો તીર્થંકર પદની પ્રાપ્તિ થાય અને મધ્યમ જાપ થાય તો ચક્રવતી પ્રમુખ સમ્રાટ પદની પ્રાપ્તિ થાય, અને સામાન્ય જાપ કરતાં પણ પ્રાણીઓને સામ્રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. માટે હે ભદ્ર ! તું પણ શઠતા રહિત થઈને જાપ કર; આટલું કહીને પુનઃ તે મુનિ શ્રીદેવને કહેવા લાગ્યા કે –“હે ભદ્ર ! આ સામે પ્રાસાદ જુએ છે ! તે પણ નમસ્કાર મહામંત્રનું ફળ છે.
પ્રથમ દેવલોકમાં હેમપ્રભ નામે એક દેવ હતો, તેણે એક સમયે કોઈક કેવલી મુનિને પુછયું કે –“હે ભગવન્! મને સમ્યકત્વ થશે કે નહિ અને હવે
* ઉપદેશ સપ્તતિકા ભાષાંતર પૃ. ૧૫૩ થી ૧૫૬
Page #159
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણું.
મારા જન્મ કઇ ચેાનિમાં અને ક્યાં થશે ?
આ પ્રશ્નના ઉત્તરમાં કેવલી ભગવંત ખેલ્યા કે -“હે દેવ ! અહીંથી ચ્યવીને આજ વનમાં વાનર થઈશ અને તને કષ્ટથી ધર્મપ્રાપ્તિ થશે.
આ પ્રમાણે સાંભળીને તે દેવે પેાતાના માત્ર પ્રાધને માટે પ્રત્યેક શિલાઓ પર નમસ્કાર મહામંત્રની પતિએ કાતરી રાખો, કાલાંતરે તે દેવ ચ્યવીને વાનર થયેા અને પદોની પંકિતઓ જોઇને તેને પેાતાના દેવભવનું સ્મરણ થયું. પછી તે ત્યાં અનશન કરી મનમાં તે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામીને ફરીથી પાછે તે જ વિમાનમાં પૂર્વ નામ ધારી દેવ થયા. તે દેવે પેાતાના આગામી મધને માટે પણ મનમાં પ્રસન્ન થઈને અહીંઆં શ્રીશાંતિનાથ પ્રભુનું આ ઉન્નત ચૈત્ય કરાવ્યું છે.
T
આ પ્રમાણે સાંભળીને શ્રીદેવે પણ તે મુનિની પાસે વારવાર સમ્યક્ પાઠ કરીને નમસ્કાર મત્રને પેાતાના નામની જેમ અસ્ખલિત કર્યાં. અને તે જ ચૈત્યમાં શ્રીશાંતિનાથ પરમાત્માની સન્મુખ રહીને વિધિપૂર્વક તેણે શ્રીનમસ્કાર મહામત્રને એક લાખ વાર જાપ કર્યાં અને તે જાપની સમાપ્તિ થતાં હેમપ્રભદેવ તેના પર સંતુષ્ટ થયેા. તેથી તે પુણ્યવતને તેણે અમેઘવિજયા નામની શક્તિ આપી તથા કાંયિ નગરમાં લઇ જઇને દેવતાએ તેને પેાતાના રાજ્ય પર ફરીથી સ્થાપન કર્યાં અને તેથી સમસ્ત રાજમંડળમાં તે અગ્રપદને પામ્યા. વળી કામરૂપ નગરના રાજા પણ તેનેા દાસ થઇ રહ્યો. અહેા ! શ્રીનમસ્કાર મહામંત્રના મહિમા ખરેખર ! કાઇ અનુત્તર જ છે. કહ્યું છે કેઃ——
"अहो पंचनमस्कारः कोऽप्युदारो जगत्सु यः । संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तेऽनन्तास्तु ताः सताम् ॥'
અર્થાત: અહા! જગતમાં પંચ નમસ્કારની કેાઇ અજબ ઉદારતા છે, કે પેાતે આઠ સંપદાને ધારણ કરે છે અને સજ્જનોને તે અનંત સંપદા આપે છે. શ્રી નમસ્કાર મંત્રની ગણના કરવામાં તત્પર એવા તે રાજા મરણ પામીને માહેદ્ર દેવલાકમાં દેવતા થયે.
इति नमस्कृतिसंस्मृतिजं फलं, श्रुतिपुटैः परिपीय शरीरिणः । हृदि जपंतु तमेव नतु च, प्रणयतः परमेष्ठिपदाम्बुजम् ॥१॥
આ પ્રમાણે નમસ્કારના સ્મરણથી થતા ફળને કાનથી સાંભળીને ભવ્યજનો તેનેજ અંતરમાં ધારણ કરે અને પરમેષ્ઠિના પદ્મકમળને પ્રેમથી નમસ્કાર કરે.
Page #160
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા.
सीलं कुलआहरणं, सीलं रूवं च उत्तम होइ।
सीलं चिय पंडितं, सील चिय निरुवमं धम्मं ॥१॥ અર્ધા–શીલ એ કુળનું સાચું આભૂષણ છે, શીલ એ સર્વોત્તમ રૂપ છે, શીલ એ પ્રબલ પાંડિત્ય છે અને શીલ એ જ ખરેખર નિરૂપમ ધર્મ છે.
નમસ્કાર મંત્ર-પ્રભાવ જ બુદ્વિપના ભરતક્ષેત્રમાં અત્યંત પ્રસિદ્ધિને પામેલ અંગદેશના આભૂષણ સમાન ચંપા નામની નગરીમાં ઈન્દ્ર સમાન તેજસ્વી અને પરાક્રમી એવો દધિવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને રૂપમાં રતિને પણ હરાવનારી અને ગુણવાન એવી અભયા નામની પટરાણી હતી. તે જ નગરમાં રાજમાન્ય અને આહંતુ ધર્મને પરમ ઉપાસક નષભદાસ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તે શ્રેષ્ઠિને શીલવાન અને ગુણવાન, ધપરાયણ અને પતિભક્તા અહંદાસી નામની પરમ શ્રાવિકા પત્ની હતી. તે શેઠને ત્યાં સુભગ નામનો એક નોકર હતો, જે હમેશાં શેઠની ગાયો તથા ભેંસને જંગલમાં ચરાવવા લઈ જતો અને બીજું ઘરનું પણ કામકાજ કરતો હતો.
એક સમયે માહ મહિનાની સખત ઠંડીના વખતમાં જંગલમાંથી ગાયો ચરાવીને પાછા ફરતાં માર્ગમાં કાસગ મુદ્રાએ ઊભા રહેલા અને અંગ પર વસ્ત્ર રહિત તથા એકાગ્રધ્યાને પરમાત્માના દેધ્યાનમાં લીન થએલા કોઈ જૈન મુનિ તે સુભગના જોવામાં આવ્યા. મુનિ મહારાજની શાંત મુદ્રા અને તેઓશ્રીના અકિંચન ભાવથી તે સુભગ બહુ જ આશ્ચર્યચકિત થયે, છતાં તે વખતે ઘેર પાછા ફરવાની ઉતાવળને લીધે તેઓશ્રીની સાક્ષાત્ સેવાનો લાભ ન લઈ શકવાથી જતાં જતાં તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો કે –“અહો ! આવા મહાત્માઓને ધન્ય છે. આવા મહાત્માઓથી જ આ વસુંધરા રતનગર્ભ ગણાય છે. જેઓને પોતાના દેહની જરાએ પરવા નથી, જગતની પરવા નથી અને મેહ મદિરનો મદ નથી. ગમે તેવી ગરમીમાં કે ઠંડીમાં પણ જેઓ સમાનતા જ ધારણ કરે છે, જેની મુખમુદ્રા સદા સુધાકર કરતાં પણ વધારે શીતલ છે, જેઓની એકાગ્રવૃત્તિ અને ધ્યાન પરાયણતા ખરેખર આસન્ન સિદ્ધિને સુચવે છે.”
આ પ્રમાણે વિચાર કરતો કરતો તે ઘેર પહોંચ્યો. રાત્રે સુતા સુતાં પણ તે તે જ વિચારમાં લીન હતો અને વિચારતો હતો કે –“કયારે પ્રભાત થાય અને પુનઃ હું તે
Page #161
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મુનિના દન કરૂં” આ વિચારમાં ને વિચારમાં રાત્રિના ચાર પ્રહર પણ તેને ચાવીશ પહેાર જેવા લાગ્યા. પ્રભાત થતાંની સાથે જ તે ઉતાવળ કરીને ભેસે ચરાવવા વનમાં ચાલ્યા, ત્યાં જતાં રસ્તામાં તે જ સ્થળે તેવી જ સ્થિતિમાં ઊભા રહેલા તે મુનિ તેના જોવામાં આવ્યા. તેઓના તપઃ તેજની પ્રભાથી તે જોતાંની સાથે જ અંજાઈ ગયેા હતા, એટલે તરત જ તેએને નમસ્કાર કરીને થાડી વાર તેની સન્મુખ બેઠા, એટલામાં સૂર્યના ઉત્ક્રય થતાં ધ્યાન પાળીને તે મુનિરાજ * નમો અરિહંતાળ એ પદના ઉંચેથી ઉચ્ચાર કરવા પૂર્વક કાયાત્સગ પારીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. આથી તેની અજાયબીને પાર રહ્યો નહિ.
સુભગે વિચાર કર્યાં કેઃ-“ખરેખર ! એ પદ આકાશગામિની વિદ્યાના મંત્ર છે અને એના પ્રભાવથી જ તે મુનિ આકાશમાં ઉડી ગયા.” આ પ્રમાણે વિચારી તેણે તે મંત્રને એક સાચા મેાતીના અમૂલ્ય હાર કરતાં પણ વધારે કિંમતી ગણી પાતાના હૃદયમાં ધારણ કર્યાં. તે રાત દિવસ તે જ પઢનું સ્મરણ કરવા લાગ્યા, એક વખત શેઠના સાંભળવામાં તે આવવાથી તેને પાસે બેસાડીને તેને કહેવા લાગ્યા કે હું સુભગ ! આ મંત્ર આકાશગામિની વિદ્યાને જ મંત્ર છે એમ સમજા નહિ, કારણ કે સ્વગ અને મેક્ષ મેળવવાના પણ તે મહામંત્ર છે. માટે તેનું જતનથી સ્મરણ કરજે અને તારા સુભગ’ નામને સાક કરજે. એ મંત્રના પ્રભાવ એક મુખથી ચથા વર્ણવી ન શકાય. કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકુંભ અને પારસમણિ એ ચાર પણ જેના પ્રભાવથી શરમાઇને વસુધામાંથી વિદાય થઈ ગયા. હું સુભગ ! જો તું આગામી અનુપમ સુખની ઇચ્છા કરતા હાય, તેા આ નમસ્કાર મહામંત્રનો નિત્ય પાઠ ચુકીશ નહિ.” આ પ્રમાણે શિખામણુ આપીને નમસ્કાર મહામત્રના બધાંએ પો શેઠે તેને શીખવ્યાં. નમસ્કાર મહામંત્રના આ પ્રમાણેના ઉત્તમેાત્તમ ગુણેા સાંભળીને સુભગના રેશમાંચ ખડા થઇ ગયા અને નમસ્કાર મહામત્રની પેતાને થએલી પ્રાપ્તિથી તે પેાતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
રકને રણ, રાગીને વેદ્ય, અધને નેત્ર, મુમુક્ષુને ગુરુ, અને ભૂખ્યાને પરમાન્નની પ્રાપ્તિ થવાથી જેમ પરમ આનંદ થાય તેમ તે પણ આનંદ પામ્યા. ત્યારપછી વાર’વાર તેનુ સ્મરણ કરવાથી પેાતાના નામની જેમ તેને અંતઃકરણમાં સ્થાપિત કરીને હંમેશાં નિયમિત તેનેા જાપ કરવા લાગ્યા.
એક વખતે વરસાદના સમયમાં તે ભેસે ચારવાને વનમાં ગયા, ત્યાં ભેસા નદી ઉતરીને સામી પાર કેાઇના ખેતરમાં ગઇ; તેથી સુભગને પેાતાના શેઠ તરફથી ઠપકા મળવાની ધાસ્તી લાગી, તે કારણને લીધે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા
Page #162
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા.
તે નદીના પ્રવાહમાં પડ્યો. મનુષ્ય ધારે છે કાંઇ અને દૈવ કરે છે કાંઇ, મનુષ્યની સઘળી ધારણાઓ જો દેવ અનુકુળ હોય તેા જ પાર પડે છે. જો જગતપર કરાજાની સત્તા ન ચાલતી હાત, તેા ધીને ત્યાં ધાડ' વગેરે કહેવતાની સાર્થકતા સિદ્ધ થઈ શકત જ નહિ. પ્રવાહમાં પડતાંની સાથે જ સુભગને એક લાખડના મજબુત ખીલેા સમ્ર રીતે વાગ્યા અને તે વાગતાંની સાથે પાણીના પ્રવાહમાંને પ્રવાહમાં જ તત્કાલ તે મરણ પામ્યા. અહા ! દેવ ! તારી આજ્ઞા ઉડાવવાને મેટા મેાટા ભૂપતિ, દિવ્ય દેવતાઓ તથા સમથ એવા સુરેન્દ્રો પણ હાજર રહે છે, તો સુભગ જેવા સામાન્ય મનુષ્યનું શું ગજું ?
૯૯
નવકાર મંત્રની અનુપમ શ્રદ્ધાથી મરણ પામીને તે સુભગના પુણ્યવત જીવ ઋષભદાસ શેઠની ધ પરાયણ અદ્દાસીની કુક્ષિમાં પુત્રણે ઉત્પન્ન થયા. પુત્ર જન્મના મહાત્સવ નિમિત્તે ઋષભદાસ શેઠને ઘેર મંગલવાદ્ય વાગવા લાગ્યાં, દાસ, દાસીએ હુ ઘેલાં બનીને આખા ગૃહમંદિરને શણગારવાં લાગ્યાં, આ પ્રમાણે આઠ દિવસ સુધી આન ંદોત્સવ વર્તાવી શ્રેષિએ પુત્રના સુલક્ષણ પરથી તેનું સુદર્શન એવું ગુણનિષ્પન્ન નામ પાડયું. પ્રિય વાંચક ! આપણી વાર્તાને નાયક સુભગને જીવ ! જે ઘરમાં તે દાસત્વ કરતો હતો તે જ ઘરનેા નમસ્કાર મહામન્ત્રના પ્રભાવથી સ્વામી બન્યા. આગળ આપણે જાણીશું કે આ સુદર્શન તે જ મહા શીલવંત સુદર્શન શેઠે ભવિષ્યમાં પેાતાના શીલની રક્ષા માટે શૂળી પર કેવી રીતે ચઢે છે અને ત્યાં શૂળીનું સિંહાસન કેવી રીતે થઈ જાય છે, તે જાણ્યા પછી પણ આ કથાના વાંચનાર મુમુક્ષુઓ ! વધારે નહિ તો રાજની એક માળા નવકાર મહામંત્રની ગણવા માટે શું નિશ્ચય નહિ કરે ? મને તો ખાત્રી જ છે કે નમસ્કાર મહામંત્રના આટલા પ્રભાવ વાંચ્યા પછી દરેકે દરેક વાંચક ! એટલું તો જરૂર કરશે જ.
બીજના ચંદ્રની જેમ બાળક સુદન દ્વિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવાથી અને ધર્મ પરાયણ માતા પિતાના સહવાસથી તેનામાં નીતિમય જીવન, ધૈય, ધર્મશ્રદ્ધા, શીલ, માતા પિતાની સેવા, દેવગુરૂ પ્રત્યે ભક્તિ, કુટુંબ વાત્સલ્યતા, અનાથેા પ્રત્યે અનુકંપા વગેરે અસાધારણ ગુણા તેનામાં દીપી નીકળ્યા. અનુક્રમે તે યૌત્રનાવસ્થાને પ્રાપ્ત થયા, તે જ ગામમાં તેના પિતાએ એક ઉત્તમ કુલવાન શ્રેષ્ઠિની મનેારમા નામની સદ્ગુણી પુત્રી સાથે સુદનનું લગ્ન કર્યું. સુદર્શન અને મનેારમા એ બન્ને નામે એક જ અને સુચવનાર હાવાથી ખરેખર! નામ પ્રમાણે તે અનેના અંતઃકરણ અને અત્મા પણ એકરૂપજ
થઇ ગયા હતા.
Page #163
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસરણ.
તેઓ દ પતિધર્મના જ્ઞાતા હેાવાથી તે દંપતિ સંસાર વ્યવહારની સડકપર કદી પણ સ્ખલિત નહિ થતાં અન્ય દંપતિઓને દાખલારૂપ થતાં હતાં, પતિની આજ્ઞા મુજબ વર્તનારી મનેારમા પતિની પ્રીતિ સંપાદન કરી આર્હત્યાની પરમ આરાધક બની હતી, તેણીની મનેાભૂમિમાં ખાલ્યવયથી જ ધર્મ શ્રદ્ધાના શુભ અને દિવ્ય સંસ્કાર આપિત થએલા હતા અને સુદર્શનના સહવાસથી તે દિવ્ય સંસ્કારે અતિશય દેદીપ્યમાન થઇ શ્રાવિકા ધર્માંની પૂર્ણતાનું સૂચન કરતા હતા. પેાતાની વ્યવહાર કુશળતા, ન્યાયનિષ્ઠતા વગેરે ઉત્તમ ગુણાને લીધે સુદર્શન પણ પેાતાની જ્ઞાતિમાં, નગરમાં તથા રાજદરબારમાં પણ અધિક અધિક માન્ય થવા લાગ્યા. જે ગૃહદિરની અંદર આવા ભાગ્યશાળી પતિએ વસતાં હોય, ત્યાં સંસારીક સુખ તથા લક્ષ્મીના વાસ હાય તેમાં તો નવાઇ જ શુ છે ?
એક વખતે રાજાના અતિમાન્ય કપિલ નામના પુરોહિત સાથે સુદર્શનને મિત્રતા થઈ, પુરાહિત પણ સ્વભાવે શાંત, સત્યવક્તા તથા સાહિત્ય રસિક હાવાથી સુદર્શનને અનુકુળ રહેવા લાગ્યા, તે બંનેની રસિક વાત ચીતેામાં એવા તો રંગ નમતા ગયા કે તે વખતસર પાતાનું ભેાજન સુદ્ધાં પણ ભૂલી જતા. કેટલાક સંતુષ્ટ જને આ બંનેને એક રૂપ જોઇને રામ લક્ષ્મણની જોડ સમજી લેતા. આ પ્રમાણે મિત્ર સાથે વાર્તા વિનાદ કરતાં ઘણી વખત ઘેર આવતાં મેહુ થતાં એક વખતે પુરેાહિતને તેની પત્નીએ પુછ્યું કેઃ “હે સ્વામિન્ ! તમે ભેાજનાક્રિક તેમ જ અન્ય વ્યાવહારિક કાર્યમાં વ્યગ્ર થતાં કેમ દેખાઆ છે ?” ઉત્તરમાં કપિલ ખેલ્યા કે હું કાંતા ! મુદ્દન નામના મારા એક પરમપ્રિય મિત્ર છે, તેની સાથે વાર્તા વિનાદ કરતાં મને શું યાદ આવતું નથી. તે મહાનુભાવ મિત્રની સખત મળવાથી હું મારા આત્માને ધન્ય માનું છું, એ મહામતિ મિત્રના એટલા બધા અદ્ભુત ગુણા છે કે તેમાંના એક શતાંશ પણ મારાથી વર્ણવી શકાય તેમ નથી; તેનેા ધર્માંપ્રેમ તો કાઇ અલૌકિક જ છે અને તેના વચનેા તે જાણે અમૃતની ધારાઓ સમાન છે તથા તેનું સુખ કમળ તે જાણે પૂર્ણ ચંદ્રની માફક હંમેશાં ખીલતું રહે છે. હે પ્રમદા ! હું વધારે શું કહું? પરંતુ તેના જેવા મીો નરરત્ન તે હાલ મારા જોવામાં આવતા નથી.' આ પ્રમાણેના સુદર્શનના ઉત્તમ ગુણા સાંભળીને કપિલાના રોમાંચ ખડા થઇ ગયા અને તેને સમાગમ શેાધવાને તે આકુળવ્યાકુળ બની ગઇ મુદ્દેનના દનના લાભની સાથે તેના સ્નેહદાનના લાભ પણ તે ઇચ્છવા લાગી.
૧૦૦
એક દિવસે રાજાની આજ્ઞાથી કપિલ કોઈ કાય પ્રસ ંગે બહાર ગામ ગયે હતેા. તે અવસરને લાભ લઈ કપિલા મુદ્દેનના ઘેર ગઇ અને સુદર્શનને જોતાં
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સુદર્શન શેઠની કથા. જ તે વ્યાકુળ બની સ્ત્રીચરિત્રનું અનુકરણ કરીને તે કહેવા લાગી કે –“હે સુદર્શન ! આજે તમારા મિત્રના શરીરે સારું નથી, માટે ત્યાં આવીને તેમને ધીરજ આપી સંતુષ્ટ કરો. તે તમારી સાથે વાતચીત કરવાને તમોને બેલાવે છે.” આ પ્રમાણેનાં તેણીનાં કપટ ચાતુર્યતાવાળાં વચનોને સત્ય સની પોતાના મિત્રની અકુશલતા માટે દિલગીર થતો તે સત્વર તેને ઘેર ગયો. આ વ્યતિકર પરથી એમ પણ સમજી શકાય છે કે સુદર્શન ખાસ કાર્યપ્રસંગ વિના કેઈના ઘેર જ નહિ હોય.
મિત્રના ઘેર પહોંચતાની સાથે જ ઉત્સુકતાથી સુદર્શન પૂછવા લાગ્યો કે – મારો મિત્ર ક્યાં છે?”
કપિલા ટાળથી તેને અંદરના ઓરડામાં લઈ ગઈ. અને બારણાં બંધ કરીને કહેવા લાગી કે –“તમારા નામની ઝંખના કરતાં કરતાં જે તે સફળ કરવાને પ્રસંગ આવ્યો છે, માટે મારી યાચનાનો સ્વીકાર કરી અને તેનેડદાન આપ; કારણકે ફરીને આ યોગ મળવા મુશ્કેલ છે.”
આ પ્રમાણેનાં વચન સાંભળીને સુદર્શન વિચાર કરવા લાગ્યું કે “અહો ! વિષયાસક્ત મનુષ્ય કેટલા બધા અંધ બની જાય છે ! કામાંધ મનુષ્ય છતી આંખે આંધળા અને છતા કાને બહેરા થઈ જાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
"दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मषिपूर्वक
श्चारित्रस्य जलांजलिगुणगणारामस्य दावानलः । संकेतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः ।
शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिंतामणिम् ॥१॥ અર્થાત–સમગ્ર લેકમાં ચિંતામણિ સમાન પોતાનું શીલ જેણે ગુમાવી દીધું છે, તેણે જગતમાં પિતાના અપયશનો પટ વગાડ્યો, ગોત્રમાં અસિને કુચડો ફેર, ચારિત્રને જલાંજલિ આપી, ગુણના સમૂહરૂપ જે બગીચે તેમાં દાવાનળ મૂળે, સર્વ આપત્તિઓને સંકેત કર્યો અને મેક્ષનગરીના દ્વારમાં તેણે મજબુત કપાટ દી સમજવો.”
શીલભંગના ખરાબ પરિણામો નજરે જેવા છતાં પણ કામાંધ મનુષ્ય કઈ પણ જાતનું કાર્ય કરતાં ખચકાતા નથી. અહા ! એક તુચ્છ વિષયની કામના પૂરી કરવાને માટે મનુષ્ય કેટલા બધા પ્રપંચ ખેલે છે. પ્રતિકુલ ઉપસર્ગો કરતાં આવા અનુકુલ ઉપસર્ગોમાં પિતાના પૈર્યને ચલિત થવા ન દેવું એ જ મહાપુરૂષનું લક્ષણ છે. અત્યારે કોઈપણ રીતે આ કેસેટીમાંથી મારે પસાર થયા વિના છુટકે
Page #165
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ. નથી અને તેને માટે કદાચ “શ8 પ્રતિ શાહ ત' એ નીતિવાક્યને આશરો લેવો પડે તો પણ તેમાં દોષ નથી.”
મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે કપિલાને કહેવા લાગ્યો કે - હે કપિલા ! હું ઘણે દિલગીર છું કે તારી આ યાચનાને સફલ કરવાનું મારામાં સામર્થ્ય નથી. આવી યૌવનાવસ્થામાં પણ વિષય સુખથી વંચિત રાખવા વિધિએ મને નપુંસક બનાવ્યો છે. ખરેખર ! આ અવસ્થાનું એ જ ફળ છે, છતાં અત્યારે દેવ સિવાય બીજા કોને મારે દોષ દે ? હે કપિલા ! તે યાચક પાસે ધનની અને વંધ્યા પાસે પુત્રની માગણી કરવાનું સાહસ કર્યું છે, નહિ તો તારા જેવી યુવતિનો વેગ હોવા છતાં યે કામિક પુરૂષ રતિવિલાસ માટે આનાકાની કરે? આ પ્રકારના તેના વચનથી તે નિરાશ બની ગઈ, એટલું જ નહિ પણ તે એટલી બધી શરમાઈ ગઈ કે કાંઈ પણ ઉચ્ચાર કર્યા વિના તેને વિદાય કરી દીધો. સુદર્શન પણ પિતાની યુક્તિ સફળ નીવડવાથી તથા શીલની રક્ષા થવાથી અતિ આનંદ પામતો પિતાના ઘેર આવ્યા.
એક વખતે દધિવાહન રાજા સુદર્શન અને કપિલને સાથે લઈને ઉપવનમાં ક્રીડા કરવા ગયે. વિવિધ વાર્તા વિદમાં મગ્ન થઈ તે ત્રણે જણા આમતેમ બગીચામાં ફરતા હતા, તે જ વખતે કપિલાને સાથે તેડી અભયારાણી પણ તે જ બાગમાં કીડા કરવા આવી.
તે બંને જણીઓ શાંગારરસના સરોવરમાં નાક સુધી નિમગ્ન થઈ અને તે જ વિષયની વાત કરતાં કરતાં પુષ્પિત લતાઓની છાયામાં, તો ઘડીવાર કુવારાના શીતલ સમીરમાં, ક્ષણવાર ચંપાના ચેકમાં, તે ડી વાર માધવીના મેદાનમાં, એ રીતે શ્રમ વિના સ્વેચ્છાથી તે બંને હંસની ગતિને પણ હરાવે તેવી મંદ ગતિથી વિલાસ પૂર્વક પરસ્પર પુના દડા નાખતી ફરતી હતી.
આ વખતે તે બાગની બાજુ પરના રસ્તેથી સુદર્શનની પત્નિ મનરમા પિતાને છ પુત્રોની સાથે નીકળી. તેણીની ચાલવાની સુંદર છટા તથા લાવણ્યતા જોઈને કપિલાએ રાણીને પુછયું કે –“હે મહાદેવી ! આ રંભા અને રતિને હરાવે તેવી તથા લાલિત્ય ભરેલી લલિત ગતિથી ગજને પણ શરમાવે એવી આ લલના કોણ છે ?”
કપિલાની બોલવાની અને શબ્દ રચનાની શૈલીથી પ્રસન્ન થતી અભયા કહેવા લાગી કે –“હે કપિલા ! લલનાઓમાં લફમીલ્ય અને કળા કૌશલ્યથી સરસ્વતીને પણ શરમાવે તેવી તે સુદર્શન શેઠની ગૃહલક્ષ્મી છે.'
Page #166
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા.
૧૦૩
- આ સાંભળતાં જ તે ચમકી અને આશ્ચર્ય સહિત ફરીથી પૂછવા લાગી કે – “હે દેવી! એ કમલાક્ષી જે સુદર્શનની જ ધર્મપત્નિ હય, તો તેના આ સંતાને માટે મને અતિશય વહેમ આવે છે.”
અભયારે આ વાતમાં મોટે ભેદ જણાય, તેથી તેનું સ્પષ્ટીકરણ કરવા વાતને આગળ લંબાવીને બોલી કે:-“કપિલા ! જગતને સામાન્ય નિયમ નજર સામે મોજુદ છતાં તારે તેમાં શંકા લાવવાનું શું કારણ છે ?”
કપિલા બોલી કે –“હે સ્વામિની! એક વખતના પ્રસંગ પરથી મને માલુમ છે કે તે નપુંસક છે, આ પ્રમાણે ભેદ ખોલીને પ્રથમ બનેલી બધી વાત કહી સંભળાવી.”
અભયા હસીને કહેવા લાગી કે –“હે કપિલા ! તને તેણે છેતરી છે. સુદર્શન ધર્માત્મા હેવાથી પરદારાઓમાં તે નપુંસક જ છે; પરંતુ સ્વદારામાં તે નપુંસક નથી. અરે મૂર્ણ સ્ત્રી! તેની આકૃતિ અને બોલવા પરથી પણ તું તેને પારખી ન શકી ?”
આ પ્રમાણે અભયાએ કરેલી મશ્કરીથી તે એટલી બધી વિલક્ષણ બની ગઈ કે, ઘડી વાર સુધી તો બોલવાને પણ તેની જીભ ન ઉપડી. છેવટે મનમાં એક યુક્તિ રચીને તે કહેવા લાગી કે:-“હે અભયા! અને તે એ સુદર્શન ભલે છેતરી ગયે, પણ તું એની સાથે રતિવિલાસ કરે, તો તારી ચતુરાઈ ખરી.”
આ સાંભળીને અભયા બોલી કે –“હે કપિલા ! એ કાંઈ મોટું મહાભારત કાર્ય નથી કે જે ન જ બની શકે. રૂપવાન એવી રાજકન્યાઓમાં પણ મેહ ન પામનાર એવા રાજાને પણ હું મારા નેત્રથી નચાવું છું, વનવાસી તાપસ અને મહર્ષિઓ પણ કામિનીઓના કટાક્ષ દેખી લલચાઈ જાય છે, તો આ બિચારા પારનું શું ગજું કે ભામિનીની ભ્રકુટી પર ભ્રમરની જેમ ભ્રમણ ન કરે.”
અરે ! એકેંદ્રિય એવા વૃક્ષો પણ કામિનીઓના કર સ્પર્શથી વિકસ્વર થાય છે, તે પછી પંચેન્દ્રિય મનુષ્યનું તો કહેવું જ શું? કહ્યું છે કે –
"सुभाषितेन गीतेन, युवतीनां च लीलया।
मनो न भिद्यते यस्य स योगी हथवा पशुः॥१॥ અર્થાત્ સુભાષિત સંગીત અને લલનાઓની લીલાથી જેનું મન ભેદાતું નથી, તે ગી અથવા પશુ સમજવો.”
અહા! હું તો એટલે સુધી કહું છું કે, યોગીઓ અને પશુઓ પણ લલનાઓન લાલિત્યમાં લલચાઈ અને લપટાઈ જાય છે, તે હે કપિલા ! હું પ્રતિજ્ઞા
Page #167
--------------------------------------------------------------------------
________________
(૦૪
મહામાભાવિક નવસ્મરણ. કરું છું કે –“જે સુદર્શનની સાથે રતિવિલાસ ન કરું તો મારે અગ્નિમાં બારેબાર પ્રવેશ કરો.” આ પ્રમાણે અભયાએ શપથ લીધા. પછી કેટલેક સમય ક્રીડા કરી. તે બંને પોતપોતાને ઘેર ગઈ, રાજા વગેરે પણ અમુક વખત સુધી ત્યાં વિલાસ કરી સ્વ સ્વસ્થાનકે ચાલ્યા ગયા.
એક દિવસે અભયાએ પોતાની પ્રતિજ્ઞાની વાત પિતાની પંડિતા નામની ધાવમાતાને એકાંતમાં કહી સંભળાવી. એટલે તેણે કહ્યું કે:-“હે પુત્રી ! મહાત્મા પુરુપિનું ધૈર્ય અને મેરૂ પર્વતનું શિખર એ બંને ડગાવવા મહા મુશ્કેલ છે. તું જાણતી નથી કે સામાન્ય શ્રાવક પણ પરસ્ત્રી સહોદર હોય છે, તો આ પુણ્યાત્મા સુદર્શનની તો વાત જ શી કરવી? ઝાંઝવાના જળથી તૃષા છીપાવવી, સસલાના શિંગડા માટે વનમાં ભટકવું અને સુદર્શનના શીલ ભંગ માટે સાહસ કરવું તે બરાબર છે. માટે હે વત્સ! આ પ્રતિજ્ઞા તે સંપૂર્ણ વિચાર કર્યા વિના કરી છે, તેનો નિર્વાહ કરે અતિ દુષ્કર છે.”
ધાવમાતાની આ રીતની શિખામણ સાંભળીને પુનઃ અભયા બોલી કે:-“હે માતા ! ગમે તેમ થાય પણ એ પ્રતિજ્ઞાને મારે નિર્વાહ કરે જ પડશે. તમારે કોઈ પણ ચાલાકી વાપરીને તેને એક વાર અહીં લઈ આવે. જે મારાં લીધેલા વચનને ભંગ થાય તો મારે અગ્નિ પ્રવેશ કરવાનો વખત આવે.” તેણીને આ દઢાગ્રહ જાણીને પંડિતાએ વિચાર કરીને કહ્યું કે –“હે વત્સ! એ પર્વના દિવસે પૌષધ લઈને કોઈક શૂન્યગૃહમાં કાયોત્સર્ગ રહે છે, તેવા અવસરે લાગ સાધીને તેને અહીં લાવે ઠીક પડશે; બીજી કઈ રીતે તેને અહીં લાવવો મુશ્કેલ છે, કારણ કે તે હવે પરસ્ત્રીઓનો કદી વિશ્વાસ જ કરતો નથી. અને મોટે ભાગે કાર્ય પ્રસંગે પણ બીજા કોઈના ઘેર જતો નથી.”
આ યુક્તિ અભિયાને અનુકુળ લાગવાથી તેણીએ તો કબુલ રાખી. પછી પંક્તિા પહેરગીરીને વિશ્વાસ બેસાડવા સુદર્શનના શરીર પ્રમાણ જેટલી એક બનાવટી મતિ બનાવરાવીને દરરોજ અંતઃપુરમાં લઈ જતી અને પાછી લાવતી હતી.
એકદા કૌમુદીપ આવતાં સર્વ નગરવાસીઓને વનમાં જઈ કીડા કરવાને રાજાએ પટહ વગડાવ્યા. તે જ દિવસે ચાતુમાસિક પર્વ હોવાથી રાજાની અનુજ્ઞા મેળવી સુદર્શન શેઠ ધર્મકૃત્ય કરવા ઘેર રહ્યો. આ અવસરની તક લઈને પંડિતાએ અભયાને કહ્યું કે “તારી ધારેલી પ્રતિજ્ઞા પૂરી કરવા આજે કૌમુદી મહોત્સવમાં ન
Page #168
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા. જતાં તારે ઘેર જ રહેવું.” એટલે તેણી શિરોવેદનાનું બહાનું બતાવા રાજાને સમજાવી ઘેર રહી.
તે જ દિવસે સુદર્શન શેઠ દેવપૂજન વગેરે દિનકૃત્ય કરીને રાત્રિએ એક શૂન્ય ઘરમાં કાત્સગ દયાને રહ્યા. આ વખતે પડિતા ત્યાં આવી અને તેઓને પાલખીમાં બેસાડીને અમયા પાસે લઈ ગઈ. પિતાના મનોરથ અને પ્રતિજ્ઞાની સિદ્ધિ થવાને વખત પાસે આવેલ જોઈ અભયાના આનંદનો પાર ન રહ્યો. પિતાના શરીરને આભૂષણો વગેરેથી અધિક દીપાવતી તે સુદર્શન શેઠની પાસે આવી વિરહાકુલ બનીને આ પ્રમાણે બોલવા લાગી કે –હે ભદ્ર! આપના કુદ કુસુમ જેવા હાસ્યથી, ભ્રમર વાસિત વિસ્વર કમળ જેવા નેત્રથી, પરવાળાની રક્તતાને ધારણ કરનાર તમારા અધરોષ્ટના ચુંબનથી, કેશરવણ એવી આ તમારી કાયાના આલિંગનથી મારા અને તમારા બંનેના મનોરથ પૂર્ણ કરે.” આ પ્રકારનાં શિંગારિક વચનોથી તેણીએ બહુ વાર યાચના કરી, પરંતુ તે યાચના સુદર્શનના ધ્યાનની એણિને વધારે વિકસિત કરવાના એક સાધનરૂપ થઈ પડી.
જેમ જેમ તેણીએ વિકારી અને શૃંગારિક શબ્દોથી વિષયની યાચના કરવા માંડી, તેમ તેમ સુદર્શનને આત્મા ઉચ્ચ ઉચ્ચ ધ્યાનની શ્રેણિ પર આરૂઢ થતાં તેણે એવો નિશ્ચય કર્યો કે –“જ્યાં સુધી આ અનુકુળ ઉપસર્ગથી હું મુક્ત ન થાઉં ત્યાંસુધી મારે કાર્યોત્સર્ગ પાર નહિ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તેઓ ધ્યાનસ્થ રહ્યા. - નમ્ર અને અનુકૂલ વચનથી પણ જ્યારે સુદર્શન તરફથી સંતોષકારક પ્રત્યુત્તર ન મળે, એટલે અભયા રેષમાં આવી ગઈ અને કર્કશ વચનેથી કહેવા લાગી કે –“અરે ધૃત્ત ! આવી રીતે નગ્ન થઈને તારી પ્રાર્થના કરતાં પણ તને દયા નથી આવતી? આવીને આવી રીતે ક્યાં સુધી મને સતાવીશ? હું એક મહારાજાની પટરાણી થઈને પણ તારી પાસે દીન થઈને ઊભી છું છતાં તારું કઠોર હૃદય હજુ કેમ પીગળતું નથી ? અરે ! અક્કલના અંધા ! સ્ત્રીઓને વધારે છે છેડવાથી તેઓ નાગણ કરતાં પણ વધારે ભયંકર બની જાય છે અને છેવટે તેઓ શું ફળ દેખાડે એ તને ખબર નથી? વાઘણને પંપાળવી તો દૂર રહી, પણ તેને ઉલટી સતાવીને વિકાળ શા માટે બનાવે છે? અરે અધમ ! મારી પાસે પણ તું પિતાની અધમતા દેખાડે છે? અમૃતની તલાવડીમાં ઝેર ભેળવી શા માટે પિતાના જીવનને જોખમમાં નાખે છે? જો તારે દુઃખના દરીઆમાં ગરકાવ થઈ જવું હોય, યમના અતિથિ થવું હોય અને અહીં જ નારકીને નમુનો જે હય, તો જ તું કદાગ્રહી થઈ ઊભે
Page #169
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. રહે છે. અરે ઢગી ! આ તારો ઢગ હવે વધારે નહીં ટકે, રમણને રંજાડવાનું ફળ અલ્પ સમયમાં જ તારા જોવામાં આવશે.” - આ પ્રમાણેના પ્રચંડ વાપ્રહાર કરવા સાથે તે વારંવાર સુદર્શનના શરીરને સ્પર્શ કરવા લાગી અને તેના હાથ વગેરેને દબાવતી, ખેચતી તથા પોતાના પાન પયોધર સુધી લઈ જતી, કોઈક વાર તેના ગળામાં પિતાને કમળ જે હાથ નાખી લટકતી, તો કોઈક વાર વિલક્ષણ રીતે આલિંગન દેતી, આ પ્રમાણેની અસભ્ય ચેષ્ટાઓથી પણ મહાત્મા સુદર્શનના એક રોમમાં પણ વિકાર ન જાગે. વિષયની યાચના કરતાં, લગભગ રાત્રિનો અંત આવ્યે છતાં પણ નિભંગીના મનેરની જેમ અભયાનો મને રથ ફલિભૂત ન થયો. યુક્તિ, પ્રયુક્તિઓ બધી વ્યર્થ ગઈ અને પિતાની મનોકામના કેઈ પણ રીતે સંપૂર્ણ નહિ થઈ શકે એમ તેણીને ખાત્રી થઈ ગઈ. - પિતાની ઈચ્છા પાર નહિ પડતાં પિતાને નિરાશ કરવા માટે તેણીને સુદર્શન પ્રત્યે વૈર લેવાની ઈચ્છા થતાં જ પોતાના નખવતી પિતાના શરીર પર ઉઝરડા કરીને તથા વસ્ત્રોને અસ્તવ્યસ્ત કરી નાખી શેર બકેર કરવા લાગી.
શોર બકેર સાંભળી પહેરેગીરે તરત જ ત્યાં દોડી આવ્યા અને ધ્યાનસ્થ સુદર્શન શેઠને ત્યાં જઈને તેઓ વિચાર કરવા લાગ્યા કે –“અમૃતમાંથી ઝેર, જળમાંથી અગ્નિ અને ચંદનમાંથી દુર્ગધિની પ્રાપ્તિ હજુ સુધી થઈ હોય એવું સાંભળવામાં પણ નથી, તેમ આ ધર્માત્મા સુદર્શન આવું અપકૃત્ય કરે એ માની શકાતું નથી, કારણ કે એ પુણ્યાત્મા રસ્તે ચાલતાં પણ ઉંચી નજરે જોતો નથી. અત્યારે પણ તેઓની દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર હોવાથી નિવિકારી દશાનું તે સૂચન કરે છે; આવા પુણ્યવંત ધર્માત્માને એકદમ નિગ્રહ કરે અનુચિત છે.”
આ પ્રમાણે વિચાર કરી પોતાની ફરજ બજાવવા રાજાને તે વાતની જાણ કરવા માટે પહેરેગીરે ગયા. આ સમાચાર સાંભળતાં રાજાને પણ માટે સંદેહ ઉત્પન્ન થયો કે:-“સુદર્શન જેવા ધર્માત્મા માટે આવા આચરણની સંભાવના કદી સત્ય હોય જ નહિ.” છતાં પણ આ વસ્તુસ્થિતિનો નિર્ણય કરવા માટે રાજા પિતે ત્યાં ગયે.
વસ્તુસ્થિતિની તપાસ કરતાં રાજાને પૂર્ણ પ્રપંચ થયે હોય તેમ લાગ્યું, પરંતુ સત્યાસત્યને ભેદ જાણ્યા વિના ન્યાય આપી દે એ તેને ઉચિત લાગ્યું નહિ. પોતે ત્યાં આસન પર બેઠો એટલે અભયા રેતી રેતી ગદ્ગદ્ કઠે કહેવા લાગી કે – હે સ્વામિન ! આપશ્રીની અનુજ્ઞાથી હું આજે અંતઃપુરમાં રહી હતી, પરંતુ ત્યાં
Page #170
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા. આ પ્રપંચી શેઠ કેણ જાણે કયા માર્ગેથી આવીને મારી પાસે અયોગ્ય યાચના કરવા લાગે. મીઠાં મીઠાં વચનથી મને લેભાવવામાં એણે બાકી રાખી નથી, પરંતુ હું મારા સ્ત્રીધર્મથી જરાએ ચલાયમાન થઈ નહિ; એટલે આ પાપાત્માએ મને નક્ષત કર્યા, કે જે અત્યારે આપને બતાવતાં પણ મને શરમ આવે છે. જ્યારે કેઈ પણ રીતે એ ફાવી શક્યો નહિ, ત્યારે હું અબલા પર બળાત્કાર કરવાની એણે કેશિષ કરી. આથી હું ગભરાઈને બૂમો પાડવા લાગી, તેથી આ ચેકીદારો દોડી આવ્યા; તે પહેલાં પોતાને પ્રપંચ ખુલ્લો ન થઈ જાય તેટલા માટે તેણે આ ધ્યાનનો ઢોંગ કર્યો છે. તેથી હે દેવ ! તેના મિથ્યા આડંબરને સત્ય ન માનતાં દોષપાત્રને શિક્ષા કરવી એ સર્વ રાજાઓનો ધર્મ છે.”
અભયાના યુક્તિ પુરઃસરના ભાષણથી સુદર્શનની નિર્દોષતા માટે રાજાને અભિપ્રાય કાંઇક મંદ પડી ગયે, એટલે તેને પૂછ્યું કે –“આ અગ્ય કૃત્ય તમે
સુદર્શન શેઠ અભયાની દયા લાવી કાંઈ બોલ્યા વિના મૌન ઊભા રહ્યા. એટલે રાજાએ વિચાર્યું કે:-“પરસ્ત્રી લંપટ અને ચેરનું લક્ષણ મૌન છે”. આ પ્રમાણે કલ્પના કરીને નિર્ણય કર્યો અને સર્વ સમક્ષ તેઓને દેષિત ઠરાવીને મનમાં ક્રોધ લાવીને રક્ષકેને હુકમ કર્યો કે “સમસ્ત નગરમાં આ શેઠના દેષને વિટંબના પૂર્વક જાહેર કરીને પછી તમારે તેને શૂળી એ લટકાવ.”
દેવની અકળકળાને કોણ પહોંચી શક્યું છે. ચંદનને બાળે, કુટે પણ તે પિતની સુવાસ તજશે નહિ, તેમ ઉત્તમ પુરૂષો ગમે તેવાં સંકટ આવે પણ પ્રાણાતે પિતાને ધર્મ તજશે નહિ તે નહિ જ તજે.
રાજાની ઉપર પ્રમાણેની આજ્ઞા થતાં જ રક્ષક સુદર્શન શેઠને પ્રથમ તે ગામની બહાર લઈ ગયા. તેઓના મસ્તક ઉપર કરેણનાં પાંદડાં બાંધ્યાં, કંઠમાં લીંબડાનાં પાનના હાર પહેરાવ્યા, શરીરે રાતો રંગ ચોપડી રક્ત અને મુખ પર મેશ ચેપડી શ્યામ બનાવ્યા. આ પ્રમાણે મહા વિટંબના કરી તેઓને એક ગધેડા પર બેસાડ્યા અને ત્યાંથી ગામમાં લાવી કર્કશ વાજીંત્રના નાદ પૂર્વક નગરમાં ચોટે ચૌટે અને મહાલે મહેલ્લે ફેરવીને “આ રાજાના અંતઃપુરને અપરાધી છે, માટે આવી વિટંબનાને તે પાત્ર છે.” આ પ્રમાણે લેક સમક્ષ ઉઘોષણા કરવા લાગ્યા.
Page #171
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
આ પ્રમાણેની ઉદ્ઘાષણા કરતાં કરતાં સુદર્શન શેઠનું ઘર માર્ગોમાં આવ્યુ, પેાતાના સ્વામિનાથની આવી અસંભાવ્ય અવસ્થા જોઇને મનેારમા તરત મૂર્છા ખાઇને જમીન પર પડી. દાસીએ તુરત જ દોડી આવી શીતલેાપચાર કરી તેણીને સાવધાન કરી, એટલે તે અપૂર્ણ નયનેએ વિલાપ કરવા લાગી કેઃ—“અહા ! આવા પવિત્ર મારા પતિદેવ પર આવી શી અણધારી આફત ? અરે! એના અભૂત ગુણાથી દેવતાઓ પણ આશ્ચર્ય પામે તેમ છે, છતાં દુદૈવની આ શી ચેષ્ટા ? જેઓનું અંતઃકરણ આત્ ધર્માંની પ્રભાથી સદા પ્રકાશિત છે, ત્યાં આવા બળાત્કાર રૂપ અંધકારના સંભવ શી રીતે માની પણ શકાય ? કદાપિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે અને સુધાકર સુધાને બદલે અંગારા વરસાવે તથાપિ આ પુરુષાત્તમમાં આવા દુગુ ણુ ન સંભવે. અરે! મારા સ્વામિનાથ પર આવું સંકટ અને કલક જે આવ્યું તે મારા પાપને જ ઉદય હું સમજું છું. અહા ઉત્તમ પુરૂષોએ સ્ત્રીઓને અર્ધાંગના કહી છે, તેની મતલબ એ છે કે-પતિના સુખ અગર દુઃખમાં તે પેાતાના અડધા અંગ જેટલી ફરજ બજાવે, એટલે સુખમાં સમાન ભાગ લેનાર અને દુ:ખમાં પણ સપૂર્ણ મદદ કરનાર હોવી જોઇએ. મારા પ્રાણવલ્રભના સંકટને જોઇને માત્ર વિલાપ કરી મારે બેસી રહેવું ઉચિત નથી. એ જીવનઆધારના હાથમાં મારા જીવનની દોરી છે અને જો તે તૂટી જાય તે! મારે જીવવુ પણ શા કામનુ ? માટે જ્યાં સુધી શાસનદેવતા મારા પ્રાણેશ પર આવેલા આ કલંક અને સંકટનુ નિવારણ ન કરે, ત્યાં સુધી મારા જેવી કુલીન સ્ત્રીઓએ અનશન કરવું તે જ શ્રેયસ્કર છે.”
-
પેાતાના મન સાથે આ પ્રમાણે નિશ્ચય કરીને મનેારમા પેાતાના ગૃહના એક પવિત્ર ભાગમાં કાયાત્સગ ધ્યાને ઊભી રહી શાસનદેવતાનું સ્મરણ કરવા લાગી. સુદર્શન શેઠના શીલ મહિમાથી અને સતી અનેારમાના સંકલ્પ મળથી તત્કાળ શાસનદેવી અ ંતરિક્ષમાં રહીને ખેલી કે:-“હે વત્સે ! તારા સકલ્પ બળથી હું પ્રસન્ન થઇ છું, તારે લેશ પણ વિષાદ ન કરવેા. તારા સ્વામિનાથની પવિત્રતા પ્રગટ થશે અને પુન: તારા માટે સુખના સૂર્યના ઉદય થશે.”
અહીંયાં સુદર્શન શેડને સ્થળે સ્થળે વિટમના પમાડતાં તે રક્ષક લેકે તેમને સમસ્ત નગરમાં ફેરવીને શૂળીના સ્થાન આગળ લઈ ગયા.
X
*
X
X
×
X
तोयत्यग्निरपि स्वजत्यहिरपि व्याघ्रोऽपि सारंगति, व्यालोप्यश्वति पर्वतोप्युपलति क्ष्वेडोपि पीयुषति ।
X
Page #172
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા.
૧૦૯
विघ्नोप्युत्सवति प्रियत्यरिरपि क्रीडातडागत्यपां,
नाथोऽपि स्वगृहत्यटव्यपि नृणां शीलप्रभावा धम् ॥१॥ અર્થાત–શીલના પ્રભાવથી મનુષ્યને અગ્નિ જળ સમાન થઈ જાય છે, સર્પ પુષ્પની માળા બની જાય છે, વાઘ હરણ જે થઈ જાય છે, મદોન્મત્ત હાથી અશ્વ જેવો ગરીબ બની જાય છે, પર્વત એક સામાન્ય પત્થર જેવું બની જાય છે, વિશ્ન પણ ઉત્સવ રૂપ થઈ જાય છે, શત્રુ મિત્ર થઈ જાય છે, સમુદ્ર એક કીડા કરવાના સરવર જેવો બની જાય છે અને અટવી પિતાના ગૃહસઆન નિર્ભય થઈ જાય છે. રાજર્ષિ ભહરિ પણ શીલના સંબંધમાં જણાવે છે કે –
"ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो, ज्ञानस्योपशमः श्रुतस्य विनयो वित्तस्य पात्रे व्ययः। अक्रोधस्तपसः क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता,
सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ॥१॥" અર્થા–એશ્વર્યનું ભૂષણ સૌજન્ય છે, શૌર્યનું વચન નિગ્રહ, જ્ઞાનનું ઉપશમ, શ્રુતનું વિનય, વિત્તનું સુપાત્રદાન, તપનું સમતા, બેલનું ક્ષમા, ધર્મનું નિષ્કપટ ભાવ, અને સર્વનું મુખ્ય કારણ એ પરમ ભૂષણ શીલ જ છે.”
શૂળીની નજીક સુદર્શન શેઠને લઈ ગયા પછી તે મહાપુરુષ ઉરચ ભાવના ભાવતાં ભાવતાં વિચારવા લાગ્યા કે:-“અહા ! આ જગતમાં સુખદુઃખનાં વાદળ કેણે ઘેરી વળ્યાં નથી, પરંતુ સુખમાં અગર દુઃખમાં જે પુણ્યાત્માઓના હૃદયમંદિરમાંથી શીલ મહામંત્રનો જાપ સદા જાગ્રતાવસ્થામાં રહે છે, તે જ મહાપુરુષોનું જીવન સાર્થક છે; મહાપુરુષ બહારની શેભા કરતાં આંતરિક શેભાને અધિક મહત્વ આપે છે. કહ્યું પણ છે કે
"अद्यैव वा सरणमस्तु युगांतरे वा।
न्याय्यात्पथः प्रविचलंति पदं न धीराः॥ અર્થા-મરણ આજે જ થાઓ અથવા યુગાંતરે થાઓ, પરંતુ ઉત્તમ મનુષ્ય સન્માર્ગથી કદાપિ પાછા હઠતા નથી.” મારે પણ ધર્યનું અવલંબન લઈને આ સંકટ ભોગવી લેવું ઉચિત છે. હે ચેતન ! આના કરતાં ઘણુ જ ભયંકર સંકટ સહન કર્યા છે, નરકની મહાયાતનાઓ પાસે આ દુઃખ લેશ માત્ર પણ નથી. ખરે
Page #173
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ. ખર! આખર સત્યનો બદલે મળ્યા વિના રહેવાનું નથી, કુદરતની પાસે સત્યનો જ અંતે વિજય થનાર છે. પૂર્વકૃત અશુભ કર્મના ઉદય ભગવ્યા વિના છુટકે નથી, માટે આ સંકટ સમતાપૂર્વક વેઠી લેવું એ જ શ્રેયસ્કર છે.
સુદર્શન શેઠ આ પ્રમાણે શુભ ધ્યાનની શ્રેણિપર આરૂઢ થઈ અનુપમ આંતરિક આનંદ અનુભવવા લાગ્યા. તે જ સમયે રાજાના હુકમ પ્રમાણે રક્ષકોએ પહેલાં શબ્દોના પ્રહાર કરી સુદર્શન શેઠની બની શકી તેટલી કદર્થના કરી, છતાં પણ તેઓ તે મોન જ રહ્યા. આથી રક્ષકે વધારે ગુસ્સે થયા અને તેઓને શૂળી પર તુરત જ ચઢાવી દીધા અને ક્રોધાવેશમાં આવી જઈ વધારામાં ફટકાને માર મારવા માંડ્યો. પરંતુ તેઓને શૂળી પર ચઢાવતાં જ તેઓના અતુલ શીલથી આકર્ષાઈ કઈ દિવ્ય દેવતાના પ્રભાવથી શૂળીનું સિંહાસન બની ગયું, એટલું જ નહિ પણ શસ્ત્રાદિકના પ્રહારે તેઓને અલંકારે થઈ ગયા. મસ્તક પરના પ્રહાર મુગટરૂપે પરિણમ્યા, બહુ પરના બાજુબંધ રૂપે, કંઠમાંના હારરૂપે, કાન પરના કુંડલરૂપે અને પગ પરના પ્રહાર પગના અલંકારરૂપે પરિણમ્યા. કે ચમત્કાર! કેવો મહિમા ! અહા! શીલ! તારા પ્રભાવથી દે તે શું, દેવેંદ્રો પણ ક્ષણમાં દાસ બની રહે છે.
એવા અનુપમ શીલગુણને સહસ્ત્ર કટિવાર નમસ્કાર.
આ ચમત્કારની ખબર સાંભળતાં જ દધિવાહન રાજા આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. પિતાના અગ્ય પ્રકોપ અને અવિચારી કૃત્ય માટે અતિ પશ્ચાતાપ કરવા લાગ્યો, પિતાની મૂર્નાઈ માટે તેને અંતરાત્મા ડંખવા લાગ્યો અને મનમાં વિચાર કરવા લાગે કે –“અરે! આ વગર વિચાર્યું મેં શું કર્યું? પ્રજાજને મારા માટે કેવો અભિપ્રાય બાંધશે? સજજને સમક્ષ હું મારું મુખ શી રીતે બતાવીશ? હવે મારા ન્યાય પર કેણુ વિશ્વાસ રાખશે? માટે હું પોતે જ સુદર્શનની પાસે જઈ મારા અપરાધની ક્ષમા યાચી કૃતાર્થ થાઉં, કારણ કે ઉત્તમ પુરૂષે સંકટ આપનાર પ્રત્યે પણ અનુગ્રહ જ કરે છે.
આ પ્રમાણે પિતાના મન સાથે નિશ્ચય કરીને રાજા તરત જ હાથી પર સ્વાર થઈ શૂળીના સ્થાન આગળ સુદર્શન શેઠની પાસે આવ્યો અને આ અદ્ભુત શીલ માહાભ્યને ચમત્કાર સાક્ષાત જોઈ ચક્તિ જ થઈ ગયો. શું બોલવું, કેવી રીતે બેલવું તેનું પણ ક્ષણભર તેને ભાન ન રહ્યું. છેવટે પૈર્યપૂર્વક મન સ્વસ્થ કરી:
Page #174
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની સ્થા.
૧૧૧
આપ જેવા મહાપુરૂષના રાખી મે તમાને આવું કરી મૂકે છે. આપ તે
તે ગટ્ટુ વાણીથી પુણ્યાત્મા સુદર્શન પ્રત્યે કહેવા લાગ્યા કે “હે મહાનુભાવ ! હું પામર પ્રાણી આપને મુખ મતાવવાને પણ લાયક નથી. સત્કાર કરવાના બદલે વિનતાના વચના પર વિશ્વાસ ભયંકર સકટ આપ્યું—એ મારા હૃદયને ક્ષણે ક્ષણે દગ્ધ સમભાવથી બધું સહન કરી રહ્યા છે, પણ મુજ પામરની નીચતા અને ક્રૂરતા પ્રત્યક્ષ દેખાઇ આવે છે. હું ધર્માત્મા ! તમે તમારા કુળના ભૂષણ રૂપ છે. એટલું નહિ પણ મારા રાજ્યના, મારા નગરના પણ એક અલકારરૂપ છે. તમારા જેવા અડગ પ્રતિજ્ઞાવત મહાપુરૂષા જે નગરમાં અને જે રાજ્યમાં રહેતા હેાય, તે રાજ્ય, નગર, તે રાજા અને તે પ્રજા પણ ધન્ય છે.”
r
હે દેવાનુપ્રિય ! મારા અપરાધની ક્ષમા આપે. આપશ્રીના ચરણકમળમાં વારંવાર પ્રણામ કરીને વિન ંતિ કરૂં છુ કે, મેં કરેલા ભયકર પાપથી હવે મને બચાવે, આપના પ્રસન્ન વદનથી વચન સુધારસને અમૃત પ્રવાહ વહેવડાવી મારી દુગ્ધ અને દુલ મનેાભૂમિને આદ્ર બનાવી નવપદ્ધવિત કરો.
રાજાના આ રીતના નમ્ર અને પશ્ચાતાપ ભરેલાં વચનો સાંભળીને સુદર્શન શેઠનું હૃદય વધારે દયા થયું, તેની યાગ્યતા જોઇ તેઓને વધારે પ્રસન્નતા ઉત્પન્ન થઇ. આ વખતે નગરજનાથી તે સ્થલ સકી થઇ ગયું હતું, એક જ ભાગ્યશાળી તરફ બધાની ષ્ટિ રાકાઇ રહી હતી. લેાકેાની ઉત્સુકતા જેઇ પુણ્યાત્મા સુદર્શને સ` પ્રજા સમક્ષ રાજાને ઉદ્દેશીને કહ્યું કેઃ “હે રાજન ! પ્રાણીએ જો કે સ્વાપાર્જિત કનુ ફળ ભાગવે છે, તે પણ તેમાં અન્ય પ્રાણી નિમિત્ત બની પેાતાના અંતરની ન્યૂનાધિક ક્રૂરતાને લઇને તે આછુંવત્તું કમ બાંધે છે. તેમાં પણ પાછળથી ખરી વસ્તુસ્થિતિની જાણ થતાં જ પશ્ચાતાપ કરવાથી પ્રાણી પોતે અણુજાણતાં કરેલા પાપકમથી પ્રાયે કરીને મુક્ત થાય છે. મારા તરફના લેશ પણ અદેશે! તમે તમારા હૃદયમાં રાખશે નહિ. પ્રજાના ધર્મકાર્યમાં સહાયતા માટે તમારી ધમભાવના સદા જલત રહે એ જ મારી છેવટની ચાહના છે. તમે સત્તા વિજયવંત અને કબ્ય પરાયણ રહેા અને પ્રજાના અભ્યુદયના આશીર્વાદ મેળવા એ મારી અતિમ વાંછના છે.”
સુદર્શન શેઠનાં આ પ્રમાણેનાં ધાર્મિક ભાવનાના રસથી ભરેલાં અને મનુષ્યત્વના સાચેા ખ્યાલ આપનારાં વચનાથી રાજા અને પ્રાજનામાં આનંદ આનંદ વર્તાઇ રહ્યા. શ્રેષ્ઠિના ઊચા વિચારાએ ઘણા મનુષ્યેાના મનમાં અદ્ભુત અસર કરી, તેઓની ઉચ્ચત્વદર્શક ભાવના રૂપ હિમાલયના શિખરમાંથી પ્રવાહ રૂપે મહાર આવેલી વાણીરૂપ સરિતામાં સ્નાન કરી શુદ્ધ થએલા પ્રજાજના આનંદમગ્ન થઈ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૨
: મહામાભાવિક અવસ્મરણ. ગયા. પછી રાજા અતિ હર્ષિત થઈને શેઠને મહોત્સવપૂર્વક નગરમાં તેડી ગયો, અને રાજસભામાં સર્વની સમક્ષ નેહપૂર્વક પુષ્પાદિકથી તેઓનો સત્કાર કરી એકાંતમાં બોલાવીને બધી યથાર્થ હકીકત પૂછી એટલે શ્રેષ્ટિએ જે સત્ય હકીકત બની હતી તે યથાર્થ કહી દીધી. રાજાને આ સત્ય હકીકત સાંભળીને અભયા પર અતિ ક્રોધ ચઢ્યો, પણ તે જ વખતે શ્રેષ્ટિએ શાંતિનાં વચનો કહી અભયાને અભયદાન અપાવ્યું, જે રાજાએ શ્રેષ્ઠિના અત્યાગ્રહથી માન્ય રાખ્યું. આ બધી હકીકત જ્યારે અભયાન જાણવામાં આવી, ત્યારે તે ગળે ફાંસો ખાઈને મરણ પામી અને પંડિતા ત્યાંથી પલાયન કરી પાટલીપુત્ર નામના નગરમાં દેવદત્તા નામની કોઈ વેશ્યાને ત્યાં રહી.
પિતાના સ્વામિનાથના વિજયના શુભ સમાચાર અનેરમાને મળવાથી તેણીના હર્ષને તો પાર જ ન રહ્યો. તેણે કાત્સર્ગ અને ધર્મધ્યાનથી મુક્ત થઈ ગૃહકાર્યમાં પ્રવૃત્ત થતી પિતાના પતિદેવને ઘેર આવવાની રાહ જોવા લાગી. રાજાએ પણ તેઓને સંપૂર્ણ સત્કાર કરી બહુ જ આદરપૂર્વક વાજીત્રાના નાદ અને આડંબર સહિત શેઠને હાથી પર બેસાડી તેઓને ઘેર પહોંચાડ્યા. મારા પિતાને નિષ્કલંક પતિનું પ્રસન્ન મુખ જોઈ અતિ પ્રમોદ પામતી તેઓના ચરણમાં પડી.
અહા ! પુત્ર પૌત્રાદિકના મેહમાં પડેલે પ્રાણ પિતાના આયુષ્યનો અંતભાગ આવ્યા છતાં પણ પૂર્વાપર વિચાર કરવા સાવધાન થતું નથી. લક્ષ્મી અને લલનાનાં પાશમાં મૂઢ બને તે આ ભવ નાટકમાં નટની માફક નાચ્યા કરે છે, આવા અનિત્ય સંસારમાંથી મુક્ત થઈ હવે મારે ચારિત્રધર્મને આશ્રય લે એ જ યુક્ત છે. આ પ્રમાણે વિચાર કરીને સુદર્શન શેઠે પોતાની પ્રિયાને બોલાવીને કહ્યું કે –“હે પ્રિયે ! આ સંસારનાં સુખ દુઃખને સ્વાદ લઈ મારું મન હવે તેનાથી વિરકત થતું જાય છે, માટે ચારિત્ર ધમને સ્વીકાર કરવાને મારો ઇરાદે છે, સંસારની ધાંધલમાં સમગ્ર જીંદગી એક નજીવી વસ્તુની માફક ફેકી દેવી એ સજજન મનુષ્યનું કર્તવ્ય નથી. હે ભદ્રે ! આ મારા વિચારમાં અંતરાય ઊભો ન કરતાં તેમાં તારી સંમતી અને ઉત્સાહ આપી મને વધુ ઉત્તેજિત કરવાની તારી ફરજ છે, સંસાર વ્યવહારનું શકટ આપણે દંપતિધર્મની સડક પર ઘણુ સમય સુધી ચલાવ્યું, હવે હ' મારા જીવન-શકટને ચારિત્રધર્મની સડક પર લઈ જવા ઈચ્છું છું. સરિતાઓથી સમુદ્ર અને લાકડાંથી અગ્નિની જેમ આ પ્રાણી મેહને વશ થઈ વિષય વિકારોથી કદી તૃપ્ત થતો જ નથી અને તેમને તેમાં જીદગીભર સુધી આત્મસાધન કરવાને
Page #176
--------------------------------------------------------------------------
________________
સુદર્શન શેઠની કથા.
૧૧૪ અવસર જ પ્રાપ્ત થતો નથી, માટે અવસરચિત કાર્ય કરી લેવું એ જ ડહાપણનું લક્ષણ છે.”
પિતાનાં સ્વામીનાથનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને મને રમ ક્ષણભર વિચારમાં પડી પઈ, પરંતુ પિતે ધર્મવાસિત હોવાથી તરત જ તેણીના હૃદયમાં વિવેકરૂપ દીપકની જ્યોત જાગૃત થઈ, એટલે સુદર્શન શેઠના વિચારને પિતે સંમત થઈ. હૃદયના પ્રેમથી અને પ્રસન્ન વદને બોલી કે –“હે સ્વામિનાથ ! આપશ્રીના પવિત્ર વિચારેએ મને રોમાંચિત કરી દીધી છે, આપશ્રીની ઉત્કૃષ્ટ ચારિત્રભાવના સાંભળી મને અનહદ આનંદ ઉત્પન્ન થયે છે. આપશ્રીના રત્નત્રયીના આચરણમાં મારે અનુમતિ તો શું પણ અનુમોદના કરવી એ પણ મારા અહોભાગ્યની વાત છે. આપશ્રી પ્રથમથી જ ધર્મ દઢતામાં પસાર થએલા છો એટલે ચારિત્ર ધર્મને આપ સુખપૂર્વક સાધી શકશે. હે પ્રાણનાથ! ઉત્તરોત્તર આત્મ-મહત્વતા પ્રાપ્ત કરી છેવટે શીવલલનાની લાલિત્ય લીલામાં લીન થઈ જાઓ એવી મારી હાર્દિક ભાવના છે.”
પિતાનો ગૃહભાર હિતશિક્ષા પૂર્વક પુત્રને સેંપીને સુદર્શન શેઠે એક ધર્મધુરં ધર આચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી સુદર્શન મુનિએ અન્યત્ર વિહાર કર્યો. ક્ષમા સહિત તપશ્ચરણ અને ઉચ્ચ વિનય ભાવથી અધ્યયન તથા અતિ ઉલ્લાસથી સંયમ નિર્વાહ કરતાં સુદર્શન મુનિ પિોતાની આત્મતિને અધિકાધિક દેદીપ્યમાન કરવા લાગ્યા. કનક અને પાષાણ, રાજા અને રંક, સેવક અને શત્રુ તથા સંસાર અને મેક્ષમાં પણ તેઓની સદા સમાન જ ભાવના હતી. સમભાવની સરિતામાં તેઓશ્રી નિત્ય સ્નાન કરતા હોવાથી ખરાબ કે મનહર વસ્તુમાં તેઓને દુગંછાભાવ કે આસક્તભાવ ન હતો.
એક વખતે વિહાર કરતા કરતા તેઓશ્રી પાટલીપુત્ર નગરમાં આવ્યા. ત્યાં પેલી પંડિતા એક દેવદત્તા નામની વેશ્યાને ત્યાં આવીને રહેલી હતી, તે હમેશાં વેશ્યાની પાસે સુદર્શનના વખાણ કરતી હતી, આ સાંભળીને તે વેશ્યાને બહુ ક્રોધ થતો હતો અને કહેતી હતી કે –“જે એને તું અહીં લાવે તો મને ખાત્રી થાય.” એવામાં સુદર્શન મુનિ ત્યાં આવ્યાના સમાચાર પંડિતાને મલ્યા, એટલે તે માયાવી શ્રાવિકા બની તેઓને વંદન કરવા અને આહાર માટે આમંત્રણ કરવા ગઈ ત્યાં સુદર્શન મુનિને વંદન કરી અને બહુ આજીજી તથા પિતાના પારણાના મિષથી તેઓશ્રીને દેવદત્તાને ઘેર લઈ આવી.
સુદર્શન મુનિ સરલ સ્વભાવથી તેની માયાજાળ જાણ ન શક્યા અને તેઓ વેશ્યાના ઘરની અંદર ગયા કે તરત જ બારણું બંધ કરી વેશ્યા તેઓને ઉપસર્ગ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મહામાભાવિક નવસ્મરણ.
કરવા લાગી. વેશ્યાએ દિવસભર તેઓને વિલાસી વા, હાવભાવ, કટાક્ષે, અંગસ્પર્શ, વાપ્રહાર અને છેવટે મુષ્ટિપ્રહાર પણ કર્યો, પરંતુ પવનથી પર્વતનું શિખર જેમ ચલાયમાન થાય નહિ. તેમ તેઓશ્રી એક પંચ માત્ર પણ ચલાયમાન ન થયા. છેવટે કંઈ પણ રીતે વેશ્યા ન ફાવી, ત્યારે સંધ્યા સમય થતાં તેઓને છોડી મૂક્યા.
કર્મની વિચિત્રતાનો વિચાર કરતા કરતા તે મહામુનિ ત્યાંથી સીધા સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરવા ચાલ્યા ગયા. ત્યાં કાયોત્સર્ગમાં રહેલા તે મહામુનિને મરીને વ્યંતરી થએલી અભયાએ આવીને બહુ ઉપસર્ગો કર્યા, અનુકુળ અને પ્રતિકુળ ઉપસર્ગો કરી તે મહામુનિને પીડા ઉપજાવવામાં તેને જરાએ કચાશ રાખી નહિ, પરંતુ તે પુણ્યાત્મા મહામુનિને તેના સાળાએ ઉપસર્ગો ઉપકારક થઈ પડ્યા. તેઓશ્રીની ધ્યાનની ધારા અધિકાધિક વૃદ્ધિ પામવા લાગી અને પોતાના આત્માને કહેવા લાગ્યા કે:-“હે આત્મન ! આ કરતાં અનંતો કાલ અને અનંતગણું વેદનાઓ તું પરતંત્ર રીતે અનેકવાર સહન કરીને આવેલો છે, તે આ વેદના અલ્પકાલના માટે તું સહન કરી તારું કાર્ય સુધારી લે. આ પ્રમાણે ઉત્તમ ભાવનાઓ ભાવતાં, તેઓશ્રી શુક્લધ્યાનની શ્રેણિપર આરૂઢ થયા અને ઘાતિકને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. વ્યંતરી નિલજ થઈને નાશી ગઈ અને દેવતાઓએ આવી તેઓશ્રીના કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો.
- સુદર્શન મુનિ કેવલ્યજ્ઞાન પામ્યા, એટલે દેવતાઓએ મહોત્સવ કરી સુવર્ણ કમલની રચના કરી, તેના ઉપર બિરાજમાન થઈ દેવતાઓ અને મનુષ્યની પર્વદા સમક્ષ તે કેવલી ભગવંતે ધર્મદેશના આપી. તેઓશ્રીને ધર્મોપદેશ સાંભળી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા અને અભયા વ્યંતરીને આમાં પણ પ્રતિબંધ પામ્યા તથા પિતાના દુષ્કર્મોને પુનઃ પુનઃ ખમાવ્યાં, દેવદત્તા વેશ્યા તથા પંડિતા પણ પ્રતિબંધ પામીને શ્રાવિકા થઈ, ત્યાં તે સર્વેએ પિતાપિતાનાં દુષ્કર્મોનો પશ્ચાતાપ કર્યો અને તેની ક્ષમાપના માગી.
પછી સુદર્શન કેવળી વસુધાપર વિહાર કરતા કરતા અનેક ભવ્યાત્માઓને ધર્મ પમાડી છેવટે અનંત સુખધામ મેશનગરે પહોંચ્યા.
ચિ વાંચક ! નમસ્કાર મહામંત્રના પ્રભાવથી સુભગ આત્મા કેટલી ઉચ્ચ કાટીએ પહોંચે તેને વિચાર કર ! અને આજે જ નિશ્ચય કર કે મારાથી બનશે ત્યાં સુધી હમેશાં વધુ નહિ તો એક બાંધી યા છેવટે એક છુટી માલા તે તે મહામંત્રની હું જરૂર ગણીશ.
Page #178
--------------------------------------------------------------------------
________________
અમરકુમારની સજઝાય.
રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજારે; જિનધમને પરિચય નહી, મિથ્યા મતમાંહે રાચ્યારે.
કમત ગતિ સાંભળે-૧ કમતણી ગતિ સાંભળે, કર્મ કરે તે હાય રે; સ્વારથી સહુ કે સગાં, વિણ સ્વારથ નહીં કોય રે. કમ ૨ રાજા શ્રેણિક એકદા, ચિત્રશાળા કરાવે રે; અનેક પ્રકારે મંડણી, દેખતાં મન મોહે રે.
કર્મ૦ ૩ દરવાજો ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે; પૂછે છેષી પંડિતા, બ્રાહ્મણ ઈમ બતાવે રે.
કર્મ૦ ૪ બાળક બત્રીસ લક્ષણો, હેમીજે ઈણ માં રે; તો એહ મહેલ પડે નહિ, ઈમ ભાખે વયણ અજ્ઞાન રે. કર્મ રાજા ઢઢેરો ફેરીયે, જે આપે બાળકુમાર રે; તેળી આપું બરોબરી, સોનૈયા ધન સારો રે.
કર્મ બાષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે, ભદ્રા ત સ ધરણી જાણે રે; પુત્ર ચાર સોહામણા, નિની પુણ્ય હો રે. કમ૦ ૭ aષભદત્ત કહે નારને, આપ એક કુમારો રે; ધન આવે ઘર આપણે, આપણ સુખીયાં સારો રે. નારી કહે વેગે કરો, આપે અમરકુમારો રે; મમ્હારે મન અણુભાવતે, આંખથકી કરો અળગો રે. કર્મ વાત જણાવી રાયને, રાજા મનમાં હરખે રે; જે માગે તે આપીને, લાવો બાળકુમારો રે.
કર્મ, ૧૦ સેવક પાછા આવીયા, ધન આપે મનમાન્ય રે; અમર કહે મોરી માતાજી, મુને મત આપીજે રે. કર્મ. ૧૧ માતા કહે તુને શું કરું, મારે ભાવે તું મુઓ રે; કામકાજ કરે નહિ, ખાવાને જોઈએ સારો રે. આ બે આંસૂ નાંખતે, બોલે બાળકુંવારો રે; સાંભળે મેરા તાતજી, તુમ મુજને રાખે છે. કર્મ
કમ.
કર્મ,
Page #179
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નિવસ્મરણ.
તાત કહે હું શું કરું, મુજને તો તું મારો રે; . માતા વેચે તાહરી, મારો નહી કાંઈ જેરો રે. કર્મ૦ ૧૪ કાક પણ પાસે હતો, કાકી મુજને રાખે રે; કાકી કહે હું શું જાણું, મારે તું શુ લાગે રે. કર્મ. ૧૫ બાળક રોતો સાંભળી, માસી પુઆ તે આવે રે; બહેન પણ તિહાં બેડી હતી, કિણહી મુજને રાખો રે. કર્મ૧૬ જે જે ધન અનરથ કરે, ધન પડાવે વાટ રે; ચોરી કરે ધન લોભી, મરીને દુર્ગતિ જાય છે. કમ હાથ પકડીને લઈ ચાલ્યા, કુંવર રાવણ લાગે રે; મુજને રાજા હમશે, ઈમ બાળક બહુ ઝુરે રે. કર્મ. ૧૮ બાળક તવ લેઈ ચાલ્યા, આખા ભર બજારે રે; લોક સહુ હા હા કરે, વે બાળ ચંડાળ રે. કર્મ. ૧૯ લોક તિહાં બહુળા મિલ્યા, જોવે બાળકુંવારો રે; બાળ કહે મજ રાખી , થાશું દાસ તુમાર રે. કર્મ. ૨૦ શેઠ કહે રાખું સહી, ધન આપી મુહ મા રે; રાયે મંગાવ્યા હોમવા, તે તો નહી રખાય રે. કર્મ ૨૧ બાળકને તે લઈ ગયા, રાજાજીની પાસે રે; ભટજી પણ બેઠા હતા, વેદશાસ્ત્રના જાણે રે. કર્મ. ૨૨ ભટજીને શા કહે, દેખે બાળકુંવારી રે; બાળકને શો દેખ, કામ કરો મહારાજા રે. કર્મ૦ ૨૩ બાળ કહે કર જોડીને, સાંભળે શ્રી મહારાજા રે; પ્રજાને પીયર તમે, મુજને કીમ હોમીજે રે.
કર્મ. ૨૪ રાજા કહે મૂલે લીયે, માહરે નહી અન્યાયે રે; માતાપિતાએ તેને વેચી, હેમવા આ આજો રે. કમ ગંગોદકે નવરાવીને, ગળે ઘાલી ફૂલની માળા રે; કેસર ચંદન અચીને, બ્રાહ્મણ ભણે તવ વેદે છે. કર્મ અમરકમર મન ચિતવે, મુજ શીખવી સાધુ રે; નવકાર મંત્ર છે મોટકે, સંકટ સહુ ટળી જશે રે. કર્મ૦ ૨૭ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિંહાસણ કંગે રે; ચાલી આવ્યો ઉતાવળો, જિહાં છે બાળકુંવારો રે. કર્મ. ૨૮
Page #180
--------------------------------------------------------------------------
________________
અમરકુમારની સજઝાય,
અગનિ ઝાળ ઠંડી કરી, દીધે સિંહાસણ ચંગે રે; અમરકમરને બેસાડીને, દેવ કરે ગુણ ગામે રે. કર્મ રાજાને ઊંધે નાખી, મુખે છુટયાં લેહી રે; બ્રાહ્મણ સહુ લાંબા પડ્યા, જાણે સુકાં કાણો રે. કર્મ. ૩૦ રાજ સભા અચરિજ થઈ, એ બાળક કઈ હોટે રે; પગ પૂજીએ એહના, તે એ ભૂવા ઉઠે રે.
કર્મ૦ ૩૧ બાળકે છાંટે નાખી, ઉઠ શ્રેણિક રાજા રે, અચરિજ દીઠે કેટકે, એ શું હું કાજે રે. કર્મ૦ ૩૨ બ્રાહાણ પડિયા દેખીને, લોક કહે પાપ જૂઓ રે; બાળહત્યા કરતાં થકાં, તેહનાં ફળ છે એહો રે. કર્મ ૩૩ બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે; કનક સિંહાસણ ઉપરે, બેઠે અમરકુમાર રે. કમ૦ ૩૪ રાજા સહુ પરિવાર શું, ઉઠ તે તતકાળે રે; કરજેડી કહે કુમારને, એ રાજ્યત્રદ્ધિ સહુ હારી રે. કર્મ અમર કહે સુણો રાજવી, રાજશું નહી મુજ કાજે રે; સંયમ લેશું સાધુને, સાંભળે શ્રી મહારાજે રે. કર્મક લેક સહુ મળી ઈમ કહે, ધન ધન બાળ કુંવારો રે. ભટજી પણ સાજા હુવા, લાજ્યા તે મનમાંહે રે. કર્મ ૩૭ જયજયકાર હું ઘણે, ધરમ તણે પરસાદે રે; અમરકમર મન સોચતો, જાતિસમરણ જ્ઞાને રે. કર્મ૦ ૩૮ અમરકુમારે સંયમ લી, કરે પંચમુષ્ટિ લોચ રે; બાહિર જઈ મસાણ , કાઉસગ્ગ રહ્યો શુભ ધ્યાને રે. કર્મ. ૩૯ માતપિતાએ બાહિર જાઈને, ધન ધરતિમાંહિ ઘાલ્યા રે; કાંઈક ધન લેંચી લીયે, જાણે વિવાહ મંડાણે રે. કર્મ તેટલે દોડી આવીયો, કેઈક બાળકુંવારો રે; માતપિતાને ઈમ કહે, અમરકમરની આ વાત છે. કર્મ માતાપિતા વિલખાં થયાં, ભૂડો થયો એ કામરે; ધન રાજા લેશે સહુ, કાંઈક કરીએ ઉપાયે રે. કર્મ કર ચિંતાતુર થઈ અતિ ઘણી, રાતે નિંદ ન આવે રે; પૂરવ ર સંભારતી, પાપણી ઊડી તિણ વારી રે. કર્મ ૪૩
Page #181
--------------------------------------------------------------------------
________________
કX૦ ૪૫
મહામાભાવિક નવસ્મરણ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે; પારીએ કરીને પાપણી, મા બાળકુંવારો રે.
કર્મ૦ ૪૪ શુકલધ્યાન સાધુ ધ, શુભ મન આણી ભાવો રે; કાળ કરીને અવતર્યો, બારમા સ્વર્ગ મઝારે રે. બાવીશ સાગર આઉખો, ભોગવી વંછિત ભોગી રે; મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણા રે. કમ ૪૬ હવે તે માતા પાપણ, મનમાં હરખ અપારો રે; ચાલી જાય આણંદમેં, વાઘણ મળી તિણ વારો રે. ફફડી નાખી તિહાં, પાપણી મૂઈ તિણ વારો રે. છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આઉ રે.
કર્મ ૪૮ જે જે મંત્ર નવકારથી, અમરકમર શુભ ધ્યાને રે; સુર પદવી લહી મેટકી, ધરમ તણે પરસાદે રે. કર્મ. ૪૯ નર ભવ પામી જીવડા, ધરમ કરો શુભ ધ્યાને રે; તે તમે અમર તણી પરે, સિદ્ધગતિ તે લેશે રે. કર્મ, કર જોડી કવિયણ ભણે, સાંભળે ભવિજન લોકે રે; વિર વિરોધ કઈ મતિ કરે, જિમ પામો ભવ પારો રે. કમ ૫૧ શ્રી જિનધર્મ સુરતરૂ સમે, જેહની શીતળ છાંયે રે; જેહ આરાધે ભાવશે, સીઝે વંછિત કાજે રે.
કર્મ પર
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકાર મંત્રને છંદ
હંહા
T૧
IRા
વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સારા નિચે શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર
અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન ! વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય છે સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાયા સકલ મંત્ર શિર મુકુટમણિ, સશુરૂ ભાષિત સારા સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીએ નવકાર
T૩ાા
T!
નવકાર થકી શ્રીપાલ નારેશ્વર, પામ્યા રાજ્ય પ્રસિદ્ધ; સ્મશાન વિષે શિવ નામ કુમારને, સેવન પુરિ સિદ્ધ છે નવલાખ જપંતા નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભક્ત ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર પાપા બાંધી વડશાખા શિક બેસી, કીધે કુંડ હુતાશ; તસ્કરને ચિત્તે મંત્ર સમ, ઉડયે તે આકાશ છે વિધિ રીતે જપતાં અહિ વિષ ટાળે, ઢાળે અમૃતધાર; રસો ભવિયાં ભક્ત ચેકબે ચિત્તે, નિત્ય જપીયે નવકાર મેલા બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાળી, પાયે યક્ષ પ્રતિબંધ છે નવલાખ જપંતા થાયે જિનવર, ઈ છે અધિકાર; સે ભવિયાં ભકતે ચેકને ચિત્ત, નિત્ય જપીયે નવકાર મેળા પલ્લીપતિ શીખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ; પરભવ તે રાજસિંહ પૃથ્વીપતિ, પાયે પરિગલ રિદ્ધા એ મંત્ર થકી અમરાપુર પહે, ચારૂદત્ત સુવિચાર; સો ભવિયાં ભક્ત ચોકખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ૮
Page #183
--------------------------------------------------------------------------
________________
૨.
મહાપ્રાભાવિક નવસ્મરણ.
સન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરાલે; દીઠા શ્રીાસકુમારે પન્નગ, અધ ખલતા તે ટાલે !! સભલાવ્યે શ્રીનવકાર સ્વયંમુખ, ઇંદ્રભુવન અવતાર; સે। ભવિયાં ભક્તે ચાખ ચિત્ત, નિત્ય જપીયે નવકાર મન શુદ્ધે જપતાં મયણાસુંદરી, પામી પ્રીય સંયેાગ; ઈશે. ધ્યાનથકી ટહ્યા કુષ્ટ ઉંમરના, રક્તપિત્તના રોગ! નિશ્ચે શું જપતાં નવિધિ થાયે, ધમ તણા આધાર, સે। વિયાં ભક્તે ચેાકખે ચિત્ત નિત્ય જપીયે નવકાર ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘાલ્યા, ઘરણી કરવા ઘાત; પરમેષ્ટિ પ્રભાવે હાર ફૂલનેા, વસુધા માંહી વિખ્યાત ॥ કલાવતિએ પિંગલ કીધેા, પાપ તણેા પરિહાર; સા ભિવયાં ભક્તે ચાખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર ગયાંગણુ જાતી રાખી ગ્રહીને, પાડી બાણુ પ્રહાર; પદ્મ પંચ સુણતાં પાંડુ પતિ ઘર, તે થઇ કુંતા નાર ॥ એ મત્ર અમુલખ મહિમા મદિર, ભવદુઃખ ભંજનહાર; સે ભવિયાં ભક્તે ચાખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ॥૧૨ા કબલ સમલે કાદવ કાઢ્યા, શકટ પાંચસે માન;
uel
ull
॥૧૧॥
દીધે નવકારે ગયા દેવલાકે, વિલસે અમર વિમાન ! એ મત્ર થકી સંપ્રતિ વસુવા લહી, વિલસે જૈન વિહાર; સો ભવિયાં ભક્તે ચાખે ચિત્તે, નિત્ય પીયે નવકાર ॥૧૩॥ આગે ચાવીશી હુઇ અનતી, હશે વાર અનંત;
નવકાર તણી કાઇ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત ! પૂરવ દિશિ ચારે આદિ પ્ર૫ચે, સમર્યા સંપત્તિ સાર; સો ભવિયાં ભતે ચાખ ચિત્તે, નિત્ય જપીયે નવકાર ૫૧૪૫ પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે ધૃત ક કાર; પુરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખો, મણિધરને એક મેર સહુ ગુરૂ સન્મુખ વિધિયે સમરતાં, સફ્ળ જનમ સસાર; સો વિયાં લતે ચાખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર લિ આરેપણ તસ્કર કીધેા, લાહખુર પરસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યા, પામ્યા અમરની રિદ્ધ ॥
૧ાા
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમન્ટને છંદ. શેઠને ઘર આવી વિન નિવાર્યા, સુરે કરી મહાર; સો ભવિયાં ભક્ત કણે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ૧દા પંચ પરમેષ્ટિ જ્ઞાન જ પંચહ, પંચ દાન ચારિત્ર; પંચ સજઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત છે પંચ પ્રમાદ વિષય તજે પંચહ, પાલો પંચાચાર; સો ભવિયાં ભક્ત ચેકબે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ૧
કલશ-છપ્પય નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક સિદ્ધમંત્ર એ શાશ્વત, એમ જપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુ સિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણી જે; શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થુણીજે ! નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ રીતે વાંછિત હે ૧૮
Page #185
--------------------------------------------------------------------------
________________
પદસ્થ ધ્યાનનું સ્વરૂપ
पिंडस्थं च पदस्थ च रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमास्नातं ध्यानस्याऽलंबनं बुधैः ॥ १ ॥ અર્થાત્—પિડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારનું ધ્યાન જ્ઞાની પુરૂષાએ બતાવેલું છે. ચે. શા. સપ્તમપ્રકાશ બ્લેક, ૮ આમા પ્રકાશ
પદસ્થ ધ્યેય અને તેનું ધ્યાન—
यत्पदानि पवित्राणि समालब्य विधीयते । तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धांतपारगैः
॥૬॥
પવિત્ર [મંત્ર] પદોનું અવલખન લઇને જે ધ્યાન કરવામાં આવે છે તે ધ્યાનને સિદ્ધાંતના પારગામી મહાપુરૂષાએ પદસ્થ ધ્યાન કહેલું છે. ૧
तत्र षोडशपत्राढ्ये नाभिकंदगतेंबुजे । स्वरमालां यथापत्रं भ्रमंति परिचिंतयेत् चतुर्विंशतिपत्रं च हृदि पद्म कर्णिकम् । वर्णान्यथाक्रमं तत्र चिंतयेत् पंचविंशतिम् वक्त्राब्जेऽष्टदले वर्णाष्टकमन्यत्ततः स्मरेत् । संस्मरन् मातृकामेवं स्याच्छ्रुतज्ञानपारगः
in
પ્રથમ નાભિ કદમાં સોળ પાંખડી વાળા કમલની અંદર સોળ સ્વર (ગ, ગ, રૂ, રૂ, ૩, ૩, ૬, ૧, ૯, રૃ, ૬, અે, ો, લૌ, ૬, ૧:) ની પક્તિને ભ્રમણ કરતી ચિંતવવી. (આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬-૭) [પછી] હૃદય કમળમાં કણિકા સહિત ચેાવીશ પાંખડીવાળા કમળની પાંખડીઓમાં અનુક્રમે , વ, ગ, ય, ૩, શ્વ, ઈ, ન, મૈં, ઞ, ૩, ૪, ૩, ૪, ન, ત, થ, હૈં, કૈં, ન, વ, , đ, મેં, અને કણિકામાં મેં વ્યંજન ચિતવવા (આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૮–૯) તથા મુખકમળની અંદર આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી અને તેમાં બાકીના ખીજા આઠ વર્ણી ય, ર, રુ, હૈં, રા, ષ, સ, હૈં સ્મરવા. (આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૧૦) આ પ્રમાણે માતૃકાનું સ્મરણ કરતા (મનુષ્ય) શ્રુતજ્ઞાનના પારગામિ થાય. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૫)–૨-૩-૪
RI
॥॥
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૩
પદસ્થ દયાનનું સ્વરૂપ
મારકાના ધ્યાનનું ફળ ध्यायतोऽनादिसंसिद्धान् वर्णानेतान्यथाविधि ।
नष्टादिविषयज्ञानं ध्यातुरुत्पद्यते क्षणात् ॥५॥ અનાદિ સિદ્ધ આ અકારાદિ વર્ણોનું વિધિ પૂર્વક ધ્યાન કરવાવાળા પુરૂષને નષ્ટાદિ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) સંબંધી જ્ઞાન ઉત્પન્ન થાય છે.–૫
अथवा नाभिकंदाधः पद्ममष्टदलं स्मरेत् । स्वरालिकेसरं रम्य वर्गाष्टकयुतैर्दलैः
॥६॥ दलसंधिषु सर्वेषु सिद्धस्तुति विराजितं ।। दलानेषु समग्रेषु मायाप्रणवपावितं
॥७॥ तस्यांतरंतिम वर्णमाद्यवर्णपुरस्कृतं । रेफाक्रांत कलाबिंदुरम्यं प्रालेयनिर्मलं
॥८॥ अहमित्यक्षरं प्राणप्रांतसंस्पर्शि पावनम् । ह्रस्व दीघ प्लुतं सूक्ष्ममतिसूक्ष्मं ततः परं ॥९॥ ग्रंथिन् विदारयन्नाभिकंदहृद्घटिकादिकान् । सुसूक्ष्मध्वनिना मध्यमार्गयायि स्मरेत्ततः ॥१०॥ अथ तस्यांतरात्मानं प्लाव्यमानम् विचिंतयेत् । बिंदुतप्तकलानिर्यत् क्षीरगौरामृतोर्मिभिः ॥१२॥ ततः सुधासरः सूतषोडशाब्जदलोदरे । आत्मानं न्यस्य पत्रेषु विद्यादेवीश्च षोडश ॥१२॥ स्फुरत् स्फटिक,गारक्षरत्क्षीरासितामृतैः । आभिराप्लाव्यमानं स्वं चिरं चित्ते विचिंतयेत् ॥१३॥ अथास्य मंत्रराजस्याभिधेयम् परमेष्ठिनम् । अर्हतं मूर्द्धनि ध्यायेत् शुद्धस्फटिकनिर्मल ॥१४॥ तद्धयानावेशतः सोहंसोहमित्याऽलपन्मुहुः । निःशंकमेकतां विद्यादात्मनः परमात्मना ॥१५॥ ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुरायँ समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥१६॥ ध्यायन्नात्मानमेवेत्थमभिन्नं परमात्मना ।
लभते परमात्मत्वम् ध्यानी निर्धूतकल्मषः ॥१७॥ નાભિકંદની નીચે આઠ પાંખડીવાળું કમલ ચિંતવવું, (આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧) તે કમલની રમણિક કેસરાઓ અ. આ. ઈત્યાદિ સોળ સ્વરની કલાવી અને આઠ પાંખડીઓમાં આઠ વર્ગો અનુક્રમે સ્થાપન કરવા.
Page #187
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. આઠ વર્ગો તે આ પ્રમાણેઃ
સ, મા, , , , , , , સ્ટ્ર, ૪, ૬, જે મો, ગૌ, ગં, ઝ: 8, વ જ घ ङ २, च छ ज झ ञ ३, ट ठ ड ढ ण ४, त थ द ध न ५, प फ ब भ म ६, ૫ ૪ ઢ ૭, રા ઘ ૮; એક પાંખડીમાં એક એમ આઠ વર્ગો આઠ પાંખડીમાં સ્થાપન કરવા.
તે આઠ પાંખડીઓની સંધિઓમાં સિદ્ધ સ્તુતિ હ્રીંકારની સ્થાપના કરવી. તે કમલમાં પહેલે વર્ણ અને છેલ્લે વર્ણ ટુ રેફ કલા * અને બિંદુ ૦ સહિત બરફની માફક ઊજવલ (વર્લ્ડ) સ્થાપન કરે. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૨–૧૩) આ સર્વે અક્ષર મનથી સ્મરણ કરવા માત્રથી પણ પવિત્ર કરનાર છે. આ શબ્દને પ્રથમ ઉચાર હસ્વ મનમાં કરે, પછી દીઘ, બુત અને સૂક્ષમ કરે, પછી તેને ઉચ્ચાર નાભિકંદ તથા ઘંટિકાદિકની ગાંઠને વિદારણ કરતો સૂફમ ધ્વનિ વાળ થઈ તે સર્વના મધ્યમાં થઈ આગળ ચાલ્યો જાય છે એમ ચિંતવવું, પછી તે નાદને બિંદુથી તપેલી કળામાંથી નીકળતા દુધ સરખા ઉજવળ, અમૃતના કલ્લેલે કરી અંતરાત્માને સિંચાતે ચિંતવ. તે પછી એક અમૃતનું સરોવર ક૯પવું, તે સરોવરની અંદર પેદા થએલા એવા સોળ પાંખડીવાળા કમળની અંદર પિતાને સ્થાપન કરી તે પાંખડીઓમાં અનુક્રમે સેળ વિદ્યાદેવીઓની સ્થાપના ચિંતવવી. પછી દેદીપ્યમાન સ્ફટિક રત્નના ભૂંગાર (બારી)માંથી ઝરતા દુધની માફક ઉજ્વળ અમૃત વડે પોતાને સિંચાતા ઘણે વખત સુધી મનમાં ચિંતવવું. પછી આ મંત્રરાજના અભિધેય (નામવાળા) શુદ્ધ સ્ફટિની માફક નિમેળ જે પરમેષ્ઠિ ગર્દમ્ તેનું મસ્તકને વિષે ધ્યાન કરવું. તેના ધ્યાનના આવેશમાં યોગદું, લોડÉતે વીતરાગ, તે જ હું, તે જ તું એમ વારંવાર બોલતાં નિઃશંકપણે આત્માની પરમાત્મા સાથે એકતા સમજવી. પછી નિરાગી, અષી, અમહિ, સર્વદર્શિ, દેવથી પૂજનિક અને સમવસરણમાં રહી ધર્મદેશના દેતા, પરમાત્માની સાથે અભિન્નતાનું ધ્યાન કરતાં ધ્યાની પાપ કર્મોનો નાશ કરી પરમાત્મપણાને પામે છે.-૬ થી ૧૭
यद्वा मंत्राधिपं धीमान् ऊर्ध्वाऽधोरेफसंयुतम् । कलाबिंदुसमाक्रांतमनाहतयुतं तथा
॥१८॥ कनकांभोजगर्भस्थं सांद्रचन्द्रांशुनिर्मलं । गगने संचरन्तं च व्याप्नुवन्तं दिशः स्मरत् ॥१९॥ ततो विशतं वक्त्राब्जे भ्रमन्तं भलतांतरे । स्फुरंतं नेत्रपत्रेषु तिष्ठन्तं भालमण्डले
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૫
પદધ્યાનનું સ્વરૂપ. नियांत तालुरंध्रेण स्रवन्तं च सुधारसं । स्पर्धमानं शशांकेन स्फुरतं ज्योतिरंतरे રા संचरन्तं नभोभागे योजयन्तं शिवश्रिया।
सर्वावयवसंपूर्ण कुंभकेन विचिंतयेत् ॥२२॥ અથવા ઉપર અને નીચે રેફ સહિત તથા કલા અને બિંદુથી દબાએલ અનાહત સહિત મંત્રાધિરાજ (ગર્દે) ને સુવર્ણ કમલમાં રહેલો, ગાઢ ચંદ્રના કિરણોની માફક નિર્મલ, આકાશમાં સંચરતો અને દિશાઓમાં વ્યાપ્ત થતું ચિંતવ. ત્યાર પછી મુખકમળમાં પ્રવેશ કરતા, થ્રલતાની અંદર ભમતા, નેત્ર રૂપી પત્રમાં સ્કુરાયમાન થતા, ભાલમંડળમાં રહેતા (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૪) તાળુના રંધ્રથી બહાર નીકળતા, અમૃતરસને ઝરતા, ઉજવળતામાં ચંદ્રની સાથે સ્પર્ધા કરતા, જ્યોતિષ મંડલમાં પુરતા, આકાશના ભાગમાં સંચરતા અને મોક્ષલક્ષ્મી સાથે જોડતો સર્વ અવયથી સંપૂર્ણ [મંત્રાધિરાજને ] બુદ્ધિમાન યોગીઓએ કુંભક કરીને ચિતવ.-૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨.
अकारादि हकारांतं रेफमध्यं सबिंदकं।
तदेव परमं तत्वं यो जानाति स तत्ववित् ॥२३॥
કાર જેની આદિમાં તથા હું કાર જેના અંતમાં છે અને મધ્યમાં બિંદુ સહિત રેફ છે, તે જ [] પરમતત્ત્વ છે. તેને જે જાણે છે તે તત્ત્વને જાણ છે.-૨૩
महातत्त्वमिदं योगी यदैव ध्यायति स्थिरः ।
तदेवानन्दसंपद्भर्मुक्तिश्रीरुपतिष्ठते ॥२४॥ મનને સ્થિર કરી સ્થિર થઈ, યેગી જ્યારે આ [1] મહાતત્ત્વનું ધ્યાન કરે છે, તે જ વખતે તેને, આનંદ સંપદાની ભૂમિ સમાન મોક્ષ લક્ષમી સમીપ આવી ઊભી રહે છે.-૨૪
रेफबिंदुकलाहीन शुभ्रं ध्यायेत्ततोऽक्षरम् ।।
ततोऽनक्षरतां प्राप्तमनुच्चार्य विचिंतयेत् ॥२५॥ રેફ, બિંદુ અને કલા રહિત એવા ઉજ્વળ [g) વર્ણનું ધ્યાન કરવું, પછી તે જ અક્ષર, અનક્ષરતા ( અર્ધ કલાના આકારને પામેલે) અને મુખે ઉચ્ચાર કર્યા વિના મનમાં ચિંતવ.-૨૫
निशाकरकलाकारं सूक्ष्म भास्करभास्वरं । अनाहताभिधं देवं विस्फुरंतं विचिंतयेत् તેરા तदेव च मात्सूक्ष्मं ध्यायेद्वालाग्रसंनिभं । क्षणमव्यक्तमोक्षेत जगज्ज्योतिर्मयं ततः ૨ણા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૨૬
મહામાભાવિક નવસ્મરણ ચંદ્રની કલાના આકારે સૂક્ષ્મ અને સૂર્યની માફક દેદીપ્યમાન અનાહત નામના દેવ [દ વણ) ને પુરાયમાન થતું ચિંતવવો. તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગ સરખે સૂક્ષ્મ ધ્યાવ. પછી ક્ષણ વાર સારૂં જગત અવ્યક્ત (નિરાકાર) તિમય છે તેમ જેવું.-૨૬, ૨૭
प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरं । ज्योतिरक्षयमत्यक्षमन्तरुन्मीलति क्रमात ॥२८॥ इति लक्ष्यं समालम्ब्य लक्ष्याभावः प्रकाशितः।
निषण्णमनसस्तत्र सिध्यत्यभिमतं मुनेः ॥२९॥ પછી તે લક્ષ્યમાંથી મનને ધીમે ધીમે ખસેડીને, અલક્ષ્યમાં સ્થીર કરતાં, ક્ષય ન થાય તેવી અને ઇંદ્રિયને અગોચર, તિ અનુક્રમે પ્રગટ થાય છે. આ પ્રમાણે લક્ષ્યનું આલંબન લઈ નિરાલંબનતારૂપ લક્ષ્યાભાવને પ્રકાશીત કરાય છે. તેથી અલક્ષ્યમાં નિશ્ચલ મનવાળા મુનિઓનાં મનવાંછિત સિદ્ધ થાય છે.–૨૮, ૨૯
પ્રણવનું ધ્યાન, तथा हृत्पद्ममध्यस्थं शब्दब्रह्मैककारणम् । स्वरव्यंजनसंवीतं वाचकं परमेष्ठिनः
+ રૂમ मूर्द्धसंस्थितशीतांशुकलामृतरसप्लुतम् ।
कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिंतयेत् ॥३२॥ તથા હદય કમળમાં રહેલા સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત પંચપરમેષ્ઠિ પદ વાચક, તથા મસ્તકમાં રહેલ ચંદ્રકલામાંથી ઝરતા, અમૃતના રસે કરી ભિંજાતા મહામંત્ર પ્રણવ (૩૩ કાર)ને કુંભક કરીને ચિતવ.૩૦, ૩૧.
पीतं स्तम्भेऽरुणं वश्ये क्षोभेण विद्रुमप्रभम् ।
कृष्णं विद्वेषणे ध्यायेत् कर्मघाते शशिप्रभम् ॥३२॥ સ્તંભન કરવામાં પીળા કારનું ધ્યાન, વશીકરણમાં ઉગતા સૂર્ય જેવું લાલ, ક્ષોભમાં પરવાળાના જેવું રાતું, વિદ્વેષણ કર્મમાં કાળું અને કમને નાશ કરવામાં ચંદ્રની કાંતિ જેવા ઉજ્વળ ૩ૐકારનું ધ્યાન કરવું.-૩૨
પંચપરમેષ્ઠિ મંત્રનું ધ્યાન तथा पुण्यतमं मंत्रं जगत्रितयपावनम ।
योगी पंचपरमेष्ठिनमस्कारं विचिंतयेत् ॥३३॥ તથા ત્રણ જગતને પવિત્ર કરનાર એવા મહા પવિત્ર પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું યેગીઓએ વિશેષ પ્રકારે ચિંતવન કરવું–૩૩
Page #190
--------------------------------------------------------------------------
________________
RE
પદસ્થધ્યાનનું સ્વરૂપ अष्टपत्रे सिताम्भोजे कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मंत्र पवित्रं चिंतयेत्ततः ॥३४॥ सिद्धादिक चतुष्कं च दिपत्रेषु यथाक्रमम् ।
चूलापादचतुष्कं च विदिकपत्रेषु चिंतयेत् : ॥३५॥ [પ્રથમ આઠ પાંખડીનું કમળ ચિંતવવું; તે કમળની મધ્ય કણિકામાં સાત અક્ષરવાળે પવિત્ર મંત્ર ણમો રિહંતાણં પહેલાં ચિતવવો. પછી સિદ્ધાદિક ચાર મંત્ર [પદોને દિશાઓની પાંખડીઓમાં તથા વિદિશાની ચારે પાંખડીઓમાં અનુક્રમે ચાર ચલિકાઓ ચિંતવવી. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં-૧૫) તે આ પ્રમાણે –
ગમો સિદ્ધા પૂર્વ દિશામાં, નમો સાથીવાળું દક્ષિણ દિશામાં, ગમો ડાયાબં પશ્ચિમ દિશામાં, મોટો કાળું ઉત્તર દિશામાં તથા gો પંડ્યનમુનો અગ્નિ ખુણામાં, ત્રવqાળો નૈત્રાત્ય ખુણામાં, કંટાળું વાયવ્ય ખુણામાં, તથા પૂઢમં વડું મારું એ મંત્ર પદ ઈશાન ખુણામાં આ પ્રમાણે નમસ્કાર મહામંત્રનું ચિંતવન કરવું-૩૪-૩૫
त्रिशुद्धया चिंतयंस्तस्य शतमष्टोत्तरं मुनिः ।
भुजानोऽपि लभेतैव चतुर्थतपसः फलं ॥३६॥ મન, વચન અને કાયાની શુદ્ધિ વડે એકાગ્રચિત્તથી એકસો આઠ વાર આ નમસ્કાર મહામંત્રને જે મુનિ ગણે, તે આહાર કરવા છતાં પણ એક ઉપવાસનું ફળ પામે છે.
एनमेव महामंत्रं समाराध्येह योगिनः ।।
त्रिलोक्यापि महीयतेऽधिगताः परमां श्रियः ॥३७॥ આ જ મહામંત્રને સારી રીતે આરાધીને, આત્મલક્ષમીને મેળવી, આ ભવમાં પણ યોગીઓ ત્રણ લોકના જીવોથી પૂજાય છે.-૩૭
कृत्वा पापसहस्राणि हत्वा जंतुशतानि च ।
अमुं मंत्र समाराध्य तिर्यंचोऽपि दिवं गताः ॥३८॥ હજાર પાપો કરનાર તથા સેંકડોની સંખ્યામાં પ્રાણિઓને હણનાર એવા તિર્થ પણ આ મહામંત્રનું આરાધન કરી સ્વર્ગમાં ગયા છે.-૩૭
गुरुपंचकनामोत्था विद्या स्यात षोडशाक्षरा ।
जपन् शतद्वयं तस्याश्चतुर्थस्याप्नुयात् फलं ॥३९॥ પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થએલી સેળ અક્ષરની વિદ્યા થાય છે. તે વિદ્યા જે બસો વાર જપે તો એક ઉપવાસનું ફળ મળે. [ગરિહંત પદ્ધ ગાયિકવશ્વયાહૂ આ સેળ અક્ષરી વિદ્યા જાણવી).
Page #191
--------------------------------------------------------------------------
________________
Re
મહામાભાવિક નવસ્મરણ. शतानि त्रीणि षड्वर्ण चत्वारि चतुरक्षरं ।
पंचवर्ण जपन् योगी चतुर्थफलमश्नुते ॥४०॥ છ અક્ષરવાળી વિદ્યા (રિતદ્રુ ) ત્રણસો વાર, ચાર અક્ષરવાળી વિદ્યા (વરિહંત) ચારસો વાર, અને પાંચ અક્ષર વાળી વિદ્યા [ ૩] પાંચસો વાર જ૫નાર યોગી એક ઉપવાસનું ફળ પામે.
प्रवृत्तिहेतुरेवैतदमीषां कथितं फलम् ।
फलं स्वर्गापवर्गों तु वदंति परमार्थतः ॥११॥ આ વિદ્યાના જાપનું ફળ જે એક ઉપવાસનું બતાવ્યું છે, તે તે બાળ જીવને જાપમાં પ્રવૃત્તિ થવા માટે જ છે, પરંતુ પરમાર્થથી ખરૂં ફળ સ્વર્ગ અને મેક્ષ છે એમ જ્ઞાની પુરૂષો કહે છે.
पंचवर्णमयी पंचतत्त्वविद्योध्धृता श्रुतात् ।
अभ्यस्यमाना सततं भवक्लेश निरस्यति સિદ્ધાંતમાંથી ઉદ્ધરેલી પાંચ વર્ણવાળી, પંચ તત્વ (રૂ૫) વિદ્યાને જે નિરંતર જાપ કરે તે, તે જાપ કરનારને સંસારના કલેશને નાશ કરે છે. [ટ્ટ દી હૈંat ઃ અવિકાસના નમ: આ પાંચ વર્ણ મયી પંચતત્ત્વ વિદ્યા જાણવી)
मंगलोत्तमशरणपदान्यऽव्यग्रमानसः ।
चतुःसमाश्रयाण्येव स्मरन् मोक्ष प्रपद्यते । મંગળ, ઉત્તમ અને શરણ આ ત્રણ પદને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ ચાર પદ સાથે મેળવીને એકાગ્ર ચિત્તથી ચિંતવન-મરણ કરે તે મોક્ષની પ્રાપ્તિ થાય. તે પદો આ પ્રમાણે –
अरिहन्ता मङ्गलं, सिद्धा मङ्गलं, साहू मङ्गलं, केवलिपन्नत्तो धम्मो मङ्गलं १. अरिहन्ता लोगुत्तमा, सिद्ध लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो २. अरिहन्ते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ३.
मुक्तिसौख्यप्रदां ध्यायेद्विधां पञ्चदशाक्षरीम् ।
सर्वज्ञाभं स्मरेन्मन्त्रं सर्वज्ञानप्रकाशकम् ॥१४॥ મોક્ષ સુખને આપવા વાળી પંદર અક્ષરવાળી વિદ્યાનું ધ્યાન કરવું [૩% રિસિદ્ધ સોનિ વઢિ સ્થાદા આ પંદર અક્ષરવાળી વિદ્યા જાણવી), અને સર્વજ્ઞાન પ્રકાશક સર્વજ્ઞ સદશ મંત્રનું સ્મરણ કરવું [૩ૐ હ્રીં શ્રીં મર્દ નમઃ આ મંત્રનું સ્મરણ કરવું].
Page #192
--------------------------------------------------------------------------
________________
१२८
५६२५६याननु २५३५. वक्तुं न कश्चिदऽप्यस्य प्रभावं सर्वतः क्षमः।
समें भगवता साम्यं सर्वज्ञेन बिभर्ति यः ॥४५॥ આ વિદ્યા અને મંત્ર મહાન ચમત્કારીક ફલને દેવાવાળા હોવાથી અને સર્વજ્ઞ ભગવાનના સરખાપણાને ધારણ કરતા હોવાથી, તેને પ્રભાવ કહેવાને કઈ પણ સમર્થ નથી.
यदीच्छेद् भवदावानेः समुच्छेदं क्षणादपि ।
स्मरेत्तदाऽदिमन्त्रस्य वर्णसप्तकमादिमम् ॥४६॥ જે તમે સંસારરૂપ દાવાનળને એક ક્ષણવારમાં ઉછેદ કરવાને ઇચ્છતા હો तो, पहेसा भरना सात अक्षरे। ( नमो अरिहंताणं )नु भ२४ ४.
पञ्चवर्ण स्मरेन् मन्त्रं कर्मनिर्घातकं तथा ।
वर्णमालांचितं मन्त्रं ध्यायेत् सर्वाभयप्रदं ॥४७॥ मा भाना नाश ४२१॥ भोट पांय अक्षरवाणा (नमो सिद्धाणं) भवन સ્મરણ કરવું અને સર્વ જાતના અભયને માટે અભય આપનાર વર્ણોની શ્રેણિવાળા ( ॐ नमो अर्हते, केवलिने, परमयोगिने, विस्फुरदुरुशुक्लध्यानाग्निनिर्दग्धकर्मबीजाय, प्राप्तानन्तचतुष्टयाय, सौम्याय शांताय मङ्गलवरदाय, अष्टादशदोषरहिताय स्वाहा ) भत्रनु ध्यान ४२९.
ह्रीं॥२ विधानुं ध्यान ध्यायेत् सिताब्ज वक्त्रांतरष्टवर्गी दलाष्टके । ॐ नमो अरिहंताणमिति वर्णानपि क्रमात् ॥४८॥ केसराली स्वरमयीं सुधाबिंदुविभूषिताम् । कणिकां कर्णिकायां च चंद्रबिंबात्समापतत् ॥४९॥ संचरमाणं वक्त्रेण प्रभामंडलमध्यगम् । सुधादीधितिसंकाशं मायाबीजं विचिन्तयेत् ॥५०॥ ततो भ्रमंतं पत्रेषु संचरंतं नमस्तले । ध्वंसयंतं मनोवांतं स्रवतं च सुधारसं तालुरंध्रेण गच्छंत लसंतं भूलतांतरे । त्रैलोक्याऽचिंत्यमाहात्म्यं ज्योतिर्मयमिवाद्भुतम् ॥५२॥ इत्यऽमुं ध्यायतो मन्त्रं पुण्यमेकापमानसम् । वाग्मनोमलमुक्तस्य श्रुतज्ञानं प्रकाशते ॥३॥ मालैः पड्भिः कृताभ्यासः स्थिरीभूतमनास्ततः। निःसरंति मुखांभोजाच्छिखां धूमस्य पश्यति ॥५४॥
Page #193
--------------------------------------------------------------------------
________________
130
સહાપ્રાભાવિક નવસ્મરણ,
संवत्सरं कृताभ्यासस्ततो ज्वालां विलोकते । ततः संजातसंवेगः सर्वज्ञमुख पंकजम् स्फुरत्कल्याणमाहात्म्यं संपन्नातिशयं ततः । भामंडलगतं साक्षादिव सर्वज्ञमीक्षते ततः स्थिरीकृत स्वांतस्तत्र संजात निश्चयः । मुक्त्वा संसारकांतारमध्यास्ते सिद्धिमंदिरम्
'ક
વા
લોકગી
--દ્વામિઃ મ્ ॥
સુખની અદર આઠ પાંખડીવાળુ સફેદ કમળ ચિંતવનું અને આઠ પાંખડીशोभां माठ वर्गो अ आ इ ई उ ऊ ऋ ॠ ऌ ए ऐ ओ औ अं अ: १, क ख ग
घ ङ २ च छ ज झ ञ उ ट ठ ड ढ ण ४ त थ द ध न
५, प फ ब भ म ६, य ૨ ૪ ૧ ૭, રા ૫ ૬ હૈં ૮, અનુક્રમે સ્થાપવા, તેમ જ ૐ નમો અહિન્તાનું આ આઠ અક્ષરેમાંથી એક એક અક્ષર એક એક પાંખડીએ મૂકવા, કમળની કેસરામાં ચારે બાજુ ગ ગા વગેરે સેાળ સ્વરા ગેાઠવવા અને વચ્ચેની કણિકાને અમૃતના બિંદુથી વિભૂષિત કરવી; પછી ચદ્રમડલમાંથી આવતા, મુખેકરી સચરતા-કાંતિના મડળમાં રહેલા અને ચંદ્રમા સદશ કાંતિવાળા માયામીજ[હ્રીઁ] ને તે કમળની કણિકામાં ચિંતવવા. (આકૃતિ માટે જુએ ચિત્ર. ન. ૧૬)
પછી દરેક પાંખડીઓમાં ભમતા, આકાશતળમાં સંચરતા, મનની મલિનતાના નાશ કરતા, અમૃતરસને ઝરતા, તાલુરધે થઇ જાતા, ભ્રકુટીની અંદર દીપતા, ત્રણ લેાકમાં અચિંત્ય મહિમાવાળા અને જાતિની માફક અદ્ભુતતાવાળા, આ પવિત્ર મત્રનુ' એકાગ્ર મનથી ધ્યાન કરતાં-મન અને વચનની મલિનતા દૂર થઇ શ્રુતજ્ઞાન પ્રકાશ પામે છે.
મનને સ્થિર રાખી છ મહિના સુધી ધ્યાન કરતાં સાધક [પાતાના] મુખકમળથી નીકળતી એવી ધૂમાડાની શિખા જોઇ શકે છે, એક વરસ સુધી ધ્યાન કરતાં સાધક જેવાલા જુએ છે અને પછી વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત થતાં સર્વાંગનું મુખકમળ જુએ છે, અને તેથી પણ આગળ વધતાં વધતાં અભ્યાસથી કલ્યાણકારી મહિમાવાળા, સર્વાતિશય સ’પન્ન અને પ્રભામડલની અંદર રહેલા જાણે સાક્ષાત્ સર્વજ્ઞ જ ન હોય તેવા સર્વાંસને જુએ છે. પછી તે સર્વજ્ઞના સ્વરૂપને વિષે નિશ્ચલ મનવાળે સાધક સ'સાર અટવીને ત્યાગ કરી મેાક્ષમંદિરમાં આરૂઢ થાય છે.-૪૮ થી ૫૭ ăિ વિદ્યાનું ધ્યાન
शशिबिंबादिवोद्भूतां स्रवंतीममृतं सदा ।
विद्यां क्षिमिति भालस्थां ध्यायेत् कल्याणकारणं ॥ ५८ ॥
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પદસ્થધ્યાનનું વરૂ૫. ચંદ્રના બિંબથી જ જાણે ઉત્પન્ન થએલી ન હોય તેવી ઉજવળ, નિરંતર અમૃતને સવતી ફિક નામની વિદ્યાને કલ્યાણ માટે સાધકે પોતાના લલાટના વિષે ધ્યાવવી.(આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૭) –૫૮
क्षीरांभोधेविनिर्यान्ती प्लावयन्ती सुधांभिः ।
भाले शशिकलां ध्यायेत् सिद्धिसोपानपद्धति ॥१९॥ ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતજળથી ભિંજવતી અને મોક્ષરૂપ મહેલના પગથીઓની શ્રેણિસરખી ચંદ્રકલાનું લલાટના વિષે સાધકે ધ્યાન ધરવું–૧૯.
अस्याः स्मरणमात्रेण बटयदभवनिबंधनः ।
प्रयाति परमानंदकारणं पदमव्ययम् ચંદ્રકળાના મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે અને સાધક પરમાનંદના કારણરૂપ એવા એક્ષપદને પ્રાપ્ત કરે છે.-૬૦
પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન नासाग्रे प्रणवः शून्यमनाहतमिति त्रयम् ।
ध्यायन गुणाष्टकं लब्ध्वा झानमाप्नोति निर्मलम् ॥६१॥ નાસિકાના અગ્રભાગ પર પ્રણવ [8], શૂન્ય [], અને અનાહત ]િ આ ત્રણનું ધ્યાન કરનાર, અણિમાદિ આઠ સિદ્ધિઓ મેળવી નિર્મળ એવું જ્ઞાન પામે છે. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૮)-૬૧
शंखकुंदशशांकाभांस्त्रीनमून् ध्यायतः सदा ।
समग्रोवषयज्ञानप्रागल्भ्य जायते नृणाम् Hદરા પ્રણવ, શૂન્ય અને અનાહત આ ત્રણેનું નિરંતર શંખ, મેગરાનું ફૂલ અને ચંદ્રમાં સરખું ધતધ્યાન કરનાર મનુષ્ય દરેક વિષયના જ્ઞાનમાં પ્રવીણતા મેળવે છે.-૬૨
द्विपार्श्वप्रणवद्वन्द्वं प्रांतयोर्मायया वृतं ।
सोऽहं मध्येऽविमूर्धानं अम्लींकारं विचिंतयेत् ॥६३॥ બંને બાજુ બે ઝંકાર, છેડાના ભાગે ફ્રીંકારથી વીંટેલા વચમાં તોડદું અને તેના વચમાં અદૃષ્ટી એવા શબ્દો ચિંતવવા-૬૩
कामधेनुमिवाऽचिंत्यफलसंपादनक्षमाम् ।
अनवद्यां जपेद्विद्यां गणभृद्वदनोद्गताम् ॥४॥ (તથા) કામધેનુની માફક અચિંત્ય ફળ આપવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખકમળથી ઉત્પન્ન થએલી [૩૪ લોકો મને તથ્થ મૂર મળે વિશે
Page #195
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
अक्खे परखे जिrपासे स्वाहा ] विद्यानो लय खो ( भाट्टति भारे लुयो चित्र. नं. १८ )
३२
ૐકારનું ધ્યાન
षट्कोणेऽप्रतिचक्रे फडिति प्रत्येकमक्षरम् |
सव्ये न्यसेद्विचक्राय स्वाहा बाह्येऽपसव्यतः ||६५ ||
भूतांतं बिंदुसंयुक्तं तन्मध्ये न्यस्य चिंतयेत् । नमो जिणाणमित्याद्यैरों पर्वैर्वैयेद्बहिः
॥६६॥
[प्रथम] छ । बाजा थे यंत्रमां 'अप्रतिचक्रेफट्' भा छ अक्षरमांथी थोडे अक्षर हरे मुणाभां भूम्वा, तेनी महार अवणी रीते 'विचकाय स्वाहा' आछ अक्षरमांथी मे अक्षर हरे गुणानी पासे भूङवो यही ॐ नमो जिणाणं, ॐ नमो ओद्दिजिणाणं, ॐ नमो परमोहिजिणाणं, ॐ नमो सच्व्वोसहि जिणाणं, ॐ नमो अणतोहिजिणाणं, ॐ नमो कुट्ठबुद्धीणं, ॐ नमो वीयवुद्धीणं, ॐ नमो पयाणुसारीणं, ॐ नमो संभिन्नसोआणं, ॐ नमो उज्जुमइणं, ॐ नमो विउलमद्दणं, ॐ नमो दसव्वीणं ॐ नमो चौदसपुव्वीणं, ॐ नमो अटुंगमहानिमित्तकुसलाणं, ॐ नमो विउचणइडिपत्ता, ॐ नमो विज्जाहराणं, ॐ नमो चारणाणं, ॐ नमो पण्णसमणानं, ॐ नमो आगासगामीणं, ॐ ज्यों ज्झीं श्रीं ह्रीं धृति कीर्ति बुद्धि लक्ष्मी स्वाहा ॥ ( भाट्टति भाटे
જુએ ચિત્ર. નં. ૨૦) આ પદાથી પાછ્યું વલય પુરવું. પછી પંચપરમેષ્ઠિ મહા मंत्रनां यांथ होना [ॐ नमो अरिहंताणं हाँ स्वाहा मंगुठाने विषे, ॐ नमो सिद्धाणे ह्रीं स्वाहा त`नी मांगणीने विषे, ॐ नमो आयरियाणं हूँ स्वाहा भव्यमा मांगणीने विषे, ॐ नमो उवज्झायाणं हैं स्वाहा अनामिठा भांगणीने विषे अने ॐ नमो लोएसवसाहूणं स्वाहा उनिष्ठा मांगणीने पिषे] न्यास पुरी यंत्रना मध्यमां सिंहु સહિત ૐ કારને સ્થાપન કરવા. પછી તે યંત્રને માથા ઉપર પૂ, દક્ષિણ અને પશ્ચિમના અંતરભાગમાં સ્થાપન કરી ચિતવવે.-૬૫, ૬૬
अष्टपत्राम्बुजे ध्यायेदात्मानं दीप्ततेजसम् ।
प्रणवाद्यस्य मंत्रस्य वर्णान् पत्रेषु च क्रमात् ॥६७॥
पूर्वाशाऽभिमुखः पूर्वमधिकृत्यादिमंडलम् । एकादशशतान्यष्टाक्षरं मंत्र जपेत्ततः
॥६८॥
આઠ પાંખડીવાળા કમળને વિષે અઝળાટ તેજવાળા આત્માને ચિતવવે. मने डर पूर्व पडेसा मंत्रना [ ॐ नमो अरिहंताणं] आठ वर्णाने अनुष्टुभे પાંખડીઓ પર સ્થાપના કરવા, તેમાં પ્રથમ પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમા ૐ મૂકવા અને પછી અનુક્રમે બાકીના અક્ષરે મૂકી, કમળમાં રહેલા તે આઠ અક્ષરવાળા મંત્રને અગિયારસે વાર જાપ કરવેા. (આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૨૧)
Page #196
--------------------------------------------------------------------------
________________
પદસ્થાનનું સ્વરૂપ.
વિદ્મ શાંતિ માટે पूर्वाशानुक्रमादेवमुद्दिश्यान्यदलान्यपि । अष्टरानं जपेद्योगी सर्वप्रत्यूहशांतये
॥६९॥ પૂર્વ દિશામાં પ્રથમ પાંખડીએ 8 એ જ અનુક્રમે બીજી પણ પાંખડીઓને દિશિવિદિશિમાં સ્થાપન કરી સર્વ જાતના વિદનની શાંતિ માટે એગીએ આઠ દિવસ સુધી તે અષ્ટાક્ષરી વિદ્યાને જાપ કરે (આકૃતિ માટે જુઓ ચિ. નં. ૨૨)
Twાત્રી તાંતે રામઢળા વર્તન |
निरूपयति पत्रेषु वर्णानेतानऽनुक्रमम् ॥७॥ જાપ કરતાં કરતાં આઠ રાત્રિ વ્યતીત થયે છતે આ કમળની અંદર રહેલી પાંખડીઓને વિષે તે અષ્ટાથરી વિદ્યાના વર્ગો અનુક્રમે જોવામાં આવશે.-૭૦
भीषणाः सिंहमातंगरक्षाप्रभृतयः क्षणात्।
ફાતિ યંતis ચાનવજૂતાઃ ૧૭ [આ અક્ષરો જોવાથી જેનારમાં એવું સામર્થ્ય આવે છે કે ધ્યાનમાં વિન્ન કરનાર ભયંકર સિંહ, હાથી, રાક્ષસ અને બીજા પણ ભૂત, પ્રેત, સર્પાદિ તત્કાળ શાંત થઈ જાય છે.-૭૧
मंत्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छभिः ।
ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः ॥७२॥ [આ નમો અરિહંતાણ મંત્રનું આ લેક સંબંધી ફળ ઈચ્છનારાઓએ ૐકાર સહિત ધ્યાન કરવું, પરંતુ મોક્ષપદની જ ઈચ્છાવાળાઓએ તે ૩ૐ કાર વગર ધ્યાન કરવું.-૭૨
__ चिंतयेदऽन्यमप्येनं मंत्रं कौघशांतये।
स्मरेत् सत्योपकाराय विद्यां तां पापभक्षिणीं ॥७३॥ [
શ્રીમદ્ધિવર્ધનતેભ્યો નમ:] કર્મના ઓઘની શાંતિ માટે આ બીજ પણ મંત્રને ચિંતવ અને સર્વ જીના ઉપકારને માટે તે પાપભક્ષિણી વિદ્યાનું સમરણ કરવું. પાપભક્ષિણી વિદ્યા આ પ્રમાણે છે –૩% બâમુવરામઢવાણિનિ TIत्मक्षयंकरो, श्रुतज्ञानज्वालासहस्रज्वलिते, सरस्वती मत्पापं हन हन दह दह शाँ क्षी क्ष झै क्षों क्षा क्षः क्षीरधवले अमृतसंभवे वं व हूँ हूं स्वाहा.-७3.
प्रसीदति मनः सद्यः पापकालुष्यमुज्झति ।
प्रभावाऽतिशयादऽस्या ज्ञानदीपः प्रकाशते ॥४॥ આ વિદ્યાના પ્રભાવથી મન તત્કાળ પ્રસન્ન થાય છે, પાપની કલુષિતતાને ત્યાગ થાય છે અને જ્ઞાનદીપક પ્રકાશિત થાય છે.–૭૪.
Page #197
--------------------------------------------------------------------------
________________
Rav
મહાપ્રાભાવિક નવસ્મરણ,
૭ ||
ज्ञानवद्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यावादात्समुद्धृत्य वीजभूतं शिश्रियः जन्मदावहुताशस्य प्रशांतिनववारिदं । गुरुपदेशाद्विज्ञाय सिद्धचक्रं विचिंतयेत्
મહા
વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધાર કરીને, વજ઼સ્વામી આદિ જ્ઞાની પુરૂષોએ પ્રગટપણે માક્ષલક્ષ્મીના ખીજભૂત માનેલું અને જન્મમરણાદિ દાવાનળને પ્રશાંત કરવાને નવીન મેઘ સમાન સિદ્ધચક્રનું ગુરૂના ઉપદેશથી જાણીને ક ક્ષય માટે ચિંતવન કરવું. ૭૫-૭૬ नाभिपद्मे स्थितं ध्यायेदकारं विश्वतो मुखं । सिवर्ण मस्तकांभोजे आकारं वदनाम्बुजे
उकारं हृदर्याभोजे साकारं कंठपंकजे ।
श्रतसिंधुसमुद्भूतं अन्यदऽप्यक्षरं पदं । अशेषं ध्यायमानं स्यान्निर्वाणपदसिद्धये
116511
सर्वकल्याणकारीणि बीजान्यऽन्यान्यपि स्मरेत् ॥७८॥
નાભિકમળમાં રહેલા સબ્યાપિ કારનું, મસ્તક પર વિષ્ણુંનું, મુખકમળમાં આકારનું, હૃદયકમળમાં કારનું અને કંઠમાં સાકારનું ચિંતવન કરવું ( આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૨૩) તથા સથા કલ્યાણકરવાવાળા ખીજા પણ બીજાક્ષરાનુ સ્મરણ કરવું.-૭૭–૭૮.
[S[ા
||૭||
સિદ્ધાંતરૂપ સમુદ્રમાંથી ઉત્પન્ન થએલા બીજા પણ અક્ષરો તથા પદોનુ કરેલું એવું ધ્યાન પણ મેાક્ષપદની સિદ્ધિને માટે થાય છે.-૭૯
वीतरागो भवेद्योगी यत्किंचिदपि चिंतयेत् ।
.
तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ૫૮૦ની
જે કાઇપણ પદનું, વાક્યનું કે શબ્દનું ચિંતવન કરતાં યેાગી રાગ રહિત થાય, તેને જ ધ્યાન કહેલું છે. આ પદ્માદિ સિવાય બીજા કેટલાક ઉપાયેા ગ્રંથ વિસ્તારથી જાણવા.-૮૦
इति गणधरधुर्याविष्कृतादुद्धृतानि । प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यऽमूनि हृदयमुकुरमध्ये धीमतामुल्लसंतु । प्रचितभवशतोत्थक्लेशनिर्नाशहेतोः
આ પ્રમાણે મુખ્ય ગણધરે પ્રગટ કરેલા, પ્રવચનરૂપ સમુદ્રમાંથી ઉદ્ધરેલા સત્ત્વરૂપ આ રત્ને, અનેક ભવામાં ઉત્પન્ન થએલા ક્લેશને નાશ કરવા માટે, બુદ્ધિમાન મનુષ્યેાના હૃદયરૂપ અરિસામાં ઉચ્છ્વાસ પામે.-૮૧, ૮૨.
11220
॥૮॥
Page #198
--------------------------------------------------------------------------
________________
उवसग्गहर स्तोत्र।
उपसग्गहरं पासं, पासं वंदामि कम्मघणमुक्कं । विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवासं ॥१॥ [उपसर्गहरपार्श्व पार्श्व वन्दे कर्मघनमुक्तम् ।
विषधरविषनिर्णाशं मङ्गलकल्याणावासम् ॥ ] અર્થ –જેઓના શાસનના ઉપસર્ગોનું હરણ કરનાર એવો શ્રીપાર્થ નામને યક્ષ જેમને સેવક છે એવા, જેઓ કમના સમૂહથી મૂક્ત થએલા છે એવા, જેઓના સ્મરણમાત્રથી સપના વિષને નાશ થાય છે એવા તથા જેઓ મંગલ અને કલ્યાણના સ્થાનરૂપ છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વાંદું છું. આ ગાથામાં લઘુ બત્રીશ અને ગુરુ પાંચ મળી કુલ સાડત્રીશ અક્ષરે છે.
ચટીકા. મન્વાખ્યાય -
મધ્યમાં ઢકારની અંદર દેવદત્ત લખીને, ફરતી ચાર પાંખડીઓમાં “gશ્ચનાથ' શબ્દને એકેક અક્ષર લખીને, પાંખડીઓની આગળના ભાગમાં દુર દુર અક્ષર લખીને, વિલય દઈને,] હા fહ દી ટુ દે દો દ દં આ સર્વ અક્ષરો ફરતા વીંટીને, માયાબીજના ત્રણ આંટા ફરતા વીંટવા. (આકૃતિ માટે જુઓ. ૩૦ યંત્ર. ૧ ચિત્ર નં. ૨૬), આ પ્રમાણે જગદ્વલ્લભકર નામને પ્રથમ યંત્ર કરો.
વળી વંકારની મધ્યમાં [સાધકના નામના અક્ષરે લખીને, બાકીના યંત્રની રચના ઉપર પ્રમાણે કરવાથી સૌભાગ્યકર નામને બીજે યંત્ર થાય છે. (આકૃતિ માટે જુઓ. ૩૦ યંત્ર. ૨ ચિત્ર નં ૨૭)
વળી માયાબીજ (હું )ની મધ્યમાં નામ લખીને, બહારના ચારે દલમાં પાર્શ્વનાથ શબ્દને એકેક અક્ષર એકેક દલમાં તેની બહારની બાજુ એ અક્ષર [પ્રથમ યંત્ર પ્રમાણે લખીને, તેને ફરતું વલય દઈને) ૬ ઠ્ઠા વગેરે બાર અક્ષરો ફરતા વીંટીને, તિને ઉપર વલય દઈને, તેની ફરતાં યાથી શરૂ કરીને કાર સુધીના માતૃકાક્ષરે વીંટીને ત્રીજે લક્ષ્મીવૃદ્ધિકર નામને યંત્ર કરવો (આકૃતિ માટે જુઓ ૩૬૦ યંત્ર ૩ ચિત્ર નં. ૨૮].
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મહામાભાવિક નવમરણ.
વળી ટૂંકારની મધ્યમાં નામ લખીને, બાકીના યંત્રની રચના ત્રીજા યંત્રની રચના પ્રમાણે કરવાથી ભૂતાદિ નિગ્રહકર નામને ચોથે યંત્ર થાય છે (આકૃતિ માટે જુઓ ૩૦૦ યંત્ર. ૪ ચિત્ર ન. ૨૯)
વળી ૐ ૐ ની મધ્યમાં સિાધકના નામના અક્ષરો લખીને, ઉપરની જેમ પાર્શ્વનાથ તથા દુર ર લખીને, વિલય દઈને), ફરતા કાર વીંટીને, વિલય દઈને, તેની બહાર સોળ પાંખડીઓ કરીને, તે સેળે પાંખડીઓમાં સેળ સ્વરને એકેક અક્ષર લખીને માયા બીજના ત્રણ આંટા ફરતા વટવાથી જવનિગ્રહકર નામને પાંચમે યંત્ર થાય છે (આકૃતિ માટે જુઓ sa૦ યંત્ર ૫ ચિત્ર નં. ૩૦)
વળી પહેલાં જં, પછી [સાધકનું નામ અને હૂં લખીને, બહારની આઠ પાંખડીઓમાં ૩૪ grણ્વનાથાય સ્વાહા એ મન્ચાક્ષને એકેક અક્ષર લખીને, બાકીની રચના ઉપર પ્રમાણે કરવાથી શાકિની નિગ્રહકર નામને છઠ્ઠો યંત્ર થાય છે. (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર. ૬ ચિત્ર નં. ૩૧).
વળી ફેંકારની અંદર [સાધકનું નામ લખીને, બહાર હૂંકાર વીંટીને, તેને પણ ઝ નાણાજ દ્વાદ એ મન્ચાક્ષરો વીંટીને, તેને માયાબીજના ત્રણ આંટા મારવાથી વિષમવિષ નિગ્રહકર નામનો સાતમો યંત્ર થાય છે. (આકૃતિ માટે જુઓ વળ યંત્ર ૭, ચિત્ર નં ૩૨).
આ પ્રમાણેના નામવાળા સાતે યંત્રોનું સ્વરૂપ કેશર, ગેરચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભેજપત્ર પર લખીને, કુંવારીએ કાંતેલા સુતરથી વીંટીને ડાબી ભુજાએ ધારણ કરવાથી, જગમાં વલ્લભીપણું, સૌભાગ્યની વૃદ્ધિ, લક્ષ્મીની વૃદ્ધિ, ભૂત, શાકિની, જવર તથા ભયંકરમાં ભયંકર ઝેરનો નાશ વગેરે કરનારા થાય છે.
પૂજા મન્ન–૩૪ ફ્રીં શ્રી દુર દુર સ્વાદ આ મન્ચને પ્રથમ ત્રણ દિવસ ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ), શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સન્મુખ ૧૦૮ એક આઠ વખત [સફેદ ફૂલવડે જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. સર્વ યંત્રોને આ એક જ પૂજામન્ચ છે.
પાથયક્ષ મન્ગ–૩૪ રહ્યું શાં શ્રી છે 2 ગ્રાય ગ્રાઝિર ઝિન્દ્ર મિક્સ भिन्द विदारय विदारय म्यूँ वा वीं वो वः हा हा ताडय ताडय मयूँ ख़ाँ धीं यूँ घ्रा घ्रः यू यू (ग्रं ग्रं?) हु फट् इम्ब्यू हाँ ह्रीं हूँ “हः हाहा घेघे कठोरमुद्रायां ज्वल ज्वल प्रज्वल प्रज्वल ॐ नमो भगवते पार्धयक्षाय चण्डक्रोधाय सप्त(त्रि?)फणाविभूषिताय हैं (सं?) सल्व्य रासित्रिशलं धारय इदं भूतं हन हन दह दह पच पच त्रासय त्रासय खः खः खाहि खाहि मन्त्रराज आज्ञापयति हुँ फट् स्वाहा ॥
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર રાત્ર
પા॰ ટીકા-અગ્નિમંડલ (ત્રિકેાણુ)ની અગ્રભાગમાં રૅફ તથા સ્વસ્તિકથી વિભૂષિત रंअर ने, तेनी भध्यभां म्यूँ सजीने, तेनी महारना लागभांॐ म्यूँ र र रारा हा हाँ ह्रीं श्रीं क्लीं ब्लूं ह्रीं ह्रीं (द्राँ द्रीं ?) पार्श्वयक्षिणि ! ज्वल ज्वल प्रज्वल प्रज्वल [ह दह पच पच इदं भूतं निर्घाटय निर्घाटय धूमान्धकारिणि ! ज्वलनशिखे ! हुँ हुँ फट् फट् मातृदूतिकासहिते ! पार्श्वयक्षिणी आज्ञापयति स्वाहा । पार्थयक्षिणी मन्त्र આ મન્ત્રને વીંટવાથી ઉચ્ચાટન થાય છે. આ પિંડનું કપાલમાં, અને અગ્નિવર્ણનું આખા શરીરમાં ધ્યાન કરવાથી ભૂત, જવર તથા શાકિની વગેરે નાશ પામે છે. ચદ્રા ટીકાના મતે પાર્શ્વયક્ષ તથા પા યક્ષિણીના ઉપરેક્ત અને મન્ત્રો ઉપવાસ કરીને સારા ચેાગે ભૂત તિથિએ જાપ શરૂ કરીને સાધ્ય કર્યાં પછી જરૂર પડે ૧૦૮ એકસેા આઠ વખત જાપ કરવાથી ભૂતાદિ દોષાના નાશ થાય છે.
१३७
पार्श्व● टी - ॐ क्यूँ वं वं वं वं वं हां आं क्रीं ह्रीं क्षीं क्लीं ब्लूं द्राँ द्रीं ज्वालामालिनी झङ्कारिणो प्रतिसहितविषं निर्विषं कुरु कुरु, स्थावरविषं निर्विषं कुरु कुरु. स्थावरविषं अङ्गजं कृत्रिमं विषं जाठरं जोगजङ्गमविषं अपहर अपहर इमं डंक अमृतेन अभिषिञ्चय अभिषिञ्चय उत्थापय उत्थापय दण्डेनाक्रम्य विषमविषं ठः ठः ठः ज्वालामालिनी आज्ञापयति स्वाहा ॥
પુરૂષના માપે માપ દંડ લઈને ૧૦૮ એકસેસ આઠ વાર શરૂ કરીને સર્વ સાંધાઓમાં તાડન કરવાથી ભયંકર ઝેર ચઢેલેા થઇને તુરત જ ઊભા થાય છે.
[श्री घोण मन्त्रः - ] ॐ नमो भगवते श्री घोणे हर वरवर घर घर लप लप जरसीद्ध ग्रास ग्रस मं मं क्षं क्षं श्रीमंवोणघः सः सः सः ठः ठः ठः डः डः डः रः रः रः दारिकरवरिदासोर सोरय गं गं गं ठ ठ हुं फट् स्वाहा ॥
મન્ત્રીને ઉપરથી માણસ નિવિષ
हर दह दह चर चर मथ मथ श्रीं ह्रीं हाँ हाँ हाँ हूँ भगवति धेन् क्रीन् वींवरविहंगमानुषजेन
श्रीघोण मन्त्रः- ॐ नमो भगवते श्रीघोणे हर हर दर दर सर सर घर घर मथ मथ हरसा हरसा क्ष क्ष व व हम्र्यू म्यूँ फ्यूँ रम्यूँ बम्ल्यू सर्पस्य गतिस्तम्भं कुरु
कुरु स्वाहा ॥
આ અને મન્ત્રોનું ત્રિકાળ સ્મરણ કરવાથી સર્પના ભયનેા નાશ થાય છે. सर्व ज्वरनाशन भन्त्रः- ॐ नमो भगवते श्रीपार्श्वनाथाय [धरणेन्द्र ?] पद्मावती सहिताय हिलि हिलि मिलि मिलि चिलि चिलि किलि किलि हाँ ह्रीं हूँ ह्रौं ह्रः कोंकों यां यां हंस हुं फट् स्वाहा ॥
चंद्रा० टीडी-एलयूँनी भध्यमां नाम समीने, मडारनी मान्नु हम्र्यू ईইता वीटीने, तेनी महार सोण स्वशे वींटीने, तेनी महारनी भाउ सोभां क्यूँ क्यूँ यूँ हम्यूँ पिडाक्षरी सजीने, वणी तेनी महारा
यूँ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મહામાભાવિક નવમરણ.
આઠ દલોમાં બ્રહ્માણી, કુમારી, ઈન્દ્રાણી, માહેશ્વરી, વૈષ્ણવી, વારાહી, ચામુંડી તથા ગણપતિના નામોની શરૂઆતમાં ૩ૐકાર તથા અંતમાં નમ: સહિત લખવાં અને તેની બહારના ભાગમાં પૂર્વોક્ત યક્ષ યક્ષિણીના મન્ત્ર વીંટવા (પાર્થ ટીકાના મતે रम्यं यः यः यः यःयः हाः ही आं क्रों ही क्षीं क्लीं ब्लॅ द्राँ द्रीं पार्श्वयक्षिणी मातृબ્રહ્માળો તા િનઃ . આ મ7 વીંટ), પછી તેને ફરતા ૩ થી શરૂ કરીને શું કાર પર્યત પિંડાક્ષર બિંદુ, કલા સહિત વીંટવા અને તેની બહાર દી કારના ત્રણ આંટા મારવા. આ પ્રમાણે આ યંત્ર કરવો. [આકૃતિ માટે જુઓ ૩. યંત્ર. ૮ ચિત્ર નં. ૩૩].
આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને દાઁ શૉ જો છીંક
દર્ ૉ દ્ર વાઝામાજ઼િન નમઃ || આ મંત્રથી મન્ત્રીને ૧૦૮ ફુલથી પૂજન કરવાથી સર્વ જાતનાં ભયંકરમાં ભયંકર વિષ તથા શુદ્રોપદ્રનો નાશ થાય છે અને સર્વ સિદ્ધિની પ્રાપ્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
પ્રથમ ગાથાના મન્ચ તથા યુન્નો સમાપ્ત
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર ાત્ર
विसहरफुलिंगमंतं, कण्ठे धारेइ जो सया मणुओ । तस्स गहरोगमारी - दुइजरा जंति उवसामं ||२||
[विषधरस्फुलिङ्गमन्त्र, कण्ठे धारयति यः सदा मनुजः । तस्य ग्रहरोगमारीदुष्टज्वरा यान्ति उपशामम् ॥]
૧૩૯
અઃ—જે મનુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામ ગર્ભિત વિષધર સ્ફુલિંગ નામના [અઢાર અક્ષરના] મંત્રને નિરંતર કંઠને વિષે ધારણ કરે છે એટલે સ્મરણ કરે છે, તેના દુષ્ટ [સૂર્ય વગેરે] ગ્રહ, [ક', કુષ્ટ, જલેાદર વગેરે] રાગ, મરકી અને [એકાંતરા, ચેાથીઓ વગેરે] જવર વગેરે સર્વ ઉપદ્રવેા શાંત થાય છે—નાશ પામે છે. આ ગાથામાં છત્રીશ લઘુ અને એ ગુરુ મળી કુલ આડત્રીશ અક્ષરે છે. ચન્દ્રા ટીકા-મન્ત્રાસ્નાયઃ
પ્રથમ અદલ કમલની મધ્યમાં મૈં કારની અંદર (સાધકનુ) નામ લખીને, પાંખડીઓમાં ૐ પાāનાથાય નમઃ ના એકેક મન્વાક્ષર લખીને, [પાટીકાના મતે જમણી બાજુ પાર્શ્વયક્ષ તથા ડાબી બાજુ પાર્શ્વયક્ષિણી (પદ્માવતી)ની સ્થાપના કરીને,] તેની બહાર ચાર દિશાઓની ચાર પાંખડીઓમાં ૩ વ્રહ્મને નમઃ, ૐ ધરણેન્દ્રય નમઃ, ૐ શાશાય નમઃ, ૐ પશ્ચાત્રસ્યે નમઃ લખીને, બહાર ફરતા સાળ સ્વરા લખીને, તેની બહાર આઠ પાંખડીઓ કરીને, તેમાં ૐ હ્રીં શ્રીં ? મિઙળ ૨ પાસ ૩વિસર ૪ વસદ ૫ નળ ૬ ઝુસ્ટિંગ છઠ્ઠી નમઃ ૮ આ પ્રમાણે મન્ત્રરાજની સ્થાપના કરીને, ફરી આઠ પાંખડીઓમાં ૐ નમો અવિધતાળ હ્રીં નમઃ, ૐ નમો સિદ્ધાળું ઠ્ઠી નમઃ, ૐ नमो आयरियाणं ह्रीं नमः, ॐ नमो उवज्झायाणं ह्रीं नमः, ॐ नमो लोए सव्वसाहूणं ह्रीं નમ:, ૐ શાનાય હ્રીં નમઃ, ૐ વાનાય દીઁ નમઃ, ૐ ચઽત્રાય દીઁ નમઃ, આ આઠ શબ્દો આઠ પાંખડીઓમાં લખીને, ફ્રી પણ સેાળ પાંખડીએમાં ૐ જ્ઞેયૈ નમઃ, ॐ प्रज्ञप्त्यै नमः, ॐ वज्रशृङ्खलायै नमः, ॐ वज्राङ्कश्यै नमः, ॐ अप्रतिचकायै नमः, ॐ पुरुषदत्तायै यमः, ॐ काल्यै नमः, ॐ महाकाल्यै नमः, ॐ गौर्यै नमः, ॐ गान्धार्ये नमः, ॐ सर्वास्त्रमहाज्वालायै नमः, ॐ मानव्यै नमः, ॐ वैरोट्यायै नमः, ॐ अच्छुप्तायै નમઃ, ૐ માનસ્યે નમઃ, ૐ મામાનસ્યે નમઃ આ પ્રમાણે એકેક શબ્દ એકેક પાંખડીમાં લખીને તેના ઉપર આઠ પાંખડીએમાં આઠ નાગરાજેનાં નામ લખીને, તેને ફરતી ચાવીશ પાંખડીએમાં ચેાવીશ જિનેશ્વર દેવાની ચાવીશ માતાઓનાં નામની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ સહિત લખીને, તેની બહારની બાજુમાં સેાળ પાંખડીઓના કમલની દરેકે દરેક પાંખડીઓમાં એકેક મન્ત્રપદ ૭ મુદ્રાય નમઃ,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મહામાભાવિક નવમરણ. ॐ जयायै नमः, ॐ अग्नये नमः, ॐ अजितायै नमः, ॐ यमाय नमः, ॐ अपराजितायै नमः, ॐ नैर्ऋताय नमः, 30 जंभायै नमः, ॐ वरुणाय नमः, ॐ मोहायै नमः, ॐ वायवे नमः, ॐ वीरायै नमः, ॐ कुबेराय नमः, ॐ नारायणाय નમ:, ૩ૐ શાનાય નમઃ, ૐ વિજ્ઞથાયે નમ:, (પાર્શ્વ ટીકાના દરેક પદમાં નમઃ આગળ હ્રીં શબ્દ છે. ) લખીને, પછી બહારની આઠ પાંખડીઓમાં 8 आदित्याय नमः, ॐ सोमाय नमः, ॐ मङ्गलाय नमः, ॐ बुधाय नमः, ॐ बृहस्पतये નમ, ૩૪ શુક નમ, ૩૪ શનૈશ્ચરાય નમઃ, ૐ નાદુવેલુખ્ય નમઃ દરેક પાંખડીઓમાં એકેક એ પ્રમાણે લખીને, બહાર ફરતા કારના ત્રણ આંટા મારવા. ચારે બાજુએ સરખા વજથી અંકિત માહેન્દ્રમંડલની આલેખન કરીને, તેના ચારે ખુણાઓમાં ઢ ઢ તથા કિ તિ એ પ્રમાણે લખીને, તેની મધ્યમાં ઉપરોક્ત યંત્રની સ્થાપના કરવી (આકૃતિ માટે જુઓ ૩૦ ૯ ચિત્ર નં. ૩૪)
આ બહચક નામનું ચક ગુરુપરંપરાએ ઉતરી આવેલા ગુરૂના મુખકમલથી જાણુંને, કેશર વગેરે સુગંધી દ્રવ્યથી ભેજપત્ર પર આલેખીને, ચકની જમણી બાજુએ પાશ્વયક્ષની મૂર્તિ તથા ડાબી બાજુએ પાશ્વપક્ષિણી (પદ્માવતી)ની સ્થાપના કરીને, ત્રિકાળ જાઈ, મગ, માલતી વગેરે સુગંધીવાળા પુષ્પોથી પૂજન કરવાથી (પૂજન સ્નાન, આત્મરક્ષા વગેરે ક્રિયા પ્રથમ કર્યા પછી કરવું ), અને નાસિકાના અગ્રભાગને વિષે બંને નેત્રે સ્થાપન કરીને મૂલગ્નનું નિરન્તર ધ્યાન કરવાથી, [સાધકને સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે. ધ્યાન ધરવાના મન્ચ આ પ્રમાણેઃ-
જટા શો શt êાં સ્ટf નમ: (પાશ્વ ટીકા-દ થી શ ાં જ દરું ઈ 78) અથવા ૩% હૈં થી સરું નામ પણ વિસર વરz
૪ [É»] દી થઈ [ નમઃ આ મન્ત્ર માંથી બંનેનો યા એક મંત્રનો જાપ કરવો.
રોગનાશક વિદ્યા-૩ નt (?) માજ અને સંરૂ વિજ્ઞ૩ જે भगवइ महाविज्जा उग्गो महाउग्गे जसे पासे पासे सुपासे पासमालिणी ठः ठः स्वाहा। પાર્શ્વનાથ ભગવાનના જન્મનક્ષત્રનો યોગ જોઈને, આ વિદ્યાને ચોથભક્ત (ઉપવાસ) કરીને ૧૦૦૮ એક હજાર આઠ જાપ કરવાથી વિદ્યા સિદ્ધ થાય છે, સિદ્ધ થયા પછી ગામમાં અથવા નગરમાં મરકી વગેરેના ઉપદ્રવ વખતે ધૂપ, બલિકર્મ વગેરે પ્રથમ કરીને આ વિદ્યાનો જાપ કરવાથી મરકી વગેરેના ઉપદ્રવને નાશ થાય છે. શ્રી ચન્દ્રસેનક્ષમાશ્રમણના વચનાનુસાર ચક્રનો ઉદ્ધાર કરી પ્રસ્તુત વિધાન કહ્યું છે. 0 બહત્ ચકની વિધિ સંપૂર્ણ 1 આ પ્રથમ દેવકુલ છે "
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તાત્ર
૧૪૧
[પાર્શ્વ ટીકા-આવાહન મન્ત્ર-ૐ =માર્ણવ ! લવૃત્તિ ! સાળિ ! સર્વાનું મન आगच्छ आगच्छ अत्र स्थाने तिष्ठ तिष्ठ स्वाहा ॥ ]
બીજી ચિંતામણિ નામનું ચક્ર (યંત્ર) આ પ્રમાણે જાણવું—
યંત્રની મધ્યમાં પ્રથમ ધરણેન્દ્રની ફણા સહિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરીને, [બિંબની] નીચે ઊઁકાર બીજાક્ષર લખીને, તેની બહાર ચાર પાંખડીએમાં પાર્શ્વનાથ નામના એકેક અક્ષર લખીને, તેની બહાર આઠ ખુણાઓની [દિશાઓની] પાંખડીએમાં ૐ બ્લ્યૂ વ્રુક્ષને નમઃ, ૐ શબ્લ્યૂ ધમેન્દ્રાય નમઃ, ૐ ૪. નાય નમઃ, ૐ કર્યું પદ્માવત્યે નમઃ, આ પ્રમાણે લખીને; તેની બહાર ह्रीं ॐ ह्रः देव ! त्रायस त्रायस ॐ ह्रीं इवीं हं सं यः यः यः क्षिप ॐ स्वाहा ह्रींक्षी નમઃ । આ મન્ત્ર વીંટીને, પછી સેાળ પાંખડીના કમલની સેાળ પાંખડીઓમાં સાળ સ્વરાની સ્થાપના કરીને, ફરી પાછું આઠ પાંખડીનું કમલ કરીને, તેની પાંખડીઓમાં ૪ [નમો] દુતાળ દ્વીં નમઃ ૐ નમો] સિદ્ધાળ હ્રીં નમ:, ૩૪ [નમો] આયાળ ↑ નમઃ, ૐ [નો] ૩૫ન્નાયાળ ઢોઁ નમઃ, ૐ [નમો] ઢોર સબ્ય साहू ह्रीं नमः, ॐ दर्शनाय ह्रीं नमः, ॐ ज्ञानाय ह्रीं नमः, ॐ चारित्राय ह्रीं नमः ની સ્થાપના કરીને, પછી ૪ ઉવસગ્ગહર પાસ, પાસ' વંદામિ કમ્મઘણુમું; વિસહર વિસનિન્નાસ, મંગલ કલ્લાણુ આવાસ' સ્વાહા આ પ્રમાણે પ્રથમ ગાથા સંપૂર્ણ ફરતી વીંટવી.
પછી અનન્ત-કુલિક-વાસુકિશખપાલ-તક્ષક-કર્કોટક-પદ્મ અને મહાપદ્મ એ આઠ નાગાધિપતિઓનાં નામની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ સહિત આઠ પાંખડીઓમાં અનુક્રમે લખીને, પછી તેની ફરતી ૐ વિસહરકુલિંગમત, કંઠે ધારેઇ જે સયા મણુએ; તસ્સ ગહુ રાગ મારી, દુરૃજરા જંતિ વસામ સ્વાહા. આ પ્રમાણે બીજી ગાથા સપૂર્ણ ફરતી વીંટીને, ફરી પણ બહારની બાજુ સેાળ પાંખડીઆમાં સેાળ વિદ્યાદેવીઓનાં નામ (પા ટીકાના મતે શરૂઆતમાં મેં હૈં ફ્ક્ત તથા અંતમાં નમઃ શબ્દ સહિત) લખીને, તેની બહારની બાજુ ફરતી ચાવીશ પાંખડીઓમાં ચેાવીશ તીર્થંકરની ચાવીશ માતાનાં નામ નવમા ચત્રમાં બતાવી ગયા છીએ તે અનુક્રમે સ્થાપન કરીને, ફરી આઠ પાંખડીએમાં આઠ દ્વિપાલનાં નામે લખીને તેને ફરતી [૪] ચિğ દૂરે મતે, તુઝ પણામે વિ બહુલેા હેાઇ; નતિરિએસ વિ જીવા, પાતિ ન દુખદાહગ્ગ સ્વાહા. આ પ્રમાણે ત્રીજી ગાથા સ’પૂર્ણ ફરતી વીંટીને તેને ફરતી આઠ પાંખડીએમાં આદિત્ય-જયા, સામ-અજિતા, મગલઅપરાજિતા, બુધ-જભા, બૃહસ્પતિ-માહા, શુક્ર-ગૌરી, શનિ-ગાન્ધારી, રાહુ કેતુ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મહામાભાવિક નવસ્મરણ. વિજયા લખીને, તેને ફરતી (૩૪) તુહ સમ્મત્તે લદ્ધ, ચિન્તામણિ કપુપાયવહિએ; પાવંતિ અવિઘૃણ, જીવા અયરામરંઠાણું સ્વાહા. આ પ્રમાણે જેથી ગાથા સંપૂર્ણ વીંટીને, તેને ફરતાં ૩ઝ વન્નાવ ! સપુત્તિ! વાહ ! વારિવારિ! તવરામનાभूषिते! अत्र मण्डले आगच्छ आगच्छ स्वस्थाने तिष्ठ तिष्ठ स्वाहा समान. (तेने ફરતી (8) ઈય સંશુઓ મહાયસ ! ભત્તિબ્બરનિબ્બરેણુ હિયએણ; તા દેવ દિજ બહિ, ભવે ભવે પાસ ! જિણચંદ! આ પ્રમાણે પાંચમી ગાથા સંપૂર્ણ વટીને, તેને ફરતા ફ્રીંકારના ત્રણ આંટા મારીને, આ ચકની પ્રથમના યંત્રમાં બતાવી ગયા છીએ તે પ્રમાણે સ્થાપના કરવી. આ પ્રમાણે ચિન્તામણિ ચક (યંત્ર)ની સ્થાપના વિધિ જાણવી. (આકૃતિ માટે જુઓ ૩૨૦ યંત્ર ૧૦ ચિત્ર નં. ૩૫)
કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી તાંબાના ભાજનમાંપતરા ઉપર, અથવા ભેજપત્ર પર આ યંત્ર લખીને, વેત વસ્ત્ર, ત આભૂષણ, વેત પુષ્પની માળા, ચંદનનું વિલેપન વગેરે કરીને, એકાંત શુચિપ્રદેશે સાધકે નાસિકા પર ચક્ષુઓ. સ્થાપન કરીને, ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ) ૧૦૮ એકસો આઠ વખત મૂલમન્ચનું ધ્યાન કરીને, ઉત્તમ સુગંધીવાળા અને કરમાયાં વગરનાં ત ૧૦૮ એકસો આઠ ફૂલોથી પૂજન કરવું. આ પ્રમાણે વિધિ પૂર્વક પૂજન તથા ધ્યાન કરવાથી સાધકને સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે, દરેક જાતના રોગોનો નાશ, સર્વ જાતનાં દુષ્ટ ભયેનું નિવારણ, કીતિ, યશ તથા સારા ભાગ્યની પ્રાપ્તિ અને ઈચ્છિતફલની પ્રાપ્તિ નિશ્ચય કરીને થાય છે. વળી કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભોજપત્ર પર લખીને, ગળામાં ધારણ કરવાથી તથા સુગંધીદાર [સફેદ) ૧૦૦૦ એક હજાર ફૂલેથી જાપ કરવાથી રાજા, અગ્નિ, ચેર, શાકિની વગેરે તરફથી ઉપસ્થિત થતા સર્વ પ્રકારના શુદ્રોપદ્રવોમાં રક્ષણ થાય છે. અહીં પણ નવમા યંત્રમાં કહી ગએલે પૂજામ જાણ.
આ પ્રમાણે ચિંતામણિ ચક (યંત્ર)ની સ્થાપના વિધિ તથા પૂજા વિધિ જાણવી.
બીજી ગાથાના મન્ટો તથા યન્ત્ર સમાપ્ત.
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोहगं ॥३॥ [तिष्ठतु दूरे मन्त्रः तव प्रणामोऽपि बहुफलो भवति ।
नरतिर्यक्ष्वपि जीवाः प्राप्नुवन्ति न दुःखदौर्गत्यम् ॥] અર્થ – પ્રભુ ! વિષધર કુલિંગ નામનો મગ્ન તો દૂર રહો, પરંતુ તમને કરેલ પ્રણામ માત્ર પણ બહુ ફલને આપવા વાળા થાય છે, કારણકે તમને પ્રણામ માત્ર પણ કરનારા જેવો છે નર એટલે મનુષ્યને વિષે ઉત્પન્ન થએલા હોય, તો રેગાદિકે રહિત અને સારી સમૃદ્ધિવાળા થાય અને જે તિદિકુ વિ એટલે તિયચમાં પણ ઉત્પન્ન થએલા હોય, તે પણ કનક, રત્ન, ચિંતામણિ, કદુમ, પટ્ટ તુરંગમ અથવા જયકુંજરાદિ પણે ઉત્પન્ન થાય અને ત્યાં પણ પૂજા પામે. વળી તમોને પ્રણામ માત્ર પણ કરનારા છ દુઃખ અને દારિદ્રયપણાને તે પ્રાપ્ત થતા જ નથી. આ ગાથામાં લઘુ તેત્રીશ અને ગુરુ ચાર મળી કુલ સાડત્રીશ અક્ષરે છે.
ચન્દ્રા ટીકા-મત્રાસ્નાય:-હકારની મધ્યમાં [સાધક] નું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં દકાર લખીને, ઉપર દકારના ત્રણ આંટા ફરતા કરવા (આકૃતિ માટે જુઓ ૩૨૦ યંત્ર ૧૧ ચિત્ર ન. ૩૬)
આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને, ૩ હૈં ન અરિહંતા હૂં નમઃ' આ મન્નથી ૧૦૦૮ એક હજાર આઠ સફેદ (સુગંધીદાર). પુપે મન્દીને પૂજન કરીને, પંચરત્નની પિટકી તથા આ યંત્ર કુમારીએ કાંતેલા સુતરથી સ્ત્રીના કંઠે અથવા ડાબી ભુજાએ ધારણ કરાવવાથી વધ્યાપણાને નાશ થાય છે.
વળી દકારની અંદર [સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીએમાં ૩ૐ હ્રીં શ્રીં આ ત્રણ અક્ષરે દરેક પાંખડીમાં સ્થાપીને-લખીને, ફ્રકારના ફરતા ત્રણ આંટા મારીને, ઉપરના (અગિયારમા યંત્રમાં બતાવેલા) મન્નથી પૂજન કરવાથી મૃતવત્સા દેષનો નાશ થાય છે. (આકૃતિ માટે જુઓ ૩૦૦ ચંદ્ર ૧૨ ચિત્ર નં. ૩૭) જે સ્ત્રીને મરેલાં કરાં અવતરતાં હોય અથવા જન્મીને તરત જ મરી જતાં હોય તેને મૃતવત્સા દેષ કહે છે.]
૧ “ાર' એવો પણ કેટલીક પ્રતોમાં પાઠ છે.
૨ હીરો માણેક, પાનું, મોતી તથા પ્રવાલ તેના અભાવે તાંબુ, પ્રવાલ, મેતી, માણેક અને સોનાનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૪
મહામાભાવિક નવમરણ.
વળી ની મધ્યમાં (સાધકનું) નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં Ė હું દરેક પાંખડીઓમાં સ્થાપીને-લખીને, ઉપર શ્રકારના ફરતા ત્રણ આંટા મારીને, ઉપરના જ મન્નથી પૂજન કરીને, સ્ત્રીને કંઠમાં અથવા ભૂજાએ ધારણ કરાવવાથી કાકવંધ્યા (જે સ્ત્રી કુદરતી વંધ્યત્વ દોષવાળી હોય) પણ ગર્ભ ધારણ કરે છે. (આકૃતિ માટે જુઓ યુવક યંત્ર. ૧૩ ચિત્ર નં. ૩૮)
વળી ૐકારની મધ્યમાં (સાધકનું નામ લખીને, બહાર ફરતા સળ સ્વરો વીંટીને, ઉપર ૩૪ દૃર શ્રી રામુ ! રવાદા આ અક્ષર ફરતા વીંટીને, ઉપર ઈંકાર વીંટાળો (આકૃતિ માટે જુઓ વ૦ યંત્ર ૧૪ ચિત્ર નં. ૩૯)
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યથી લખીને, [ ઉપર પ્રમાણેની વિધિઓ ધારણ કરવાથી તથા પૂજન કરવાથી ] બાલકની ગ્રહપીડાને નાશ થાય છે. કેટલાક મતે ભૂતાદિભયને નાશ થાય છે.
વળી ૩૪ ી છ એ ત્રણ અક્ષરની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતી સેળ પાંખડીઓમાં શ્રીં એ અક્ષરો દરેક પાંખડીઓમાં લખીને ઉપર ક્ષિા ૩૪ સ્વહિા એ મન્ચ ફરતે વીંટીને, ઉપર સ્રકારના ત્રણ આંટા મારવા (આકૃતિ માટે જુઓ ૩૦૦ યંત્ર ૧૫ ચિત્ર ન. ૪૦)
આ યંત્રનું પણ પૂર્વોક્ત મન્નથી પૂજન કરવાથી દુર્ભગનો નાશ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હીસ્ટિીરીઓ વગેરે રોગોને પણ નાશ થાય છે. ઉત્તમ એવા ગુરૂની ચરણકમલની પૂજા સર્વવિધિમાં પ્રથમ કરવી, નહિતર મત્રની સિદ્ધિ થતી નથી. પરંપરાને લોપ કરવાથી નિશ્ચય કરીને સિદ્ધિ થતી નથી એ પ્રમાણે પાદલિપ્તસૂરિ મહારાજનું વચન છે.
પાર્શ્વ ટીકાકારની મધ્યમાં (સાધકનું નામ લખીને, બહાર આઠ પાંખડીઓ ફરતી વીંટવી, તેમાંની ચાર પાંખડીઓમાં વજું હૃ તથા બાકીની ચાર પાંખડીઓમાં દેવદત્ત (સાધક) નું નામ લખવું [ઉપર ફરતા હ્રીંકારના ત્રણ આંટા મારવા). (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર ૧૬ ચિત્ર નં.૪૧).
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભેજપત્ર પર લખીને સ્ત્રીની ભૂજાએ. ધારણ કરાવવાથી, વંધ્યા પણ ગર્ભવતિ થાય છે, મૃતવત્સા દેશવાળી પણ ગર્ભને ધારણ કરે છે, કાકવંધ્યા પણ બાળકને જન્મ આપે છે, ભૂત, પિશાચ વગેરેના ઉપદ્રવમાં પણ રક્ષણ થાય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર સ્તોત્ર
૧૪૫ રકારની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતા સળ સ્વરે વીંટવા, પછી બહાર દરેક પાંખડીઓમાં ૐ દૃ દ રામુને ! દ્દિા એ શબ્દો લખવા [ઉપર ઈંકાર ના ત્રણ આંટા મારવા (આકૃતિ માટે જુઓ ૩૬૦ યંત્ર ૧૭ ચિત્ર નં. ૪૨).
આ યંત્ર જપત્ર પર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને, ભુજાએ ધારણ કરાવવાથી બાલકની ગ્રહ વગેરેથી રક્ષા થાય છે.
માયાબીજ (હકાર) ના ત્રણ આંટા મારીને, તેની અંદર(સાધકનું નામ લખીને બહાર ફરતી આઠ પાંખડીઓમાં ફ્રી રે (વા) લખીને ફિરતા ઈંકારના ત્રણ આંટા મારવા], (આકૃતિ માટે જુઓ વઘ૦ યંત્ર ૧૮ ચિત્ર નં. ૪૩) આ યંત્ર ભોજપત્ર પર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યથી લખીને, સ્ત્રી અગર પુરૂષ ભુજાએ ધારણ કરે તે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ધંકારની અંદર (સાધકનું) નામ લખીને, બહાર ફરતી ચાર પાંખડીઓમાં રકાર લખીને, તેની બહાર ફરતી આઠ પાંખડીઓમાં કાર લખીને ફરતા ફ્રકારના ત્રણ આંટા મારવા), (આકૃતિ માટે જુઓ વ યન્ત્ર ૧૯ ચિત્ર નં. ૪૪) આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યથી ભાજપત્ર પર લખવાથી સર્વ જાતના ક્ષુદ્રોપદ્રોપસર્ગની શાંતિ થાય છે. આ વૈરાટક્યા નામની વિદ્યા છે.
ઈંકારની અંદર (સાધકનું) નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં રજૂ હૈ દરેક પાંખડીમાં લખીને ફિરતા હ્રકારના ત્રણ આંટા મારવા), (આકૃતિ માટે જુઓ ૪૦ યંત્ર ૨૦ ચિત્ર નં. ૫) આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગન્ધી દ્રવ્યથી ભેજપત્ર પર લખીને, કઠે અથવા ભુજાએ બાંધવાથી ચારને ભય ઉપથિત થતો નથી. આ અઘોર નામની વિદ્યા છે.
હકારની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ફ્રકાર લખીને ફિરતા ઈંકારના ત્રણ આંટા મારવા), (આકૃતિ માટે જુઓ ૩૬૦ યંત્ર ૨૧ ચિત્ર નં. ૪૬) આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગન્ધી દ્રવ્યથી ભોજપત્ર પર લખીને ભુજાએ બાંધવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
હકારની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં કાર લખીને ફિરતા ઈંકારને ત્રણ આંટા મારવા], (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર ૨૨ ચિત્ર નં. ૪૭) આ યન્ટ કેશર, ગરૂચન્દન વગેરે સુગન્ધી દ્રવ્યથી ભેજપત્ર પર લખીને ભુજાએ ધારણ કરવાથી સર્વજનને પ્રિય થાય છે.
કારની અંદર ( સાધકનું) નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં રકાર લખીને [ ફરતા હોંકારના ત્રણ આંટા મારવા ] (આકૃતિ માટે જુઓ ૩૦
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૪૧
મહાત્રાભાવિક નવસ્મરણ,
યંત્ર ૨૩ ચિત્ર ન. ૪૮). આ યંત્ર કેશર, ગોરૂચંદનથી ભાજપત્ર પર લખવાથી ખાલકને શાંતિ પુષ્ટિ અને રક્ષણ કરનાર થાય છે.
ઢીંકારના ત્રણ આંટા મારીને તેની અંદર [ાગી] નામ લખીને, મહાર ફરતી આઠે પાંખડીઓમાં ટ્વીંકાર લખીને [ફરતા ઢાકારના ત્રણ આંટા મારવા]. (આકૃતિ માટે જુઓ વ॰ યંત્ર ૨૪ ચિત્ર ન. ૪૯) આ યંત્ર કેશર, ગેારૂચંદનથી ભાજપત્ર પર લખીને કંઠે, ભુજાએ ધારણ કરવાથી, તાવની પીડા, હિસ્ટીરીઆની પીડા, ભૂત, પિશાચના વળગાડ વગેરેની શાંતિ થાય છે.
ફ્રી શ્રીં હી શ્રીં હીંની અંદર નામ લખીને, બહાર ફરતી સેાળ પાંખડીએમાં મૈં શ્રી કાર લખીને [ક્રૂરતા કૈંકારના ત્રણ આંટા મારવા ], ( આકૃતિ માટે જીએ ૩૬૦ યંત્ર. ૨૫ચિત્ર ન. ૫૦) આ યંત્ર કેશર, ગેાચદનથી ભોજપત્ર પર લખવાથી દુર્લીંગનારી સૌભાગી થાય છે.
ત્રીજી ગાથાના મન્ત્રો તથા યન્ત્રા સમાપ્ત.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭
ઉવસગ્ગહર સ્તોત્ર तुह सम्मत्ते लढे , चिंतामणिकप्पपायकब्भहिए। पार्वति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ [ तव सम्यक्त्वे लब्धे चिन्तामणिकल्पपादपाभ्यधिके।
प्राप्नुवन्त्यविघ्नेन जीवा अजरामरं स्थानम् ] અર્થ –હે પ્રભુ ! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું તમારું સમ્યકત્વ પામે છતે જીવો કેઈ પણ પ્રકારના વિશ્વ વિના અજરામર સ્થાન એટલે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ ગાથામાં લઘુ ઓગણત્રીશ અને ગુરૂ છ મળી કુલ પાંત્રીશ અક્ષરે છે.
ચન્દ્રા, ટીકા-મન્ત્રાસ્નાયઃ
પ્રથમ પાર્શ્વનાથ પ્રભુની કલ્પના કરીને, જમણી બાજુ ધરણેન્દ્ર તથા ડાબી બાજુએ પદ્માવતી અને ઉપર બ્રહ્માણું તથા નીચે નાગના નામની કલ્પના કરીને વલય દઈને, તેના ઉપર આઠ પાંખડીઓમાં દરેકમાં નમાજ ૧ પર ૨ વિ. ૩ વરદ્ ૪ ાિ ૫ સ્ટંગ ૭ નમ: ૮ લખીને, બહાર ફરતી સેળ પાંખડીએમાં સેળ વિદ્યાદેવીનાં નામ અને એકેક સ્વર લખીને, ઉપર ચોવીશ પાંખડીઓ વાળા કમળની દરેક પાંખડીઓમાં ચોવીશ તીર્થકરની ચોવીશ માતાઓનાં નામમાંથી એકેક નામ આલેખીને, કારથી વીંટીને, ગ્રહ તથા દિગપાલનાં નામે કપીને, સુગંધી દ્રવ્યથી આલેખીને, સુગંધવાળાં ફૂલેથી નિરંતર વખતસર આ લઘુદેવકુલની પૂજા કરવાથી સર્વાર્થની સિદ્ધિ થાય છે. (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર ૨૬ ચિત્ર નં. ૫૧) પૂજા મગ્ન પૂર્વોક્ત જ ગુરૂના મુખકમલથી જાણ. ગુરૂના ચરણ કમલની પૂજા બહુજ ધામધૂમ અને ભક્તિથી કરવી.
ચોથી ગાથાના મન્ચ તથા યન્ત્ર સમાપ્ત.
૧ “ઉત્તે’ એવો પાઠ પણ કેટલીક પ્રતમાં છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૪૮
મહાપ્રાભાવિક નવસ્મરણ,
tr संधुओ महायस ! भत्तिव्भरनिव्भरेण हियएणे । તા હૈવ ! વિઘ્ન યોäિ, મને મને પાસ નિચંદ્ર III
[ इति संस्तुतो महायशः ! भक्तिभरनिर्भरेण हृदयेन । તસ્માત્ દેવ! કૃત્તિ વોધિ, મને મને પાર્શ્વ ! સિનચન્દ્ર l]
અ: હે મહાયશસ્વી પ્રભુ ! આ પ્રમાણે ભક્તિના સમૂહથી ભરપૂર એવા હૃદયવડે મેં આપની સ્તુતિ-સ્તવના કરી છે, તેથી હે પાર્શ્વનાથ જિનચંદ્ર દેવ ! મને ભવે ભવે એટલે જ્યાં સુધી હું મુક્તિસ્થાનને પ્રાપ્ત ન કરું ત્યાં સુધી એધિ એટલે સમિકત આપેા. એટલુંજ હું આપશ્રીની પાસે માગુ છું. આ ગાથામાં લઘુ ચેાત્રીશ અને ગુરૂ ચાર મળી કુલ આડત્રીશ અક્ષરે છે. આ પાંચે ગાથાઓમાં સ મળી પદ્મ વીશ, ગુરુ એકવીશ અને લઘુ એકસા ચેાસઠ મળી કુલ સ એકસાને પચાશી અક્ષરે છે.
ચન્દ્રા ટીકા-મન્નાસ્રાયઃ
પ્રથમ હૈં ૐ ૐ દત્ત ની અંદર નામ લખીને, બહાર કાર સપુટ વીંટીને, તેની બહાર સાળ સ્વર વીંટીને, તેની ઉપર આડે પાંખડીનું કમળ કરીને, આઠે પાંખડીઓમાં પાર્શ્વનાથાય ીં સ્વાદા લખીને, ફરી પણ ખાર પાંખડીનું કમળ કરીને, દરેક પાંખડીમાં દૂર દૂર એ બે અક્ષર સ્થાપવા, તેની બહાર વી વી શૈલઃ એ અક્ષરા વીંટીને, ઉપર હૈંકાર સંપુટ, તેના ઉપર વકાર સ`પુટ કલ્પીને, તેની બહાર ક્રૂરતા આઁકારના ત્રણ આંટા મારવા. (આકૃતિ માટે જુએ વ॰ ચત્ર ૨૭ ચિત્ર ન'. પર)
આ ચત્ર કેશર, ચંદન, કપૂર, ગારૂચદન વગેરે સુગંધી દ્રવ્યેાથી ભાજપત્ર પર આલેખીને, [પાર્શ્વ ટીકા−] ૐ હૈં ઘાઁ પક્ષ ી ી શૈક્ષઃ સ્વાTMા। આ મન્ત્રથી સફેદ સુગંધીદાર ૧૦૮ ફૂલથી ત્રણ દિવસ સુધી નિરંતર પૂજન કરવાથી ભૂત, પ્રેત, શાકિની જવરાદિ ભયના નાશ થઇને શાંતિ અને પુષ્ટિ થાય છે. વળી આ મંત્ર શુભ કૂબ્યાથી ભાજપત્ર પર લખી, કુમારિકાએ કાંતેલા સુતરથી વીંટીને ભુજાએ ધારણ કરવાથી સર્વ જગ્યાએ રક્ષણ થાય છે, અને સર્વ સ’પદ્માને આપવાવાળા આ યંત્ર થાય છે.
[ચન્દ્રા ટીકા−] હવે ગૃહવૃત્તિમાં કહેલા કેટલાક મન્ત્રો કહીએ છીએ:— ॐ क्र्यू वहां आँ कों क्षीं ह्रीं क्लीं ब्लूं द्रां ह्रीं ज्वालामालिनि ! झंकारिणि ! ૧ ‘’ એવા પણ પાઠ છે. ૨ મિયે()ળ એવા પણુ પાછે. ૩ ‘વૈયુ’ એવા પણ પાડે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉવસગ્ગહર તેાત્ર
૧૪૯
विषं निर्विषं कुरु कुरु स्थावरविषं जङ्गमं जाठरं योगजं अपहर अपहर मण्डकं अमृतेन सिञ्चय सिञ्चय उत्थापय उत्थापय दण्डेनाक्रम्य विषमविषं ठः ठः ठः स्वाहा ॥
ડંશ દીધેલા પુરૂષના જેટલેા જ દંડ લઇને, તે દંડને સાત વાર મન્ત્રીને સ દીધેલાના સવ સાંધાઓને વિષે તે દંડથી તાડના કરવાથી, ડંસ દીધેલેા પુરૂષ ઊભે થાય છે. વળી ૐ શં શો રૢ ટ ટ ટઃ આ મન્ત્રથી જલધારા દેવાથી ડંસ દીધેલે ઊભો થાય છે.
મેં શ્રી એ મન્ત્રનેા રાતા પુષ્પથી ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરે તે નગર ક્ષેાભ પામે છે.
* ફ્રી શ્રી હિનુામિને નમઃ આ મન્ત્રના નિરંતર જાપ કરવાથી સર્વ અની સિદ્ધિને કરનારા થાય છે.
વળી ૐ નમો માવતે [શ્રી] પાર્શ્વનાથાય ૌમાય નમઃ । આક્ષેમને કરવાવાળા મન્ત્ર છે.
પાંચમી ગાથાના મન્ત્રા તથા યન્ત્રા સમાપ્ત. ઉવસગ્ગહર સ્તાત્ર સંપૂર્ણ
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનસૂર મુનિ વિરચિત શ્રી ઉવસગ્ગહરસ્તાત્ર માહાત્મ્ય ગભિત
શ્રી પ્રિયંકર નૃપ કથા.
॥ ૩% વીતરાય નમઃ |
वंशान्जीकरो हंसो, दत्तोत्तमविभावसुः । સાનાંયાત્ સારં, શ્રીવામામ્નુલદરઃ ॥॥
અર્થાત્–વંશ રૂપી કમળને વિકસાવનાર સૂર્ય સમાન, ઉત્તમ પ્રકારના તેજરૂપ દ્રવ્યને આપવાવાળા, ઉત્તમ એવા શ્રીવામાદેવીના પુત્ર (શ્રી પાર્શ્વનાથ પ્રભુ)નિરંતર ભવ્યજનાને આનદના કરનારા થાઓ.
જેની મધ્યમાં કાર રહેલા છે એવા ઢીંકારથી વીંટાએલા શરીરવાળા, ધરણેન્દ્ર તથા પદ્માવતી દેવીથી સેવા કરાતા એવા, જિનેશ્વર શ્રી પાનાથ પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર–પ્રણામ કરીને ઉપસહરસ્તવના પ્રભાવ હું કહીશ. (આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૫૩)
આ ઉપસર્ગીહરસ્તેાત્ર જ્ઞાનના સૂર્ય સમાન શ્રીભાહુસ્વામીએ સંઘની શાંતિ અને કલ્યાણના માટે મનાવ્યું છે. આ સ્તોત્રના પ્રભાવનું વર્ણન કરવાને માટે ખેલવામાં સમ એવી એક જીભથી ગુરૂ અથવા ઈંદ્ર પણ સમથ નથી. આ ઉપસર્ગ હરસ્તાત્રનું સ્મરણ કરવાથી કલ્યાણકારી સંપત્તિ, સતિના સંચાગ અને નિરંતર ઇચ્છિત સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ઉપસર્ગ હરસ્તાત્રનું સ્મરણ કરનાર માણસને ઉદય, ઉચ્ચ પદવી, ઉપાય, ઉત્તમતા અને ઉદારતા એ પાંચ ઉકાર (ઉકારથી શરૂ થતા લાભા) પ્રાપ્ત થાય છે; તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરનાર માણસને પુણ્ય, પાપના નાશ, પ્રીતિ, પદ્મા (લક્ષ્મી) અને પ્રભુતા (પકારથી શરૂ થતા લાભા) એ પાંચ પ્રકારની પ્રાપ્તિ થાય છે.
સ્થિર આસન પર બેસી, મૌનપણે, એકચિત્તથી જે (મનુષ્ય) આ ઉપસર્ગાહર સ્તેાત્રનું ૧૦૮ એકસે આઠ વાર નિરંતર ધ્યાન ધરે છે, તે મનુષ્યેામાં રાજા સમાન (મનુષ્ય)ને પગલે પગલે કાર્યની સિદ્ધિ થાય છે, અને ચંચળ એવી લક્ષ્મી પણ સદાને માટે સ્થિર થાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃપ કથા.
૧૫૧ જળમાં, અગ્નિમાં, પર્વતમાં, ચેરના ઉપદ્રવવાળા માર્ગમાં અને ભૂત પ્રેતથી વ્યાપ્ત સ્થાનમાં આ (ઉપસર્ગહર) સ્તોત્રનું સ્મરણ કરવાથી સર્વ પ્રકારના ભયનું નિવારણ થાય છે.
આ ઉપસર્ગહર સ્તોત્રનું છ મહિના સુધી ધ્યાન કરનાર માણસને આ લેકમાં શાકિની વગેરેને તથા રાજાને ભય નથી રહેતું. ગ્રંથકાર તેત્રકારને આશીવર્ચન કહે છે–
उवसग्गहरं थोत्त, काऊणं जेण संघकल्लाणम् ।
करुणायरेण विहियं, स भद्दबाहु गुरू जयउ॥ કરૂણાના ભંડાર એવા જેમણે ઉપસર્ગહરસ્તોત્ર રચીને શ્રી સંઘનું કલ્યાણ કર્યું તે શ્રી ભદ્રબાહુ ગુરૂ જય પામે-જયવંતા વર્તો.
જે સમયમાં દે, મન્ત્ર અને સિદ્ધિઓ પ્રત્યક્ષ નથી થતી એવા કલિકાળમાં [પણ] આ ઉપસર્ગહર સ્તોત્રને પ્રભાવ સાક્ષાત્ દેખાય છે. [આ સ્તોત્રના
સ્મરણના પ્રભાવથી પુત્ર વિનાને પુત્રને પ્રાપ્ત કરે છે, ધન વગરને કુબેર સમાન શ્રીમાન થાય છે, પગપાળે (પદાતિ-સામાન્ય સૈનિક) પણ [રાજાની માફક] શાસન ચલાવે છે અને દુઃખી માણસ સુખી થાય છે. ત્વરૂપ (ઉપસર્ગહર સ્તોત્ર રૂ૫) ચિંતામણિનું ચિંતન કરવાથી શું શું સિદ્ધ થતું નથી? અર્થાત્ ઉપસર્ગહરસ્તોત્ર રૂ૫ ચિંતામણિનું ચિંતન કરવાથી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
આ સ્તોત્રની મરણમાત્ર કરાએલી એક જ ગાથાથી પણ શાંતિ થાય છે, તે પછી પાંચ ગાથાના પ્રમાણ વાળા આખા (સ્તવન)નું તો કહેવું જ શું ? અર્થાત્ આ તેત્રની એક જ ગાથાના સ્મરણ માત્રથી પણ ઉપદ્રની શાંતિ થાય છે, તે પછી પાંચ ગાથાના પ્રમાણ વાળા આખા સ્તોત્રના સ્મરણથી ઉપદ્રવની શાંતિ થાય એમાં તે નવાઈ જ શી ?
જેવી રીતે પ્રિયંકર નામનો રાજા ઉપસર્ગહરસ્તોત્રના ધ્યાનથી માન ભરેલું પદ અને વિશાળ સંપત્તિને પામ્યો તેવી રીતે આ ઉત્તમ અને પવિત્ર સ્તવનું નિરતર ધ્યાન કરવાથી ઉપસર્ગો--આફતોને નાશ થાય છે, વિન્નરૂપી વેલડીઓ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે.
[ H] પ્રિયંકર રાજાની કથા આ પ્રમાણે જાણવી –
મગધદેશમાં અશેકપુર નામે નગર હતું, જ્યાં મોટા ધનવાના ત્રણ માળનાં મકાને, જ્યાં બધી વસ્તુઓના સમૂહો, અતિથિ જનેને આદર, ભાજનમાં પુષ્કળ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૨
મહામાભાવિક અવસ્મરણ
ઘી, મંદિરમાં શ્રી આદિનાથની મૂર્તિ, વાદવિવાદમાં આળસ, રાજકુલમાં આડંબર હતો અને ભોગી (સર્પ)ને ઉપદ્રવ નકુલ (નેળીયા)ને જ હતો, બીજે કોઈ ઠેકાણે નહિ. (અર્થાત્ કુળવાન ન હોય તેને જ ભોગની ખામી હતી, અથવા તે તેવા નીચ કુળવાળાને જ તેના નીચ કૃત્ય પરત્વે ભેગી પુરૂષને ઉપદ્રવ હતો એટલે નકુળને ઉપદ્રવ ભોગી (સર્પ) ને હોય તેના કરતાં અહીં ઉલટું હતું ).
તે નગરમાં પ્રતાપી, પરાક્રમી, [ અને ] ન્યાયી અશોકચંદ્ર રાજા રાજ્ય કરતો હતે. (તેને) ફૂલની માળા જેવી વિવેક, વિનય, શીયલ, ક્ષમા વગેરે ગુણેની સુવાસયુક્ત અશોકમાલા (નામની) પટ્ટરાણી હતી. તે દંપતિને અરિસૂર, રણુસૂર અને દાનસૂર એ નામના દેવ, ગુરૂ, પિતા અને માતાના ભક્ત એવા ત્રણ પુત્રો હતા. રાજ્યને સાર પણ એજ છે. કહ્યું છે કે –
“चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः ।
वैरिमुक्तं च यद् राज्यं, सफल तस्य जीवितम् ॥ ચિત્તને અનુસરવાવાળી એવી સ્ત્રી, વિનયમાં તત્પર એવા પુત્ર, અને શત્રુ વગરનું જેને રાજ્ય હોય, તેવા પુરૂષનું જીવન સફળ જાણવું.”
વાવ, કિલ્લે, દેવમંદિર, વિવિધ વર્ણના લેકે, સુંદર સ્ત્રીઓ, બોલાવવામાં નિપુણ માણસો, વન, બગીચે, વૈદ્યો, બ્રાહ્મણ, જળ, વાદી, વિદ્વાને, વેશ્યાઓ, વાણીયાઓ, નદી, વિદ્યા, વીર, વિવેક, ધન, વિનય, સાધુએ, કારીગરે, વસ્ત્ર, હાથી, ઘેડ અને ઉત્તમ ખચ્ચર, આ (સંસ્કૃત ભાષામાં થી શરૂ થતા સાધ) થી રાજ્ય શોભે છે.
એક વખતે રાજાએ પોતાના અરિસૂર નામના પુત્રના લગ્ન મહોત્સવ શરૂ કર્યો, અને તેને માટે એક નવો મહેલ બનાવવા રાજાએ શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા માણસને બોલાવ્યા. (તેઓની સલાહ પ્રમાણે) અને વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે સુતાર નો મહેલ કરવા લાગ્યા. કહ્યું છે કે –
વૈશાખ, શ્રાવણ, માગશર અને ફાગણ તથા પિષ માસમાં ઘર કરવું, પણ બાકીના મહિનાઓમાં ન કરવું એ વારાહ મુનિને મત છે. તેમ જ ઘરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીને ભંડાર–ખજાને, અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ દિશામાં શયનગૃહ, મૈત્ય ખુણામાં શસ્ત્રાગાર-હથિઆરે મૂકવાનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાન, વાયવ્ય ખુણામાં અનાજના કોઠાર-ધાન્ય સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તરદિશામાં સ્ત્રાનાગાર–સ્રાન કરવાનું સ્થાન તથા ઇશાન ખુણામાં દેવગૃહ-ઘર દહેરાસર અથવા ધાર્મિક ક્રિયા કરવાનું સ્થાન રાખવું.”
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા.
૧૫૩
યાર કરેલા તે નવીન મહેલને ચિત્રકળામાં નિપુણ એવા ચિત્રકારો સુંદર વિવિધ જાતિના ચિત્રોથી ચીતરવા લાગ્યા છે તથા સુવર્ણકારે– નીઓ રત્ન અને સુવર્ણના વિવિધ આભૂષણે ઘડે છે. આ વખતે જ દેવતાનું વરદાન પામેલા એવા સુવર્ણકાર-સોનીએ પાટલીપુત્ર નગરથી ત્યાં આવ્યા અને રાજાને મલ્યા, પ્રધાનેએ તેઓને) સુખ સમાચાર પૂછડ્યા. રાજાએ તેઓને કળાનું સ્વરૂપ પુછ્યું. તેઓ બોલ્યા કે “હે રાજન ! દેવતાના વરદાનવાળા એવા અમારાં ઘડેલાં આભૂષણે ધારણ કરે છે, તે જે રાજ્યને લાયક હોય તો તેને રાજ્ય મળે છે. (અને) બીજા સામાન્ય મનુધ્યાને તેથી મહત્વ પ્રાપ્ત થાય છે. તે પહેલાં રાજા હોય તો રાજાધિરાજ થાય છે.”
તેઓના વચનથી સંતુષ્ટ–હર્ષિત થએલ રાજાએ તેઓને એક અપૂર્વ હાર બનાવવાને હુકમ કર્યો. એનું, મોતી, ઉત્તમ જાતિના હીરા તથા રત્નો વગેરે જે કાંઈ જોઈએ તે આપવા માટે રાજાએ ખજાનચીને હકમ કરી દીધું. પછી ત્યાં દેખરેખ રાખવા માટે પોતાના વિશ્વાસુ માણસેની નિમણુક કરી. કારણકે કોઈને પણ વિશ્વાસ ન કરવો જોઈએ. કહ્યું છે કે –
“તાઈ તેલી તેરમ, તંબલી તલાર;
ઠગ ઠકુર અહિ દુજણહ, જે વીસરાઈ તે ગમાર.” અર્થા-વણકર, ઘાંચી, મોચી, તબેલી, કોટવાળ, ઠગ, ઠાકોર, સર્પ અને દુજનને જે વિશ્વાસ કરે તે મૂર્ખ સમજવો.
ત્યાર પછી તેઓએ છ મહિનામાં હાર ઘડીને તૈયાર કર્યો. રાજાને (હાર તૈયાર થયાની) વધામણી આપી. પ્રાતઃકાળે રાજસભામાં હાર મંગા, રાજા તે હાર જઈને હર્ષિત થયે, (અને) બધા લોકો પણ હર્ષિત થયા-વિસ્મય પામ્યા. રિાજાએ તે હારનું દેવવલ્લભ એવું નામ આપ્યું-પાડયું, અને સુવર્ણકારોને વસ્ત્ર ધન આદિક આપીને વિસર્જન કર્યા-રવાના કર્યા. મુહર્ત જોવામાં નિપુણ એવા નિમિત્તિયાઓને રાજાએ પૂછવાથી મુહૂર્ત જેવા લાગ્યા. તેઓએ જોઈને ઉત્તમ મુહૂર્ત જણાવ્યું. તેઓએ કહેલ શુભ મુહૂર્તે તે હાર મંગાવીને, હાર પિતાના હાથમાં લઈ જેટલામાં રાજા પિતાના ગળામાં પહેરવા ગયે, તેટલામાં જ એકમાત્ સભામાં નિત્ય ખુણામાં છીંક થઈ.
રાજાએ પૂછયું-“આ (છીંક) કેવી છે?” નિમિત્તશાસ્ત્રના જાણકારે કહ્યું કે“હે રાજન ! (આ છીંક) સામાન્ય છે. કારણ કે કહ્યું છે કે –
Page #217
--------------------------------------------------------------------------
________________
૫૪
મહામાભાવિક નવસ્મરણ. પિતાના સ્થાને બેઠેલા અને પ્રથમ (કામની શરૂઆત કર્યા પહેલાં) કાંઈપણ સ્વકાર્ય કરવાની ઈચ્છાવાળાને છીંક થાય તે, દિશા અને વિદિશાના-ખૂણાના ભેદથી શુભ અને અશુભસૂચક થાય છે. છીંક પૂર્વદિશામાં થાય તો તે અવશ્ય લાભને સૂચવે છે, અગ્નિખુણામાં થાય તો હાનિ કરનારી, દક્ષિણ દિશામાં થાય તો મરણ કરનારી, નૈત્રય ખુણામાં ખેદ કરનારી, પશ્ચિમ દિશામાં પરમ સંપત્તિને દેનારી, વાયવ્ય ખુણામાં શુભ સમાચાર આપનારી, ઉત્તર દિશામાં ધનને લાભ કરનારી, ઈશાન ખુણામાં લક્ષ્મી અને વિજયને દેનારી અને ઉંચે (બ્રહ્મ સ્થાનમાં) થએલી છીંક રાજ્યને આપનારી થાય છે. રસ્તે ચાલતાં સન્મુખ થએલી છીંક મરણનું સૂચન કરે છે, જમણી તરફ છીંક થઈ હોય તો પ્રયાણ નહી કરતાં પાછા ઘેર આવવું અને ડાબી તરફ છીંક થાય તો પૈર્ય અને સિદ્ધિની કરનારી સમજવી.”
તેથી રાજાએ હારને પિતાના ખજાનામાં રખાવ્યો. ફરી બીજા મુહૂર્તને વેગ આવે છતે રાજાએ ખજાનામાંથી હાર મંગાવ્યા. ખજાનચી ત્યાં (ખજાનામાં) તપાસ કરીને, રાજાની આગળ વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે –“ રાજન ! ત્યાંથી હાર અદશ્ય થઈ ગએલો છે, કોઈએ તે લઈ લીધે લાગે છે.”
રાજાએ કહ્યું-“મરવાની ઈચ્છાવાળો એવો બીજે કયો માણસ અહીં આવી શકે–પ્રવેશ કરી શકે ? ( અર્થાત્ તારા વિના બીજે કણ લઈ શકે ?).”
ખજાનચીએ કહ્યું કે –“(હે રાજન !) આ વિષયમાં હું કાંઈ પણ જાણતો નથી. છતાં પણ આપને મારા કથનનો વિશ્વાસ ન આવતો હોય, તો હું સોગન પૂર્વક આપ કહો તે પ્રકારનું દિવ્ય કરવા તયાર છું.”
(તે વખતે) મંત્રીએ કહ્યું કે:-“(રાજન્ !) કેઈ પણ વાતનો નિશ્ચય કર્યા વિને કેઈના ઉપર બેટું કલંક આપવું તે યંગ્ય નથી.” કહ્યું પણ છે કે –
"अविमृश्य कृतं काय, पश्चात्तापाय जायते।
न पतत्यापदम्भोधी, विमृश्य कार्यकारकः ॥१॥ વગર વિચારે કરેલું કાર્ય પશ્ચાતાપને માટે થાય છે અને વિચાર પૂર્વક કાર્ય કરનારને આપત્તિરૂપ સમુદ્રમાં પડવાને વખત આવતો નથી.”
તેથી મંત્રિના કહેવાથી રાજાએ સમસ્ત નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે –
“જે માણસ દેવવલ્લભ હારને પત્તે જણાવશે તેને, પ્રસન્ન થએલો રાજા પાંચ ગામ ઈનામમાં આપશે.”
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પ્રિયંકર નુ૫ કથા. આ પ્રમાણે મોટા અવાજે સાત દિવસ સુધી સેવકે એ ઢંઢરે પીટયો, પરંતુ તે ઢઢેરાન કોઈએ પણ સ્વીકાર ન કર્યો (અર્થાત એ ઢઢેરાનો સ્પર્શ કરીને હારની શધ કરવાનું કોઈએ પણ માથે ન લીધું). [એટલે] પછી રાજાએ જ્યોતિષિઓને પૂછ્યું. તેઓએ કહ્યું કે –“હે રાજન્ ! હાર નહિ મળે.”
વળી ત્યાં એક ભૂમિદેવ નામને તિથી રહેતું હતું તેને બોલાવીને હારની પ્રાપ્તિ સંબંધી રાજાએ પૂછ્યું. તેણે કહ્યું કે “હે રાજેન્દ્ર ! આજ રાત્રે તપાસ કરીને-જોઈને કહીશ.”
તે દિવસ આપીને સવારે તેને બોલાવ્યો. તેણે કહ્યું કે –“ રાજેન્દ્ર ! (આ બાબત) ન પૂછશે, (કારણકે) નહિ કહેવાથી ડુંક દુઃખ છે, અને કહેવાથી મહાદુઃખ છે.” ( આ પ્રમાણે કહેવાથી) રાજાએ વિશેષ કરીને પૂછવાથી તેણે કહ્યું કે – “(હે રાજન !) લક્ષ મૂલ્યવાળો એ (દેવવલ્લભ) હાર જેની પાસેથી તમને મળી આવશે, તે તમારી પછી તમારી જ ગાદીએ રાજા થશે. આ બાબતમાં સંશય નથી; (કારણકે) આ દેવતાનું વચન છે–દેવતાએ કહેલું છે, પરંતુ ઘણું વર્ષ પછી [ આ પ્રમાણે બનશે ]. આ સંબંધમાં પુરા એ છે કે–આજથી ત્રીજે દિવસે તમારો હાથી મરી જશે.”
આ પ્રમાણે કાનમાં રેડેલા ગરમ સીસા જેવું તે (જ્યોતિષી) નું વચન સાંભળીને રાજા ક્ષણભર માટે મૂર્ણિત જેવો થઈ ગયે. મંત્રિએ કહ્યું કે –“ [હે સ્વામિન્ !] ચિંતા કરવાની કોઈ જરૂર નથી; ભવિતવ્યતાને કઈ ટાળી શકતું નથી.” કારણ કે –
"भवितव्यं भवत्येव, नारिकेलफलाम्बुवत् ।
गन्तव्यं गमयत्येव, गजभुक्तकपित्थवत् ॥१॥ નાળિયેરના ફળમાં જળપ્રાપ્તિની માફક જે થવાનું હોય તે થાય છે જ અને હાથીએ ખાધેલાં કેઠાંની માફક જે જવાનું હોય તે અવશ્ય જાય જ છે.”
ત્રીજે દિવસે હાથીનું મરણ થયું (અને) જ્યોતિષીનું કહેવું સાચું પડ્યું.
"अवश्यं भाविभावानां, प्रतीकारो न विद्यते। तदा दुःखैन बाध्यन्ते, नलरामयुधिष्ठिराः॥१॥ उदयति यदि भानुः पश्चिमायां दिशायां
विकसति यदि पन पर्वताये शिलायाम् । प्रचलति यदि मेरुः शीततां याति वह्निः तदपि न चलतीयं भाविनी कर्मरेखा ॥२॥
Page #219
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
નિશ્ચયે થવાવાળી વસ્તુઓને પ્રતિકાર છે જ નહિ, (જે એમ ન હત) તે નળરાજા, રામચંદ્રજી અને યુધિષ્ઠિર [ જેવા મહાપુરુષે ] ને દુખ સહન કરવા પડત નહિ. જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે-ઉગે, જે કમળનું ફૂલ પર્વતની ટોચ ઉપર રહેલી શિલામાં ખીલે-વિકસે, જે મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ જે શીતળતા ગુણ ધારણ કરે, તો પણ ભવિતવ્યતા ફરી શકતી નથી. અર્થાત્ જે થવાનું હોય તે અવશ્ય થાય છે જ.”
ત્યારપછી રાજાએ સાહસ પૂર્વક મોટી ધામધૂમથી પિતાનાં પુત્રને લગ્ન મહોત્સવ કર્યો. હારના જવાથી ખેદ વાળ અને પુત્રના લગ્ન મહોત્સવથી રાજા હર્ષિત થયા. રાજા મંત્રિને કહેવા લાગ્યા કે –“નિમિત્તિયાએ હારના ચેરનારને રાજ્ય (મળવનું) કહ્યું છે તે અસંભવિત છે. તેને [તો ] હું શૂળી ઉપર જ રાજ્ય આપીશ. મારા પુત્રો જ મારું રાજ્ય પાળશે. અર્થાત્ મારી પછી ગાદીએ તે મારા પુત્ર જ આવશે.”
મંત્રિએ કહ્યું કે;-“સ્વામિન્ ! એ પ્રમાણે જ થશે.”
તેનું વચન સાંભળીને રાજ્યના ગર્વથી (તે ચારને માટે) ગામની બહાર એક શૂળી તૈયાર કરાવી અને રાજ્ય કરવા લાગ્યો, પરંતુ
પોતાના મનથી જ કપેલે ગર્વ ભલા કોને નથી હોત? ટિડી ( જેવું પ્રાણી) પણ આકાશના પડવાથી પૃથ્વી ભાંગી જશે એવી બીકે પગ ઉંચા રાખીને સૂઈ રહે છે.”
આ તરફ તે જ નગરમાં પ્રિયશ્રી નામની ગુણવાન પત્નિવાળો પાસદત્ત નામનો એક મોટો ધનવાન શ્રાવક રહેતો હતો. પરંતુ પૂર્વકના સંયોગે કરીને તે નિધન થઈ ગયું. તેથી તે શહેર છોડી દઈને ઘણા કૌટુંબિકના નિવાસવાળા પાસેના
શ્રીવાસ' નામના ગામમાં રહેવા લાગ્યા [અને] ત્યાં સુખે કરીને નિર્વાહ કરવા લાગે. કારણ કે કહ્યું છે કે
ગામડામાં નવું અનાજ, તાજું શાક, સુગંધીદાર ઘી, દહીં વગેરે મળે છે અને થોડા ખર્ચથી સરસ ભેજન કરી શકાય છે.” પરંતુ ત્યાં ઘણે ઉદ્યમ કરવા છતાં પણ ધન ઉત્પન્ન થતું નથી. કારણ કે –
ગમે ત્યાં જાઓ પણ પૂર્વકૃત કર્મ તો સાથે જ આવે છે (તેથી) બાલિકાનું વચન સાંભળીને ડાહ્યો પુરૂષ પરદેશ જતો નથી.”
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ થા
ધન વગર મહત્ત્વપણું હેાતું નથી, અર્થાત્ ધન વગરનાને કાઈ માન આપતુ નથી. કહ્યું છે કેઃ—
"धनैर्दुष्कुलीनाः कुलीनाः क्रियन्ते
धनैरेव पापात् पुनः निस्सरन्ति । धनेभ्यो विशिष्टो न लोकेऽस्ति कश्चिद् धनान्यर्जयध्वं धनान्यर्जयध्वम् ॥ १॥
ધનથી હલકા કુળવાળા કુલીન થાય છે. ધનથી જ પાપમાંથી મહાર નીકળે છે, લેાકેામાં ધનથી ( વધીને) કાઇ પણ શ્રેષ્ઠ નથી [ માટે હે લેાકેા !] તમે ધન
ઉત્પન્ન કરા ! ધન ઉત્પન્ન કરે.”
પ્રાપ્તિ થઇ. ( તેથી
ગરીમામાં પણ
એટલામાં તે પતિને એક પુત્રની
તેને આનદ થયેા. કહ્યું છે કેઃ—
૧૫૭
"संसार भारखिन्नानां तिस्रो विश्रामभूमयः । अपत्यं च कलने च, सतां सङ्गतिरेव च
in
સ'સારના ભારથી ખિન્ન થએલાએને પુત્રની પ્રાપ્તિ, સ્ત્રી અને સત્સંગ-સજનાની સેાબત એ ત્રણ વિશ્રામનાં સ્થાન છે,”
જ્યારે ( એ ) પુત્ર એક વરસના થયા ત્યારે ( તે ) સાધારણ રેગથી મરણુ પામ્યા. ( તેથી ) માતાને બહુ દુઃખ થયું. કહ્યું છે કેઃ—
"नारीणां प्रिय आधारः, स्वपुत्रस्तु द्वितीयकः । सहोदरस्तृतीयः स्या- दाधारत्रितयं भुवि
॥૬॥
દુનિઆમાં સ્ત્રીઓના ત્રણ આધાર કહેલા છે:-પ્રથમ પતિ, મીજો પેાતાના પુત્ર અને ત્રીજો સગા ભાઇ.”
સ્ત્રીએના આધાર રૂપ અને મનેાનિવૃત્તિના કારણરૂપ પુત્ર વિના તેણી (પ્રિયશ્રી) મહુ દુઃખ પામી. કારણ કેઃ—
“ત્રામે વાસો વૃદ્રિત્ત્વ, મૂત્વ દ્દો ગૃહે । पुत्रैः सह वियोगश्च दुःसहं दुःखपञ्चकम्
Ro
ગામડામાં નિવાસ, દરિદ્રતા, મૂખ પણું, ઘરમાં કલહ અને પુત્રાને વિયેાગ–એ પાંચ દુઃખા દુઃખે કરીને સહન કરી શકાય છે.”
પછી પ્રિયશ્રીએ પોતાના પતિ પામદત્તને કહ્યું કે: “હે સ્વામિન્ ! અહીં આવવાથી જેવી જોઇએ તેવી ધનની પ્રાપ્તિ ન થઇ, પુત્ર પણ મરણ પામ્યા. લાભ ઇચ્છતા મુલમાં પણ ખોટ ગઇ. માટે અધમી (પ્રતિકુળ ) ગામમાં રહેવું આપણને ઉચિત નથી. કહ્યું છે કે:--
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મહાપ્રાભાવિક નવસ્મરણ,
“યંત્ર વિદ્યાનમાં નાસ્તિ, ચત્ર નાસ્તિ ધનાળમાં | न सन्ति धर्मकर्माणि, न तत्र दिवसं वसेत् ॥ १ ॥
જ્યાં વિદ્યાની કે ધનની પ્રાપ્તિ થાય નહિ અને ધર્મકરણી જ્યાં સાધી શકાય નહિ, ત્યાં એક દિવસ પણ વાસ કરવે નહિ.”
વહી:——
कुप्रामवासः कुनरेन्द्र सेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नरका भवन्ति ॥१॥ ખરાબ ગામમાં વાસ કરવા, અયાગ્ય રાજાની સેવા-નેાકરી કરવી, ખરામ ભેાજન, ક્રોધયુક્ત મુખવાળી સ્ત્રી, ઘણી કન્યાઓ અને ગરીબાઈઆ છ ( વસ્તુ)
સસારમાં નરક સમાન છે.”
ફરીથી પ્રિયશ્રી, પુત્ર સ્નેહનાં દુ:ખથી નસીબને ઠપકા આપીને, કહેવા લાગી કે—જો પુત્ર આપ્યા તા તેના વિયેાગ શા માટે કર્યો ? આપીને પાછું લઇ લેવું (એ સજ્જનને ) Àાભતુ' નથી. કારણ કેઃ——
"जइ देसि देव ! तुट्टो मा जम्मो देसि माणुसे लोए । अह जम्मं मा पुत्तं अह पुत्तं मा विओगं च ॥१॥
હે દેવ ! જે પ્રસન્ન થએલા એવા તુ કંઇ આપવાને ઈચ્છતા હાય તે મનુષ્યલેાકમાં જન્મ ન આપીશ, અને જો જન્મ આપે તે પુત્ર ન આપીશ. અને જે પુત્ર જ આપે તેા (તેના ) વિયેાગ ન આપીશ.”
[ વળી ] હે પ્રાણનાથ ! અહીં મને નિર'તર પુત્ર મરણનું દુઃખ સ્મરણમાં આવ્યા કરે છે. તેથી ( આપણે ) અશાકપુર શહેરમાં જઇએ તે સારૂં. આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠિએ કહ્યું કે: “હે પ્રિયા ! શહેરમાં તે રહીએ, પણ ત્યાં પાણી, બળતણ, છાણુ વગેરે સવ ચીજો પૈસાથી જ મળી શકે છે. ( તેથી ) વ્યવહારીઆએ-ધનવાને એ નગરમાં રહેવુ ચેાગ્ય છે, અને ગરીબેએ ગામડામાં રહેવુ ઉચિત છે. અત્યારે આપણી પાસે ધન નિહ હાવાથી શહેરમાં આપણી સન્મુખ પણ કાઇ જોશે નહિ. કહ્યુ પણ છે કે:~~
“દે વાય ! નમતુë, સિદ્ધો, વસ્ત્રજ્ઞાતઃ 1
पश्यामि सकलान् लोकान् न मां पश्यति कश्चन ॥४२॥
.
હે ગરીમાઇ ! તને નમસ્કાર થાએ. [ કારણકે] તારી મહેરબાનીથી મારું કા સિદ્ધ થઇ ગયું [તે એકે ] હું તમામ લોકોને જોઇ શકું છું અને મને કોઇ પણ જોતું નથી અર્થાત્ મારા સામું કોઇ લેવાની દરકાર પણ કરતુ નથી.”
Page #222
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રિયંકર નુ૫ કથા ધન વગર કોઈ મિત્ર પણ ન થાય. કહ્યું છે કે --
"जिणि दिणि वित्त न अप्पणइ, तिणि दिणि मित्त न कोइ । . कमलह सूरिज मित्त पुण, जल विण वयरी सोइ ॥४३॥
જે દિવસે આપણી પાસે ધન નહિ હોય, તે દિવસે કેઈપણ મિત્ર નહિ થાય. જેવી રીતે) સૂર્ય કમળને મિત્ર હોવા છતાં પણ પાણી ન હોય ત્યારે તે (સૂર્ય જ) દુશ્મન થાય છે.”
(પાસદત્ત શ્રેષ્ઠિના આ પ્રમાણેના વચન સાંભળીને) પ્રિયશ્રીએ શ્રેષિ પ્રત્યે કહા કે- હે સ્વામિન્ !) મેટે ભાગે પુરુષ સુંદર પરિણામવાળી બુદ્ધિવાળા હોય છે, છતાં મારું વચન સાંભળે-આ જગ્યાએ રંક શ્રેષ્ઠિની માફક આપણને કાંઈ પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. કહ્યું છે કે –
'पुत्रः १ पशुः २, पदाति ३ श्च, पृथिवी ४ प्रमदाऽपि ५ च ।
कुलश्रीवृद्धिदाः पञ्च, कुलश्रीक्षयदा अपि ॥४४॥ પુત્ર ૧, પશુ ૨, પદાતિ (પગે ચાલવાવાળા) ૩, જમીન ૪, અને સ્ત્રી ૫; આ પાંચ વસ્તુઓ કુળની લક્ષમીની વૃદ્ધિ કરનારા પણ છે અને કુળની લક્ષ્મીને નાશ કરનારા પણ છે.”
તેથી (હે સ્વામિન્ !) અહીં હવે એક ક્ષણવાર પણ રહેવું ઉચિત નથી. (પિતાની) સ્ત્રીના કદ્દાગ્રહથી શ્રેષ્ટિએ નગરમાં જવાનું માન્ય રાખ્યું કારણ કે –
“જ્ઞાં સ્ત્રીf a મૂળાં, વાઢાનાં ચૈવ રા.
अन्धानां रोगीणां चापि, बलवांश्च कदाग्रहः ॥४५॥ રાજાઓ, સ્ત્રીઓ, મૂર્ખાઓ, બાળકે તેમજ આંધળાઓ અને રેગીઓને કદાગ્રહ બહુ જ બળવાન હોય છે.”
તેથી શ્રેષ્ઠિ જેવા શહેરમાં રહેવા માટે શુભ મુહૂર્ત ચાલ્યો, તેવો જ બારણાની આગળ તેના પગમાં કાંટો વાગ્યો. (આ પ્રમાણે) સારા શુકનના અભાવે શેઠ ફરી તેજ ગામમાં રહ્યા. કહ્યું છે કે --
"छीए वत्थविलग्गे कह कह भणिए झत्ति कंटए भग्गे।
दिढे बिलाडसप्पे न हु गमणं सुंदरं होइ ॥४६॥ છીંક થાય, બાળક વળગી પડે, લોકો ક્યાં ક્યાં એવા શબ્દોથી પ્રશ્ન કરે, કંટક ભાંગે-વાગે, અને બિલાડો તથા સાપ જોવામાં આવે તે બહાર જવું સારું નહિ.”
Page #223
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણું. ત્યારબાદ કેટલાક દિવસ પછી પ્રિયશ્રીએ રાત્રિના વખતે સ્વમમાં ભૂમિ ખેદતાં એક ઉત્તમ, તેજના અંબારવાળું, (અને) વિંધ્યા વગરનું મુક્તાફળ-મતી મેળવ્યું– મળ્યું. સવારમાં તે સ્વપને વૃત્તાંત તેણે પિતાના સ્વામીને નિવેદન કર્યો. તેણે પણ વિચારીને કહ્યું કે –“હે પ્રિયા ! આપણને મુક્તાફળ સદશ, કાંતિવાન તથા ગુણવાન એવા પુત્રની પ્રાપ્તિ થશે.” કારણ કે –
“નવરૂ રિતુરામદ મુત્ત૮ gar
पाणी जाह न अग्गलु गउ गिरुअत्तम ताह ॥४७॥ પાણ–તેજ વગરના નખ, સ્ત્રી, અશ્વ, મુક્તાફલ અને તલવારની ઉત્તમતા હેઈ શકતી નથી અર્થાત્ આ પાંચ વસ્તુઓ પાણીદાર ન હોય તે તેઓની કાંઈ કિંમત નથી.” - સ્વિમમાં અણુર્વિધેલું મુક્તાફલ દેખવામાં આવ્યું, તેથી પુત્ર પૂર્ણ આયુષ્યવાળે થશે. આ પ્રમાણે [પતિના વચનો સાંભળીને પ્રિયશ્રી બહુ રાજી થઈ. ત્યાર પછી શુભ લગ્નને વેગ આવે તે ઉત્તમ નક્ષત્રમાં તેણીએ પુત્રરત્નને જન્મ આપે -પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. શેઠે પણ પિતાની સ્થિતિ અનુસાર તેનો જન્મમહો
ત્સવ કર્યો.
કેટલાક દિવસો વીતી ગયા પછી શુભ મુહૂર્તે પુત્રની સાથે શેઠે અશોકપુર તરફ પ્રયાણ કર્યું, પ્રયાણ કરતી વખતે રસ્તામાં શેઠ સારા શુકનની પ્રતીક્ષા કરતા ઊભા હતા, તેટલામાં જ એક કુતરે મુખમાં અભક્ષ્ય (માંસ) રાખીને જમણી તરફથી ડાબી તરફ ગ. શેઠે શુકનના જાણકારને પૂછયું કે –“આ શુકન કેવા પ્રકારના છે?” તેણે કહ્યું કે –“ઉત્તમ” હિ શ્રેષ્ઠિમ્ !] નગરમાં રહેવાથી તમારાં બધાં કાર્યો સિદ્ધ થશે.” કહ્યું છે કે –
"गच्छतां च यदि श्वा स्याद, दक्षिणाद वामवर्तकः।
सर्वसिद्धिस्तदः नूनं, श्वानेन कथितं ध्रुवम् ॥४८॥ કુતરાના શુકનને માટે કહેલું છે કે-ગમન કરતાં રસ્તામાં કુતરે જે જમણું તરફથી ડાબી તરફ જાય તો સર્વ કાર્યની સિદ્ધિ નિશ્ચયે કરીને થાય છે.
ત્યારપછી તે જ કુતરે પિતાના બંને કાન ખંજવાળવા લાગ્યો. ત્યારે શકુન પાઠકે કહ્યું કે:-(હે શ્રેષ્ઠિનું !) આ શુકન ઉત્તમમાં ઉત્તમ ફલ આપશે, અને તમને મોટી સંપદાની પ્રાપ્તિ થશે એમ મને દેખાય છે.... કારણ કે –
"गच्छतां च तदा श्वानः, कर्ण कण्डूयते पुनः। द्रव्यलाभं विजानीयात् , महत्त्वं व प्रजायते ॥४९॥
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા ગમન કરતાં જે કુતરો કાન ખંજવાળે તો જાણવું કે ધનને લાભ તથા મહત્વની પ્રાપ્તિ થશે.”
પછી શેઠ શુકનની ગાંઠ વાળીને, પોતાના પરિવાર સહિત આગળ ચાલ્યા. અનુક્રમે અશેકપુરની નજીકમાં આવી પહોંચ્યા. એટલે શેઠે કહ્યું–અહીં વાડીમાં ભજન કરીને આપણે નગરમાં પ્રવેશ કરીએ. કારણકે કહ્યું છે કે –
"अभुक्त्वा न विशेद् ग्रामं, न गच्छेदेककोऽध्वनि।
ग्राह्यो मार्गे न विश्रामः, पञ्चोक्तं कार्यमाचरेत् ॥५०॥" ભોજન કર્યા સિવાય ગામમાં પ્રવેશ કરે નહિ, માર્ગે જતાં એકલા જવું નહિ, રસ્તે જતાં (વચમાં) વિસામો લેવે નહિ અને પંચ-પાંચ માણસ જે કહે તે કાર્યનું આચરણ કરવું.”
પછી એક આંબાના ઝાડ નીચે વિસામો લઈ, દેવપૂજા કરીને શેઠે પિતાના પરિવાર સહિત ભોજન કર્યું, પછી ત્યાં ક્ષણભર વિશ્રાંતિ લઈને શેઠ વિચાર કરવા લાગ્યા કે શહેરમાં વ્યાપાર કેવી રીતે થશે ? મુડી વગર લાભ ન થાય. કારણ કે કહ્યું છે કે
"दुग्धं देयानुसारेण, कृषिर्मेधानुसारतः।।
लाभो द्रव्यानुसारेण, पुण्यं भावानुसारतः ॥५१॥ [ઢોરને] દીધા પ્રમાણે-ખેરાક ખવરાવ્યા પ્રમાણે-દુધ, વરસાદના પ્રમાણે ખેતી, મુડી પ્રમાણે લાભ અને ભાવના પ્રમાણે પુણ્યની પ્રાપ્તિ થાય છે.
વસ્ત્ર વગેરેના આડંબર વિના ધનવાનોના નગરમાં ધનની પ્રાપ્તિ શી રીતે થાય? (અને) ઉધાર પણ કોઈ આપે નહિ. કારણ કે –“સ્ત્રીઓમાં, રાજદરબારમાં, સભામાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને સાસરામાં પણ આડંબરની જ પૂજા થાય છે.' એવામાં અકસ્માતું આકાશવાણી થઈ કે -
એ બાલક એ નગરનું, રાજા હસિ જાણિ;
પનરે વરસે પુષ્ય બલઇ ચિંતા હાઈમ આણિ-૫૩ આ બાળક પંદર વરસની ઉંમર થતાં જ આ નગરને રાજા થશે, માટે મનમાં (4) કશી ચિંતા ન કરીશ.”
(આ સાંભળીને) માતા પિતા બોલ્યા કે–આ બાળકના રાજ્યની સાથે અમારે કાંઈ પ્રયોજન નથી, પરંતુ અમારે તેનું આયુષ્ય દીર્ઘ હોય તેટલું જ પ્રયોજન છે. અર્થાત તે જીવતો રહે એટલે બસ. કારણ કે –“પાણી વિનાનું સરોવર અને
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૨
મહામાભાવિક નવસ્મરણ.
સુગંધ વગરના ફૂલની જેમ Àાભા નથી, તેમ આયુષ્ય વગરના મંત્રીશ લક્ષણવાળા મનુષ્યની(પુત્રની) શેાભા શા કામની?”
એક ( પુત્ર ) તે પહેલાં મરી ગયા. ( અને) ખીજાની આશા કરીએ છીએ; પરંતુ તે આશા દૈવ-ભાગ્યને આધીન છે. પછી બીજી વાર ઝાડમાંથી આકાશવાણી થઇ કેઃ---
એ માલક ચિર જીવસઇ, હાસઇ ધનની કેાડ; સેવા કરસઇ રાયસુઅ, સેવક પર કર જોડ.-પપ
આ માલક દીર્ઘાયુષી થશે (અને) તેને કરાડાનું ધન થશે-મળશે; રાજપુત્રો પણ બે હાથ જોડીને તેની સેવા કરશે”
[ આ સાંભળીને ] માતા પિતા હર્ષિત થયા. આ દેવવાણી હાવી જોઇએ, તેમ ધારીને ઉંચે જોયું, પણ તેઓએ કાઈ પણ દેવને દીઠા વહે. [ તેથી ] પાસદને કહ્યું કેઃ-“માટે ભાગે પ્રાણીઓને પુણ્ય વગર દેવનું દર્શન થતું નથી–”
[ જેવી રીતે ] સેવા કરવામાં તત્પર એવા દેવા તીર્થંકરાના ક્લ્યાણક મહાત્સવ ઉજવવા તેઓના પ્રબળ પુણ્યના યેાગે આવે છે. [ તેવી જ રીતે ] જેએનું પ્રબળ પુણ્ય હોય, તેઓને દેવતાએ પ્રત્યક્ષ થાય છે.”-૫૬
ત્યારપછી શેઠે પુછ્યું કેઃ “આપ કયા દેવ છે, આપનું નામ શું છે ? ( અને) અમારા ઉપર આપને શાથી હેત છે”
દેવ આલ્યે!--“તમારા જે પુત્ર મરી ગયા હતા તે હું છું. તમેાએ કહેલા નમસ્કાર મહામંત્રના શ્રવણથી ધરણેના પરિવારમાં દેવ તરીકે ઉત્પન્ન થએલે એવા હું અહીં રહું છું. માતા, પિતા અને ભાઇ ઉપરના સ્નેહને લઇને, મારા ભાઇને જ્યાંસુધી રાજ્ય પ્રાપ્ત થશે ત્યાં સુધી હું મદદ કરીશ. આ મારા ભાઇ બહુ જ ભાગ્યશાળી છે. માટે તમારે હવે કાઇ પણ જાતની ચિંતા કરવી નહિ. પરંતુ આ બાળકનું' મારા નામે નામ પાડો, જેથી એ લાંબા આયુષ્યવાળા થશે.”
પિતાએ કહ્યુ કે:“તારૂં શું નામ છે ?” દેવે કહ્યું કે: “મારૂં નામ પ્રિયંકર છે.” તેથી પુત્રનુ એ જ નામ પાડવામાં આવ્યું. પિતાએ કહ્યુ કે:-“દેવના નામથી આ બાળક અમર થાઓ !” ફરીથી દેવે કહ્યું કે કોઇ મુશ્કેલ કાર્ય આવી પડે અથવા સ'કટ આવી પડે, ત્યારે અહીં આવીને, મારા સ્થાનક ઝાડની આગળ ભેગ ( ધૂપાદિક ) કરજો, જેથી તમારી આશાઓ-ઇચ્છાઓ હુ પુરી કરીશ.” કારણ કેઃ“ભેાગથી દેવતાઓ, વ્યંતરદેવતાઓ અને ભૂત-પ્રેતે સંતુષ્ટ-પ્રસન્ન થાય છે. (તેથી) ભાગ સકટના નાશ કરનાર છે.”
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા.
૧૬૩ ત્યારપછી જેવામાં શેઠ વિજય મુહૂર્તમાં નગરમાં પ્રવેશ કરે છે, તેવામાં જમણી બાજુએ ગધેડું નીકળ્યું. જેથી શેઠે ખરાષ્ટકને વિચાર કર્યો અને [શુભ શુકન મલવાથી ] શેઠ હર્ષિત થે. કારણ કે –
નિજ વાત થઇ, વેશે રક્ષિ: શુમ:..
पृष्ठतश्च न गन्तव्यं सम्मुखः पथभअकः ॥२८॥ ગધેડે ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ અને પ્રવેશ કરતાં જમણી બાજુએ નીકળે તે શુભ શુકન જાણવા, પછવાડે નીકળે તો ગમન ન જ કરવું અને સન્મુખ મળે તો પણ માગને નાશ કરનાર થાય-રસ્તામાં વિઘ આવે.” કારણ કે –
પ્રથમે ગધેડાનું ભૂંકવું તે હાનિકારક છે, બીજે સિદ્ધિદાયક છે, ત્રીજે જવું જ નહિં, ચોથે સ્ત્રીને સમાગમ થાય છે, પાંચમે ભય થાય, છઠુ કલેશ જ થાય, સાતમે સર્વ કાર્ય સફલ થાય અને આઠમે લાભ થાય છે એમ જાણવું.” વસંતરાજ શાકુનમાં પૃષ્ઠ ૩૮૦-૮૧માં (ખરાછક) આ પ્રમાણે કહેવામાં આવ્યું છે –
“वामोऽतिदीः स्थिरगर्दभस्य, सिद्धयै रवो वामविचेष्टितस्य । पृष्ठाग्रयोदक्षिणतश्च शब्दः, स्याद्दक्षिण चेष्टितुरप्यसिद्धयै ॥१॥ कंडूयमानावितरेतरस्य, स्कन्धं रदैः पश्यति गर्दभो यः । पांथः प्रयाणे यदि वा प्रवेशे, मिलत्यसौ मित्रकलत्रपुत्रैः ॥२॥ स्त्रीलाभदाः स्युः सुरताधिरूढा, बधाय बंधाय च युद्धयमानाः । धुन्चंति देहं श्रवणो तथा ये, निघ्नंति कार्याणि सदा खरास्ते ॥३॥ रोति प्रवेशे यदि दक्षिणेन, स्यादक्षता तत् करणीयसिद्धिः । तुल्यो बुधैरश्वतरः खरेण, ज्ञेयस्तथा गौरखरोऽपि तुल्यः ॥४॥
ડાબી બાજુએ ગધેડ ઊભું હોય અને ડાબી તરફ ચેષ્ટા કરતો હોય તથા ડાબી બાજુ જોરથી ભૂંકતો હોય તે તે સિદ્ધિને કરવા વાળો થાય. જે પછાડી અથવા આગળ કે જમણી બાજુએ ભૂકતો હોય અથવા ચેષ્ટા કરતો હોય તો તે કાયને નાશ કરવા વાળે થાય. જે પુરૂષના પ્રયાણ અથવા પ્રવેશ કરવાના સમયે ગધેડાઓ પરસ્પર પિતાના દાંતાએ કરીને એક બીજાની ખાંધને ખંજવાળતા હોય તો તે પુરૂષને પિતાની સ્ત્રી, પુત્ર તથા મિત્રને મેળાપ થાય. જે ગધેડો સંગ કરતો હોય તે તે સ્ત્રીને લાભ કરનારે થાય. અને જે યુદ્ધ કરતો હોય તે વધુ અને બંધનને દેવાવાળો થાય. જો ગધેડે કાન અથવા શરીરને કંપાવતે હોય તો
Page #227
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. કાર્યને નાશ કરનારો થાય. જે પ્રવેશ કરતી વખતે ગધેડો જમણી બાજુ ભૂકો હોય તો કાર્યની સિદ્ધિ અખંડ કરે. જો આ પ્રમાણે ખચ્ચર પણ કાર્ય કરતા હોય તો આ પ્રમાણે જ ફળ આપનાર જાણો,
- શેઠ સારા શુકને પુત્ર સહિત પિતાના ઘેર જઈને સુખે ધર્મકાર્ય કરવા લાગ્યા. પ્રિયંકર પુત્ર દિવસે દિવસે માતા પિતાના મરોની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો.
આ વખતે પ્રિયશ્રીના પિયરમાં પિતાના ભાઈને લગ્ન મહોત્સવ શરૂ થયે હતો, તેથી તેણીને બોલાવવાને તેને ભાઈ આવ્યું. તેણી (પ્રિયશ્રી) પણ હર્ષ પૂર્વક પોતાના ભાઈની સાથે પિતાના માતાપિતાને ઘેર આવી. કારણ કે –
માતા, પિતા, પતિ, પુત્ર અને પિયર એ પાંચ સ્ત્રીઓને વહાલા હેવાથી હર્ષનાં કારણ છે.”
તે વખતે તેની બીજી બહેને પણ પોતપોતાના ઘેરથી આવી. [તે બધી] ધનવાન હેવાથી, માન પૂર્વક, વાહન સહિત, પિત પિતાના પરિવાર તથા નોકર ચાકરો અને પુત્ર સહિત, ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને, તાંબૂલની સુગંધથી મુખને શોભાયમાન કરતી, હીરાથી જડેલા સુવર્ણના આભરણથી તથા રાખડી અને તિલકથી શોભાયમાન હતી. કસ્તુરી (ના રસ)થી (ચીતરેલી) વેલડીઓથી શોભાયમાન એવી, જાઈ વગેરે સુગંધી ફૂલોથી (વેણીઓથી) મઘમઘાયમાન મસ્તકને વાળવાળી, દેશ (વિદેશ)માં પ્રખ્યાત એવા ધનવાન પતિઓવાળી, હાથીના જેવી ચાલવાળી, કાનમાં (પહેરેલા) સુવર્ણન કુંડલેથી શેભતી, કંઠમાં (પહેરેલા) મોતીના તથા સોનામહોરાના હારથી વિભૂષિત, આંગળીઓમાં રત્નજડિત સુવર્ણ મુદ્રિકાઓથી ભૂષિત અને સુવર્ણના કંકણાથી ભાયમાન હાથ વાળી, સર્વ કાર્યોની કળામાં પ્રવીણ એવી, અને સેનાના ત્રણ સરના તથા ચાર સરના હાર ધારણ કરેલા છે એવી, તથા સર્વ અંગે આભૂષણ ધારણ કરેલા હેવાથી, દેવાંગનાઓ જેવી સુંદર શોભાયમાન લાગતી હતી.
જ્યારે પાસદત્તની પત્નિ (પ્રિયશ્રી)તે સામાન્ય વસ્ત્રવાળી, જીર્ણ કાંચળી અને જીણું કસુંબી રંગના ઉત્તરીય વસ્ત્ર-સાડી વાળી, કાનમાં સીસાના કુડલવાળી, તાંબૂલા રહિત મુખકમલવાળી, મલીન છે મસ્તકના સમસ્ત વાળ જેના એવી, કંકણ, વીંટી તથા ઝાંઝર વગરના હાથ પગ વાળી, ગરીબાઈને લીધે કામ કરવાથી બરછટ થઈ ગયા છે હાથ જેણના એવી, પિતાના સગાઓ પણ જેને આદર કરતા નથી એવી, અત્યંત નિધન તે બિચારી ઘરના એક ખુણામાં બેસીને શરમની મારી મનમાં વિચારવા લાગી કે–જગતમાં કઈ કઈને વલ્લભ નથી. કારણ કે –
Page #228
--------------------------------------------------------------------------
________________
- પ્રિયંક૨ ૫ કથા “वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा भ्रष्टं नृपं सेवकाः । निद्रव्य पुरुषं त्यजन्ति गणिका दग्धं वनान्तं मृगाः
सर्वः स्वार्थवशाजनोऽभिरमते नो कस्य को वल्लभः ॥६॥ પક્ષીઓ ફળ રહિત વૃક્ષોને, સારસ (પક્ષીઓ) સુકાઈ ગએલા સરોવરને, ભમરાઓ ગંધ રહિત પુષ્પન, નોકરો ભ્રષ્ટ થએલા રાજાને, ગણિકાઓ નિધન પુરૂષને અને મૃગલાઓ બળી ગએલા વનનો ત્યાગ કરે છે. સર્વ કોઈ પોતપોતાના જ સ્વાર્થ માં રમણતા કરે છે, બાકી કઈ કઈને વલ્લભ નથી.” તેનું ગૌરવ કઈ પણ કરતું નથી. કારણ કે –
ગરવ કીજઇ અલવડી, નવિ કે કીયા ને રામ;
ગરથ વિહૂણા માણસહ, ગાદહ ચૂચા નામ.-૬૩ જેવી રીતે રામનું વનવાસમાં કોઈ માન કરતું ન હતું, તેવી જ રીતે ધન વગરના માણસનું કોઈ આદર સન્માન કરતું નથી, કારણકે ચાડીઆ માણસની ( ખેતરમાં ઊભા કરવામાં આવતા કપડાના માણસની) કેઈ ખબર લેતું નથી.”
ગુરૂએ પણ કહ્યું છે કે –
“જેમ કાફએ ધન ઉપાર્જન કર્યું, તેમ તું ધન મેળવ. આ જગત પૈસાદારોનું જ છે. કારણ કે નિર્ધન મનુષ્યમાં અને મરણ પામેલા માણસમાં હું આ જગતમાં કાંઈ જ અંતર નથી જોતો.”—૬૫
વેપારીની સ્ત્રીઓ અને બહેન પણ તેણીની હાંસી કરતી હતી. લગ્ન માટે ભેગા થએલા બીજા લોકો પણ કહેવા લાગ્યા કે –“અહો ! ભગિનીપણું સમાન હોવા છતાં પણ પુણ્ય અને પાપમાં કેટલું બધું અંતર છે? આ બિચારી રઈ વગેરેનું કામકાજ કરે છે, જ્યારે બીજી (બહેનો) રાણીની માફક (તેણીને ) આજ્ઞા કરે છે.” કારણ કે --
જેઓ તપ અથવા સંયમ આચરતાં નથી, તેઓ હાથ, પગથી બીજા મનુષ્યોની સમાન હોવા છતાં પણ પુણ્યભાવથી અવશ્ય હીનત્ત્વને પામે છે–નોકરપણાનું કામ કરે છે.”-૬૬
આ પ્રમાણે બહેનએ કરેલી હાંસીને જોઈને, મનમાં અતિ ખેદ પામેલી અને દુભાએલી એવી પાસદત્તની સ્ત્રી (પ્રિયશ્રી) વિચારવા લાગી કે –“લોકો કુલને કે ગુણને જોતા નથી, પરંતુ કેવળ ધનને જ માત્ર જુએ છે.” કારણ કે --
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૧૬
' મહામાભાવિક નવસ્મરણ.
જાતિ, વિદ્યા અને રૂપ-એ ત્રણે ભલે ખાડમાં પડે, પણ કેવળ ધનને જ વધારો કરે કે જેનાથી ગુણે પ્રગટ થાય છે.”—૬૭
[ અહા ] અભાગણી, અકમી અને પુણ્યવગરની એવી હું વિવાહમાં બહેનની હસીને પાત્ર થઈ છું, તે પૂર્વભવમાં ખંડિત કરેલા તપનું ફલ છે. કારણ કે –
અો ખમ્હા તપ કીયા, છતઈ ન દીધાં દાન;
તે કિમ પામઈ જીવડા; પરભાવિ ધન બહુમાન–૬૮ અડધેથી તપનું ખંડન કર્યું હોય અને છતી શક્તિએ દાન ન દીધું હોય, છે પરભવમાં ધન કે બહુ માનને કેમ કરી પામી શકે. ?”
પછી લગ્નમહોત્સવ વીતી ગયા બાદ તે ધનવાન બહેને ભાઈએ ઉત્તમ વસ્ત્રો અને બહુ મૂલ્ય આભૂષણ આપીને ગૌરવ સહિત સત્કાર કર્યો અને સાથે આવેલા દાસ દાસી પરિવારને સસરાના ઘરનાં વસ્ત્રોનું દાન કરીને-બક્ષિસ આપીને સંતુષ્ટ કરીને (એ)ભાગ્યશાળી બહેનને બહુ માનપૂર્વક પિતપોતાને સાસરે વિદાય કરી. [અને] નિર્ધન તથા અકમી એવી (પ્રિયશ્રીને) બહેનને ભાઈએ રંગવગરની, ટૂંકી અને જાડી એવી સાડી વગેરે આપીને પિતાના સાસરે વિદાય કરી. રસ્તે ચાલતાં મનમાં આર્તધ્યાન કરતી તેણે પોતાના આત્માને કહેવા લાગી કે -
“અરિ મન અપઉ ખંચ કરિ, ચિતાજલિ મ પાડિ;
ફલ તેનું પણ પામી, જેનું લિખિ નિલાડઈ-૬૯ હે મન ! સ્વસ્થ થા! ચિંતાની જાળમાં ન ફસાઈ જા ! [કારણ કે જેટલું ભાગ્યમાં લખ્યું હશે તેટલું જ ફલ મલશે.”
ભાઈએ પણ કેટલું બધું અંતર રાખ્યું-જુદાઈ રાખી? વળી પાછું મન વાળવા લાગીઃ
“હે મન ! તેટલું મ માગિ, જે તું દેખ પરણિ;
લહીયાં લેખિ લાભિ, અણહીઉં લાભઈ નહી.-૭૦ હે મન! પારકા પાસે જેટલું તું દેખે, તેટલાની ઈચ્છા કરીશ નહિ. (કારણકે) ભાગ્યમાં જે લેખ લખાયા હશે, તેનાથી વધારે કાંઈ પણ મલશે નહિ.” આ માટે મારે હવે તે ભાવથી આદરેલો ધર્મરૂપી ભાઈ જ નેહના કારણભૂત (અને મારા આધારરૂપ હો ! કારણ કે -
"विघटन्ते सुताः प्रायो, विघटन्ते च बान्धवाः। सर्व विघटते विश्वे, धर्मात्मानौ तु निश्चलौ ॥७॥
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ થા.
૧૧૭
પ્રાયે કરીને પુત્રા નાશ પામે છે, મધુએ પણ નાશ પામે છે અને આ દુનિયામાં ખીજું મધું નાશ પામે છે, પરંતુ ધમ અને આત્મા તેા નિશ્ચલ જ છે-નાશ પામતા નથી.”
પ્રિયશ્રી ઉતરી ગએલા મેઢે ઘેર આવી. અશ્રુબિંદુથી પેાતાના હૃદયને ભીંજવતી, છતાં ક્રોધાગ્નિથી મળી રહેલી અને નીચે જ્મીન તરફ જોતી એવી તેણીને દેખીને તેણીના પતિ (પાસત્ત) એ કહ્યું કેઃ-વહાલી! શા કારણથી તું આજ ખિન્ન દેખાય છે? શું તારૂં કાઇએ અપમાન કર્યું છે? તારા કાઈ એ પરાભવ કર્યાં છે ? તેણીએ કાંઇ પણ જવાબ ન આપ્યા, કારણ કે કુલવાન સ્ત્રીએ પિતાના ઘરે પેાતાનુ થએલું અપમાન સાસરામાં માટે ભાગે કેમે કરીને કરતી નથી. અર્થાત્ પેાતાના પિયરની હલકાઇ સાસરામાં કોઇ રીતે કરતી નથી. કારણ :~
“કુલવાન સ્ત્રીએ પેાતાના અપમાનની-દુઃખની વાત બીજાની આગળ કરતી નથી. (જ્યારે) મધ્યમ સ્ત્રીએ, એક બીજાની વાત એક બીજાને કરીને પરસ્પર ઘરમાં ફ્લેશ કરાવે છે.”–૭૨
તાણુ પતિએ આગ્રહથી પૂછવાને લીધે તેણીએ પેાતાના પિતાના ઘેર બનેલી અધી ઘટના કહી સ'ભળાવી. :કારણ કેઃ—
“તિઃ પૂખ્ય: તિવઃ, પતિઃ સ્વામી પતિનુર | सुखे दुःखे कुलस्त्रीणां शरणं पतिरेव हि
sn
કુલીન સ્ત્રીને પતિ પૂજ્ય છે, પતિ દેવ છે, પતિ સ્વામી અને પતિ જ ગુરૂ છે, સુખમાં કે દુઃખમાં શરણુ પણ પતિ જ છે.”
પાસદત્ત શેઠે કહ્યું કે:-હે ભદ્રે! મારા જાણવામાં આવી ગયું કે ગરીબાઈ જ એક તારા અપમાનનું કારણ છે.” કારણ કેઃ
શ્વરે મો ધો, હા ટ્Üા નૂમતા | न केनापि हि दारिद्रयं दग्धं सत्त्ववताऽप्यहो ॥ ७४ ॥
મહાદેવે કામદેવને બાળી નાંખ્યા, હનુમાનજીએ લકાને ખાળી, પરંતુ કોઈપણ સાત્ત્વિક પુરૂષ આ ગરીબાઇને ખાળી ન શક્યેા.”
પછી પતિએ રાતી એવી પ્રિયશ્રીને શાંત કરી, અને કહ્યું કેઃ “હે પ્રિયા! મનમાં જરાએ દુઃખ લગાડીશ નહિ. બીજાને દોષ દેવા કરતાં પેાતાના આત્માને જ દોષ દેવા, સ્વામીને કે મિત્રને દેષ દેવા કરતાં, પેાતાના કર્મને જ દોષ દેવા ોઇએ.” પેાતાના કર્મને જ વિચાર કરીને, પુણ્યનું આચરણ કરવું અને ભાગ્યચકના જ વિચાર કરવા. કારણ કેઃ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮
મહાપ્રાભાવિક નવસ્મરણુ,
જોટશહેરના
“તમેક્ષો નાસ્તિ, अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥७६॥
કરોડો યુગ ચાલ્યા જાય તેપણ કરેલાં કમના નાશ થતા નથી, [પાતે]કરેલાં શુભ અથવા અશુભ કર્માં જરૂરાજરૂર ભોગવવાંજ પડે છે.”
હું પ્રિયા ! તેના ઉપર તારે ગુસ્સા ન કરવા જોઇએ. કારણ કે તારે માટે તે એ પારકુ ઘર ગણાય. કારણ કે દશવૈકાલિક સૂત્ર (અ. ૫, ૭. ૨, સૂત્ર ૨૬)માં સાધુએના માટે કહ્યું છે કે:
“પારકાના ઘરમાં અનેક પ્રકારના ખાદિમ અને સ્વાદિમ (ખાવાના અને મુખવાસ વગેરેના પદાર્થા) હેાય (છતાં) પારકો ઇચ્છાથી તે [આપણને] આપે. કે ન આપે તાપણુ પડિત પુરુષે તેના પ્રત્યે ગુસ્સે ન થવું જોઇએ.”
ત્યારપછી તે (પ્રિયશ્રી) હમેશાં નમસ્કાર મંત્ર તથા ઉપસર્ગો હરસ્તેાત્રનુ સ્મરણ, ગુણન, દેવવંદન, કાયાત્સગ, પ્રતિક્રમણ વગેરે પુણ્યક (કારણ કેઃ—)
કરવા લાગી.
"नवकार एक अक्खर पावं फेडेर सत्त अवराणं । पण्णासं च पपणं, सागरपणसयं समग्गेणं ॥ ७८ ॥
નવકાર મન્ત્રના એક અક્ષર સાત સાગરોપમના પાપનો નાશ કરે છે, [તેનુ] એક પદ પચાસ સાગરોપમનું પાપ નાશ કરે છે અને સમગ્ર નમસ્કારમંત્ર પાંચસા સાગરોપમ(વ)ના પાપના નાશ કરે છે.”
શેઠ (પાસદત્ત) તે વિશેષે કરીને અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. જે આ પ્રમાણે-ઉત્તમ ગધ (ચંદન, કેશર વગેરે), ધૂપ, અક્ષત-ચાળા, દીપક, સુગંધીદાર પુષ્પા, નૈવેદ્ય, ફૂલ અને જલ એમ આઠ પ્રકારની જિનપૂજા કહેલી છે.
તે વખતે શેડના પૂર્વ પૂણ્યના ઉદય થયા. એક વખતે પ્રિયશ્રી નવું ઘર લીંપવા માટે ગામની બહારના ભાગમાં માટી લેવા માટે ગઇ. જેટલામાં તેણીએ માટી ખેાઢવાની શરૂ કરી, તેટલામાં જ શેઠના પુણ્યના પ્રકાશ કરનાર અને ગરીમાઇનો નાશ કરનાર એવું નિધાન પ્રગટ થયું. તેણીએ જેવી રીતે માટી ખેાદી હતી, તે જ પ્રમાણે ઉપર માટી ઢાંકી દીધી અને પેાતાના ઘેર આવીને તે વાત પેાતાના સ્વામીને નિવેદન કરી. શેઠે ત્યાં આવીને તે જોયું અને રાજાને જણાવ્યું. રાજાએ શેડની સાથે પેાતાના નેાકરે મેકલાવ્યા. ત્યાંથી તેઓ નિધાન ખાદીને રાજસભામાં લાવ્યા. (અને) રાજાની આગળ તે (નિધાન) ખજાના મૂક્યા [અને કહ્યું કે] આપને જેમ ઉચિત લાગે તેમ કરે.
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર પ કથા રાજાએ મંત્રિ, પુરોહિત વગેરેને પૂછ્યું કે “આ માટે શું કરવું એગ્ય છે?” તેઓએ કહ્યું કે “આ ખજાને આપને જ ગણાય. આ (શેઠ)ને આમાંથી થોડું આપવું.”
રાજાએ જે એ ધન ગ્રહણ કરવા માટે પોતાને હાથ તે ખજાનામાં નાખે કે તુરત જ મનુષ્યવાણી થઈ કે–શું હું રાજાને વળગું? રાજપુત્રનું ભક્ષણ કરું? કુબુદ્ધિ આપનાર મંત્રિને કે પુરેહિતને ગ્રહણ કરું? તેથી બધા બી ગયા અને દૂર ખસી ગયા. (અને કહેવા લાગ્યા કે– આ ખજાનો કોઈ ભૂત-વ્યંતરથી અધિણિત લાગે છે. માટે આ બધું શેઠને જ આપી દે.
પછી રાજાએ પાસદર શેઠને પૂછ્યું કે “જ્યારે તે આ ખજાનાને જે ત્યારે ત્યાં કોઈ પણ માણસ હતું? [અથવા તો] શું કોઈએ તે સાંભળ્યું કે જોયું છે ?
શેઠે કહ્યું કે –“હે રાજન! આ નિધાનની વાત હું જાણું છું અને મારી સ્ત્રી જાણે છે, તે સિવાય ત્રીજું કોઈ જાણતું નથી.”
રાજાએ કહ્યું કે –“તે મારી આગળ તમે શા માટે કહ્યું?”
શેઠે કહ્યું કે:-“હે રાજન્ ! પારકું ધન ન લેવાને માટે નિયમ છે. (અને) બધી જમીન રાજાની જ ગણાય છે, તેથી તેની અંદર રહેલું ધન પણ રાજાનું જ ગણાય, તેથી મેં તે ન લીધું. કારણ કે—
પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, પડી રહેલું, મૂકેલું, કેઈએ રાખેલું અને છુપાવેલું એવું તથા કોઈએ આપ્યા વગરનું એક તરખલું સુદ્ધાં પણ ન લેવું.”—૮૦
[ વળી ] હે રાજેન્દ્ર ! ગૃહસ્થ પુરૂષે શુદ્ધ વ્યવહારથી જ ધન ઉપાર્જન કરવું ઉચિત છે. કારણ કે –
શુદ્ધ વ્યવહારથી શુદ્ધ ધન વધે છે. [અને તેવા શુદ્ધ ધનથી જ] ધાન્ય, દેહ, પુત્ર, પત્ની અને ધર્માનુષ્ઠાન શુદ્ધ થાય છે. (વળી) શુદ્ધ દેહથી જ પ્રાણી ધર્મને યોગ્ય થઈ શકે છે, ( અને તે) જે જે કાર્ય કરે છે તે તે સફળ થાય છે.”–૮૧, ૮૨.
શેઠના આવા નિયમથી પ્રસન્ન થએલા રાજાએ તે બધું નિધાન તેને સમર્પણ કર્યું. (અને કહ્યું કે:-) તારા પુણ્યથી જ આ નિધાન પ્રગટ થએલું છે, માટે તે તારું જ છે ! શેઠ વિચારવા લાગ્યા કે-આ ભવમાં જ વ્રત-નિયમનું ફલ મલ્યું. કારણ કે કહ્યું છે કે –
“નાથ ચેપ, નિયમ: શુદ્ધતા | I अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥८३॥
Page #233
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણું.
કરવાના નિયમ હોય છે,
જે પવિત્ર મનવાળા પુરુષાને પારકું ગ્રહણ નહિ તેઓને પેાતાની મેળે જ લક્ષ્મી સ્વયંવરા થઇને ચાલી આવે છે.” શેઠ નિધાન લઇને પેાતાના ઘેર પહેાંચ્યા. આ બધુ ધર્મનું ફૂલ છે તેમ સમજ્યા. કહ્યું છે કેઃ
૧૭૦
પુણ્યની ઈચ્છાવાળાએ કોઇને કોઇ નિયમ તે અવશ્ય ગ્રહણ કરવા જ ! [કારણકે] નાનો પણ નિયમ કમલશેડની માફક બહુ લાભને આપનારા થાય છે.”
પાસદત્ત શેઠ તે ધનથી વ્યાપારી બન્યા, નવાં મકાનો બનાવ્યાં, નવી દુકાને કરાવી અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યા. [વળી] દુકાન વગેરેમાં વાણીયાના છેકરાએ (ગુમાસ્તાઓ), દાસ, દાસી, ભેશ, ઘેાડા વગેરેને પરિવારવાળે, [તથા] કુટુંબ કબીલામાં મહત્ત્વને પ્રાપ્ત થયેા-મેાટાઇવાળા થયા. કારણ કેઃ
"यस्याति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुगाः काञ्चनमाश्रयन्ति ॥ ८५॥ જેની પાસે ધન હેાય તે માણસ કુળવાન, પંડિત, તે જ્ઞાની, તે ગુણને જાણવાવાળા, તે જ વક્તા, તે જ દન કરવા યેાગ્ય(પૂજય), [ગણાય છે.] (કારણ કે આ જગમાં) બધા ગુણા ધનને આશ્રયીને રહેલા છે.’
પછી પ્રિયંકર નામના પુત્ર માટી ઉંમરના થયા. તેને નિશાળે મેકલવાની શરૂઆત કરવા માટે, મુહૂત્ત કઢાવ્યું. કારણ કે:
“શુભ વેળાએ કરેલું કાયં ઉન્નતિ અને લાભને આપનારૂં થાય છે. [કારણુ કે] સારા અવસરે ગણધર પદ્મ પર સ્થાપન કરેલા ગીતમસ્વામી સર્વ લબ્ધિના ભડાર થયા.”-~~
પછી સગાં સંબંધીઓના સન્માન માટે ઘેર મીઠાઇઓ કરાવવામાં આવી. ત્યારે અવસરને ઓળખવાવાળી પ્રિયશ્રીએ સ્વામીને કહ્યું-[મારા ભાઇના] લગ્ન વખતે બેનેએ મારી હાંસી કરીને મારૂં અપમાન કર્યું હતું, અધીને આમત્રણ આપીને, આપણા ઘેર જમાડીને, તેઓના પરિવારને વસ્ત્ર વગેરે આપીને, સન્માન આપવાના આ જ અવસર છે. કારણ કેઃ
“અવસર જાણી ઉચિય કાર અવસરે હિમ ભૂલ્લિા વારવાર તું જાણજે અવસર લિહિસ ન મૂલ્લિ ૫૮ા करचुलुअपाणिपण वि अवसरदिन्नेण मूच्छिओ जियइ । पच्छा मुआण सुंदर ! घटसयदिन्नेण किं तेण ! ॥ ८८ ॥ ૧ કમલશેની કથા અહિયાં ગ્રંથ વિસ્તારના ભયથી આપવામાં આવી નથી.
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ કથા.
અવસર જાણીને યાગ્ય હેાય તે આદરા, અવસર પામીને ભૂલશેા નહિ—ભલ કરશો નહિ; [હું આત્મા!] તું જાણી રાખ કે ગમે તેટલું ખર્ચ કરવા છતાં ઘડીએ ઘડીએ અવસર આવતા નથી.-૮૭
૧૭૧
[હે] સુંદર! અવસરે આપેલા ચાંગળા માત્ર પાણીથી પણ મૂતિ માણસ જીવતા થાય છે. (પરંતુ) મરણ થઇ ગયા બાદ સેા ઘડા પાણી આપવાથી પણ શું વળે?”-૮૮
વળી તેઓને મારા પુણ્યનું ફૂલ પણ હું બતાવું. શેઠે કહ્યું-વહાલી ! તેએનું શું સન્માન કરીએ તેા સારૂં? તેના ઉપર કોપ પણ શું (કરવા) અને સ્નેહ પણ શુ કરવા? તેઓએ જે પ્રમાણે કર્યું હતું તે પ્રમાણે હું પણ કરીશ. કહ્યું છે કેઃ— “જે જેમ કરે તેના પ્રત્યે આપણે પણ તેમ કરવું, જે આપણી મશ્કરી કરે તેની આપણે પણ મશ્કરી કરવી. [કારણ કે વેશ્યાએ] પક્ષીની પાંખ તેાડી નાંખી તેા પક્ષીએ વેશ્યાનું મસ્તક મુડાવ્યું.”−૮૯
પતિના આ પ્રમાણેના વચનેા સાંભળી પ્રિયશ્રી ખેાલી કે:“હે સ્વામિન્ ! અપકાર પર ઉપકાર કરવા એ ઉત્તમજનાનુ લક્ષણ છે.” કારણ કેઃ
“છેહુઈ ક્રીઇ છેહુ હોયા ! મ દાખિસ આપણું; કિર મહુતેર નેહુ ઓછા તે ઉમેસઇ -નાના
વળી – कृतघ्ना बहवस्तुच्छा, लभ्यन्तेऽत्र कलौ जनाः । कृतशा उत्तमाः स्तोका, अपकारे हितङ्कराः માર્
હું હૃદય ! (કોઈના) નાશને જોઇને પેાતાના નાશ ન કરીશ! (કારણ કે) ઘણા સ્નેહ કરવા છતાં પણ ઉલ્લાસ પામે એવા તા થાડા જ હાય છે. વળી-કલિયુગમાં હલકા અને કૃતા માણસા ઘણા મળી આવશે, (પરંતુ) અપકાર કર્યા છતાં પણ ઉપકાર કરવાવાળા કૃતજ્ઞ એવા ઉત્તમ પુરુષા બહુ જ થાડા મળી આવશે.-૯૦,૯૧. પછી શેઠે સ્ત્રી (પ્રિયશ્રી)ના કહેવાથી તેની એનાને નિમંત્રણ કરવા માટે પેાતાના માણસા મેાકલ્યા. તેઓ ત્યાં ગયા, પરંતુ ધનથી ઉન્મત્ત થએલી એવી બહેનોએ તેમની આગતા સ્વાગતા પણુ ખરાબર ન કરી. પછી તે સેવકોએ જ્યારે ત્યાં આવવા માટે નિમંત્રણ આપ્યું, ત્યારે તેઓ મેલી કે:“અહા ! જન્મથી આ જ પન્ત તે તે બહેનનું ઘર અમે જોયું પણ નથી, અને આજે વળી એવું શું કારણ ઉપસ્થિત થયુ ?” તે સેવકો ઓલ્યા કેઃ-પુત્રને નિશાળે એસાડવાના છે, ઉત્સવમાં તે તમને સર્વેને તમારી એહેને ખેાલાવ્યા છે.” તે બહેનેા મેલી કે-“તમે કહેજો કે અમને આવેલા જ માની લે.” તેમને નાકરાએ અત્યંત આગ્રહપૂર્વક કહ્યું કે-શે. અમને
Page #235
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણું.
ફ્રીને મેાકલશે. ત્યારે તેએ એટલી કે- અમે જાણીએ છીએ કે એ (કેવી રીતે) ફરી મેાકલશે. ગરીમને ઘેર ભોજન માટે જતાં લાકો પણ [અમારી] હાંસી કરે છે. કારણ કે:
૧૭૨
“જેના ઘરમાં અનાજ, શાક, દહીં, દૂધ તથા સાકર ન હેાય અને તાંબૂલ પણ દેખવામાં ન આવતાં હાય, ત્યાં સારાં ભોજનની તો વાત જ શી ?’–૯૨.
ધનવાનાને તો તેમના ઘેર જવામાં પણ ખરચ જ થાય છે. આ પ્રમાણે ઉપહાસ કરીને તેઓ રહી ગઇ અને માન્યું નહિ. નોકરો પાછા આવ્યા. પછી પ્રિયશ્રીએ પતિને કહ્યું કે: “હે સ્વામિન્! આપ પાતે જ જાઓ.” તેથી શેઠ પાતે ઘોડા પર બેસીને નિમંત્રણ કરવાને માટે તેમના ઘેર ગયા. ઘોડાના તથા કપડાંના આડંબર જોઇને, તેઓને વિશ્વાસ આવ્યેા. શેડ પેાતાનાં બધાં સગાંઓને બહુ માનપૂર્વક નિમંત્રણ કરીને પાછા આવ્યે અને સ` હેમાનેાની પેાતાના માણસેા મારફતે આગતા સ્વાગતા કરાવવા લાગ્યા. કારણ કે
“પાણીના રસ ડૅંડક–શીતલતા, ભોજનના રસ આદર-સત્કાર, સ્ત્રીઓને રસ અનુકૂળતા (અને) સુવચન એ મિત્રને રસ છે.”
બધાને ઉતારા આપવામાં આવ્યા. ઘોડા, બળદ વગેરેને પેાતાના માણસે મારફત ગોળ, ઘી, ખાણ, પાણી વગેરે અપાવ્યાં. પ્રિયશ્રી મહેનેાની આગતા સ્વાગતા કરતી કહેવા લાગી કે–મારા સામાન્ય ઘરમાં (તમારા ઘરને) ચડી જાય એવું કશુ નથી. બહેનેા (તો) ઘરના તથા વસ્ત્રાભૂષણાના ઠાઠ જોઇને હૃદયમાં મનમાં આશ્ચર્ય પામી, પરંતુ પુરુષના ભાગ્યની આગળ આશ્ચયભૂત શું છે? કારણ કેઃ
“અને તપત્તિ શૌય ચ, વિદ્યાયાં વિનયે નયે।
विस्मयो न हि कर्तव्यो, बहुरत्ना वसुन्धरा ॥ ९४ ॥
દાનમાં, તપમાં, પરાક્રમમાં, વિદ્યામાં, વિનયમાં અને ન્યાયમાં વિસ્મય કરવા નહિ, કેમકે પૃથ્વી ઘણા રત્નાથી ભરેલી છે.”
પછી શેઠે ભોજન સમયે બધાં સબંધીઓને માટે થાળી, વાડકા મંડાવીને, પહેલાં સાકરનુ પાણી પીરસાવ્યું. પછી કોકણુનાં કેળાં, કોળા પાક, ખારિક, ખજુર, ખાંડ, શુક્રવડાં, ઘેખર, ચારખી, ચારેાળી, જલેબી, ટાપરાં, દાડિમ, દ્રાખ, નીલીદ્રાખ, દાડમફુલી (દાડમનાં દાણાં), પનીસ (હુસ), શ્રીણી, સાટા, વરસાલા, પેઉઆ (પૌંઆ), નિમજા–પિસતાં-અખાડ-સેલડી-શૃંગાટક (શિંગોડાં) વગેરે ફળે પીરસાવ્યાં પછી ખાજા–સુહાલી (સુંવાળી) તિલસાંકલી-ખસખસ-સાંકુચિમ (સાંકળી)–માંડી (પુઠ્ઠા)
સુરકી (મુરકી) -સેવઇ લાડૂ, દલીઆ લાડૂ, મેાતીઆ લાડુ । ચારેાલી લાડૂ-વાજણા
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નુપ કથા.
૧૭૩ લાડૂ (પુખના લાડુ) એ પ્રમાણે પકવાનો પીરસાવ્યાં. કેટલીક સ્ત્રીઓને લાપસી પીરસી, ખાંડ સરસી સ્ત્રી જિમઈ હસી જીભે જાઈ ખિસી. કેટલીકને પાપડી, કિસિઉ જિમઈ જીભ બાપડી. તદનુ દૂબલી ખાંડિવું, સબલઈ છડિવું હલૂઈ હઈ સહિ, ફૂટરી સ્ત્રી ધેયઉં, ચતુર સ્ત્રીનું જોયઉ, સરહર૩, ભરહર, આણીઆલઉ, દૂબલઈ પિટિ જાણે કરી ફેડી નીસરસિઈ, જે જમિસઈ તેહ નઈ ઘરનું જિમણ વીસર. આ પ્રમાણે રાજાને ખાવા લાયક ડાંગર ખંડાવીને તૈયાર કરાવેલા ચોખાને ભાત પીરસ્યો. પછી મગની દાળ વાની પીલી (રંગે પીળી), નેત્રી સીલી પીરસાવી. પછી તરતનું ગરમ કરેલું અને સાક્ષાદ અમૃત જેવું ઘી પીરસાવ્યું. પછી વડાં ભીનાં ઘણિ ઘેલિ, મરીચ-મીચમી-ખાંડમી-પાપડ તલ્યા, મુડ ભણી હાથ વયા, રાઈતાં ચિણ ડેડી ટહૂરાં સાલણે ભાણા ભરિયાં, પૂરિયાં તે કિસ્યાં તીખાં કઠુઆ કસાયલાં મધુરાં ચાર પ્રકારનાં, દુર્જનના હઆ સરિખાં તીખાં, પાડોસણિની જીભ સરિખાં કહુઆ, શ્રીગુરૂના વચન સરિખાં કસાયલા, માયના સ્નેહ જિસ્યાં મધુરાં, આ પ્રકારના શાક પીરસાવ્યાં. પછી પ્રીસ્યાં (પીરસ્યાં) ઘેલ ગલ્યાં, (બોલે માથે પલ્યાં)ઘણે દેસાકરે (દેશાવરે) ભમ્યાં ઈણ પરઈ નથી જિમ્યાં. કેટલાક માણસોને ઘણિદે-ધદે-ગજદે ત્રણ જાતની છાશ પીરસાવી (પીસી). કુકર કડે લગ્ન ઈહવત્ તાભિઃ ખુંકારિતમ, ગલે (ગળે) ખરખરે જાત:
ત્યારે બહેન બોલી કે –“હે બહેનો! મારા ઘરનું ભજન સામાન્ય પ્રકારનું હેવાથી તમારા ગળે ખરખરો થયે છે.” તે બહેને બોલી કે હે બહેન ! ભેજન નહિં, પણ તારું વચન [કઠેર) છે, તે અપમાનનું ફળ દેખાડ્યું છે. ત્યારપછી તેણીએ સારું દહીં મૂકાવ્યું.
પછી કપૂર, લવિંગ-ઈલાયચી-કેશર સહિત બનાવેલાં પાનનાં બીડાં આપ્યાં. ભજનની આવા પ્રકારની વિશેષતાથી બધાને નવાઈ ઉપજી. સગા સંબંધીઓએ કહ્યું કે –“આ પુણ્યવતી પતિને મળેલું ધન રાજાને દેખાડ્યું, (અ) રાજાએ તેને જ આપ્યું. રાજા પણ તેનું બહુમાન કરે છે. બધા સગાંઓ બોલ્યાં કે-આ શેઠનું પુણ્ય ફલ્યું. કારણકે –
“પુરૂઝમ વિભૂતિનેધા, ચિત્તમામૌgrgr
ગુરૂ જુતા વિમરું ચો, મવતિ ધર્મત ૮મીદશ૬ રવા સારા (ઉત્તમ) કુળમાં જન્મ, અનેક પ્રકારની વિભૂતિઓ, સુખની પરંપરા, સ્નેહીજનોને મેળાપ, રાજદરબારમાં સન્માન મોટાઈ, નિર્મળ એવો યશ વગેરે ધર્મરૂપી વૃક્ષના ફળ છે [એમ જાણવું].”
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મહામાભાવિક અવસ્મરણ. પાસદત્ત શેઠે ધનવાન એવા પિતાનાં બધાં સગાં સંબંધીઓને અપૂર્વ વચ્ચે આપ્યાં. પ્રિયશ્રીએ પોતાની બહેનોને રેશમી વસ્ત્રો આપ્યાં. ત્યારપછી પ્રિયંકર પુત્રને મોટા ઉત્રાવપૂર્વક, નિશાળે પંડિતની પાસે ભણવાને મૂક્યો. બહેને પિતાની બહેનોને કેટલાક દિવસ આગ્રહ કરીને સન્માન અને નેહપૂર્વક રાખી; પરંતુ તે બધી પોતાની મેળે લજજા પામતી પરસ્પર કહેવા લાગી કે-ઉત્તમ અને મધ્યમમાં મોટું અંતર જાણવું. [ કારણકે ] આ પણ સ્ત્રી છે. પરંતુ એનામાં ગંભીરતા તથા ચતુરાઈ અને સગાંઓ પ્રત્યે કે સ્નેહ છે. કેમકે -
"वाजियारणलोहानां, काष्ठपाषणवाससाम् ।
नारीपुरुषतोयानां, अन्तरं महदन्तरम् ॥१६॥ ઘોડા ઘોડામાં, હાથી હાથીમાં, લાઢા લોઢામાં, લાકડા લાકડામાં, પત્થર પત્થરમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને પુરુષ પુરુષમાં મેટું અંતર રહેલું છે. અર્થાત્ બધા સરખા હોતાં નથી.”
આપણે પણ તે દિવસે તેણીની જે મશ્કરી કરી હતી, તે ખરેખર આપણે અગ્ય જ કર્યું છે, કેમકે -
હાંસીથી મોટા માણસો પણ લઘુતા પામે છે. જુઓ ! સહજ હાંસીથી ધનાએ સ્ત્રીઓને તજી દીધી. હાંસીથી ક્ષુલ્લવર સાધુનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું અને હાંસીથી મિત્રો પણ દુશ્મન થઈ જાય છે.”—૯૭
પછી તેણીની બહેનોએ ક્ષમા માંગી. તે બોલી કે –“તમારો કાંઈપણ દેષ નથી, મારાં પૂર્વના કરેલાં અશુભ કર્મોનો દેષ છે.”
તેઓ બોલી કે –“અમે તે વખતે ધનના અભિમાનની મૂર્ખતાને લીધે નિરર્થક તારું અપમાન કર્યું હતું. બીજા કોઈએ પણ ધન, સ્વજનને મેળાપ, ભગ, પુત્ર વગેરેને અહંકાર ન કરો.” કહ્યું છે કે
હે મૂઢ પ્રાણી !] હું ધનવાન છું એ ગર્વ ન કર ! (તેમજ) હું ધન વગરનો છું એમ સમજીને દુઃખી ન થઈશ! (કારણકે) ભરેલાં ને ખાલી કરતાં અને ખાલીને ભરેલે કરતાં વિધાતાને વાર લાગતી નથી-૯૮
લક્ષમી પાણીના તરંગની જેમ ચપળ છે, સંગમ-મેળાપ સ્વમ સમાન છે; અને યૌવનાવસ્થા પવનથી ઉડેલ કપાસ–રૂ સમાન છે.”-૯૯
પછી શેઠે બધાં સગાં સંબંધીઓને સન્માનપૂર્વક વિસર્જન કરવાથી પિતપિતાના સ્થાનકે ગયાં. પ્રિયંકર સતત ઉદ્યમ અને વિનયપૂર્વક પંડિતની પાસે
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રિય૨ નૃપ થા
૧૭૫
શાસ્ત્રા ભણવા લાગ્યા. પંડિત પણ તેના વિનયગુણથી રજિત થઇને પ્રેમપૂર્વક તેને વિદ્યા આપવા લાગ્યા. [કારણકે′′]
“ વિનયથી વિદ્યા ગ્રહણ થઇ શકે, પુષ્કળ ધન આપવા વડે વિદ્યા ગ્રહણ થઇ શકે અથવા તે વિદ્યાના બદલે વિદ્યા લઈ શકાય. આ સિવાય વિદ્યા મેળવવાનુ ચેાથું કોઇ સાધન નથી.”-૧૦૦
શ્રેણિક રાજાએ ચાંડાલને પણ સિંહાસન પર બેસાડીને તેની પાસેથી વિદ્યા લીધી એ સજ્જન પુરૂષોને સુવિનય સમજવા.”-૧૦૧
તે થાડા દિવસેામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ થઈ ગયા. કેમકે:-- · ડાહ્યા માણસાએ પ્રથમ અવસ્થામાં (બાહ્ય વયમાં)વિદ્યા ગ્રહણ કરવીમેળવવી, બીજી અવસ્થામાં (યૌવન યમાં) ધન ઉપાર્જન કરવું અને ત્રીજી અવસ્થામાં (વૃદ્ધ વયમાં) ધર્માંના સંગ્રહ ( ધર્મકરણી ) કરવે! ( કરવી ).”-૧૦૨ ત્યારપછી પ્રિયંકર ગુરૂમહારાજની પાસે ધર્મશાસ્રા ભણવા લાગ્યા. ગુરૂમહારાજ પણ તેના વિનય ગુણથી, તેને [ પ્રેમપૂર્વક ] ભણાવવા લાગ્યા. કારણ કેઃ"विद्या भवन्ति विनयाद् विनयाच्च वित्तं “નાં મવેન્દ્ર વિનયાસિનસાર્થસિદ્ધિ: 1 धर्मो यशश्च विनयाद् विनयात् सुबुद्धिः
ये शत्रवोsपि विनयात् सुहृदो भवन्ति
1120311
વિનયથી વિદ્યા મળે છે, વિનયથી ધન મળે છે, વિનયથી માણસાને પેાતાનાં સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, વિનયથી ધમ અને યશની પ્રાપ્તિ થાય છે, વિનયથી સારી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે [અને] વિનયથી દુશ્મના પણ મિત્ર બની જાય છે.’ દશવૈકાલિક સૂત્ર (ના અo, ઉર, સૂ૦ ૧–૨)માં પણ કહ્યું છે કે-“જેમ ઝાડના મૂળમાંથી થડ થાય છે, થડમાંથી પછી ડાળા થાય છે, ડાળામાંથી ડાળીએ નીકળે છે, ડાળીઓમાંથી પાંદડાં, પછી તેને ફૂલ, ફૂલ અને રસ થાય છે આવે છે. તેમ ધર્મનુ મૂળ વિનય છે અને તેનું છેવટનુ ફળ મેાક્ષ છે. કે જે વિનયથી કીર્ત્તિ અને સુખ સઘળુ જલદી મળી રહે છે.”-૧૦૪-૧૦૫.
તે જ [ સાચા ] માતા પિતા જાણવા કે જેએ પેાતાના પુત્રને સતાનાને માલપણથી શિક્ષણ અપાવે છે. કેમકે:
“પયૌવનસમ્પન્ના, વિરાજનુ જસમવાઃ ।
વિદ્યાદ્દીના 7 શોમન્ત, નિર્જા ગ્રૂવ વિષ્ણુઃ ॥૨૦॥ पण्डितेषु गुणाः सर्वे, मूर्खे दोषाश्च केवलाः । तस्मान्मूर्खसहस्रेण, प्राज्ञ एको न लभ्यते ॥१०७॥
Page #239
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ,
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
વિધા મોબારી યાદgી વિદ્યા અRળાં જુદા विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं
विद्या राजसु पूज्यते नहि धन विद्याविहीनः पशुः ॥१०८॥ प्राप्ते महेभ्यवर्गेऽपि, चारिजी वर्णप्रश्निते (?) ।
मुर्खपुत्रोऽवदत् तत्र, द्वारस्थाने कपाटकम् ॥१०९॥ રૂપ અને યૌવનથી સંપન્ન હોય તથા ઉત્તમકુળમાં ઉત્પન્ન થએલા હોય, પણ જે તે વિદ્યા વગરના હોય તે ગંધ વગરના કેસુડાંના ફૂલની જેમ શેભાને પામતા નથી. પંડિતમાં બધા ગુણ હોય છે અને મૂખમાં બધા દે જ હોય છે, તેથી જ હજારો મૂર્ખાઓ કરતાં એક ડાહ્યો માણસ શ્રેષ્ઠ ગણાય છે. વિદ્યા એ માણસનું સુંદર રૂપ છે. સારી રીતે ગુપ્ત રાખેલું ધન છે, વિદ્યા ભોગ, યશ અને સુખને દેવાવાળી છે અને વિદ્યા મેટાઓ કરતાં પણ મોટી છે અર્થાત્ સર્વથી શ્રેષ્ઠ છે. પરદેશમાં વિદ્યા બંધુની ગરજ સારે છે, તે જ ઉત્તમ દેવત–બળ છે. રાજદરબારમાં વિદ્યા જ પૂજાય છે પણ ધન પુજાતું નથી, તેથી વિદ્યા વગરને માણસ પશુ સમાન છે.-ચતુર એ પુત્ર હોય તે તે ધનવાનને વિષે પણ આદર સન્માનને પામે છે. જ્યારે મુખ પુત્ર હોય તે ઘરના દરવાજા બંધ કરવા જેવું છે અર્થાત્ મુખ પુત્ર હોય તેના કરતાં તો પુત્ર ન હોય તો સારું.”—૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯
પ્રિયંકર સમ્યત્વ-રતત્રયી (જ્ઞાન, દર્શન અને ચારિત્ર)–નવતત્ત્વ-શ્રાવકનાં બારવ્રતને જાણનાર મહાશ્રાવક થયે. ગુરૂએ પણ કહ્યું કે –“હે મહાનુભાવ-ભાગ્યશાળી! બાલ્યવયમાં પણ ધર્મ કરવા જોઈએ. કારણ કે -
દીહા જતિ વસંતિ નહુ જિમ ગિરિનિજઝરણાઇ; લહુઅ લગઈ જીવ! ઘમ્મ કરિ સુઇ નિચિંત કાંઈ! ૧૧ જરા જાવ ન પીડઈ, વહી જાવ ન વર્લ્ડ;
જાવંદિયા ન હાયિંતિ, તાવ ધર્મ સમાયરે૧૧૧ જેવી રીતે પર્વતમાંથી નીકળતાં ઝરણાઓ (આગળ) વહે જાય છે અને પાછા વળતાં નથી, તેવી રીતે હે જીવ! જ્યાંસુધી લઘુપણું છે ત્યાં સુધીમાં ધર્મ કરીલે! તું બેફીકર થઈને સૂઈ કેમ રહ્યો છે?—૧૧૦
જ્યાંસુધી ઘડપણ આવીને પીડા કરે નહિ, જ્યાં સુધી વ્યાધિ વધી જાય નહિ, જ્યાં સુધી ઇંદ્રિય શિથિલ ન થઈ જાય, ત્યાં સુધીમાં હિ આત્મન્ !] તું ધર્મનું આચરણ કરી લે.-૧૧૧
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રિયંકર નુપ કથા. પછી પ્રિયંકર હમેશાં સામાયિક-પૂજા-પચ્ચખાણ–દયા–દાન વગેરે પુણ્યના કાર્યો કરવા લાગ્યો. ગુરૂ મહારાજે પણ તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જાણીને ઉપસર્ગહર સ્તવના આસ્રાયો બતાવ્યા. અને કહ્યું કે –“હે મહાનુભાવ! પ્રાતઃકાળે બ્રાહ્મમુહૂર્ત (સૂર્યોદય પહેલાં ચાર ઘડીને સમય)માં] મૌનપણે પવિત્ર થઈ (સ્નાન કરી શુદ્ધ થઈ) પૂર્વ દિશા તરફ મુખ રાખીને એકાંતે [૧૦૮ વાર ] તારે આ ઉપસર્ગહર સ્તોત્ર જાપ કરો. આ સ્તોત્રની અંદર શ્રીભદ્રબાહુ શ્રુતકેવલીએ અનેક મહામન્ચે ગોઠવેલા છે, કે જેનાથી ધરણેન્દ્ર-પદ્માવતી-વૈરેટયા વગેરે સહાય કરે છે. વળી આ (ઉપસર્ગહરસ્તોત્ર)નો ૧૨૦૦૦ બાર હજાર વાર સંપૂર્ણ જાપ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. (તેમ જ) દુષ્ટ ગ્રહ-ભૂત-પ્રેત-શાકિની-ડાકિની-મરકી (પ્લેગ)-સાત] ઇતિ–રોગ-જલને પરાભવ–અગ્નિ-વ્યંતર-દુષ્ટતાવ–સર્ષ (નાગ) ઝેર-ચાર–રાજ અને સંગ્રામ વગેરેના ભયે આ સ્તોત્રનું સ્મરણ કરવાથી દૂર થાય છે. અને સુખ, સંતાન, સમૃદ્ધિની પ્રાપ્તિ, સ્વજનને મેળાપ, મૃતવત્સા દેશને નાશ કરીને પુત્રને આયુષ્યની વૃદ્ધિ આપનારા કાર્યો પણ થાય છે. કહ્યું છે કે –
"सर्वोपसर्गहरणं स्तवन पुमान् यो
ध्यायेत् सदा भवति तस्य हि कार्यसिद्धिः। दुष्टग्रहज्वररिपूरगरोगपीडा
____नाशं प्रयान्ति वनिताः ससुता भवन्ति ॥११२॥ उपसर्गहरं स्तोत्रं, ध्यातव्यं भाविना त्वया।
कष्ठे च प्रथमा गाथा, गुणनीया विशेषतः ॥११३॥ સર્વ સંકટોને દૂર કરનાર એવા આ સ્તવન-તેત્રનું જે માણસ નિરંતર ધ્યાન કરે છે, તેનાં બધાં કાર્યો સિદ્ધ થાય છે. [તેમ જ તેની] સ્ત્રી મૃતવત્સા દેષવાળી હોય તે પણ તેણીને તે દોષ નાશ પામીને, સંતાનવાળી થાય છે. (તેથી) હે ભદ્ર! તારે નિરંતર ભાવપૂર્વક આ ઉપસર્ગહરસ્તોત્રનું (મરણ કરવું) ધ્યાન ધરવું (અને) કોઈ કષ્ટ આવે તે તેની પહેલી ગાથાનું વિશેષે કરીને સ્મરણ કરવું.”—૧૧૨, ૧૧૩
[ આ પ્રમાણે ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને ] તે જ વખતથી પ્રિયંકરે ઉપસર્ગહરસ્તોત્ર ગણવાને નિયમ લીધા. (અને) તે દરરોજ ગણવા લાગે. (જ્યારે) કોઈ વખતે નિયમ ભંગ થતો (ત્યારે તે) છ વિગયનો ત્યાગ કરતે. આ પ્રમાણે તેનું નિત્ય સ્મરણ કરવાથી સિદ્ધ કરેલા મંત્રની જેમ તે તેત્ર તેને સિદ્ધ થઈ ગયું. તે જે જે કાર્ય કરતો તે તે કાર્ય તેનું સફલ થવા લાગ્યું.
એક વખત પ્રિયંકર પિતાના પિતાને [ વિનયપૂર્વક અંજલિ જોડીને કહેવા
Page #241
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
લાગ્યા કે:“હું પિતાજી! હવે તમે આ વ્યાપારાદિક બધા કાર્યને ત્યાગ કરીને માત્ર ધર્મ ધ્યાનનું જ આચરણ કરશે.” કેમકે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ—
૧૦૮
“ના ના યુવર થળો, ન સ ર્વનિયંત્તઃ।
ધર્મ ૨ કુળમાનસ, સજ્જા અંતિ કો ટ્રક
જે જે રાત્રિ વ્યતીત થાય છે તે પાછી પ્રાપ્ત થતી નથી, ( અને ) ધમ કરનાર માણસની રાત્રિએ સલ થાય છે.”
હે તાત! હવે હું ઘરના ભાર અધેા ઉપાડી લઇશ. વ્યાપારાદિક કા પણ હું કરી લઈશ. તે જ સાચા પુત્ર છે કે જે પેાતાના પિતાની ચિંતાના ભાર આ કરે છે. કહ્યું છે કે:-~~
“જ્ઞાતિ સુપુગળ, સિદ્દી પિત્તિ નિર્ભયમ્। सदैव दशभिः पुत्रैर्भारं वहति गर्दभी
॥૨૨॥
એક સુપુત્રથી પણ સિંહણ નિય થઈને [વનમાં] સૂઇ રહે છે, જ્યારે દશ પુત્રા સાથે હાવા છતાં પણ ગધેડી ભાર ઉપાડે છે.”
એક વખતે પિતાએ પ્રિયકરને નજીકના ‘શ્રીવાસ’ નામના ગામમાં ઉઘરાણી કરવા મેલ્યા. ઉઘરાણી પતાવીને સાંજના વખતે પાછા વળતાં તેને ભિન્ન લોકોએ બાંધ્યા, (અને) આંધીને તેને શ્રીપતમાંના કિલ્લામાં પેાતાના સ્થાને લઇ ગયા અને તે સંબંધીની પેાતાના સીમાડાના રાજાને ખબર આપી. તેણે તેને કેદખાનામાં નાંખ્યા. અહીં તેના માતાપિતા સધ્યાકાળે પુત્રને આવવાની રાહ જોવા લાગ્યા અને ખેલવા લાગ્યા કે હે પુત્ર! તને આજે જ બહાર મેકક્ષેા, પણ હજી સુધી તું પાછે કેમ ન આબ્યા ? તું શું રિસાઇ ગયા? શુ કોઇએ તારા પરાભવ કર્યા ? હે પુત્ર! હવે તુ અહીં તરત આવીને વિરહાતુર એવા અમને તારૂ મુખ બતાવી આનંદ પમાડે. હવે પછી કોઇપણ સ્થાનકે અમે તને કદીપણ માકલીશું નહિ. માતા બોલી કે−હે વત્સ ! પ્રિયકર મારે તે તું એકના એક દીકરા છે અને મહાકટે તારૂ પાલન કર્યું છે, તું અમને અત્યંત વહાલા, સુંદર, મનેાહર કાંતિવાળા, સૌને માનવા યાગ્ય, ઘણાને માનીતા, આભૂષણના કરડી સમાન, રત્નની માફ્ક અમારા જીવિતને ઉલ્લાસ આપનાર, હૃદયને આનંદ આપનારા, આકાશ પુષ્પની જેમ અત્યંત દુર્લભ, સ્વસમાં પણ તારૂ દન શી રીતે પ્રાપ્ત થશે? આ પ્રમાણે પુત્રના ગુણો સંભારતા થકા તે બંને જણા વિલાપ કરવા લાગ્યા. કહ્યું છે કેઃ
“બીજું બધું દુ:ખ સમયનાં વીતવાની સાથે માણસે વીસરી જાય છે. (પરંતુ) પ્રિયજનના વિયાગનું દુઃખ મરણ વિના વીસરતું નથી-ભૂલાતુ નથી.”-૧૧૬
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર ૫ કથા
અહો ! આજે પ્રિય પુત્ર વિના ઘર સૂનું સૂનું દેખાય છે, કહ્યું છે કે –
"अपुत्रस्य गृह शून्य, दिशः शून्या अबान्धवाः।
मूर्खस्य हृदयं शून्यं, सर्वशून्यं दरिद्रता ॥११७॥ અપુત્રીયાનું-પુત્ર વગરનાનું ઘર સૂનું છે, ભાઈ વગરની દિશાઓ સૂની છે, મૂખ માણસનું હૃદય શૂન્ય હોય છે, (અ) ગરીબાઈમાં બધું સૂનું છે.”
એટલામાં કેઈએ કહ્યું કે-“હે શેઠ! તમારા પુત્રને ભિન્ન લેકો બાંધીને શ્રીપર્વતે લઈ ગયા છે.” આ ખબર સાંભળીને તે દંપતિ દુઃખી થયા. [અને] વિશેષે કરીને નમસ્કાર મગ્ન તથા ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવામાં તથા પૂજા વગેરે ધર્મકાર્યો કરીને પુણ્ય ઉપાર્જન કરવા લાગ્યા. કેમકે –
વને જે પુરસ્કાન્નિશે, મા તમસ્ત વા
सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥११८॥ વનમાં, યુદ્ધમાં, શત્રુ, જલ કે અગ્નિમાં, મોટા સમુદ્રમાં, પર્વતના શિખર પર, સુતેલી પરિસ્થિતિમાં, પ્રમત્ત અથવા વિષમ પરિસ્થિતિમાં પણ પૂર્વકૃત પુણ્ય [ મનુષ્યનું ] રક્ષણ કરે છે.”
તે વખતે પાસદત્ત શેઠને દેવતાએ કહેલું વચન યાદ આવ્યું. તેથી અગુરૂ, કપૂર, કસ્તૂરિ વગેરે સુગધીવાળા પદાર્થો લઈને રાજવાડીમાં દેવથી અધિષ્ઠિત આંબાના ઝાડની જગ્યાએ ધૂપ ઉખેવીને, તે કહેવા લાગ્યો કે –“હે દેવ! મારા પ્રિયંકર પુત્રને રાજ્યને લાભ થશે, એમ તમે કહ્યું હતું, પરંતુ આ તો ઉલટો નાશ થયો અર્થાત તેના વિરહનું દુઃખ અમારા પર આવી પડયું છે. [અને] દેવો અસત્ય બોલવાવાળા હતા જ નથી. કેમકે –
મહાપુરુષોના વચને યુગના અંત સુધી પણ અન્યથા થતા નથી. અગત્ય પિના વચને બંધાએલે વિંધ્યાચલ(પર્વત) અદ્યાપિ વૃદ્ધિ પામતો નથી.”—૧૧૯
આપત્તિ વખતે (હે દેવ!) તું જ એક અમારો આધાર છે. (આ પ્રમાણેની શેઠની પ્રાર્થના સાંભળીને) દેવ બોલ્યો કે:-“હે શેઠ! ચિંતા ન કરે.” (પછી) દેવી વાણી થઈ કે –
“સુણરે પાસ! મુઝ વચનવિલાસા,
મતિ મુકિસિ તું મુખિ નીસાસા; દેવ દૂયા પ્રિયંકર દાસા,
આવસિ પરણી પંચમી વાસા. ૧રો
Page #243
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસ્મરણ
હે પાસદત્ત! તુ મારૂં વચન સાંભળ, તું મુખેથી નિસાસા ન મૂક ! દેવતાએ પ્રિયકરના સેવક બન્યા છે. (અને ) તે પાંચમે દિવસે પરણીને આવશે.”
આ પ્રમાણે દેવની વાણી સાંભળીને શેઠ ષિત થયા થકા ઘેર આવ્યેા. દેવતાએ કહેલી હકીકત પેાતાની પત્ની પ્રિયશ્રી)ને કહી.. સાંભળીને તેણી પણ આનંદિત થઇ.
4°
હવે શ્રીપર્વત પર પ્રિયકરનું શું થયું તે સાંભળેા પછી સીમાડાના રાજા પદ્મિપત્તિએ સવારમાં પ્રિયકરને બોલાવીને પૂછ્યું કે શુ તુ શ્રાવક છે?”” તેણે કહ્યું કે:--“અશાક નગરમાં રહેતા નિન વાણિયા એવા હું પાસેના ગામામાં કોથળા કરીને (ફેરી કરીને ) મારા નિર્વાહ કરૂં છું, મારા પિતા વૃદ્ધ છે; મારી માતાને હું એકના એક પુત્ર છું, કે જાણે શા કારણથી તમારા માણસે મને બાંધીને અહીંયાં લાવ્યા છે.”
રાજા ખેલ્યો કે:-અશાકનગરના અરોચક નામના રાજા અમારા દુશ્મન છે, તેથી તે નગરમાં રહેનારા બધા (અમારા) દુશ્મન જ છે. પરંતુ મારા સેવકાએ તે બહારગામ જતાં તે રાન્તના મંત્રિપુત્રને પકડવાને માટે માગ રાયેા હતેા. પણ તે હાથમાં આવ્યેા નહિ; તેના બદલે તુ બંધાઇ ગયા.”
પ્રિયકર મેલ્યું કે: “હે સ્વામિન્! તેા મારા જેવા ગરીબને બંધનમાં રાખવાથી આપને શુ ફાયદો થવાના છે? મને આખા નગરમાં કોઈપણ આળખતુ નથી. [ આ તે એવું થયું કે-] રાગ-વ્યાધિ આન્તને થયેા હાય અને શેક ત્રીજાને કરવા, આંખા દુ:ખથી હોય ત્યારે કાન આંધવા, દુશ્મનાવટ રાજાની સાથે અને નિરપરાધી મારા જેવા વાણિયાને આંધ્યા ( એ ક્યાંને ન્યાય ?). કહ્યું છે કેઃ~~
“અપરાધ બીજાએ કર્યા હાય અને બીજાના માથે [ આફતે ] પડે છે. જેમકે અપરાધ રાવણે કર્યો અને વાનરાએ બાંધ્યા સમુદ્રને.”-૧૨૧
તેની વચન ચાતુરીથી પલ્લિપતિ આશ્ચય પામીને કહેવા લાગ્યું કે: “હું કુમાર ! જો તુ મારા કહ્યા પ્રમાણે કરે તેા, હું તને મુક્ત કરૂ.”
કુમારે કહ્યું કે-તે શુ ?”
રાન્ત મેલ્યા કેઃ–“મારા સેવકોને ગુપ્ત રીતે તારા મકાનમાં સાત દિવસ સુધી છુપાવીને રાખ કે જેથી તેએ ત્યાં રહીને રાજપુત્રને અથવા મત્રિપુત્રને આંધીને અહીં લાવે, [ અને ] હું મારા વેરનો બદલો વાળુ.”
કુમારે કહ્યું કેઃ-“એવું અકાર્ય હું કોઇપણ રીતે નહિ કરૂં. ભલે જે થવાનું હાય તે થાય.” કેમકે:
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નુ કથા
૧૮૧
सुकर्तव्यं तु कर्तव्यं, प्राणैः कण्ठगतैरपि ॥१२२॥ કંઠે પ્રાણ આવી જાય તો પણ ન કરવા યોગ્ય કાર્યનું આચરણ ન કરવું, [અને] કરવા જેવું હોય તે, કંઠે પ્રાણ આવી જાય તે પણ કરવું જ.”—૧૨૨
(વળી) રાજાની વિરૂદ્ધ કાર્યનું આચરણ કરવાથી જીવિતને પણ નાશ થાય. કેમકે –“(જે લેકો) દેશવિરૂદ્ધ, ગામવિરૂદ્ધ અથવા રાજાની વિરૂદ્ધ કામ કરે છે, તેઓ અહીંયાંજ બંધન, કલેશ અને મરણને પ્રાપ્ત કરે છે.”—૧૨૩
(આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થએલા રાજાએ સેવકોને હુકમ કર્યો કે – આને લાકડાની બેડીમાં નાખો. તેથી તેઓએ તેને લાકડાની એડીમાં નાખે. ( અને તેની આસપાસ પહેરેગીરો રહેવા લાગ્યા. (પછી) કુમાર વિચાર કરવા લાગે કે-ગુરૂએ કહ્યું છે કે વિષમ સંકટ ઉપસ્થિત થયે છતે વિશેષે કરીને ઉપસર્ગહર સ્તોત્રનું સ્મરણ કરવું. તેથી તેને ‘વરાજ પારંગથી શરૂ થતું ઉપસર્ગહરસ્તોત્ર એક ચિત્ત ૧૨૦૦૦ બાર હજાર વાર ગણ્યું. તે વખતે દુશ્મન રાજાના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે-આ બિચારાને છોડી મૂકવા દે. એને રાખી મૂકવાથી શો લાભ? તે અવસરે તેની સભામાં વિદ્યા સિદ્ધ એ કોઈ જ્ઞાની પુરુષ આવીને રાજાને આશીર્વાદ આપીને ત્યાં બેઠે. રાજાએ (પણ) કુશળ સમાચાર પૂછવાથી તે ઓ કે –
“રાજાઓની સૌમ્યદષ્ટિથી, પ્રજાજનોના હિતકારી વાથી અને સંબંધીજનના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.”—૧૨૪
રાજાએ ફરી પૂછ્યું કે-“(હે જ્ઞાની પુરૂષ!] તમે શું શું જાણે છે ?”
તણે કહ્યું કે –“જીવિત-મરણ, ગમનાગમન, રોગ, ગ, ધન, કલેશ, સુખ દુઃખ અને (માણસનું) શુભાશુભ (બધું) જાણું છું.”—૧૨૫
પલિપતિએ કહ્યું કે “તો તું કહે કે-અમારા દુશ્મન એવા અશોકચંદ્ર રાજાનું મરણ ક્યારે થશે, કે જેણે અમારે બધો મુલક લઈ લીધે છે?”
સિદ્ધ પુરુષ બે કે –“હું એકાંતમાં કહીશ.” રાજાએ કહ્યું કે “અહીંયાં બધા મારા પિતાના માણસે જ છે, માટે તું કહે.” સિદ્ધ કહ્યું કે –
"षट्कर्णो भिद्यते मन्त्रः, चतुष्कर्णो न भिद्यते । द्विकर्णस्य तु मन्त्रस्य, ब्रह्माऽप्यन्तं न गच्छति ॥ ॥१२६॥
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૨
મહામાભાવિક નવસ્મરણ, ગુપ્ત વાત છે કાને જાય તો તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાને થએલી વાત બહાર આવતી નથી, (અને) બે કાનની વાત તો બ્રહ્મા પણ જાણી શકતા નથી.”
પછી રાજાના કાનમાં તેણે અશોકચંદ્ર રાજાના મરણને સમય કહ્યો અને આ બાબતમાં જરા પણ સંદેહ નથી. પછી રાજાએ પ્રગટપણે પૂછ્યું કે –“તેની ગાદીએ કેણ બેસશે–આવશે ?” તેણે એક ક્ષણભર ધ્યાન ધરીને કહ્યું કે –“[ હે રાજન !] તેની પછી તેના પુત્રને રાજ્ય મળશે નહિ તેમજ તેના ગેત્રમાં પણ તેનું રાજ્ય નહિ જાય; પરંતુ [પ્રિયંકર નામના વાણિયાના ] જે છોકરાને તમે લાકડાની બેડીમાં નાંખ્યો છે, તે જ પુણ્યવંતને તેનું રાજ્ય દેવતાઓ પિતે આપશે.”
રાજા બોલ્યો કે:-“હે સિદ્ધ! આવું ઢંગધડા વગરનું શું બોલે છે? તારું જ્ઞાન જાણી લીધું. અને તે વળી રાજ્યલક્ષ્મી ક્યાંથી હોય? ધન વગરના બહાર નીકળી પડેલા આ વાણિયાનું નામ પણ કઈ જાણતું નથી. જેનું પુણ્ય બલવાન હોય તેનું નામ તે સર્વત્ર પ્રસિદ્ધિમાં હોય છે.” કહ્યું છે કે –
નળરાજા, રામ, પાંડવ, જેવા પુણ્યશાળીઓનાં નામ આખા જગતમાં પ્રસિદ્ધ થાય છે, જ્યારે કેટલાકનાં નામ ઘરમાં પણ જાણીતાં હતાં નથી.”—૧૨૭
સિદ્ધ પુરૂષ બોલ્યો કે –“આમાં શંકા કરશો નહિ.” આ વાત સાચી ન લાગતી હોય, તો ગઈકાલે તમે શું ખાધું હતું તે ભેજનનાં નામ કહી દઉં,”
રાજાએ કહ્યું કે –“તું કહે.”
પછી સિદ્ધ બે કે –ઘી અને ખાંડ વાળા લાડવા અને પાંચ વડાં, મગ અને અડદની વડી, છાશ અને પાન ખાધું હતું.”—૧૨૮
આ પ્રમાણે સાંભળીને રાજાએ તે સત્ય માન્યું. એવામાં કેઈક સભામાંથી બોલ્યું કે:-“ચૂડામણિને જાણવા વાળા લોકે બની ગએલી વાર્તા જાણે છે, પરંતુ આગામી વાત તેઓ જાણી શકતા નથી.”
રાજાએ ફરીને પૂછ્યું કે –“(હે સિદ્ધ !) આજે હું શું ભજન કરીશ.”
સિદ્ધ પુરૂષે કહ્યું કે-“(હે રાજન્ !) મગનું પાણી આજે તમે જમશો અને તે પણ સાંજના સમયે.”
રાજાએ કહ્યું કે–“આ બીલકુલ અસત્ય છે. મારા શરીરે આરોગ્ય વર્તે છે અને તાવ વગેરે કાંઈ પણ નથી અથવા બધું હમણાં જ જણાઈ આવશે.” સભાના માણસને આશ્ચર્ય લાગ્યું.
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ ફા.
૧૮૩
સિદ્ધ પુરૂષે કહ્યું કે:-“હે સ્વામિન્ ! જો આ વાત મારી સાચી પડેતેા નક્કી સમજજો કે પ્રિય કરને ભવિષ્યમાં રાજ્ય મળશે જ.”
રાજા ખેલ્યા “તે કયા દિવસે ’
સિદ્ધપુરૂષ બેસ્થેા કે-“માડુ મહિનાના અજવાળીઆ પખવાડિયામાં, પૂર્ણિમા અને ગુરૂવારના દિવસે પુષ્યનક્ષત્રના વિષે પ્રિયકર રાજા થશે, તેમાં શંકા નથી”-૧૨૯ રાજાએ તે જ ક્ષણે પ્રિયંકરને છૂટો કર્યો અને ઉત્તમ વચ્ચે વડે સત્કાર કરીને પેાતાના ઘેર લઇ ગયા. કેમકે:--
“કપ ગિ પિગ લહ, કે કચણની રાસ; રાયમાણ કેતા લહુઈ, કે ન લહુઈ સામાસિ.——૧૩૦
કેટલાક ( માણસા ) ડગલે ને પગલે કપડાં મેળવે છે, કેટલાક સાનાના ઢગલા મેળવે છે, કેટલાક રાજા તરફથી માન-સન્માન મેળવે છે અને શાખાશી તેા કાણુ નથી મેળવતા ? અર્થાત્ શાળાથી તેા બધા મેળવે છે.”
પછી રાજાએ [ પ્રિયકરને] પેાતાની પાસે રાખ્યા, સિદ્ધ પુરૂષ સાથે લાંખો વખત વાતચીત કરીને સભા વિસર્જન કરી. રાજાએ ઘેર આવીને દાતણ કર્યું, પછી સ્નાન કર્યું, તેવામાં જ એકાએક માથામાં વેઢના ઉત્પન્ન થઇ. રસાઇઆએ પ્રાના કરી કે-“હે રાજન્ ! તમામ રસોઇ તૈયાર થઈ ગઇ છે, માટે જમવા માટે પધારો.”
રાજાએ કહ્યું કે:-“હું ઘેાડીવાર પછી ભાજન કરીશ, અત્યારે મારું મસ્તક દુઃખે છે.” વળી એટલામાં એકાએક મેઢામાં પણ સનકુંભાર ચક્રવર્તિની માફક વેદના ઉડી. કહ્યું છે કેઃ—
“કેટલાક પુરૂષષ સનતકુમાર ચક્રવતિની માફક થાડા જ માત્રથી મેધ પામે છે. રાજાના શરીરમાં જે ક્ષણિક પીડા થઇ તે દેવે કરેલી જાણવી.”–૧૩૧
પછી તે પલ'ગમાં સૂઈ ગયા. (અને તેને ) ઉંઘ આવી ગઈ; સાંજના વખતે ( રાજા ) જાગ્રત થયા; છતાં પણ શરીરમાં જોઇએ તેવી સ્મ્રુતિ આવી ન હતી. (એટલામાં રાજાની શિરાબ્યથાના સમાચાર સાંભળી) મંત્રિ ત્યાં આવીને કહેવા લાગ્યું કે- ( હે સ્વામિન્ !) સર્વથા લાંઘણ કરવી તે તે ઉચિત નથી. કેમકેઃ—
“તાવમાં પણ સર્વથા લાંઘણ નહિ કરતાં, યુક્તિપૂર્વકની લાંઘણુ કરવી. (કારણ કે) જે ગુણા લાંઘણુમાં કહ્યા છે, તે જ ગુણ્ણા અ૫ભેાજનમાં સમજવા.”-૧૩૨ તેથી મગનું પાણી લેવું ત ઉચિત છે. કારણ કેઃ
Page #247
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
“મગનું પાણી ત્રિદોષને શાંત કરનારું, રેચક, શરીરના અવયને શુદ્ધ કરનારું, મેળું, રસ વગરનું, તીખું અને તાવનો નાશ કરનારું છે.”
તેથી રાજાએ રૂચિ વગર પણ મગનું પાણી અને ઔષધિનું પાણી લીધું. તે ઉપર વળી વૈધે માથાના દુઃખાવાને દૂર કરનારી પિત્તનું શમન કરનારી એલચી આપી કેમકે –
"एला तिक्तोष्णलध्वी स्यात् , कफवायुविषप्रणुत् ।
वस्तिकण्डुरुजो हन्ति, मुखमस्तकशोधिनी ॥१३॥ ઈલાયચી તિંખી, ગરમ અને હલકી છે; [અને] તે કફ અને વાયુના વિકારને દૂર કરનારી છે, ખસ તથા ખરજના દેષને હણનારી તથા મુખ અને મસ્તકને શુદ્ધ કરનારી છે.”
બીજા દિવસે સ્વસ્થ થએલા રાજાએ સભામાં બેઠા બેઠા કહ્યું કે-સિદ્ધ પુરૂષનું વચન સાચુ પડ્યું. પછી મંત્રિ, પોતાના કુટુંબ તથા સગા સંબંધીઓને બોલાવીને વિચાર કરવા લાગ્યો કે-આ કુમાર પિતાનું ભાગ્ય જાણતો નથી. (પરંતુ) તેને રાજ્ય જરૂર મલશે જ. તેથી મારી પુત્રી વસુમતી નામની જે છે, તે જે તમારી બધાંની સંમતિ હોય તે, એની સાથે પરણાવીએ. (કારણ કે) પછીથી એની સગાઈને લીધે આપણે તથા આપણા સંતાનોને પણ સુખ ઉત્પન્ન થશે. પછી બધાએ બોલ્યા કે –“(હે સ્વામિન !) આપનું વચન યોગ્ય જ છે.” પછી તે પતિલપતિએ શુભમુહૂતે પોતાના કન્યારત્નનું પ્રિયંકરની મરજી વિના પણ તેની સાથે પાણિ ગ્રહણ કર્યું. (અને પહેરામણીમાં) પુષ્કળ ધન, ઘોડા, વસ્ત્ર વગેરે આપ્યું. (રાજાએ આપેલા) આવાસમાં રહેતે થકો તે પિતાની પ્રિયા સાથે વિચારવા લાગ્યો કે આ બધો ઉપસર્ગહરસ્તોત્રને પ્રભાવ છે. કારણ કે —
વિપત્તિના સ્થાને સંપત્તિ, લાકડાની બેડીના બદલે લગ્ન, અપમાનને સ્થાને માનની પ્રાપ્તિ. એ બધું પુણ્યનું જ ફળ છે.”—૧૩૫
પછી રાજાએ પ્રિયંકરને તેની પત્ની સહિત દુશ્મનના ભયને લીધે રાત્રિના સમયે પિતાના સેવકોની સાથે પંચમીના દિવસે અશોકપુરે પહોંચાડી દીધો. [ત્યાં . જઈને ] પત્ની સહિત કુમારે પિતાના માતાપિતાને પ્રણામ કર્યા. દેવની વાણી સત્ય થઈ અને માતાપિતા રાજી થયાં. આ પ્રમાણે પ્રિયંકરને વસુમતી નામની પ્રથમ પત્ની થઈ.
બધા વ્યવસાયમાં કુશળ એવા પ્રિયંકર કુમારે કુટુંબને બધે ભાર માથે લઈ લીધો. પિતા તે વિનયી પુત્રના પ્રતાપે પુણ્યકર્મ જ કરવા લાગ્યો, કેમકે -
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા.
લપ
"ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्त पोषकः।
तन्मित्रं यत्र विश्वासः, स भार्या यत्र निवृतिः ॥१३६॥ તે જ [ સાચા ] પુત્ર છે કે જે પિતાની ભક્તિ કરે, તે જ [ સાચા ] પિતા છે કે જે પિષક હેય; તે જ [ સા ] મિત્ર છે કે જ્યાં વિશ્વાસ મુકી શકાય અને તે જ [ સાચી ] સ્ત્રી છે કે જેની પાસેથી શાંતિ મળી શકે.”
એક વખતે પ્રિયંકર શ્રીદેવગુરૂનું સ્મરણ તથા નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તવન વગેરેને વિશેષ જાપ-ધ્યાન કરીને સૂઈ ગયો હતો. ત્યારે રાત્રિના પાછલા પ્રહરના વિષે તેણે મહા આશ્ચર્યકારક સ્વપ્ન જોયું. (પછી) તુરત જ જાગૃત થઈને નમસ્કારમગ્નનું સ્મરણ કરવા લાગ્યા. કેમકે -
" जिणसासणस्स सारो, चउदसपुवाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ? ॥१३७॥ पसो मंगलनिलओ, दुहविल ओ सयलसंतिजणओ य ।
नवकारपरममतो चिंतिअमित्तो सह देइ ॥१३८॥ જિનશાસનના સારરૂપ અને ચઉદપૂર્વમાંથી જેને ઉદ્ધાર કરેલ છે, તે નવકારમંત્ર જેના મનમાં હૃદયમાં જાગ્રત છે, તેને સંસાર શું કરી શકે? આ નમસ્કાર મહામંત્ર મંગલના સ્થાનરૂપ, દુઃખનો નાશ કરનાર, અને સમસ્ત શાંતિને કરનાર છે અને તે ચિંતવન માત્રથી સુખને આપનારો છે.–૧૩૭, ૧૩૮.
[ પછી તે વિચાર કરવા લાગ્યા કે– ] મેં પહેલાં વૃદ્ધ પુરૂષોના મુખેથી સાંભળ્યું છે કે- [ ઉત્તમ] સ્વપ્ન જોઈને નિંદ્રા કરવી નહિ. વિવેકવિલાસ ( સગ. ૧, બ્લેક ૧૪)માં કહ્યું છે કે –
"लुस्वप्नं प्रेक्ष्य न स्वयं, कथ्यमहि च सद्गुरोः ।
દુહ્યને પુન:સ્ત્રોજા, જા પ્રોવિર્યાઃ શરૂ સારું સ્વપ્ન જોઈને સૂઈ ન જવું અને તે દિવસ ઉગ્યા પછી સદૂગુરૂને કહેવું, [અને] ખરાબ સ્વપ્ન જોઈને ઉપર કહ્યું તેનાથી ઉલટું કરવું અર્થાત્ સૂઈ જવું અને કોઈને પણ કહેવું નહિ.
સવારમાં પિતાને આવેલા સ્વપ્નનું સ્વરૂપ પિતાના પિતાને નિવેદન કર્યું, તે આ પ્રમાણે- હે પિતા ! ] મેં મારા પિતાના શરીરમાંથી આંતરડાં ખેંચીને, તેને જુદાં જુદાં કરીને, તે આંતરડાંથી આખા અશોકપુરને ધીમે ધીમે વીંટી લીધું. ત્યારપછી મારા પિતાના શરીરને અગ્નિમાં બળતું જોયું. (અને) જેટલામાં પાણીથી તેને શાંત કરવા ગયે, તેટલામાં હું જાગૃત થઈ ગયે. આ સ્વપ્નનું કેવા પ્રકારનું ફલ મને પ્રાપ્ત થશે?
Page #249
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ. પાસદને કહ્યું કે “ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જઈને પૂછ. બીજા કોઈની આગળ ન કહીશ, [ કારણ કે ] તે સ્વમશાસ્ત્રને જાણકાર છે. કારણ કે–
ત્રે ચા નાની, મો : સદા
શાસ્ત્ર યોદ્ધાં થતા, પુરઃ જરુક્ષr: I૪ પાત્રને વિષે દાન દેનાર, ગુણવાન પ્રત્યે અનુરાગરાળો, સ્વજન સાથે ભેજન કરનારે, શાસ્ત્રને જાણકાર અને સંગ્રામમાં યુદ્ધ કરનારો- ઉત્તમ] પુરૂષનાં આ પાંચ લક્ષણો છે.”
પછી પ્રિયંકર કુમાર ઉપાધ્યાયના ઘેર ગયો. ત્યાં આગળ તેના બે પુત્ર શાસ્ત્રનું અધ્યયન કરતાં તેના દેખવામાં આવ્યા. તેઓને પૂછ્યું કે-ઉપાધ્યાય ક્યાં છે? મેટા પુત્રે કહ્યું કે –
"मृतका यत्र जीवन्ति, नजीवा उच्छ्वसन्ति च ।।
स्वगोत्रकलहो यत्र, तद्गृहेऽस्ति द्विजोत्तमः ॥१४१॥ મૃતક જ્યાં જીવતાં થાય છે અને નિજીવ જ્યાં શ્વાસોશ્વાસ લે છે તથા સ્વગેત્રમાં જ્યાં કલહ થયા કરે છે, તે ઘેર એ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે, અર્થાત લુહારના ઘેર ગયા છે.”
પછી પ્રિયંકર પિતાની બુદ્ધિથી તે લુહારને ઘેર ગયે છે તેમ સમજીને ત્યાં ગયો. ત્યાંથી તેને જવાબ મલ્યો કે-છરી તૈયાર કરાવીને હમણાં જ તે પિતાને ઘેર ગયા. પછી પાછો આવીને તેના નાના પુત્રને પૂછ્યું. તેણે કહ્યું કે
“ગરાનાં સંતત્ર, કીતિ સર્જઃ સદા
उपकारि वनाधारं, मत्पिता तत्र विद्यते ॥१४२॥ જ્યાં જળ ભેગા થતાં હોય, કમલની સાથે જ્યાં પ્રીતિ હય, જે ઉપકારક હોય અને જે વનના આધાર રૂપ હોય ત્યાં મારા પિતા છે.”
કુમાર તેઓની બુદ્ધિથી આશ્ચર્ય પામ્યો. શું સરવરે ગયા છે. આ પ્રમાણે તેનું કહેવું સાંભળીને તેના બે પુત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કુમાર સરોવર ગયો અને ઉપાધ્યાયને મર્યો. ત્યાં તેને પ્રણામ કરીને એકાંતમાં પિતાના સ્વમની વાત તેણે ( ઉપાધ્યાયને ) કહી. સ્વમ સાંભળીને મનમાં ઘોળાતે હોય તેમ ઉપાધ્યાય ક્ષણવાર સ્તબ્ધ થઈ ગયે. આ સ્વપ્ર રાજ્યને દેનારું છે. ફરી ફરીને તેને (પ્રિયંકરને) પૂછવા લાગ્યો. પછી કુમારની સાથે પોતાના ઘર તરફ જવા લાગ્યા તેટલામાં જ હાથમાં પકડેલા અક્ષતથી ભરેલા થાળની અંદર મૂકેલા શ્રીફળવાળી સ્ત્રીઓનું ટેનું સામું આવતું દેખાયું. પંડિત તે જોઈને વિચારવા લાગ્યો કે–વધામણી તે સન્મુખ જ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા
આવી. ત્યારપછી મસ્તક પર લાકડાને ભારે ઉપાડીને આવતો માણસ મળે. આ શુકન પણ રાજ્યને સૂચવનારું છે. કહ્યું છે કે –
"प्रवेशे निर्गमे वापि, पट्टो भवति सन्मुखः।
तस्य राज्यं समादेयं, शकुनझेन निश्चितम् ॥१४३॥ (નગરમાં) પિસતાં કે નીકળતાં જે લાકડાને ભારે સામે મળે તો તેને રાજ્યની પ્રાપ્તિ થાય, એમ શકુનના જાણનારાઓએ નિશ્ચિત કરેલું છે.”
નગરમાં આગળ જતાં તેમને દારૂ ભરેલો ઘડો મલ્યો. એટલે પંડિત બે કે –“કુમાર ! શુકન તે ઉત્તમ પ્રકારનાં થાય છે.” કુમારે કહ્યું કે –“કેવી રીતે ?” પંડિતે કહ્યું કે-“પહેલાં વધામણું, પછી લાકડાને ભારે અને પછી વળી આ દારૂને ભરેલો ઘડે.” કુમારે કહ્યું કે-“આ ઘડામાં શું છે?” તે બોલ્ય–
"मदः प्रमादः कलहश्च निद्रा, द्रव्यक्षयो जीवितनाशनं च ।
स्वर्गस्य हानिः नरकस्य पन्था, अष्टावनाः करके वसन्ति ॥१४४॥ આ ઘડામાં મદ, પ્રમાદ, કલહ, નિદ્રા, દ્રવ્યને ક્ષય, જીવિતને નાશ, સ્વર્ગની હાની અને નરકની પ્રાપ્તિ, આ આઠ અનર્થો રહેલા છે.”
કુમારે કહ્યું કે –“હે પંડિત ! જેમાં અનર્થ હોય તે ઉત્તમ શકુન કેમ ગણાય ?” પંડિતે કહ્યું–આવા પ્રકારની કઈ ચીજ હોય ? તેણે કહ્યું–દારૂ, તો પછી આ દારૂ ભરેલે ઘડે છે અને તેને શકુન શાસ્ત્રના જાણકારોએ ઉત્તમ શકુન તરીકે માને છે. કારણ કે
"कन्यासाधुमहीशमित्रमहिषीर्वादिवर्धापनं वीणामृन्मणिचामराक्षतफलं छत्राब्जदीपध्वजाः । वस्त्रालङ्कृतिमद्यमांसकुसुमस्वर्णादिसद्धातवो
गोमीना दधिदर्पणाग्निविमलाः श्रेष्ठाः कृता दक्षिणे ॥१४५॥ કન્યા, સાધુ, રાજા, મિત્ર, ભેંશ, દર્ભ વગેરે વધામણીની વસ્તુઓ, વીણા, માટી, મણિ, ચામર, અક્ષત, ફળ, છત્ર, કમલ, દીપક, ધ્વજા, વસ્ત્ર, અલંકાર, દારૂ, માંસ, પુષ્પ, સોનું વગેરે ઉત્તમ ધાતુઓ, ગાય, માછલાં, દહીં, દર્પણ, અગ્નિ આ બધી વસ્તુઓ જમણી બાજુએ મલે તો તે શ્રેષ્ઠ કહેલાં છે.”
આ પ્રમાણે સાંભળીને કુમારે પ્રમુદિત થઈને, શકુનની ગાંઠ બાંધી અને તેની સાથે સાથે તેના ઘેર ગયો. ત્યાં પંડિતે બહુમાનપૂર્વક પિતાની સેમવતી નામની પુત્રી આપવા માટે પ્રાર્થના કરી. કુમારે કહ્યું-હું એ વાત પણ જાણતું નથી, મારા પિતા જ તે જાણી શકે, હું ફક્ત સ્વપ્રફળ પૂછવાને માટે જ અહીં આવ્યો
Page #251
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ. છું, તેના બદલામાં કન્યાદાન તે કેવું ? હું પુછું છું જુદું, આપ જવાબ જુદે આપ છો, મીઠું માગતા કપૂર આપવા જેવું અને ઘી માગતાં ઉત્તમ વસ્ત્ર ખેંચી આપવા જેવું તમે કર્યું છે. પંડિતે કહ્યું કે –તમે તમારા ઘેર જાઓ, તમારા પિતાને હું વાત કરીશ. (કારણકે) અ૫કવ (માણસ) આગળ વાત કહેવાથી તેના હૃદયમાં તે વાત ટકતી નથી. પછી તે પિતાના ઘેર ગયો, પિતાની આગળ બધું સ્વરૂપ નિવેદન કર્યું. તેના પિતા (પાસદત્ત) પંડિત પાસે ગયા અને પૂછ્યું કે:-“સ્વમના વિચારનું [ ફળ] સ્વરૂપ તમે શા કારણથી ન કહ્યું ?” પંડિતે કહ્યું કે -આ સ્વપ્નથી એમ જણાય છે કે-તે આ નગરને રાજા થશે. કારણ કે સ્વમશાસ્ત્રમાં આ પ્રમાણે
“અશ્વ વેણ ચતુ, ગ્રામ નામેવ વા. स ग्रामे नगरे देशे, मण्डले पार्थिवो भवेत् ॥१४६॥ आसने शयने याने, शरीरे वाहने गृहे । दह्यमाने विबुध्येत, तस्य श्रीः सर्वतोमुखी ॥१४७॥ समधातोःप्रशान्तस्य, धार्मिकस्यातिनीरुजः । शान्तपुंसो जिताक्षस्य, स्वप्नौ सत्यौ शुभाशुभौ ॥१८॥ રાત્રવતુર્થયામે , g: ના ઘટvaઃ |
मासैदशभिः षडभि-स्त्रिभिरेकेन च क्रमात ॥१४॥ (સ્વપ્નમાં) જે માણસ પોતાના આંતરડાથી ગામ કે શહેરને વીંટી લે, તે ગામ, નગર, દેશ કે મંડલને રાજા થાય. વળી સ્વપ્નમાં જે માણસ પોતાના આસનને, પથારીને, વહાણને, શરીરને, વાહનને તથા ઘરને સળગતાં જુએ તેને સર્વ પ્રકારે લક્ષ્મી આવી મલે છે. જેની બધી ધાતુઓ સરખી હોય, જે બહુ શાંત, ધાર્મિક, કોઈપણ જાતના રોગથી રહિત, અને જિતેંદ્રિય હોય એવા પુરૂષના જોવામાં આવેલા શુભ કે અશુભ સ્વમ સાચાં હોય છે. રાત્રિના ચારે પ્રહરમાં જેવામાં આવેલ સ્વપ્ન અનુક્રમે બાર મહિને, છ મહિને, ત્રણ મહિને અને એક મહિને ફળદાયક થાય છે.”—૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯.
આ પ્રમાણે સાંભળીને “દેવવાણ પણ સત્ય થઈ એમ મનમાં સમજીને પાસદર શેઠે હર્ષિત થઈને પંડિતને કહ્યું કે –“(હે પંડિતવર્ય !) તમે કહેલું બધું સાચું છે, કારણ કે સર્વરે કહેલા શકુન શાસ્ત્રો અન્યથા ન હોય.” પંડિતે કહ્યું કે – “તે જ કારણથી મેં તમારા પુત્રને મારી પુત્રી આપી છે.” શેઠે એ વાત કબુલ રાખી. સારું મુહર્ત જોઈને શેઠે પિતાના પુત્રનું પંડિતજીની પુત્રી સાથે મોટા ઉત્સવ પૂર્વક લગ્ન કરાવ્યું. હસ્તમેચન વખતે પંડિતે ધન, સુવર્ણાદિક પુષ્કળ આપ્યું, તે
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ કથા.
લઇને પેાતાની પ્રિયા સાથે તે પેાતાના ઘેર આવ્યા. આ પ્રમાણે જૈનધમ પાળનાર બ્રાહ્મણ પંડિતની સામવતી નામની પુત્રી પ્રિયકરની બીજી સ્ત્રી થઈ.
૧૮૯
એક વખત તેના ઘરની નજીકમાં દાની, માની, ચતુર અને ઔદાય ગુણમાં આગળ પડતા ધનદત્ત નામના એક કાટચાધિપતિ રહેતા હતા. તેની પ્રીતિ અને ગુણાને સૌ કોઇ વખાણુતા હતા. કેમકેઃ
"दानेन वर्धते कीर्ति - लक्ष्मी पुण्येन वर्धते । विनयेन पुनर्वित्तं गुणाः सर्वे विवेकतः ॥ १५०॥
દાનથી કીર્તિ વધે છે, પુણ્યથી લક્ષ્મી વધે છે; વિનયથી ધન વધે છે અને બધા ગુણ્ણા વિવેકથી વધે છે.”
તેને ધનશ્રી નામની સ્ત્રી, જિનદાસ અને સામદાસ નામના પુત્રા તથા ચાર પુત્રીએ હતી. ધનદત્ત શેઠે નવા આવાસ કરાવવા માટે સારું મુહૂત કઢાવ્યું. પહેલાં શુદિવસે ભૂમિશેાધન કરાવી વાસ્તુશાસ્ત્રની વિધિ પ્રમાણે આવાસ કરાવવાની શરૂઆત કરી. આ સંબંધમાં કહ્યું છે કે:
“તુલ ૨ દેવતાસને, ગૃહાનિશ્ચતુર્થ । धूर्तामात्यगृहाभ्यासे, स्यातां सुतधनक्षयौ ॥१५९॥ लक्ष्मीनाशकरः क्षीरी, कण्टकी शत्रुभीप्रदः । अपत्यनोऽ फली तस्मादेषां काष्ठमपि त्यजेत् ॥ १५२ ॥ मूर्खाधार्मिकपाखण्डि - पतिततनु रोगिणाम् । क्रोधिनंत्यजदप्तानां प्रतिवेश्मकतां त्यजेत् ॥ १५३॥ प्रथमान्त्यायामवर्जा, द्वित्रिप्रहरसम्भवा ।
छाया वृक्षध्वजादीनां सा सदा दुःखदायिनी ॥ १५४ ॥ દેવમંદિરની પાસે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, ચતુષ્પથ જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં) માં કરવાથી ઘરની હાનિ થાય છે. ધૂત તથા અમાત્યના ઘર પાસે કરવાથી પુત્ર અને ધનના ક્ષય થાય છે. દુધવાળા ઝાડનું લાકડું ઘર બનાવવામાં ઉપયાગમાં લેવામાં આવે તે લક્ષ્મીને નાશ થાય છે, કાંટાવાળા ઝાડનું લાકડુ ઉપયેગમાં લેવામાં આવે તે શત્રુ તરફના ભયને તે ઉત્પન્ન કરે છે. તથા ફૂલ નહિ આપનારા ઝાડના લાકડાના પણ ઉપયાગ નહિ કરવા કારણકે તે સંતાનના નાશ કરે છે. (વળી) ભૂખ, અધમી, પાખંડી, ચારિત્રહીન, શરીરના રોગવાળા, ક્રોધી, ભંગી, ઢેડ અને અભિમાનીઓના, પાડાશને છેાડી દેવા. [તથા ] પહેલા અને ચેાથેા પહેાર છોડીને, બીજા અને ત્રીજા પહેારની વ્રુક્ષ કે ધ્વજા વગેરેની છાયા જે ઘર ઉપર પડતી હાય તે તે હંમેશાં દુ:ખને આપનારી છે. ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૯૦
મહામાભાવિક નવસ્મરણ. કેટલાક દિવસે આવાસ તૈયાર થઈ ગયે. વિજય મુહૂર્તમાં ઘરની ડાબી બાજુએ દેવાલયની સ્થાપના કરીને, શ્રી સંઘ વાત્સલ્ય (સંઘની ભક્તિ), ગરીબોને દાન વગેરે આપીને, ધનદત્ત શેઠ પિતાના પરિવાર સહિત નવા આવાસમાં રહેવા લાગ્યો. ત્યાં રહેતાં ત્રણ દિવસ થયા પછી ચોથા દિવસની રાત્રિએ ધનદત્ત ઘરની અંદર નિરાંતે સૂતો, સવારમાં જાગે ત્યારે તેણે પોતાને આંગણામાં પલંગ પર સૂતેલો જોયો અને આકાશમાં તારા ઉગેલા પણ જોઈને ધનદત્ત વિસ્મય પામે. બીજા દિવસે પણ નમસ્કાર મંત્ર અને ઈષ્ટ દેવતાના સ્મરણ પૂર્વક તે જ નવા આવાસમાં બંને બારણા બંધ કરીને તે સૂઈ ગયે, (પરંતુ) સવારમાં તે જ પ્રમાણે પિતાને બહાર સુતેલો જોઈને તે ચિંતાતુર થયો. ત્રીજે દિવસે પણ રાત્રિએ ધૂપ ઉવેખીને સૂઈ ગયો તો પણ તેમજ થયું. આથી તે મનમાં બહુ જ ખિન્ન થઈ ગયો. તેના કુટુંબમાંથી કોઈ પણ ત્યાં સૂઈ રહેતું, તે પણ સવારમાં આંગણામાં જ સુતેલું જોવામાં આવતું. આ પ્રમાણે થવાથી બધા માણસો ભયભીત થઈ ગયા અને તે આવાસમાં કઈ પણ શયન કરતું ન હતું.
ધનદત્તે જાણ્યું કે–આ આવાસમાં કોઈ પણ દુષ્ટ વ્યંતરનો વાસ હોવો જોઈએ. કેટલાયે મંત્રશાસ્ત્રના જાણકારોને તે સંબંધમાં પૂછ્યું-તે બધા જેમ જેમ મંત્રોપચાર કરવા લાગ્યા, તેમ તેમ વિશેષ કરીને ક્રોધે ભરાએલે વ્યંતર આવાસમાં જનાર માણસના શરીર ભાગવા લાગ્યો (તથા) પુરુષ અને સ્ત્રીઓના પરસ્પર વેષ પરાવર્તન કરાવવા લાગ્યો.
આ કારણથી ધનદત્ત શેઠ મનમાં વિચારવા લાગ્યો કે-લક્ષ ધન ખરચીને કરેલ આ આવાસ નકામો થયો અર્થાત્ મારા લાખ રૂપિયા ખરચવાનું કાંઈ પ્રયજન રહ્યું નહિ. ચિંતામગ્ન થએલા એવા દરવાજાની બહારના ઓટલા ઉપર બેઠેલા એ ધનદત્તને પ્રિયંકરે પૂછયું કે –“ શેઠ!] હમણું તમે ચિંતાતુર કેમ દેખાઓ છે?” શ્રેષ્ઠિએ કહ્યું કે હે પુરૂષ! કહ્યું છે કે –
"चिंता दहइ सरीरं, रोगुप्पत्ती अ चित्तविन्भमओ।
चिंताए दुबलत्तं, निदाणासो अभुक्खाय ॥१५॥ ચિતા શરીરને બાળે છે, ચિંતાથી રેગની ઉત્પત્તિ થાય છે; ચિંતાથી દુર્બલતા. નિદ્રાને નાશ તથા ભુખને નાશ થાય છે.” કુમારે કહ્યું કે –ચિંતા કરવાથી શું? કેમકે –
"जं चिय विहिणा लिहियं तं चिय परिणमइ सयललोअस्स । इय जाणिऊण धीरा विहुरे वि न कायरा हुंति ॥१५६॥
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નુપ કથા જે કાંઈ વિધિના લેખ હોય છે, તે જ પ્રમાણે આખા જગતમાં બને છે, એ પ્રમાણે સમજીને ધીર પુરૂ કાયર થતા નથી.”—૧૫૬
તો પણ [હે ભાગ્યશાળી !] તમારી ચિંતાનું કારણ જણાવ. શેઠે પોતાના ઘરનું સ્વરૂપ તેની આગળ નિવેદન કર્યું. (અને કહ્યું કે –) હે ભાઈ! જે તમે કાંઈ તેને ઉપાય જાણતા હો તો કરે. તમે ધર્મવાન અને પરોપકાર પરાયણ છે. કેમકે –
___ "विरला जाणंति गुणा विरला पालंति निद्धणे नेहं ।
विरला परकजकरा परदुक्खे दुक्खिया विरला ।।१५७॥ ગુણે જાણનારા વિરલા પુરુષો જ હોય છે, નિર્ધનાવસ્થામાં પણ સ્નેહનું પાલન કરનારા વિરલા હોય છે; પારકાનું કામ કરી આપનાર વિરલા હોય છે અને પારકાના દુઃખે દુઃખી થનારા [પણ] વિરલા જ હોય છે.” - પ્રિયંકર બે કે-આ ઉપાય કરવામાં આઠ દિવસ લાગશે, (અને) અત્યારે તો મારે કામ છે. શેઠ બોલ્યા-ઉત્તમ પુરૂષે પિતાનું કામ મૂકીને પણ પારકાનું કામ કરે છે. કેમકે –
"हुँति परकज्जनिरया निअकज्जपरंमुहा सया सुअणा।
चंदो धवलेइ महिं न कलंकं अत्तणो फुसइ ॥१५८ સજ્જન પુરૂ હમેશાં પોતાના કામમાં બેદરકાર રહીને (પણ) પારકાનું કાર્ય કરવામાં તત્પર હોય છે. (જેવી રીતે) ચંદ્રમા આખી પૃથ્વીને ઉલ કરે છે પરંતુ પિતાના કલંકને ભૂંસતો નથી.” તેમ જ વળી નિષધ૦ (સગ. ૫ શ્લેક ૮૮)માં કહ્યું છે કે –
“याचमानजनमानसवृत्तः पूरणाय बत जन्म न यस्य ।
तेन भूमिरतिभारवतीयं न द्रुमन गिरिभिन समुद्रैः ॥१५९॥ યાચના કરનારા માણસની મનોવૃત્તિને પૂર્ણ કરવા માટે જેને જન્મ નથી, તેનાથી જ આ ભૂમિ અત્યંત ભારવાળી છે, પરંતુ વૃક્ષ, પર્વતો કે સમુદ્રોથી તે ભારવાળી નથી.”
આ પ્રમાણેના શેઠના વચનથી પ્રિયંકરે તે વાતને સ્વીકાર કર્યો અને કહ્યું કેતમારે કોઈપણ જાતની ચિંતા કરવી નહિ. પછી ચિત્ર મહિનાની અઠ્ઠાઈમાં કુમાર નવા આવાસમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરાવીને, દીપક તથા ધૂપ વગેરે તેની પાસે કરવા પૂર્વક હમેશાં મૌનપણે ૫૦૦ પાંચસો વખત ઉપસર્ગહર સ્તોત્રનો જાપ કરવા લાગ્યા. આઠમા દિવસે બાળકનું રૂપ કરીને વ્યંતર ત્યાં આવીને તેના ધ્યાનભંગ માટે કહેવા લાગ્યો કે-“(હે ઉત્તમ પુરૂષ) તું દયાવાન છે
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મહાપ્રાભાવિક નવસ્મરણ,
તેથી રાગાકાંત એવા મારૂં રક્ષણ કર! રક્ષણ કર!.” (આ પ્રમાણે ખેલતા થકા) દશે આંગળીએ મુખમાં નાખી તો પણ તે ન લ્યેા. ફરી તે યુવાન થયા અને ખેલ્યા કે-આને માંધીને હું સમુદ્રમાં ફેંકી દઉ છું, એમ કહીને તેને કુદકા માર્યો. [ તો પણ ] તે ધ્યાનથી ચલાયમાન ન થયા. પછી વળી તેને હજારા ધેાળાવાળવાળા વૃદ્ધનું રૂપ લીધું અને તે કહેવા લાગ્યા કે--હું નંદીઘરદ્વીપને વિષે યાત્રા કરવા માટે જાઉં છું, તુ પણ મારી સાથે ચાલ તે તને પણ હું યાત્રા કરાવું. કુમારે વિચાર્યું કે-દેવતાને ધેાળા વાળ ન હાય, (અને) કાઇની સહાય વિના મનુષ્યેાની ત્યાં જવાની શક્તિ નથી. [તેથી ] આ જ તે દુષ્ટ વ્યતર હાવા જોઇએ; એમ સમજીને કુમાર વિશેષ પ્રકારે જાપ અને ધૂપ કરવા લાગ્યા, તેથી તે દુષ્ટ વ્યંતર વીજળીના ઝબકારાની માકક ભાગી ગયા. પછી તે (ધનદત્ત) શેઠ પાર્શ્વનાથ પ્રભુના સ્તવનના જાપ કરીને, સુખપૂર્વક એ ઘરમાં રહેવા લાગ્યા.
ધનદત્ત પેાતાના કુટુંબની આગળ જણાવ્યું કે—પ્રિય કરતું ભાગ્ય બહુ જ મેહુ છે, એણે આપણા ઉપર માટે ઉપકાર કર્યાં છે, તેથી તેને મારી શ્રીમતી નામની પુત્રી આપવા-પરણાવવા ઇચ્છું છું. સ્વજનાએ કહ્યું કે વૈદ્ય મતાવેલું દૂધ મૂળમાં તો મધૂર-મીઠું હતું જ તેમાં વળી સાકર ભળી ! અર્થાત્ જોઇતુ હતુ અને વૈધે કહ્યું.' પછી ધનદત્ત હર્ષી સહિત પ્રિયકરની સાથે પેાતાની પુત્રીને પરણાવી. ( અને ) કરમેાચનના અવસરે ઘેાડા, હાર, હીરાજડિત મુદ્રિકા, મેાતી તથા વસ્ત્રા વગેરે પણ ખ આપ્યાં. ( પછી) પેાતાની પત્ની સાથે તે પેાતાના ઘરમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે શેઠની પુત્રી શ્રીમતી નામની પ્રિયકરની ત્રીજી પત્ની થઈ.
પછી કેટલાક દિવસે, 'તરને દૂર કર્યાની વાત હિતકર નામના મત્રીશ્વરના સાંભળવામાં આવી. કેમકે-ગુપ્ત રીતે કરેલું પુણ્ય હારા શાખાવાળુ [સમય પર ] થાય છે. અર્થાત્ પ્રગટ રીતે નહિ કરેલું એવું પુણ્ય વખત પર હજાર ગણું ફળ આપે છે. પછી પ્રિયકરને મેલાવીને સુખ સમાચાર પૂછ્યા. કારણકે કહ્યું છે કેઃ—
“આવેા, પધારે, આ જગ્યાએ બિરાજે, તમને જોઈને મને આનંદ થયા, શા સમાચાર છે, કેમ નખળા દેખાએ છે, ઘણા લાંબા સમયે કેમ દેખાયા ? વગેરે ભાષાથી-શબ્દવડે ઘેર આવેલા પેાતાના સ્નેહીને જે આદરપૂર્વક ખેલાવે છે, તેમને ઘેર સદા નિઃશંક મનથી જવું ચેાગ્ય છે.’-૧૬૦
અહે। કુમાર! કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગરનું તમારૂં પરોપકારીપણું મારા સાંભળવામાં આવ્યું છે. જેમકેઃ—
"परोपकाराय वहन्ति नद्यः, परोपकाराय फलन्ति वृक्षाः । परोपकाराय दुहन्ति गावः, परोपकाराय सतां विभूतयः ॥ १६२॥
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રિયંકર નૃપ કથા. जलदो भास्करो वृक्षो, दातारो धर्मदेशकाः ।
एतेषामुपकाराणां, नास्ति सीमा महोतले ॥१६२॥ નદીઓ પરોપકારના માટે જ વહે છે, પરોપકારના માટે જ વૃક્ષે ફળ આપે છે; ગાયે પરોપકારના માટે જ દૂધ આપે છે, [અને] સજજનોની વિભૂતિઓ પરોપકારના માટે જ હોય છે.”—૧૬૧
વળી-“મેઘ, સૂર્ય, વૃક્ષ, દાતાર અને ધર્મનો ઉપદેશ આપનારા [ગુરૂઓ]ના ઉપકારની દુનિયા પર સીમા (હદ) જ નથી !”—૧દર
[માણસો] સ્નેહ પણ સ્વાર્થના કારણે હોય છે કહ્યું છે કે –
જન્મથી નિવાસ કરવાને લીધે વિંધ્યાચળ પર હાથીને પ્રીતિ હોય છે, સુગંધ આપવાના ઉપકારથી ભમરાની કમળમાં પ્રીતિ હોય છે, એક બીજાના સંબંધને લીધે સમુદ્ર અને ચંદ્રને પરસ્પર પ્રીતિ દેખાય છે, (અને) પાણીના લોભથી ચાતક પક્ષી મેઘ પર પ્રીતિ રાખે છે–આ પ્રમાણે સર્વત્ર કાંઈકને કાંઈક નિમિત્તને લઈને પ્રાણીઓની પ્રીતિ બંધાય છે; [પરંતુ ] મયૂરને જે સ્નેહ વરસાદના પાણીમાં નિષ્કારણતાથી હોય છે તે જ સાચો નેહ સમજવો અર્થાત્ મયૂર અને મેઘની જેમ નિષ્કારણ અને નિર્દોષ પ્રીતિ તો વિરલ જ જોવામાં આવે છે.”—૧૬૩
[હે મહાનુભાવ! ] તને બધા ઉપર નિઃસ્વાર્થ સ્નેહ છે, તેથી તારા યોગ્ય કાંઈક કાર્ય હું કહું છું. કુમારે કહ્યું કે:-“હે મંત્રિન્ ! હું તો તમારે સેવક છું, જે કાર્ય હોય તે કહો.” પછી મંત્રિએ પિતાની પુત્રીનું સ્વરૂપ આ પ્રમાણે નિવેદન કર્યું–એક દિવસે મારી પુત્રી પિતાની સખીઓ સાથે કીડા કરવાને વાડીમાં ગઈ હતી. ત્યાં કોઈક શાકિની, ડાકિની, ભૂત, પ્રેત, અથવા તો વ્યંતરનો દોષ તેને વળગ્યો છે. તે વાતને એક વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે. તે સંબંધમાં ઘણું ઉપચારો કરવા છતાં પણ દુર્જનને જેમ સારા વચનોથી ગુણ ન થાય તેમ તે બધા ઉપચાર નિષ્ફળ ગયા છે. વળી તે માટે વાહ દેવદેવીઓની માનતા માની, ઘણા વૈદ્યોની દવાઓ કરી, પરંતુ કોઈ રોગ કહે છે, કઈક ભૂતાદિ દોષ કહે છે અને કેઈક ગ્રહ વગેરેની પીડા છે એમ કહે છે. કહ્યું છે કે – ___ “वैद्या वदन्ति कफपित्तमरुत्याको
ज्योतिर्विदो ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मन्त्रविदो वदन्ति
कर्मेति शुद्धमतयो यतयो वदन्ति ॥१६॥ વૈદ્યો વાત, પિત્ત કે કફનો પ્રકોપ કહે છે, જ્યોતિષના જાણકારે ગ્રહનો દોષ કહે છે; માંત્રિકો ભૂતે કરેલા ઉપસર્ગ છે એમ કહે છે અને નિર્મળ બુદ્ધિવાળા સાધુ પુરૂ કમને જ દોષ બતાવે છે.”
Page #257
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવરમરણ.
પ્રમાણે ] મેટી મુશ્કેલીમાં પડેલા એવા અમને શું કરવું કે શું ન કરવું તેની કાંઈ સમજણ પડતી નથી. (વળી) અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે વિશેષ કરીને પીડા થાય છે, શરીર ભારે થઈ જાય છે, તે દિવસે તે કાંઈ ખાતી નથી, કાંઈ બોલતી નથી અને પૂછીએ તેને પણ કાંઈ ઉત્તર આપતી નથી, તેથી તેની સાથે કોઈ લગ્ન પણ કરતું નથી. માટે હે પ્રિયંકર ! પારકાનું ભલું કરનાર એવો તું મારા પર કૃપા કરીને મારી ચિંતાને દૂર કર અને કઈ પણ ઉપાયે ફાયદો કર. આ બાબતમાં જે કાંઈ ધન વગેરે જોઈએ, તે તું કહે તો હું તને પ્રથમથી જ આપું. પિતાના સંતાન વગેરે માટે નહિ વાપરેલા એવા ઘણા ભેગા કરેલા પણ અસ્થિર ધનથી શું લાભ ? કેમકે –
"देवे गुरो च धर्मे च, स्वजने स्वसुतादिषु । __ यद् धनं सफलं न स्यात् , तेन किं दुःखहेतुना ॥१६५॥ દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન અને પિતાના પુત્રાદિકના ઉપયોગમાં આવી જે ધન સફળ થતું નથી, તેવા દુઃખના હેતુરૂપ ધનથી શું ? - કુમારે કહ્યું કે અગુરૂ, કપૂર, કરતૂરી વગેરે ધૂપની સામગ્રી લાવો, કે જેથી હું કાંઇક તેને ઉપાય કરું, જે એનું પુણ્ય પ્રબળ હશે, તે માટે કરેલો ઉદ્યમ જરૂર સફળ થશે. કહ્યું છે કે –
"उद्यमः प्राणिनां प्रायः, कृतोऽपि सफलस्तदा ।
यदा प्राचीनपुण्यानि, सबलानि भवन्ति हि ॥१६६।। પ્રાણીઓએ કરેલો ઉદ્યમ પણ પ્રાયે કરીને ત્યારે જ સફળ થાય છે, કે જ્યારે તેઓનાં પૂર્વ પૂ પ્રબળ હોય છે.”
મંત્રિએ ધૂપ, ફૂલ વગેરે લાવીને તેને સમર્પણ કર્યા. પછી કુમાર અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને પુષ્પાદિકથી પૂજન કરીને તથા તેની સન્મુખ શ્રેષ્ઠ સુગંધવાળે ધૂપ કરીને, પંચામૃતને તેમ કરીને નિરંતર ઉપસહર સ્તોત્ર પાંચ વખત ગણવા લાગે. (અને તેના પ્રભાવથી) પ્રધાન પુત્રીને ધીમે ધીમે ફાયદો થતો ગયો.
આ અવસરે કુમારનું શું થયું તે સાંભળે-પ્રિયંકરના ઘેર કોઈક મધ્યમ વયન નિર્ધન બ્રાહ્મણ દેશાંતરથી આવે; અને આશીર્વાદ દઈને તેની સન્મુખ બેઠે. પ્રિયંકર મધુર વચનથી બોલ્યો કે.-“હે દ્વિજોત્તમ ! અહીં આપનું આગમન શા નિમિત્ત થયું છે ?” તે બોલ્યો કે - “હે સતપુરૂષ ! તમારા લાયક કાંઈક કાર્ય છે.”
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃપ કથા. ત્યારે કુમાર બે કે “ખુશીથી તમે કહો, જે મારાથી બની શકશે તે કરીશ.” બ્રાહ્મણ છે કે:-“જે તમે મારી પ્રાર્થના ને ભંગ ન કરો તો જ પ્રાર્થના કરું.”
"परपत्थणापवनं मा जणणि ! जणसु परिसं पुतं ।।
मा उअरे वि धरिज्जसु पत्थणभङ्गो को जेण ॥१६७॥ પારકાની પ્રાર્થના સાંભળીને બેસી રહેનાર એવા પુત્રને હે માતા ! તું જન્મ જ ન આપીશ ! [અને] જે પારકાની પ્રાર્થનાને ભંગ કરે એવા પુત્રને તે તું ઉદરમાં પણ ધારણ ન કરીશ.”
વળી હે પરોપકારી તું સાંભળ! ઉત્તમ પુરૂષ માટે પરોપકાર એ જ ઉત્તમ વસ્તુ છે. કેમકે –
ચાડીઓ (પુરૂષ) ખેતરની રક્ષા કરે છે, ધજા મહેલનું, ભસ્મ દાણાનું અને દાંતમાં રાખેલું એવું તરખલું પ્રાણનું રક્ષણ કરે છે. આ પ્રમાણે જડ વસ્તુઓ પણ રક્ષણ કરે છે, તો પછી પારકા પ્રત્યે ઉપકાર નહિ કરનાર માણસથી શું ? અર્થાત્ પારકા પર ઉપકાર ન કરે તો માણસ તરખલાંથી પણ હલકે સમજો.”—૧૬૮
આ પ્રમાણે ઘણું ઘણું કહીને તે બ્રાહ્મણે પોતાનું કાર્ય તેની આગળ નિવેદન કર્યું કે:-“હે ઉત્તમપુરુષ ! સાંભળ-સિંહલદ્વીપમાં સિંહલેશ્વર નામનો રાજા છે. તેણે એક મોટો યજ્ઞ માંડે છે. ત્યાં તેની સમાપ્તિના ઉત્સવ વખતે દક્ષિણામાં બધા બ્રાહ્મણોને તે લક્ષ મૂલ્યવાળો એક એક હાથી આપવાને છે; તેથી હું ત્યાં જઈશ. કારણ કે –
"किं किं न कयं को को न पत्थिओ कह कह न नामिअं सीसं।
दुब्भरउअरस्स कप किं न कयं किं न काय? ॥१६॥ [આ ] દુઃખે ભરી શકાય એવા પેટને માટે શું શું નથી કર્યું, કોની કોની પાસે ભીખ માગી નથી; ક્યાં ક્યાં મસ્તક નથી નમાવ્યું અને ] શું શું નથી કર્યું ?”
તેથી તારી પાસે મારી સ્ત્રીને મૂકવા માટે હું આવ્યો છું. હું મારું કાર્ય કરીને જેટલા વખતમાં અહીં પાછો ન આવું, ત્યાં સુધી રૂપ અને લાવણ્યયુક્ત મારી સ્ત્રીને તારે ઘેર સંભાળીને રાખજે. [અને તેની પાસે ] પાણી ભરાવવું, રંધાવવું તથા છાશ લેવા વગેરે કામ કરાવવું અને ભોજન આપવું. તેવા પ્રકારના કોઈપણ સ્વજનનો મારે અભાવ હોવાથી અને બીજે કંઈપણ ઠેકાણે વિશ્વાસ નહિ આવવાથી ઉત્તમ એવા તારી પાસે તેને મૂકીને હું નિશ્ચિતપણે જઈ શકું તેમ છું.
કુમાર બે કે “હે હિત્તમ! અહીંયાં તમારા પિતાના ગોત્રના, તમારી જ્ઞાતિના તથા તમારા જ વર્ગના લોકો છે, તેમને સોંપીને તમે જાઓ.”
Page #259
--------------------------------------------------------------------------
________________
મહાત્રાભાવિક નવસ્મરણ,
બ્રાહ્મણ આલ્યા કેઃ–[ હું સજ્જન ! ] મારૂં મન કાઇ પણ ઠેકાણે માનતું નથી, ઉત્તમ સ્ત્રીઓને ઉત્તમ ઘરમાં જ રાખવી યેાગ્ય છે; તેથી આ મારૂં કામ કર !”
૧૯૬
કુમારે કહ્યું કે:-“હે દ્વિજોત્તમ! કેવળ તમારા આગ્રહથી મારૂં મન નહિ હેાવા છતાં પણ માત્ર પાપકાર માટે જ તમારી પ્રિયાનું હું મારે ઘેર રક્ષણ કરીશ, પરંતુ તમારે કાર્ય પતીને જલદી પાછા આવવું.
બ્રાહ્મણ હર્ષિત થઈને મેલ્યેા કે: “હું પુરુષાત્તમ!] કાશીના રહેવાસી, કાચપ ગેાત્ર, કામદેવ પિતા, કામલદેવી માતા, કેશવ નામનેા, કરપત્ર( છરી ) જેના હાથમાં છે એવે, કષાય રંગના વસ્ત્રવાળા-આ સાત કકારની જે એધાણી આપે તેને આ શ્રી અર્પણ કરજે!” આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ ચાલતા થયે!. કુમારે આશીર્વાદ આપીને કહ્યું કેઃ——
" तव वर्त्मनि वर्ततां शिवं पुनरस्तु त्वरितं समागमः । થિ સાધય સાધયેખિત, મળીયાઃ સમયે વયં યઃ !॥૨૭॥ [હું વિપ્ર !] તમને તમારા મા સુખરૂપ થાઓ, તમારા સત્વર ફરી મેળાપ થાએ!! તમારા કાર્યાંમાં તમે સફળ થાઓ અને અવસરે અમને સંભારીને તુરત પાછા આવે.’’
જ્યારે તમે અહીં આવશે। ત્યારે જ આ તમારી ભાર્યો હું તમને સેાંપીશ. ત્યારબાદ ત્રણ દિવસ વીતી ગયા પછી તેના જેવા જ રૂપવાળા, તેટલી જ ઉમરના, તે જ નામવાળા, તેના જેવા જ વવાળા, તે કકારાદિ સાત એંધાણી બતાવતા, તે જ વાણીવાળા, તેવા જ નેત્રવાળા અને તેવા જ મુખવાળા બ્રાહ્મણ આવ્યેા. કુમારે તેને પ્રશ્ન કર્યાં કેઃ–“હે વિપ્ર ! તું તરત જ પા! કેમ આવ્યેા ? શા કારણથી ત્યાં ગયા નહિ? તે એસ્થેા કે “સારા શકુન નહિ થવાથી તથા સ્વજનાએ નિષેધ કરવાથી, તથા સમુદ્રમાર્ગે જતાં વહાણુ ડુબવાના ભયથી જીવનને જોખમમાં નાખવાની શંકાથી હું પાછા આવ્યા, [કારણકે] જીવનને સશયમાં નાખી ધન કમાવવાથી પણ શું? કહ્યું છે કેઃ
“જે ધન મેળવતાં શત્રુઓને પ્રણામ કરવા પડતા હોય, ધર્મોની મર્યાદાના લેાપ થતા હાય અને અતિ ક્લેશ થતા હાય, તેવા દ્રવ્યનું મને પ્રયાજન નથી.’–૧૭૧
હું કુમાર ! બીજાના દુઃખથી કાયર થઈને હું ત્યાં ન ગયા. અહીંયાં આપના જેવા ભાગ્યશાળીઓ છે, તેમના આશ્રયથી હું મારા નિર્વાહ ચલાવીશ. આ પ્રમાણે ખેલીને સ્ત્રીને લઈને તે ત્યાંથી ચાલ્યા ગયા. પછી કેટલાક મહિનાઓ વીતી ગયા
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા
૧૯૭ બાદ પોતાની પ્રિયાને મળવાને ઉત્સુક થએલો તે બ્રાહમણ સાત ગજ પ્રમાણુ મોટા શરીરવાળે અને પર્વત જે ઊંચો ઉત્તમ હાથી સિંહલદ્વીપમાંથી લાવીને પ્રિયંકરને ઘેર આવ્યો અને કુમારને આશીર્વાદ આપીને બેઠો. [પછી તે બોલ્યો કે - ]“હે કુમાર! તમારી મહેરબાનીથી હાથી વગેરે ધન મેળવીને સહીસલામત રીતે હું પાછો આવી પહોંચ્યો છે. આજ દિવસથી હું જે જીવું તે તારી મહેરબાની છે. તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. હું તમારા ઉપકારનો બદલો શી રીતે વાળીશ? અથવા આનું પુણ્ય તમને જ થાઓ ! હવે મારી પત્નિ પાછી સોંપે.” આ પ્રમાણે સાંભળીને વજથી આઘાત પામેલાની જેમ કુમાર બોલ્યો કે:-હે વિપ્ર ! તું જ તારી સ્ત્રીને પહેલાં લઈ ગયા છે અને અત્યારે ફરી પાછો આવીને કેમ માગે છે? સાત નિશાનીઓ પણ તે વખતે તે બતાવી હતી. હવે ઝઘડો શા માટે કરે છે? [મેં] જાણ્યું જાણ્યું–કે બ્રાહ્મણે આવા પ્રકારના કપટી અને ધૂર્ત જ હોય છે.”
બ્રાહ્મણ બોલ્યો કે –“હે કુમાર ! જેમ ફાવે તેમ ન બોલ! કપટી તો વાણિચા જ હોય છે. કેમકે -
દાંભિક લોકે દેવતાઓને પણ ઠગી લે છે, તો માણસોને ઠગે તેમાં તો શું મોટી વાત છે? એક વાણીયાએ દેવી અને યક્ષ-બંનેને એક લીલા માત્રમાં જ ઠગી લીધા હતા.” [વળી ] હું અહીંયાં આવ્યો જ નથી, તે સંબંધમાં હું સોગન ખાવા તૈયાર છું. માટે જે તું લેભ કરીને મારી સ્ત્રીને પાછી નહિ સોંપે, તો હું તને બ્રહ્મહત્યા આપીશ.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર ભય પામી ખિન્ન અને શ્યામ મુખવાળો થઈને હૃદયમાં વિચારવા લાગ્યો કે-કઈક દુષ્ટ વિદ્યાસિદ્ધ રૂપ પરાવર્તન કરીને સ્ત્રીને લઈ ગયે લાગે છે. હવે શું કરવું? બ્રાહ્મણ બોલ્યો-“હું અવશ્ય મારી સ્ત્રીને લઈને જ જવાને છું.” તેમ કહીને તે તેના ઘર આગળ અ લગાવીને બેઠો. આમ કરતાં તે બ્રાહ્મણને એક લાંઘણ થઈ. બધા સ્વજને ભેગા થઈને કહેવા લાગ્યા કે--પ્રિયંકર ભારે અવળે નીકળે. કેટલીક વખત વૃદ્ધો પણ અવળા થઈ જાય છે. કહ્યું છે કે –
"रामो हेममृगं न वेत्ति नहुषो याने न्ययुङ्क्त द्विजान्
विप्रस्यापि सवत्सधेनुहरणे जाता मतिश्चार्जुने । द्यूते भ्रातृचतुष्टयं च महिषीं धर्मात्मजो दत्तवान् ।
प्रायः सत्पुरुषो विनाशसमये बुद्धया परिभ्रश्यते ॥१७३॥ રામચંદ્ર સેનાના મૃગને ન જાણી શક્યા, નહુષ રાજાએ બ્રાહ્મણને વાહનમાં જેડ્યા, બ્રાહ્મણ પાસેથી પણ વાછરડા સહિત ગાયનું હરણ કરવાની અર્જુનને બુદ્ધિ
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મહામાભાવિક અવસ્મરણ.
થઇ અને યુધિષ્ઠિરે પિતાના ચાર ભાઈને તથા પટ્ટરાણીને જુગારમાં મૂક્યા, પ્રાય કરીને વિનાશન વખતે ઉત્તમ પુરુષોને પણ વિપરીત બુદ્ધિ ઉપજે છે.”
શું આ તે દેવની ચેષ્ટા છે? કે દુષ્ટજનનો વિલાસ છે? કે કમને વિલાસ છે? બધા કિંકર્તવ્યતા મૂઢ થઈ ગયા. [પછી ] કુમારે બ્રાહ્મણને કહ્યું કે–તારી સ્ત્રીને હું જાણતો હેલું કે સંતાડી હોય તો હું આ પ્રમાણે સોગન લઉ છું-ખાઉ છું:
જો તારી સ્ત્રીને મેં સંતાડી હોય તે, આ દુનિયામાં જ્યાં જીવહિંસા થતી હોય અને જ્યાં મૃષાવાદી જને વર્તતા હોય, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તે ધર્મની નિંદા કરનાર, પંક્તિને ભેદ કરનાર, નિદ્રાને ભંગ કરનાર અને કંકાસને કરનાર હોય તેનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તો, જે અધમપુરુષો અહીં પારકાના ધનની ચોરી કરે છે, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય છે, જે કૃતજ્ઞ પુરૂષ છે, વિશ્વાસનો ભંગ કરનારા છે અને પરદારાગમન કરનારા છે, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તે, જેઓ પિતાની સ્ત્રીને છોડીને બીજે ભોગ-વિલાસ ભોગવે છે, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તો, જેઓ બે પત્નીઓમાં પિતાના સ્નેહને વહેંચે છે, તેનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તો, બેટી સાક્ષી આપનારા, પારકાને દ્રોહ કરનારા, પિતાને દ્વેષ કરનારા અને કુબુદ્ધિને આપવાવાળાને જે પાપ લાગતું હોય, તે પાપ મને લાગો.”—૧૭૪, ૧૫, ૧૬, ૧૭૭, ૧૭૮, ૧૯, ૧૮૦
બ્રાહ્મણ બોલ્યા કે –“ર કર્મવાળાના સોગનને હું માનતો નથી.” કુમારે કહ્યું કે –“તે તું મારું સર્વ ધન લઈ લે !” બ્રાહ્મણ બોલ્યો કે:-મારે બીજું કશું નથી જોઈતું, કેવળ મારી સ્ત્રી જ મને સોંપી દે.” કુમાર બેલ્યો કે-આ પ્રમાણે અસત્ય કલંક માથે વહોરવા કરતાં તે બહેતર છે કે સર્વથા મારે મારા પ્રાણોને જ તજી દેવા” એમ કહીને જોવામાં પિતાના હાથે તલવાર લેવા ગયો, તેવામાં બ્રાહ્મણ તેને હાથ અટકાવીને બે કે –“ (હે કુમાર !) સાહસ ન કર ! જે તું મારું કહેવું કરીશ, તે હું મારી સ્ત્રીને નહિ માગું” કુમાર હર્ષિત થઈને બે -તું જે કાંઈ કહીશ તે બધું હું કરીશ. [બ્રાહ્મણ બોલ્યો-] સાક્ષી કોણ? તેણે કહ્યું-પંચ. હવે તું કહે કે હું ઘર છોડીને પરદેશ જાઉં કે બાર વર્ષ વનમાં રહું? પૃથ્વિમાં ભ્રમણ કરું કે છંદગી સુધી તારે દાસ થઈને રહું?
બ્રાહ્મણ બોલે બહુ થયું ! તે કહ્યું તે બધું કાર્ય કર! ત્યાં પણ ધૂર્ત વાણીથી ઠગાઈ કરી, જેને નાચવું નહિ તેને આંગણું વાંકું. તે કુમાર બ્રાહ્મણના પગમાં
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃપ કથા પડયો. તેથી તેને કહ્યું કે-હું વિચાર કરીને કહું છું, [ કારણ કે ] વિચાર વગર કહેલું ઉલટું અનર્થને કરનારું થાય છે. કુમારે આ ] સાચું માની લીધું. પછી તે બ્રાહ્મણ બોલ્યો કે–] મારું એક જ કાર્ય તું કર-જે તું મંત્રિની પુત્રીને પ્રતિકાર ન કરે, તો હું મારી સ્ત્રીની માગણી રદ કરું. આ સાંભળીને કુમાર બો--મારી પ્રતિજ્ઞાને હું ભંગ નહિ કરું. બ્રાહ્મણ બો-આ ગુણવગરની કડવી જીભનો આદર કરો (જીભે બોલેલાને વળગી રહેવું) એગ્ય નથી. કુમાર બોયે-હાથીના દાંતની માફક (હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા જ)સજજને જે પ્રમાણે બોલ્યા તે પ્રમાણે કરવાના જ, કેમકે –
"गुरुआ न गणंति गुणे पडिवन्नं निग्गुणं पि पालंति । अहला सहला वि तरू गिरिणा सीसेण वुञ्झन्ति ॥१८१॥ दोषाकरोऽपि कुटिलोऽपि कलङ्कितोऽपि
मित्रावसानसमये विहितोदयोऽपि । चन्द्रस्तथापि हरवल्लभतां प्रयाति
न ह्याथितेषु महतां गुणदोषचिन्ता ॥१८२॥ अद्यापि नोज्झति हरः किल कालकूटं ___ कूर्मों विभर्ति धरणी किल चात्मपृष्ठे । अम्भोनिधिर्वहति दुःसहवाडवाग्नि
____ मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति ॥१८३॥ જેવી રીતે પર્વત પિતાના મસ્તક પર ફળવાળાં અને ફળ વગરનાં ઝાડોને ઉપાડે છે તેવી રીતે મોટા માણસો ગુણની ગણના કર્યા વગર નિર્ગુણ એવા પણ સ્વીકારેલા કામનું પાલન કરે છે.–૧૮૧
ચંદ્રમા દેષની ખાણ સમાન, કુટિલ, કલંકિત, મિત્ર (સૂર્ય)ના મરણ (અસ્ત) વખતે ઉદય પામવાવાળો હોવા છતાં પણ તે મહાદેવને વલ્લભ છે. કેમકે મોટા પુરુષ આશ્રિતને વિષે ગુણદોષનો વિચાર કરતા નથી.-૧૦૨
જુઓ ! મહાદેવ હજુસુધી કાલકૂટ વિષને ત્યાગ કરતા નથી, કાચબો પિતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરી રાખે છે; સમુદ્ર દુસહ એવા વડવાનલને ધારણ કરે છે. (ખરેખર) સજજને અંગીકાર કરેલ કાર્યનું બરાબર પાલન કરે છે.–૧૮૩
પછી તેને પ્રિયંકરે પૂછયું કે-આ ભેળી એવી અબલા ઉપર તારે શું વેર છે, કે જેથી તું એને હેરાન કરે છે સતાવે છે? કારણ કે –
Page #263
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. witutત જુદા વિં, પૃ fસહપરામઃ |
कमलोत्पाटने इस्ती, कटकं कीटिकोपरि ॥२८४॥ તરખલા ઉપર કુહાડો, મૃગ પ્રત્યે સિંહનું પરાક્રમ; કમળને ઉખેડવા માટે હાથોનો શ્રમ અને કીડી પર કટક (લશ્કર) શું ? અર્થાત્ એ બધું સર્વથા અનુચિત જ છે.” બ્રાહ્મણ બો–એની જીભના ગુણથી. કહ્યું છે કે“ત્તા જિલ્લા નાસ્તિ, તરા ઘેર જ્ઞાત્ર !
जिह्वायाममृतं यस्य, तस्यात्मीयं जगत्त्रयम् ॥१८५॥ નિદ્યારે વાત વિદ્યા, વિદ્યા મિત્રવારવાદ
जिह्वाग्रे बन्धनं मोक्षः, जिह्वाग्रे परमं पदम् ॥१८६॥ જેને જીભ વશ નથી, તેને ત્રણે જગત્ સાથે વેર બંધાય છે, અને જેની જીભમાં અત (મીઠાશ) હોય, તેને ત્રણે લેક વશવર્તી રહે છે; વિદ્યા પણ જીભના ટેરવે રહે છે, મિત્ર અને બાંધવે પણ જીભથી જ પિતાના થઈ રહે છે, જીભના ટેરવે બંધ અને મોક્ષ તથા જીભના ટેરવે જ પરમપદ પણ રહેલ છે.”
કુમાર બોલ્યો-આ વાતથી જણાય છે કે તમે બ્રાહ્મણ નથી પણ કોઈક બીજા દેવ કે દાનવ જણાઓ છે. પછી તેણે બ્રાહ્મણનું રૂપ મૂકી દઈને પિતાનું દિવ્યરૂપ પ્રગટ કર્યું અને હાથી પણ અદશ્ય થઈ ગયે. અને તે બોલ્યો કે –“[ હે પુરૂષેત્તમ!] રાજવાડીમાં મારું દેવકુળ-મંદિર છે. ત્યાં હું ચક્ષ છું.” - કુમાર બે –તો આણે તારું શું બગાડયું છે? તે બોલ્યો-એ [ પિતાની ] સાહેલીઓ સાથે મારા મંદિરે આવી હતી, (અ) મારી મૂતિને જોઈને હસી પડી હતી. હું સત્યવાદી નામને યક્ષ લોકોની આશા પુરૂં છું અને લોકે મને પૂજે છે. એમ કહીને તે બોલી કે ખરેખર ! આ દેવ નથી, પણ આ તો ] પત્થર ગોઠવેલો છે. આ પ્રમાણે બોલીને વાંકું મોડું કરીને તે ચાલતી થઈ. પછીથી હું તેને વળગ્યો છું. કુમાર બોલ્યો કે:-“( હે યક્ષરાજ ! ) રાજમાર્ગમાં ચાલ્યા જતા હાથીને જોઈને કદાચ કોઈ કુતરા ભસે, તો શું હાથીએ તેની સાથે કલહ કરવો ચોગ્ય છે? મદોન્મત્ત થએલો શિયાળીઓ સિંહની આગળ જે કે વિરસ બોલે છે, છતાં તેના ઉપર શું સિંહ ગુસ્સે થાય છે ?”-૧૮૭, ૧૮૮.
તેથી તમારા જેવા સામાન્ય માણસ પર ગુસ્સો કરવો તે ઉચિત નથી. કેમકે -
“કદાચ કાગડા ગજેના મસ્તક પર વિષ્ટા કરે, તો તે કાગડાની જાતને ઉચિત છે, પરંતુ તેથી ગજેના બળમાં કાંઈ હીનતા આવતી નથી. અર્થાત હાથી તે હાથી જ રહે છે.”—૧૮
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા
२०॥
આ પ્રમાણે મધુર મધુર વચનેથી કુમારે તેના કોષને શાંત પાડ્યો. તેથી તે બોલ્ય-“તમારા ઉપસહસ્તવના ગણવાથી હું તેના શરીરમાં રહેવાને સમર્થ નથી, તેથી મેં તારી સજનતાની પરિક્ષા કરી છે.” કેમકે –
નબળાઈના મિષથી બ્રહ્માએ દ્રાક્ષ અને ચંદ્રમામાંથી સારનું હરણ કરીને સજજનોને બનાવ્યા છે. તે સજજને જય પામે.”—૧૯૦
આ પ્રમાણે આશિષ આપીને તે બોલ્યો કે –“હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તું વર માગ !”
તેથી તેણે વરદાન માંગ્યું કે-“મંત્રિની પુત્રિને મુક્ત કરીને સાજી કર!” તેના વચનથી યક્ષે તેને મૂકી દીધી અને સાજી કરી.
યક્ષ બોલ્યો કે –પરંતુ મારી નિંદા કરવાથી આ બાલિકાને બહુ પુત્રપુત્રીઓ થશે.” આ પ્રમાણે બોલીને કુમારને સર્વ પક્ષીઓની ભાષા જાણવાનું વરદાન આપીને યક્ષ પોતાના સ્થાનકે ગયા.
પછી મંત્રિએ વિચાર્યું કે-“પ્રિયંકરે મારા પર મોટો ઉપકાર કર્યો છે, તેથી તેને જ આ કન્યા આપું.” તેથી મંત્રિએ યમતિની સાથે જાણે પોતાના ગુણોથી ખરીદ્યુ જ ન હોય તેવું લગ્ન કર્યું. હસ્તમેચન વખતે ધન, ધાન્ય, રત્ન વગેરેનું પુષ્કળ દાન કર્યું–આપ્યું. બધાને અત્યંત આનંદ થયે. તે પણ પોતાની પત્નિ સહિત ઘેર જઈને વિચારવા લાગ્યો કે –આ પણ ઉપસરસ્તવને જ મહિમા છે કે, જેને લીધે યક્ષ પ્રત્યક્ષ થશે. કહ્યું છે કે
"उपसर्गहरस्तवनं, यश्चित्ते प्रोस्फुरीति सततमिह ।
મૂતવ્યત્તરશતા, પ્રત્યક્ષાર શુoi તેવામ્ શા જે માણસના મનમાં નિરંતર ઉપસર્ગહરસ્તવ કુરાયમાન રહે છે, તે માણસેને ભૂત, વ્યંતર અને યક્ષે પ્રત્યક્ષ થાય છે.”
- પ્રિયંકરને યશોમતિ સાથે સંસારસુખ ભોગવતાં યક્ષના વચન પ્રભાવથી, યશેમતિ પ્રતિવર્ષે પુત્રપુત્રીનાં જોડકાંને જન્મ આપવા લાગી. તેથી તેણીને બાર વર્ષમાં ૧૨ પુત્રો અને ૧૨ પુત્રીઓ થયાં. તે પુત્ર પુત્રીઓનાં લાલન-પાલન, રક્ષણ સ્તનપાન, ખવડાવવા પીવડાવવા વગેરેથી તેણી હેરાન હેરાન થઈ ગઈ. તે બાળક પરસ્પર કલહ કરતાં હોવાથી અને તેઓના ઉદ્ધતાઈ ભરેલાં વર્તનથી ઉદાસીન એવી તે સુખે સૂઈ શકતી નહિ કે સુખે ભોજન પણ કરી શકતી નહિ. તેથી તે મનમાં વિચારવા લાગી કે–ખરેખર! વાંઝણી સ્ત્રીઓ જે હોય તે જ જગતમાં શ્રેષ્ઠ છે કે જે નિરંતર વિષય, ભોજન, શયનાદિક બધું સુખે ભેગવી શકે. મેં તે કુકડીની
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મહામાભાવિક નવમરણ. માફક કેવું કામ કર્યું હશે ? તેથી હવે પછી મારે કોઈની પણ નિંદા કરવી નહિ. કારણકે –
"परनिन्दा महापापं, न भूतं न भविष्यति
आत्मनिन्दासमं पुण्यं, न भूतं न भविष्यति ॥१९२॥ પરનિંદા જેવું મોટું પાપ બીજું થયું નથી અને થશે પણ નહિ, તેમ જ પોતાની નિંદા જેવું પુણ્ય બીજું થયું નથી અને થશે પણ નહિ.” ૧૯૨
[વળી] પર્વતને માથાથી તોડવા ઈચ્છતા હોય તેના જેવી, સુતેલા સિંહને જગાડવા ઈચ્છતા હોય તેના જેવી અને ત્રિશૂળના ઉપર પ્રહાર કરવા જેવી, ગુરૂઓની –મેટા પુરૂષોની આશાતના સમજવી.”—૧૯૩
[ આ પ્રમાણે ] પ્રિયંકરની ચોથી સ્ત્રી યશોમતિ થઈ. પ્રિયંકર જિનમંદિરમાં નિરંતર પૂજા કરતો હતે. એક વખતે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને, ચિત્યવંદન કરીને ઉત્તમ રીતે આ પમાણે નમસ્કાર કરવા લાગે –
"कल्याणपादपवनं प्रभावभवनं रजःशमनम् । स्तोमि दयोदधृतभुवन पाश्वजिनं सुरकृतस्तवनम् ॥१९४॥ उपसर्गहरस्तवनं वनेऽपि ते स्मृतिपथं नयन्ति यके । अरिकेसरिकरिशङ्का न स्यात् तेषां सुपुण्यवताम् ॥१९५॥ सश्रीकं वसुधाधारं, प्रभूतविषयापहम् ।। प्रगुणश्रीरुचिं वन्दे, मध्याक्षरगुरुस्तवम् ॥१९६॥ जय जय पार्श्व! जिनेश्वर ! नेश्वर इह कोऽपि तव गुणान् वक्तुम् ।
त्वन्नाम सुरमणिसमं रमणीयं श्रीपदकमलम् ॥१९७॥" કલ્યાણરૂપી વૃક્ષના વન સમાન, પ્રભાવના સ્થાનરૂપ, (કર્મ રૂપી) રજને શાંત કરનાર, કરૂણાથી જગતનો ઉદ્ધાર કરનાર અને દેવતાઓ વડે સ્તુતિ કરાએલા એવા હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ હું આપની સ્તુતિ કરૂં છું.-૧૯૪
જે પુણ્યશાળીઓ ઉપસર્ગહર સ્તોત્રનું સ્મરણ કરે છે, તે પુણ્યશાળીઓને વનમાં પણ દુશ્મન, સિંહ કે હાથીને ભય લાગતો નથી.–૧૫
લક્ષ્મી (ભા) એ કરીને સહિત, જગતના આધાર રૂપ, મોટા મોટા વિષેને નાશ કરનાર, ઉત્તમગુણે રૂપી લક્ષમીને ચાહનાર અને મધ્યાક્ષર યુક્ત મોટા ગુણોવાળા (શ્રી પાર્શ્વનાથ પ્રભુ)ને હું વંદન કરું છું-૧૯૬
હે પાર્શ્વ પ્રભુ આપ જયવંતા વ! જયવંતા વોં! આપના ગુણોને કહેવાને કોઈ પણ સમર્થ નથી. આપનું નામ ચિંતામણિ સમાન સુંદર તથા આપના ચરણ કમળો લક્ષ્મીને આપનારા છે.”—
૧૭
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃપ થા.
આ પ્રમાણે સ્તુતિ કરીને, પ્રિયકર પેાતાના ઘર તરફ જતા હતા, તેવામાં નિવૃક્ષ પર બેઠેલા એક કાગડાને ખોલતો સાંભળ્યા. તેના ખોલવાથી તેણે જાણ્યું કેકાગડા મને આ પ્રમાણે કહે છે કેઃ–
૨૦૧
“ અહીંયાં આ લીમડાના ઝાડની ત્રણ હાથ નીચે હે નરેાત્તમ ! એક લાખનું ધન છે, તે તું ગ્રહણ કર અને મને ખાવાનું આપ.”-૧૯૮
પ્રિયકરે કાગડા જે ડાળી ઉપર ખેડા હતો, તેની નીચેની જમીન ખાદી; લેાકો પૂછવા લાગ્યા કે—તું શા માટે ખાદે છે? તેણે કહ્યુંકે-ઘર પૂરવા માટે. તે પ્રમાણે સાચુ કહીને તે ધન ઘેર લાવ્યેા, અને કાગડાને દહીં અને ભાતનું ભાજન આપ્યું. વળી તે વ્યાપારી વગ માં વિખ્યાતિ પામ્યા. હવે પ્રિયંકરના ગુણાનુવાદ રાજાના સાંભળવામાં આવવાથી હર્ષિત થયેલા રાજાએ તેને મેલાવીને કહ્યું કે-તારે નિરંતર એ વાર રાજસભામાં આવતા રહેવું, આ પ્રમાણે રાજા તરફથી તેને જે માન મળ્યુ, તે પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવ સમજવા. કારણકેઃ
"नरपति बहुमानं भोजनं च प्रधानं
भवति धनममानं शुद्धपात्रेषु दानम् । हयगजनरयानं भावतो गीतगानं
शमिह सुरसमान पूर्वपुण्यप्रमाणम् ॥ १९९॥
રાજા તરફનું બહુમાન, ઉત્તમ લેાજન, પુષ્કળ ધન, શુદ્ધ પાત્રમાં દાન, હાથી ઘેાડા તથા નરનું વાહન, ભાવપૂર્વકનું ગીતગાન અને દેવના જેવું સુખ આ બધું પૂના પુણ્યથી મળે છે.”
પ્રિયકરને બધા માન આપવા લાગ્યા. કેમકેઃ—
“રાજમાન્ય, ધનવાન, વિદ્યાવાન, તપસ્વી, યુદ્ધમાં શૂરવીર અને દાતાર એ ઉંમરમાં નાના હોય તે! પણ મેટા કહેવાય છે.”-૨૦૦
ત્યાર પછી કેટલાક દિવસે અરિ અને રર નામના રાજ્યને લાયક રાજપુત્રા અકસ્માત મરણ પામ્યા. રાજા બહુ જ દુઃખ પામ્યા, કાઇનું પણ ધારેલુ કામ આવતું જ નથી. કેમકેઃ—
કમળના ડાડામાં ભરાએલા ભમરા વિચાર કરતા હતા કે [ હમણાં ] રાત્રિ વીતી જશે અને સુંદર પ્રભાત થશે, સૂર્ય ઉગશે અને આ કમળની શેાભા ખીલી નીકળશે, પરંતુ અસેાસ ! એટલામાં તે। હાથીએ આવીને કમળના વેલાને જ ઉખાડી નાંખ્યા.”–૨૦૧
Page #267
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવરસ્મરણ.
“આ તે જ તળાવ છે કે જેના કિનારે હાથી રુપી ઘડાએ [ પણ ] બુડી જાય છે, [ અને છતાં] આ વિધિની એવી રચના છે કે તેમાંથી ( એટલા ઉંડાણુમાંથી પણ ) માછલાંએ ખાદી-ખાળી કાઢવામાં આવે છે.”-૨૦૨
૨૦૪
રાજ્યના માણસેા પણ ચિંતામાં પડી ગયા. રાજા સભામાં પણ આવતા અંધ થઈ ગયા. [એટલે] મત્રિ રાજાને સમજાવવા લાગ્યા કે ( હે રાજન્!) આ માઞતમાં શેક કરવાથી શું લાભ ? જે વસ્તુ દેવને આધીન છે, તેમાં બધાને માટે એ જ રસ્તા છે; ખેદ કરવાથી શું ? કેમકે-
“હું ઉત્તમ પુરૂષ ! સામાન્ય માણસેાની જેમ શેકને વશ થવું તે તને છાજતું નથી. [ કેમકે ] જો પવનના ઝપાટાના ભયથી પતા ચલાયમાન થઈ જતા હાત તે ઝાડવા અને પતામાં અંતર શું રહ્યું ?”-૨૦૩
સગર ચક્રવતીના સાઠ હજાર પુત્રો અને સુલસા શ્રાવિકાના ખત્રીશે પુત્રો એક જ સાથે મરણ પામ્યા હતા; તેથી હે રાજન્ ! તમારે સČથા શેક કરવે નહિ. કેમકેઃ—
जातस्य हि ध्रुवो मृत्यु- धुवं जन्म मृतस्य च । તક્ષ્માવિદ્યાëથ, હા તંત્ર ત્ત્વના ? ॥૨૦॥ એ સંસાર અસારડા, આસા બધણું જાઇ, અનેરઇ કિરિ સૂઇએ, અનેરડઇ વિહાઇ. ૨૦૫
જે જન્મ્યા છે તે જરૂર મરવાના છે અને મરણ પામેલાના જન્મ નિશ્ચિત છે, તેથી એવી અનિવાય વાતમાં વિલાપ કરવાથી શું વળવાનું ?”–૨૦૪
આ અસાર સંસારમાં આશા બધનરૂપ છે, કે જેનાથી કેટલાક સુખી થાય છે અને કેટલાક દુઃખી થાય છે. અર્થાત્ આ સૌંસારના બંધનરૂપ આશા કાઇનાથી જીતી શકાઈ નથી.”-૨૦૫
તે દિનથી પુત્રમેાહને લીધે રાન્તના શરીરમાં બેચેની રહેવા લાગી. જેમકેઃ“ખાવાની ઈચ્છા થતી નહિ, શરીરમાં વેદના થતી, આંખમાંથી નિદ્રા પણ ઉડી ગઈ, મનની અસ્વસ્થતા રહેવા લાગી, અને કાણુ જાણે શું થશે ?”-૨૦૬
કેટલાક દિવસ પછી રાજાને પાછલી રાત્રિના વખતે પેાતે ગધેડા જોડેલા વાહનમાં બેસીને દક્ષિણ દિશામાં ગયા-એવું સ્વપ્ન આવ્યુ. મંત્રિની આગળ એકાંતમાં તે સ્વપ્નું કહ્યું. પછી મત્રિએ સ્વપ્નશાસ્ત્રના જાણકારને પૂછતાં, તેણે મધ્યમ પ્રકારનું સ્વપ્ન કહ્યું. કેમકે
“ગધેડા કે ઊંટના વાહનમાં બેસીને, પેાતાને દક્ષિણ દિશામાં જતાં ( સ્વમમાં ) જોવામાં આવે તે, પેાતાનું મરણ થાડા જ વખતમાં છે તેમ જાણવુ.”-૨૦૭
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર તૃ૫ કથા
- આ પ્રમાણે સાંભળીને રાજા અને મંત્રિ ચિંતાતુર થયા. (પછી) રાજા દેવમંદિરમાં પૂજન-ભગ વગેરેની માનતાઓ કરવા લાગે તથા ગરીબ લોકેના ઉદ્ધાર માટે અન્નસત્રો વગેરે કરાવીને પુણ્ય કાર્ય કરવા લાગ્યો.
એક વખતે રાજા સભામાં આવીને બેઠે, એટલે તેને પ્રણામ કરવાને માટે સામંતો, શેઠિયા, સેનાપતિ, ખજાનચી, વ્યાકરણ શાસ્ત્રી, પુરોહિત વગેરે આવ્યા. તે વખતે પ્રિયંકર પણ રાજસભામાં જતો હતો, તે વખતે રસ્તામાં આકાશવાણી થઈ કે-હે કુમાર ! આજે તને રાજા તરફથી ભય ઉત્પન્ન થશે. ફરીથી વળી વાણી થઈ કે-ચોરની માફક તને બાંધવામાં આવશે એમ હું તને કહું છું. કુમાર ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો અને વિચાર કરવા લાગ્યું કે–મેં કોઈ પણ પ્રકારનો અન્યાય કર્યો નથી, રાજાને કાંઈ અપરાધ પણ કર્યો નથી, પરંતુ રાજાને વિશ્વાસ શે ? કારણ કે –“અગ્નિ, પાણી, સ્ત્રી, ભૂખ, સર્પ અને રાજકુટુંબ એનું હમેશાં સાવધાનીથી સેવન કરવું, (કારણ કે) એ છએ એક ક્ષણમાં પ્રાણ લઈ લે એવાં છે.”૨૦૮
અથવા સંભવ છે કે કોઈ દુર્જને આવું કાર્ય કર્યું હોય. કેમકે --
એવું કોઈ ઘર, દેવળ, કે રાજકુલ નથી, કે જ્યાં કોઈ પણ પ્રકારના કારણ વગર પણ બે ત્રણ દુર્જન પુરૂ ન જોવામાં આવે.”—૨૦૯
બઝઈ વારિ સમુદ્રહ, પંજરિ સીહ;.
જઈ બદ્ધા કુણુિં કહિઉ, દુજણ કેરિ છહ ર૧ સાગરનું પાણી બાંધી શકાય છે, સિંહને પાંજરામાં પૂરી શકાય છે; [ પરંતુ ] દુર્જનની જીભ કોઈએ બાંધી હોય તો કહી સંભળાવે. અર્થાત્ દુર્જનની જીભ કોઈનાથી વશ થતી નથી.”
નિરર્થક સંકલ્પ વિકલ્પ કરવાથી નુકશાન જ થાય છે. કેમકે રાજા પિતે જ કોઈ બહાનું શોધીને, ગમે તે કહીને દંડ કરશે તે ત્યાં ગુસ્સો કરવો નકામો છે. કેમકે “જે માણસ મળી શકે તેમ ન હોય તેના પ્રત્યે પ્રેમ, ખેલ પુરુષમાં સદુબુદ્ધિ, જડને ઉપદેશ, અને શક્તિ વગરના માણસને ક્રોધ નિરર્થક છે, તેમાં શક નથી.”—૨૧૧
જે થવાનું હોય તે ભલે થાય, એમ વિચારી આગળ ચાલ્યો. તેટલામાં ઉંચે સ્થાનેથી દેવી વાણી થઈ કે–તને રાજ્ય મળશે. આ પ્રમાણે સાંભળીને વિચારવા લાગ્યો કે–દેવી વાણી પરસ્પર વિરોધી જણાય છે. તો પણ સાહસ કરીને, રાજસભામાં જઈને જે તે રાજાને પ્રણામ કરવા ગયો કે તુરત જ એકાએક તેના માથા ઉપ
Page #269
--------------------------------------------------------------------------
________________
10$
મહાપ્રાભાવિક નવસ્મરણ,
રથી પડતા એવા દેવવલ્લભ હારને સભાજનોએ અને રાજપુરૂષાએ જોયે. બધાને નવાઇ લાગી, સર્વે કહેવા લાગ્યા કે–જે હાર ખાવાઈ ગયા હતા, તે કુમાર પાસેથી મલી આવ્યા. તે કુમાર પણ ચિકત થઇ ગયા, અરેરે! ધ્રુવે આવું અનુચિત કેમ કર્યું? ઘણા વખતથી મેળવેલી મહત્તા આજે આ ચારીના કલકથી નાશ પામી અને મરણુ પાસે આવ્યું. માગમાં થએલી આકાશવાણી સત્ય ઠરી. કારણકેઃ—
“ચારીરૂપ પાપવૃક્ષનું ફળ આ ભવમાં વધ, બંધનાદિરૂપ, અને પરલેાકમાં નરકની વેદનારૂપ (ફળ )પ્રાપ્ત થાય છે.”-૨૧૨
પૂર્વ જન્મમાં મેં પણુ સીતાની માફક કોઇને પણ ખાટુ કલંક આપ્યું હશે, જેથી તે કમ અત્યારે મને ઉદયમાં આવ્યું. આ પ્રમાણે પ્રિયંકર વિચાર કરે છે. તેવામાં અશાકચવ રાજાએ કાટવાળને હુકમ કર્યાં કે-“[હે કાટવાળ ! ] ચારના દંડને લાયક એવા આ દુષ્ટ પ્રિયકરને શૂળીપર ચડાવે.” મંત્રિ આવ્યે[ હે સ્વામિત્!] આ પ્રિયંકરમાં આવી અધિત વાત કદાપિ સંભવતી નથી; એતા મહા ઉપકારી અને પુણ્યવંત છે.”
રાજાએ કુમારને પૂછ્યું કે−તું સાચું કહે! આ લક્ષ મૂલ્યવાળા હાર તે કયાંથી લીધે? ક્યાંથી પ્રાપ્ત થયે!? કોઇએ આપ્યા ? કે કોઇએ તારા ઘેર થાપણ તરીકે રાખેલા છે? સાચુ કહે !
કુમાર ખેલ્યે. કેઃ “હે સ્વામિન ! હું કાંઇપણ જાણતા નથી, આજ પર્યંત એ હાર મેં કદાપિ જોયા પણ નથી. હું રાજન્! આપના મનમાં જે વિચાર આવે તે પ્રમાણે કરે.”
રાજા એલ્યે! કે:-કેવી મીઠી વાણી! આ કેવા કળાવાન લાગે છે ! મત્રિ ખેલ્યા કેઃ-આ તે માન આપવાને લાયક છે, ચારના દંડને લાયક નથી, આ ખામતમાં વિચારીને કાર્ય કરવા જેવું છે. કારણ કેઃ
" सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् ।
वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥२९३॥ (-વિજ્ઞાતાનુંનીયે સ૦ ૨, પ્રો॰ રૂ૦)
વિચાર કર્યા વિના કાંઇ પણ કાર્ય કરવું નહિ, કારણકે અવિવેક એજ મેાટી આપત્તિનું સ્થાન છે. જેઓ વિચારીને કાર્ય કરે છે, તેઓને ગુણુથી આકર્ષાએલી એવી બધી સ ંપત્તિએ પાતાની મેળે આવી મળે છે.”
[વળી ] ડાહ્યા માણસેાએ સારા ગુણવાળુ કે ગુણવગરનુ` કા` કરતાં પહેલાં તેનુ પરિણામ વિવેકપૂર્વક વિચારી લેવું. [કારણ કે] અતિ ઉતાવળથી કરેલાં
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃ૫ કથા.
२०७ કાર્યોનું પરિણામ વિપત્તિની પ્રાપ્તિ પર્યત શલ્ય તુલ્ય થઈને હૃદયને બન્યા કરે છે.”—૨૧૪
વળી હે સ્વામિન ! એને વિનયગુણ જ એના કુલીન પણાને અને સદાચારીપણાને પ્રગટ કરે છે. કહ્યું છે કે –
"हंसा गतिं पिकयुवा कलकूजितानि
નૃત્યે ાિથી ઘરમrs મૃોન્ટ્રા તજી #સ્ટાદિક્ષા
જૈઃ શિક્ષિતા વિનચાર્જ તથા યુરીના ? ર” હંસને ગતિ, કોયલને કંઠની મધુરતા, મયૂરને નૃત્ય, સિંહને પરમ શૌર્ય, ચંદનવૃક્ષને સુગંધી અને શીતળતા તથા કુલીનજનેને વિનય યુક્ત કાર્ય કોણે શીખવ્યાં છે? અર્થાત્ આ બધું સ્વાભાવિક જ હોય છે. તેથી હે રાજન ! આ બધી દેવની કરામત સમજવી જોઈએ. રાજાએ કહ્યું કે:-મંઝિશ્વર ! આ તારો જમાઈ હોવાથી ખરેખર તું એને પક્ષ કરતો લાગે છે. પરંતુ ચારનો પક્ષ કર કોઈને પણ શ્રેયકર નથી. કેમકે –
ચોર, ચારને સલાહ આપનારો, ચારના ભેદને જાણનાર, ચોરની સાથે ક્રયવિકય કરનારા, ચોરને ભેજન આપનાર, ચોરને રહેવાનું સ્થાન આપનાર તથા ચોરની સાથે મસલત કરનારો–એ સાત પ્રકારે ચોર કહેલા છે.”—૨૧૬
પછી ભય પામેલો એ મંત્રિ મૂંગેજ બેસી રહ્યો. રાજાએ સેવકોને કહ્યું કેઆ હારના ચોર (પ્રિયંકર)ને મજબૂત રીતે બાંધો. એટલે તેઓએ તેજ વખતે બાંધી લીધે. [ પછી ] રાજાએ મંત્રિને કહ્યું કે-“ભૂમિદેવ નિમિત્તિયાએ હારના ચોરને [મારું ] રાજ્ય મળવાનું કહ્યું હતું, પરંતુ [ હવે તે તેને ] મેં કહેલું શૂળીનું રાજ્ય મળશે. મારું રાજ્ય તો મારા પુત્રો અને કુટુંબીઓ જ કરશે.” મંત્રિ બોલ્યો કે-હે રાજન ! આપનું સર્વ કથન સત્ય જ છે.
આ વખતે ત્યાં રાજસભામાં દિવ્ય રૂપવાળી, ઉત્તમ આભૂષણવાળી, [અને] દિવ્ય લોચનેવાળી એવી કોઈ ચાર સ્ત્રીઓ આવી પહોંચી. રાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેઓનું રૂપ જોઈને સભાજનો અત્યંત વિસ્મય પામ્યા. રાજાએ તેઓને પૂછયું કે-“તમે કયાંથી અને શા હેતુથી અહીંયાં આવ્યાં છે? શું તીર્થયાત્રા માટે આવ્યા છે કે સ્વજને મલવા માટે આવ્યા છે? મારા લાયક જે કાંઈ કામ હોય તે કહો.”
તેઓમાંથી એક વૃદ્ધા બોલી કે –“હે રાજેન્દ્ર અમે પાટલીપુત્ર નગરથી અહીં આવીએ છીએ. આ પ્રિયંકર નામને મારો પુત્ર ઘેરથી રીસાઈને ચાલ્યો ગયે હતો,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મહામાભાવિક નવસ્મરણ.
અમે બે વર્ષ સુધી સર્વત્ર એની તપાસ કરી, પરંતુ તેને કાંઈ પત્તો ન લાગ્યો.” હમણાં આ અપુરથી ત્યાં આવેલા કોઈએક માણસે અમને કહ્યું કે –“પ્રિયંકર નામના વ્યાપારીને પુત્ર, અમુક ઉમરને, અમુક પ્રકારના રૂપવાળે, [અને] પરોપકાર પરાયણ છે. આ પ્રમાણે તેને બરાબર પત્તો મળવાથી અમે અહીં આવેલ છીએ. પહેલાં જિનમંદિરે જઈને પ્રભુજીને અમે વંદન કર્યું. કેમકે –
“આગલિ જાતાં કેટ, જેહિં ન નામી દેવગુરૂ;
માથઈ વહાંસિ પિટ, ભેઅણ સાંસઈ સાંપડઇ.-ર૧૭ કાર્ય માટે આગળ વધતા [અર્થાત્ કાર્ય કરવા માટે જતા એવા જે માણસે દેવ, ગુરૂની આગળ પિતાનું મસ્તક ઝુકાવતા નથી; તેઓને માથે પિટલા ઉંચકતા પણ ખાવાનું મુશ્કેલીથી મળે છે.”
અહીં આવીને અમે એક જણને પૂછયું કે-“પ્રિયંકર યાં રહે છે?” તેણે કહ્યું કે “તે રાજમાર્યો હોવા છતાં પણ સાચા કે બેટા ચેરીના કલંકથી આજે જ રાજાએ તેનો નિગ્રહ કર્યો છે.” એમ સાંભળીને અમે અહીં આવ્યા છીએ. વળી હે રાજન ! તમારા દશનથી અમારો આજનો દિવસ સફળ થવે છે. પછી રાજાએ પ્રિયંકરને આગળ બોલાવ્યો. વૃદ્ધા બોલી કે આ જ મારો પુત્ર છે. એમ કહીને તે ભેટી પડી અને કહેવા લાગી કે-“હે વત્સ ! તું શા કારણથી રીસાઈ ગયો હતો? જે તને રસ ન હતી ચડી તે તું કુટુંબને મૂકીને અહીં કેમ આવતો રહ્યો છું ?
બીજી સ્ત્રી બોલી કે-આ જ મારો ભાઈ છે, તેણે પણ તે જ પ્રમાણે આલિંગન વગેરે કર્યું.
ત્રિીજી સ્ત્રી બોલી કે-આ જ મારો દિયર છે.
ચોથી સ્ત્રી બોલી કે–આ જ મારો પતિ છે. એમ કહી તેનું મુખ જોઈને શરમથી નીચું મુખ કરીને તે ઊભી રહી. સભામાં બેઠેલા બધાને આશ્ચર્ય થયું. લોકો બોલવા લાગ્યા કે–પ્રિયંકરની લુચ્ચાઈ ઉઘાડી પડી ગઈ. કેમકે –
વિદ્યામઃ સથાય, જ્ઞાનરો નિત્રયમ્ |
સમસ્ત vમાસાન, મોનમઃ પુસ્તક પર૧૮” વિદ્યાનો ઢોંગ ક્ષણભર માટે ટકે છે, જ્ઞાનને ઢંગ ત્રણ દિવસ ટકે છે; રસ (પ્રેમ) ને દંભ છ મહિના નભે છે, (પરંતુ) મૌન દંભ તે પારખવો મુશ્કેલ છે.”
કોઈક કહેવા લાગ્યા કે આ પુણ્યશાળી પુરૂષરત્નને ચોરીનું કલંક લાગી ગયું. કારણ કે ---
શfફાનિ હૂંજુ વાદ વદાર પાના
जलधिजलमपेय पण्डिते निर्धनत्वम् । स्वजनजनवियोगो दुर्भगत्वं सुरूपे
धनवति कृपणत्वं रत्नदोषी कृतान्तः ॥२१९॥
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર તૃ૫ કથા
२०४
ચંદ્રમામાં કલંક, કમળની નાલમાં કાંટા, સમુદ્રના પાણીમાં ખારાશ, પંડિતમાં નિર્ધનતા, સુંદર સ્ત્રીઓમાં વૈધવ્ય અને સ્વજનોને વિયેગ, ધનવાનમાં કંજુસાઈ; [ ખરેખર!] દૈવ રત્નમાં દોષ જ મૂકનારે છે.”
કેટલાક માણસો તેની પ્રશંસા કરવા લાગ્યા, કેટલાક નિંદા કરવા લાગ્યા, કેટલાક પશ્ચાતાપ કરવા લાગ્યા, કેટલાક વિધાતાને દોષ દેવા લાગ્યા, કેટલાક તેની હાંસી કરવા લાગ્યા, તો પણ તે તો ગુસ્સે ન જ થયે, અર્થાત્ પ્રિયંકર તે શાંત જ રહ્યો. કેમકે –
વાવાણ જણ બુલણા નાહ ન કીજઇ રસ;
નાઈ કાપડ પાણુ ચંગધ માણસ દોસ, ર૨૦માં હે નાથ ! માણસનું બોલવું તે પવનના ઝપાટા જેવું છે, તેથી ગુસ્સે થવાની કાંઈ જરૂર નથી........ કારણ કે ] સારા માણસમાં પણ દેષ હોય છે.”
પછી વૃદ્ધ સ્ત્રી બોલી કે –“હે રાજન ! આ મારા પુત્રને મુક્ત કરો.”
રાજાએ કહ્યું કે –“એણે મારા ખજાનામાંથી લક્ષ મૂલ્યનો હાર લઈ લીધો હતે; (એટલે તેને) કેવી રીતે છોડી મૂકું?”
વૃદ્ધા બોલી કે –“હું તેને દંડ આપીશ.” રાજા બોલ્યો કે તું ત્રણ લાખ દ્રવ્ય આપે તે જ આને છુટકારો થાય! તે બોલી કે-ત્રણ લાખથી પણ વધારે આપીશ, પણ તેને છુટા કરે.
રાજ બોલ્યો કે-આને પિતા કયાં છે ? વૃદ્ધા બોલી કે–સ્વામિન ! તેઓ ઉતારે છે. તેથી તેને બોલાવીને રાજાએ પૂછયું કે–આ પ્રિયંકર તારે શું થાય ? તેણે પણ કહ્યું કે-મારો પુત્ર થાય. બધું એ પ્રમાણે જ કહ્યું અને રાજાએ (તે) માની લીધું. મંત્રી બોલ્યા કે-આ બધું ખોટું છે. ખરેખર ! આ લોકો ધૂત લાગે છે. કુમારને પિતા પાસદત્ત શેઠ અને એની માતા પ્રિયશ્રી નામની અહીં જ વિદ્યમાન છે. તે બંનેને બોલાવીને પૂછી જુઓ. રાજા બોલ્યો કે તેઓને આ પાલક પુત્ર હશે. એમાં પૂછવાનું શું છે ? છતાં ભલે બોલાવો. પછી રાજાના તેડાવવાથી તે બંને જણા ત્યાં આવ્યા અને રાજાને પ્રણામ કર્યા. પ્રથમ બહારગામથી આવેલા અને ગામમાં રહેલાં એમ બંને માતાપિતા સરખી આકૃતિવાળા, સરખા રૂપવાળા, સરખી વાણીવાળા, સરખી ઉમરવાળા અને જાણે સાથે જ જેડકાં રૂપે ઉત્પન્ન થયાં ન હોય તેવાં દેખાવા લાગ્યાં. રાજા, મંત્રિ તથા સભાજને આશ્ચર્યમગ્ન થઈ ગયા.
[ પછી] રાજાએ મંત્રિને કહ્યું કે-“હે મંત્રિન્ ! ખરેખર તારું કથન જ સત્ય હિરે તેમ છે.” એટલામાં તેઓ પુત્રને માટે પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યા કે—હે
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૧૦
મહામાભાવિક નવસ્મરણ. રાજન ! ચાય કરે, નહિ તો અમે બીજા રાજા પાસે જઈશું. રાજાએ મંત્રિને કહ્યું કે– કંઈક બુદ્ધિ લડાવો. તે બે-સભામાં સેળ ગજ લાંબી, પહોળી, સમરસ શિલા છે કે જેના ઉપર સાર્થવાહ ભટણું ધરે છે. તે શિલાને જે એક જ હાથે ઉપાડે તે જ આ પ્રિયંકરને પુત્ર તરીકે લઈ શકે. પછી પ્રથમ આવેલ અતિથિ પિતાએ તે શિલા રમત માત્રમાં એક જ હાથે ઉપાડીને માથા ઉપર છત્ર રૂપ ધારણ કરી, બધાને આ જોઈને આશ્ચર્ય થયું. મન્નેિ બોલ્યો કે- આ કોઈ સામાન્ય માણસ નથી. રાજાએ કહ્યું કે-તું પિતા નથી લાગતું, પરંતુ દેવ, દાનવ કે કોઈ વિદ્યાધર લાગે છે. [આ] સ્ત્રીઓ પણ મનુષ્ય લેકની સ્ત્રીઓ નથી, પરંતુ દેવાંગનાઓ કે વિદ્યાધરીઓ છે. તું શા માટે અમને મુઝવણમાં નાખે છે? તારા મૂળ સ્વરૂપ ને પ્રગટ કર !
પછી તે દેવરૂપે પ્રગટ થયે અને સ્ત્રીઓ પણ અદશ્ય થઈ ગઈ. [ તે દેવ કહેવા લાગે કે – ] “હે રાજેન્દ્ર! હું તારા રાજ્યને અધિષ્ઠાયક દેવ છું તારે મરણ સમય જણાવવાનું અને રાજ્યોગ્ય પુરુષને રાજ્યપર સ્થાપન કરવાને માટે હું અહીં આવ્યો છું, પરંતુ તું હજુ બહુ તૃષ્ણાથી તલિત છે. કહ્યું છે કે –
___ " अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम्।
वृद्धा याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ २२१॥" અંગ ગળી ગયું, મસ્તકના વાળ ધોળા થઈ ગયા, મહું દાંત વગરનું થઈ ગયું અને વૃદ્ધ થવાથી લાકડી લઈને ચાલવા લાગ્યું. તે પણ માણસ આશા રૂપી પિંડને છોડતો નથી.”
ઘડપણ આવ્યા પછી કોઈનાથી કાંઈ પણ કરી શકાતું નથી.
“બલ હુતી (તિ) હઉ પામઉ એલેન ધન ઢોર |
એ ત્રણ વિમાસણ કરિ વેસા ચારણ ચેર રરર શક્તિ હોવા છતાં પણ હું એકલા ધન અને પશુઓને મેળવું છું તે નિરર્થક છે; કારણ કે ધન મેળવવા માટે તે વેશ્યા, ચારણ અને ચાર પણ વિમાસણ કરે છે. અર્થાત્ ધન એકઠું કરીને દાન ન દીધું તે તે મેળવેલું નિરર્થક જ છે.
તારા મનમાં એ પણ વિચાર નથી આવતો કે-હું હવે વૃદ્ધ થઈ ગયો છું, તેથી કોને રાજ્ય સોંપું ? જીર્ણ થઈ ગએલા થાંભલાને ભાર નવીન થાંભલા ઉપર સ્થાપન કરું. રાજાએ પૂછ્યું કે –“મારૂં મરણ કયારે થશે.” દેવ બોલ્યા કે –“આજથી સાતમા દિવસે તારું મરણ છે.” આ પ્રમાણે સાંભળીને રાજા ભય પામ્યું. કારણકે -
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પ્રિયંકર નૃપ કથા. "पथसमा नत्थि जरा दारिद्दसमो पराभवो नत्थि।
मरणसम नत्थि भयं खुहासमा वेयणा नत्थि ॥२२३॥ મુસાફરી સમાન વૃદ્ધાવસ્થા નથી, ગરીબાઈ સમાન પરાભવ નથી; મરણ સમાન ભય નથી, અને સુધા સમાન કોઈ વેદના નથી.”
પછી રાજાએ દેવને પૂછયું-“હે દેવ ! રાજ્ય લાયક કોઈક પુરુષ બતાવે કે જેથી તેને રાજ્ય પર સ્થાપન કરું.” દેવ બોલ્યો કે –“પ્રિયંકરનું પુણ્ય પ્રબળ હોવાથી તેને જ તું પિતાનું રાજ્ય આપ, બીજું કોઈ અહીંયાં રાજ્ય એગ્ય નથી.” રાજા બોલ્યા કે –મારા હારના ચેરને રાજ્ય આપવું તે ઉચિત નથી. કારણ કે –
"कुराजराज्येन कुतः प्रजासुखं, कुपुत्रपुत्रेण कुतो निवृत्तिः ? ।
પુરાવાશે સુતો દે રતિ, કુરાણમાપથત તો થર ? રરકા ખરાબ રાજાના રાજ્યથી પ્રજાને સુખ કયાંથી હોય અને ખરાબપુત્રથી પિતાને શાંતિ ક્યાંથી મળે? ખરાબસ્ત્રીના સહવાસથી ઘરમાં આનંદ કયાંથી હોય અને ખરાબ શિષ્યને ભણાવવાથી ચશ ક્યાંથી મળે ?” દેવ બોલ્યો
"देशसौख्यं प्रजासौख्यं, चेद वाञ्छसि नराधिप ।
स्थापय त्वं तदा राज्ये, पुण्योत्कृष्ट प्रियङ्करम् ॥२२५॥ હે રાજન ! તે દેશનું અને પ્રજાનું સુખ ચાહતો હોય તો પુણ્યથી ઉત્તમ એવા પ્રિયંકરને જ રાજગાદી પર સ્થાપન કર.” - આ નિરપરાધી કુમારને છુટે કર ! તેણે હાર લીધો નથી. ખજાનાને તાળું લગાવ્યા પછી એ શી રીતે લઈ શકે ? તારા ખજાનામાંથી ઉપાડી લઈને મેં પોતે જ આટલા દિવસ સુધી મારી પાસે રાખી મૂક્યો હતો. આજ આ રાજ્યગ્ય પુરૂષ છે, એમ તને સૂચન કરવા માટે એના મસ્તક ઉપરથી મેં જ તારી સામે [ એ હાર] પ્રગટ કર્યો છે. પછી રાજાએ કુમારને મુક્ત કર્યો અને તે બોલ્યો કે
મારા પુત્રને તું રાજ્ય આપ.” દેવ બોલ્યો કે:-“હે રાજન ! ] તારા પુત્રનું આયુષ્ય છે ડુંક જ છે. બીજું તે પ્રજાવત્સલ નથી. હે રાજા ! જે તારા માનવામાં તે ન આવતું હોય તો ચાર કુમારિકાઓને બેલાવીને તિલક કરો. સભામાં જે કેઈને પણ તે પ્રથમ તિલક કરે તે જ રાજા થાય.” બધાએ આ વાત માન્ય રાખી. પછી રાજાએ ચાર કુમારિકાઓને શહેરમાંથી બોલાવી. તેમના હાથમાં (કંકાવટી ચોખા વગેરે) વધાવવાનો સામાન આપવામાં આવ્યો અને તેમની પાસે સભા
Page #275
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
જનાને તિલક કરાવવામાં આવ્યું. તેમણે પણ પ્રિયકરને જ રાજ્યતિલક કર્યું. દેવે તે ચારે કુમારિકાઓના મુખમાં અવતરીને ચાર શ્લાક કહ્યા. તે આ પ્રમાણેઃ— એક એલી કે—
૨૨
“ઝિનમાં સવા મૂયાઃ નરેન્દ્ર ! વ પ્રિયદૂર !
શૂરેપુ પ્રથમતેન, ફળીયાઃ પ્રજ્ઞાઃ સુલમ્ ॥રરદ્દી
હે પ્રિયંકર રાજા ! તું નિરંતર જિનેશ્વરના ભક્ત થજે, તું શૂરવીરામાં પ્રથમ છે, તેથી પ્રજાનું સુખપૂર્વક રક્ષણ કરજે !”
બીજી ખેલી કે~~
"यत्र प्रियङ्करो राजा, तत्र सौख्यं निरन्तरम् ।
તસ્મિન દેશે વ વાસ્તબ્ધ, સુમિમાંં નિશ્ચિત મવેત્ ॥રરા
જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિર ંતર સુખ રહેશે; કારણકે એના દેશમાં રહેવાથી નિરંતર સુભિક્ષ જ હશે. અથવા એવા દેશમાં રહેવું કે જ્યાં નિરંતર સુભિક્ષ જ હાય.”
ત્રીજી મેલી કે—
"अशोकनगरे राज्यं करिष्यति प्रियङ्करः ।
द्वातिश्च वर्षाणि, स्वीयपुण्यानु भावतः
રરા
પ્રિયકર (રાળ ) પોતાના પુણ્ય પ્રભાવથી અાકનગરમાં બહેાંતેર વર્ષોં સુધી
રાજ્ય કરશે.'
ચેાથી મેલી કે:--
"प्रियङ्करस्य राज्येऽस्मिन् न भविष्यन्ति कस्यचित् ।
"
તેમિક્ષમા ીતિ-પ્રૌદ્યુમયાન ૨ રા
પ્રિયકરના આ રાજ્યમાં કોઇને પણ રાગ, દુર્ભિક્ષ, મરકી, ( સાત ) ઇતિ, ચાર અને શત્રુ વગેરે ના ભય પ્રાપ્ત થશે નહિ.”
પછી દેવાએ પુષ્પાની વૃષ્ટિ કરી અને અશેાકચદ્ર રાજાએ પણ પોતાના હાથે [તેના કપાળમાં ] રાજ્યતિલક કર્યું; એટલે મુખ્ય મુખ્ય રાજપુરૂષોએ પણ પ્રિય કરને રાજ્યાભિષેક કર્યાં. પ્રિયકરની આજ્ઞા બધે પ્રવતી ગઈ. તેને ગાદી ઉપર બેસાડીને, છત્ર ધરવામાં આવ્યુ અને દેવાંગનાએ તેની આગળ નૃત્ય કરવા લાગી. મુખ્ય મુખ્ય માણસા હર્ષ પામ્યા, સ્વજને સ ંતાષ પામ્યા, માતા-પિતાર્દિક સંતુષ્ટ થયા. પ્રિયંકર રાજાને દેવતાએ રાજ્ય આપ્યાનું સાંભળીને, દુશ્મન રાજાઓએ પણ ત્યાં આવીને તેને ભેટણું કર્યું. સમસ્ત પ્રજા તેના પુણ્યની પ્રશંસા કરવા લાગી અને દેવે તથા દેવીએ પેાતપેાતાને ઠેકાણે ચાલ્યાં ગયાં.
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ કથા.
પછી સાતમા દિવસે અશાકચંદ્ર રાજાનું મરણ થયું. એટલે શેાકાતુર થએલા પ્રિયકર રાજાએ પેાતાના પિતાની જેમ તેની ઉત્તરક્રિયા કરી, તેના પુત્રને તથા ગોત્રીઓને ગામ, ગરાસ વગેરે થાડુંક વહેંચી આપ્યું. બધાના ગામ, ગરાસ વગેરેની ચિંતા કરવા માટે નવા અધિકારીઓની નીમણુંકો કરી. પછી અનુક્રમે તેણે ઘણા દેશે। સાધ્યા. શ્રીપ્રિયકર રાજાને ઉપસ હરસ્તવના જાપથી જ આ લેાકમાં બધા કાર્યાની સિદ્ધિ થઇ અને તેના ખજાનામાં કરોડોનું ધન થયુ. કારણ કેઃ—
' उपसर्गहर स्तोत्र - गुणनात् कार्यसिद्धयः ।
भवन्ति भविनां पुंसां, मित्रीयन्ते च शत्रवः ॥ २३०॥
ઉપસર્ગ હરસ્તોત્રના જાપથી ભવ્યપુરૂષાના કાર્યની સિદ્ધિ થાય છે અને તેમના શત્રુએ ( પણું ) મિત્ર બની જાય છે.”
વળી—
૨૧૩
"सुकृतं धनस्य बीजं व्यवसायः सलिलमथ प्रतिनीति । फलमुपनीय नराणां परिपाकमुपैति कालेन ॥૨૩॥
સુસ્કૃત એ ધનનું બીજ છે, વ્યાપાર એ જલ છે, તેથી સમયના પરિપાક થયે છતે, તે ઉદયમાં આવીને ભવ્યપુરૂષોને ઉત્તમ ફળ આપે છે.”
પ્રિયકર રાજા અનેક પ્રકારના દાન, પુણ્ય કરવા અને કરાવવા લાગ્યા, એટલે તેનું અનુકરણ કરીને લોકો પણ દાનાદિ કાર્યોં કરી, ધમ પરાયણ થયા. કારણ કે:
“ક્ષ ક્ષમા મિચ્છા, પાપે પાવાઃ સમે સમાઃ । રાજ્ઞાનમનુનુન્તિ, ચથા રાના તથા પ્રજ્ઞા: રા
રાજા જો ધર્મિષ્ઠ હાય તેા પ્રજા પણ મિષ્ટ થાય છે, રાજા જો પાપી હાય
તે પ્રજા પાપી અને (પાપ પુણ્યમાં) સમાન હોય તે પ્રજા પણ સમાન થાય છે, પ્રજા રાજાને જ અનુસરનારી હાય છે અને તેથી જેવા રાજા તેવી જ પ્રજા થાય છે.”
તે પછી ધનદત્ત શેડની દાક્ષિણ્ય, ક્ષમા, વિનય અને વિવેકથી શેાભતી શ્રીમતી નામની પુત્રીને પેાતાની પટ્ટરાણી મનાવી. કેટલેાક વખત વીતી ગયા પછી તેને એક પુત્ર અવતર્યાં. પુત્ર જન્મનાં વધામણાં થયાં અને તે નિમિત્તે દાન પણ દેવામાં આવ્યું. કેમકેઃ—
“તુમોનનું ને સાાં, ઘુમાર્યા સાૌવનમ્ ।
सत्पुत्रेण कुलं सारं, तत्सारं यच्च दीयते ॥ २३३ ॥
દિવસના સાર સારૂં ભેાજન છે, ચૌવનના સાર સારી પત્નિ છે, કુલના સાર સારા પુત્ર છે અને દાન દેવું એ પણ સારભૂત છે.”
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૧૪
મહાપ્રાભાવિક નવમરણ. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રનું મેટા ઉત્સવપૂર્વક જયંકર એવું નામ પાડવામાં આવ્યું. પાંચમા મહિને તેને દાંત આવ્યા. રાજાએ શાસ્ત્રના જાણકારોને પૂછવાથી તેઓએ કહ્યું કે –
“પ્રથમે મારે સાત-તો હૃતિ કુરું તતઃ | द्वितीये जातदन्तस्तु, स्वतात विनिहन्ति सः ॥२३४॥ तृतीयके पुनर्मासे, पितरं वा पितामहम् । तुर्यमासे च जातेषु, भ्रातृनेव विनाशयेत् ॥२३५॥ हस्त्यश्वकरभान पुत्रान् , पञ्चमे पुनरानयेत् । मासे करोति षष्ठे तु, सन्तापं कलहं कुले ॥२३६॥ नाशयेत् सप्तमे मासे, धनधान्यागवादिकम् ।
यस्य दन्तयुतं जन्म, तस्य राज्य विनिर्दिशेत् ॥२३७॥ જે [ બાળકને ] પહેલા મહિને દાંત પુટે તે કુળનો ધ્વંસ કરે છે, બીજા મહિને દાંત આવે તો તે પોતાના પિતાને હાનિ કરે છે, ત્રીજા મહિને દાંત આવે તે પિતાને અથવા પિતામહ (દાદા)ને નાશ કરે છે, ચોથા મહિને આવેલા દાંત ભાઈઓને નાશ કરે છે, પાંચમા મહિને આવેલ દાંત શ્રેષ્ઠ એવા હાથી, ઘોડા અને ઊંટ તથા પુત્રોને લાવે છે-(વૃદ્ધિ કરે છે). છઠ્ઠા મહિને આવેલો દાંત કુટુંબમાં સંતાપ અને કલેશ કરાવે છે, સાતમા મહિને આવેલો દાંત ધન, ધાન્ય અને ગાય વગેરેને નાશ કરે છે. તથા જેને દાંત સહિત જન્મ થાય તેને રાજ્ય મેલે છે.”
આ પ્રમાણે સાંભળીને હર્ષિત થએલે એ રાજા રાજકાજ કરવા લાગ્યો. એવા વખતમાં રાજાના બીજા હૃદય સમાન સર્વ કાર્યમાં પ્રવીણ એ હિતકર નામને મંત્રિ શૂળના રોગથી મરણ પામ્યું. કહ્યું છે કે –
“શૂળ, ઝેર, સર્પ, વિચિકા, પાણી, શસ્ત્ર, અગ્નિ અને અકસ્માતથી જીવ મુહૂમાત્રમાં જ બીજા શરીરમાં પ્રવેશ કરે છે.”—૨૩૮
“મુંહતા વિણુ રાજહ કિસ્યું, રખવાલ વિણુ પોલિ; પતિ પાખે નારી કિસી, પહિરણ વિણ કિસી મોલિ? रावणस्य गतं राज्यं, प्रधानपुरुषं विना ।
श्रीरामेण निजं राज्यं, प्राप्तं लक्ष्मणबुद्धितः ॥२३९॥ મંત્રિ વગર રાજ્ય કેવું, ચોકીદાર વગરની શેરી કેવી; પતિ વગરની સ્ત્રી કેવી અને વસ્ત્ર વગર મુગટ કે.” પ્રધાનપુરુષ વગર રાજા રાવણનું રાજ્ય ગયું અને શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણની બુદ્ધિથી રાજ્ય મેળવ્યું.-૨૩૯
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ થા
પછી પ્રિયંકરે મંત્રિના પુત્રને ખેલાવીને, તેની પરીક્ષા માટે એક કાવ્ય પૂછ્યું. તે આ પ્રમાણે-
"मुखं विनाऽत्ति न करोति शुद्धि, हस्तौ न भक्ष्यं बहु भाजनस्थम् । रात्रिदिवादि न कदापि तृप्तः, शास्त्रानभिज्ञः परमार्गदर्शी ॥२४०॥
જે મુખ વગર ખાય છે, [મળ] શુદ્ધિ કરતા નથી. જેને હાથ નથી, ભાજનમાં રહેલું બધું ભક્ષ્ય રાત અને દિવસ ખાવા છતાં પણ કદાપિ જે તૃપ્તિ પામતે નથી.. [વળી ] તે શાસ્ત્રથી અનભિજ્ઞ હાવા છતાં પણ બીજાને માર્ગ બતાવે છે. [તે કોણ હાવા જોઇએ? ]”
મંત્રિપુત્રે વિચાર કરીને જવાબ આપ્યા કે દ્વીપક’
ફરીથી [રાજાએ તેને] પૂછ્યું કેઃ–
"नारि तिन्नि छइ एकठी मिली बे गोरी त्रीजी सांगली | પુરુષદ વિળ નવિ આયર્ નિ રાત્રિદ્દીન માની રાનિારકી
૨૧૫
ત્રણ સ્ત્રીએ એક સાથે મળેલી છે, તેમાંની એ ધેાળી છે અને ત્રીજી કાલી છે અને રાતિદેવસ તેમનું માન જળવાય છે, છતાં તે પુરૂષવગર કામમાં નથી આવતી. [તે શું હશે ?]
તેણે જ જવાબ આપ્યા કે–ડિયા, કલમ અને શાહી. સભામાંથી એક વિદ્વાને કહ્યું કે:-યાગી ધ્યાનમાં શેનું ધ્યાન કરે છે? ગુરૂને માટે શુ કરવામાં આવે છે? સજ્જનાને શુ માન્ય છે? અને વિદ્યાથીએ પ્રારંભમાં શું ભણે છે ?
તેણે કહ્યું કે—ૐ નમઃ સિમ્। [ પછી ] મત્રિના પુત્રે વિદ્વાનને પૂછ્યું કે હું કહું તે કહેાઃ
“એક પુરૂષ કેાહિંદુ નારીના મિન સાહુ
પિરવિર હીડઇ ખાલક હીઇ ચઢ । જ લઈ રૂડા વિરૂ લેાક તસુ કહુઇ શારજા એક પુરૂષ છે, જેને કરાડા વિંટાએલા છે, જે ખાલકના હૃદય ઉપર ચઢીને ચાલે છે; સ્ત્રીઓના હૃદયમાં જે શે।ભાને પામે છે અને લેાકેા જેને સારા તથા ખાટો ( પણ) કહે છે. (તે કોણ ?).”
(વિદ્વાને જવાબ આપ્યા કે–) ચન્દ્રમા.
પછી તેની બુદ્ધિથી ખુશ થએલા રાજાએ મંત્રિના પુત્રને મંત્રિષદે સ્થાપન કર્યાં. કારણ કે:~~
"बुद्धया जानन्ति शास्त्र विमलगुणतती राजमानं च नित्यं बुद्धया सर्वार्थसिद्धिर्भवति रिपुवलं जीयते तत्क्षणेन ।
Page #279
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
बुद्धया गृह्णन्ति दुर्गे लघुरपि नृपति रक्ष्यमाणं सुयोधैः
યુદ્ધથા ચાળાય-પેઢા-મયનુ મરવાઃ પ્રાવિતા ટ્રાય, મત્ત્વમ્ રિકા બુદ્ધિથી વિમળ એવા ગુણીજના શાસ્ત્રના બેધ અને નિરતર રાજસન્માન પ્રાપ્ત કરે છે, બુદ્ધિથી બધી ઇચ્છાએની સિદ્ધિ થાય છે અને દુશ્મનાના લશ્કરને ક્ષણભરમાં જીતી શકાય છે; બુદ્ધિથી નાના રાજા પણ સારા ચઢ્ઢાએથી રક્ષણ કરાતા એવા કિલ્લાને ગ્રહણ કરે છે, ( અને ) બુદ્ધિથી જ ચાણાક્ય, રાહક અને
૨૧૪
અભયકુમાર વગેરે પુરૂષા સત્વર મહત્ત્વને પામ્યા છે.”
તે વખતે શ્રીધર્મનિધિસૂરિ નામના એક જૈન આચાય ત્યાં પધાર્યા, તેને વંદન કરવા માટે પ્રિયંકર રાજા પેાતાના પરિવાર સાથે ગયા. ગુરૂમહારાજે આ પ્રમાણે ઉપદેશ આપ્યાઃ
"जिनप्रणामो जिननाथपूजा, नमस्कृतेः संस्मरणं च दानम् । सूरीश्वराणां नतिपर्युपास्ती, रक्षा त्रसानां दिनकृत्यमेतत् ॥ २४५ ॥ अस्मिन् काव्ये कर्तुर्नाम् । श्रीतीर्थयात्राकरणं महेन, साधर्मिकाणामदनस्य दानम् । श्री सङ्घपूजाऽऽगमलेखनं च तद्वाचनं स्यादिति वर्षकृत्यम् ॥ २४६॥ तीर्थयात्राफलं यथा
सदा शुभध्यानमसारलक्ष्मींफलं चतुर्धा सुकृताप्तिरूचे । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्ति गुणा हि यात्राप्रभवाः स्युरेते ॥ २४७॥ वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया । वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु सच्चारित्रतः ॥ २४८॥
જિનેશ્વરને પ્રણામ, જિનેશ્વરની પૂજા, નમસ્કાર મંત્રનું સ્મરણ, દાન, આચાૉને નમસ્કાર તથા તેમની ભક્તિ અને સજીવાની રક્ષા એ શ્રાવકોનું દિનકૃત્ય છે. [ આ ૨૪૫ મા શ્ર્લોકના પ્રત્યેક ચરણના પ્રથમ અક્ષરથી જિનસૂર એવું ગ્રંથકર્તાનુ નામ નિષ્પન્ન થાય છે. ]’–૨૪૫
મહાત્સવપૂર્વક તી યાત્રા કરવી, સાધર્મિકોનું વાત્સલ્ય કરવું, અર્થાત્ સાયિમકોને ભેાજન આપવું, શ્રી સંઘની પૂજા કરવી, આગમ લખાવવા અને તેની વાચના કરાવવી—એ વાર્ષિક કર્તવ્ય છે.”-૨૪૬
તીથ યાત્રાનું ફૂલ આ પ્રમાણે જાણવું
“નિરંતર શુભધ્યાન, અસાર એવી લક્ષ્મીની સફળતા, ચાર પ્રકાર ( દાન, શીયળ, તપ અને ભાવના)ના સુકૃતની પ્રાપ્તિ. તીની ઉન્નતિ, ( અને ) તીર્થંકરપદની પ્રાપ્તિયાત્રા કરવાથી આવા પ્રકારના ગુણાની પ્રાપ્તિ થાય છે.”-૨૪૭
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ થા
[હે મહાનુભાવ !] તીથ યાત્રાથી તારા શરીરને પવિત્ર કર!, ધર્માભિલાષથી મનને પવિત્ર કર !; સુપાત્રમાં દાન આપીને ધનને પવિત્ર કર ! અને સદાચારથી કુલને પવિત્ર કર!”-૨૪૮
૨૧૭
વળી શત્રુંજય મહાતીની યાત્રા કરવાથી વિશેષ લની પ્રાપ્તિ થાય છે. કારણ કેઃ-~~
“નમાર’તમો મન્ત્ર, ‘રાત્રય’સમો નિધિ ધર્માં ગૌવદ્યાનુસ્યઃ, શાસ્ત્ર ‘’શ્રુતાહિરકી
નમસ્કાર સમાન મત્ર નથી, શત્રુજય સમાન તી નથી, જીવદયા સમાન કોઇ ધર્મ નથી અને કલ્પસૂત્રના જેવું બીજું કેાઇ શાસ્ત્ર નથી.”
શત્રુંજયતી ઉપર જિનેશ્વરદેવના દન માત્રથી એ ભવની દુર્ગતિના ક્ષય થાય છે. [અને] પૂજા તથા સ્તુતિ કરવાથી એક હજાર સાગરોપમની ક્રુતિ નાશ પામે છે. માગ માં શત્રુંજ્યનું ધ્યાન કરવાથી એક હજાર પડ્યેાપમ અને અભિગ્રહ કરવાથી લાખ પડ્યેાપમનું તથા તેની સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમ વર્ષોંનુ સચિત કરેલું પાપકમ નાશ પામે છે.”–૨૫૦,૨૫૧
ગુરૂમહારાજના ઉપદેશ સાંભળીને પ્રિયકર રાજાએ વિશેષ પ્રકારે ધામિઁક અભિગ્રહેા લીધા અને ફરી ઉપસહર સ્તવના જાપના આમ્નાય પૂછ્યા. ગુરૂમહારાજ ખેલ્યા કે:-શ્રી ભદ્રમહુસ્વામીએ અનેક મંત્રા તથા યંત્રે આ સ્તવ–સ્તાત્રમાં ગેાપવેલા છે. જેનું સ્મરણ કરવાથી અત્યારે પણ “જળ, અગ્નિ, ઝેર, સર્પ, દુષ્ટ, ગ્રહ, રાજરાગ (મેટા રાગ), રણસ’ગ્રામના ભય, રાક્ષસ, શત્રુઓને સમૂહ, મરકી, ચાર સાત પ્રકારની ઇતિ, ચાર પગવાળા હિંસક પ્રાણીઓ વગેરેથી રક્ષા થાય છે.”
વળી હે રાજન! તને જે સુખ, સયેાગ, સંતાન, સ ંપત્તિ, ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ તથા સામ્રાજ્યની જે પ્રાપ્તિ થઇ છે. તથા દુઃખ, દારિદ્રતા, ચાકરી, કમનસીબી, પાપ, અને આપત્તિના જે અભાવ થયા છે, તે બધાએ ઉપસતુર સ્તવના જાય અને ધ્યાનને જ પ્રભાવ જાણવા. પહેલાં આ સ્તવમાં છઠ્ઠી ગાથા હતી, તેના સ્મરણથી તત્કાળ ધરણેન્દ્ર આવીને દુઃખનુ નિવારણ કરતા હતા. પછી તે ધરણેન્દ્રે પૂજ્યશ્રી (ભષાહુસ્વામી)ની આગળ કહ્યું કે-વારવાર અહીં આવવુ પડતુ હાવાથી હું મારા સ્થાનના વિષે રહી શકતા નથી, તેથી [આપ] છઠ્ઠી ગાથાને ભંડારી ઘેા. પાંચ જ ગાથાના પણુ આ સ્તેાત્રનું ધ્યાન કરનાર સત્પુરૂષોને હું અહીંયાં રહ્યો રહ્યો પણ સહાયતા કરીશ. ત્યારથી પાંચ ગાથાના પ્રમાણવાળું આ સ્તવન ગણાય છે.
પહેલી ગાથાથી ઉપસગ, ઉપદ્રવ અને સર્પના ઝેરનો નાશ થાય છે. પહેલી અને બીજી ગાથા ગણવાથી ગ્રહ, રાગ, મરકી, વિષમ તાવ, દુષ્ટ, દુન તથા સ્થાવર
Page #281
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક તવસ્મરણ,
અને જંગમ વિષની શાંતિ થાય છે. પહેલી, બીજી અને ત્રીજી ગાથા ગણવાથી મનુષ્યા અને તિર્યંચાને ભયંકર રોગ, દુઃખ, દુતિ, નીચકુળ વગેરેની પ્રાપ્તિ થતી નથી, અને સુખ, સારી ગતિ, સૌભાગ્ય, લક્ષ્મી અને મહત્તા વગેરેની પ્રાપ્તિ થાય છે. ચાર ગાથા ગણવાથી તમામ ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. આ સ્તંત્રની (પાંચ ગાથાઓની) અંદર શ્રીપાįચિંતામણિ નામના શ્રીભષાહુસ્વામીએ મત્ર ગોપવેલા છે. પાંચે ગાથાઓ સારી રીતે ગણવાથી આલાક અને પરલેાકનુ કાર્ય કરનાર આ સ્તેાત્ર છે. (વળી) એમાં અનેક મત્રા સ્તંભન-વશીકરણ વિદ્વેષણ-ઉચ્ચાટન વગેરેના ગોપવેલા છે. તે મત્રો અને યત્રો તેની વૃત્તિ ઉપરથી જાણી લેવાં.
૨૧૮
પછી રાજા ગુરૂને વંદના કરીને પેાતાના સ્થાને ગયા. રાજા તે દિવસથી] રાત્રિના વખતે પાસે આવેલા શ્રીપાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં એક પહેાર સુધી ઉપસતુર સ્તવના જાપ અને ધ્યાન કરવા લાગ્યા.
એક વખતે પ્રિયંકર રાજા રાતના વખતે ધૂપ લઇને તે સ્તવનું ધ્યાન કરવા માટે શ્રીપાર્શ્વનાથ પ્રભુના જિનમંદિરમાં ગયા. નાકરા દેરાસરની બહાર બેઠા હતા. એવામાં સવાર થઇ ગઇ, સભામાં રાજપુછ્યા આવી પહોંચ્યા—“ હજુસુધી રાજા સભામાં કેમ નથી આવ્યા” એ પ્રમાણે પ્રધાના વગેરે સર્વ સભાસદોએ અંગરક્ષકાને પૂછ્યું. તેઓ બાલ્યા–રાન્ત દેરાસરમાંથી બહાર નીકળ્યા જ નથી, પ્રધાના ત્યાં ગયા. એટલે મૂળદ્વારના (ગભારાના) બારણા બ`ધ થએલા જોયા, પછી બારણાના છિદ્રમાંથી તેઓએ અંદર જોયું તે। શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુગંધીવાળા ફૂલેથી પૂજન કરાએલી અને આગળ એક દીપક બળતા જાયે, પરંતુ રાજા ત્યાં આગળ બેઠેલા દેખાયા નહિ. તેઓએ મનમાં વિચાર્યું કે-રાજાને ઉંઘ આવી ગઇ હોય. પરંતુ દેવમંદિરની ૮૪ આશાતનાના ભયથી તેમ પણ રાજાએ કર્યું હાય એવું લાગતું નથી. છતાં પણ પ્રધાનાએ મીઠાં મીઠાં વચનોથી રાજાને બેલાબ્યા કે-“(હું સ્વામીત્!) આપ રાજ બિરાજો છે તે સભાને અલ'કૃત કરે. પ્રભુના મુખકમળનુ દન કરવા માટે સૂર્ય પણ ઉંચે ચડી ગયા છે. અને સર્વ સભાજના પણ પ્રણામ કરવા માટે ઉંચા શ્વાસે ઊભા છે.” તેપણુ અંદરથી કાઇ પણ ખેલ્યુ નહિ. મંત્રિએ વિચાર્યું કે:“કાઇ દેવ અથવા વિદ્યાધર તેને હરી ગયેલ છે.” પછી દેરાસરના બારણા ઉઘાડવાને માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યાં, પણ તે પુણ્યહીનના મનારથાની માફક નિષ્ફળ ગયા. કુહાડાઓ પણ બધા ખુઠ્ઠા થઇ ગયા અને દેવતાએ વાસેલાં ખારણાં કોઇપણ ઉઘાડવાને શક્તિમાન થયું નહિ. પછી મત્રિએ ધૂપ વગેરે કાર્ય કર્યું, ત્યારે દેરાસરનેા અધિષ્ઠાયક દેવ બોલ્યે! કે- (હે મંત્રિ !) વૃથા પ્રયત્ન ન કર. પુણ્યવત
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃત્ય થા.
રાજાની દૃષ્ટિ પડતાં જ દ્વાર સ્વયમેવ ઉઘડી જશે.” રાજા મજામાં છે. તે સંબધી ચિંતા ન કરશે. પ્રધાનાએ કહ્યું કે-“(હે દેવ !) અમારા રાજા કયાં છે ? શું કાઇએ તેઓનું હરણ કર્યું છે? તેઓ કયારે આવશે ?” પછી દેવ બોલ્યેા કેઃ–“ પેાતાની સમૃદ્ધિ દેખાડવાને માટે ધરણેન્દ્ર તેને પેાતાના ભુવનમાં લઇ ગયા છે; તેથી આજથી દશમા દિવસે તે અહીં અવશ્ય આવશે. (અને) દેવતાની સહાયથી આવીને તે પાર્શ્વનાથ પ્રભુની આગળ પ્રતિદિન દીપક પૂજા કરીને જ ભેાજન કરશે.”-૨૫૩,૨૫૪.
૨૧૯
આ સાંભળીને મંત્રિ અને રાજાનેા પરિવાર, એ બધા રાજી થઈને પેાતાના ઘેર ગયા. એક વખતે સવારના વખતે દેરાસરમાં રહેલી પ્રતિમાની પૂજા અને દીવા વગેરે કરેલા લેાકેાના જોવામાં આવ્યેા. દશમા દિવસે મંત્રિએ અને રાજાના પિરવાર સામે ગયા. એટલામાં તે વનમાંથી દૈવી ઘેાડા ઉપર બેઠેલા એવા રાજા આવી પહોંચ્યા, મત્રિ વગેરે સર્વેએ હિત થઇને પ્રણામ કર્યા. રાજાને બહુ નવાઇ લાગી અને પૂછ્યું કે –મારા આવવાની વાત તમે લેાકેાએ શી રીતે જાણી? ત્યારે મત્રિએ કહ્યું કેદેવના કહેવાથી. ( પછી) વાજીંત્રે વાગતાં, ઘેર ઘેર તેારણા બંધાતાં, રસ્તામાં જુદા જુદા રંગની ધજાએ બંધાતાં, અને ગંધર્વીના ગીત ગાન થતાં મહાત્સવપૂર્વક રાજા નગરમાં આવીને, પ્રથમ પેાતાના પરિવાર સહિત જિનમંદિરે આવ્યા. તે વખતે તે જિનમંદિરનાં બારણા જેમ આંબાને મ્હાર આવવાથી કાયલના ક’ઢ તથા વિદ્યાના બળથી જેમ વ્હેરા માણસ સાંભળતા થઇ જાય છે તેમ, રાજાની દૃષ્ટિ પડતાં જ તત્કાળ ઉઘડી ગયાં. પછી વિધિપૂર્વક દેરાસરને પ્રદક્ષિણા દઇને, ‘નિસ્સિહી' કરીને (રાજા) અંદર પેઠા. (પ્રભુ આગળ ) ફૂલ વગેરે મૂકીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
" श्रीपाश्र्व धरणेन्द्र सेवितपदः पार्श्व स्तुवे भावतः
पार्श्वण प्रतिबोधितच कमठः पावय कुर्वेऽचनम | पार्श्वाच्चिन्तित कार्यसिद्धिरखिला पार्श्वस्य तेजो महत्
શ્રીપાર્શ્વ પ્રાટ: પ્રમાવ દૂ મોઃ શ્રીપાર્શ્વ ! સૌથૅ ૪ રી 'वरकनकशङ्ख विद्रुम' - नानाभरणैर्विभूषिता जीयाः ।
त्वां स्तौमि पार्श्वजिनं 'मरकतघनसन्निभं विगतमोहम् | ॥२५६॥ 'सप्ततिशतं जिनानां त्वां प्रसिद्धीकृतं प्रभावेण ।
श्री पार्श्वजिन ! कलावपि ' सर्वामर पूजितं वन्दे ॥ २५७ ॥
જે પાર્શ્વ પ્રભુની ધરણેદ્ર સેવા કરે છે, તે પાર્શ્વનાથ પ્રભુની હું ભાવ પૂર્ણાંક સ્તુતિ કરૂં છું, જે પા પ્રભુએ કમઠને પ્રતિબોધ કર્યો છે, તે પાર્શ્વનાથનુ હું પૂજન કરૂં છું; જે પાર્શ્વનાથ પ્રભુનું ચિંતવન કરતાં સમસ્ત કાર્યોની સિદ્ધિ થાય છે, જે
Page #283
--------------------------------------------------------------------------
________________
२२०
મહામાભાવિક નવમરણ.
પાથ પ્રભુનું તેજ મહાન છે અને જે પાથ પ્રભુનો હાલ આ જગતમાં પ્રગટ પ્રભાવ છે, એવા હે શ્રીપાર્થ પ્રભુ આપ મારું કલ્યાણ કરે.”—૨૫૫
ઉત્તમ કનક શંખ, અને પ્રવાલના વિવિધ આભૂષણેથી વિભૂષિત અને મરકત મણિ (લીલા પાના) તથા ઘન (વાદળ) સમાન વણ વાળા અને જેને મોહ નાશ પામ્યો છે, એવા હે શ્રી પાર્શ્વનાથ સ્વામી ! હું તમારો સ્તુતિ કરૂં છું. આ કળિકાળમાં પણ એક સિત્તેર તીર્થકરમાં પોતાના પ્રભાવથી આમ જનેની સત્વ સિદ્ધિ કરનારા તથા સર્વ દેવોથી પૂજિત એવા હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! હું તમને વંદન કરું છું.” –૨૫૬ ૨૫૭
[આ પ્રમાણે) નસરકાર કરીને તથા શકતવાદિ ભણીને રાજ આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્ય:
“જય પાસ! જિણેસર ! જગહસાર, પઈનિશ્મિ તિહુથણપરૂવયાર !
અણુવંછિયપૂરણકપાલ ! તુહ મહિમા મહિ માંહિ વિસાલ ૨૫૮ ભવિ ભવિ હું ભમી બહુઅ ઠામ, સેવક મે થાપ અહુ રકિંખ મામ; તસુ ચિંતિય સિઝઈ સયલ કામ, જે જપ સંપઈ પાસ નામ. ૨૫ રણુ વણ જલ જલણહ ભય મહંત, રોગગ્ગહ હરિ કરિ હુઈ પરંત; દુહ દાલિદ્દ દેહગ દૂરિ જત, જે સમર તુહ રહ ઇક્ક ચિત્તિ ર૬૦ રવિ તાવડિ જિમ તમ દૂરિ જાઈ, તિમ સામીય સમવડિ કુણ કઈ? સુહ સંત નિપામઈ ઝાઈ જેબ, પય ભેટ છેટાઈ તુર્કી તેહ ર૬રા ઇય જિણસૂરિહિ આણંદપૂરિલિ, પાસનાહ સંથણીય મણિઈ ! પઉમાવઈદેવી તુહ પયસેવી, સુર નર કિન્નર ધરણે ર૬રા તુહ સવિ કહે સરખું નયણું, નિરખું ટાલે આવાગમન દુહ ! તુહ મહિમા મેટી પતલ, લાટી માગુ સિદ્ધિ અણુત સુહ ઘરડા
ત્રણ ભુવન ઉપર ઉપકાર કરનાર, જગતમાં સારભૂત, મનવાંછિત પૂરણ કરવામાં કલ્પવૃક્ષ સમાન, એવા હે શ્રી પાર્શ્વ જિનેશ્વર ! આપનો જય થાઓ. આપનો મહિમા જગતમાં મોટો છે.-૨૫૮
ભવભવમાં ઘણે ઠેકાણે રઝ છું, તેથી [આપના સેવક તરીકે રાખીને મારી લાજ રાખે, જે શ્રી પાર્શ્વ પ્રભુના નામનું ચિંતવન કરે છે, તેનાં ઈચ્છેલા સઘળાં કાર્યો સફળ થાય છે.-૨૫૯
જે [મનુષ્ય! ] એકાંતમાં રહી એકચિત્તે આપનું સ્મરણ કરે છે, તેના યુદ્ધ, જંગલ, પાણી, અગ્નિના મોટા ભ, રોગ, ગ્રહ, મરકી, સિંહ, તથા હાથીને ભય શાંત થાય છે, [અને] દુઃખ, દરીદ્રતા અને દુર્ગતિને નાશ થાય છે.-૨૬૦
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃપ થા.
જેવીરીતે સૂર્યના તાપથી અંધારૂ દૂર થઇ જાય છે, તેમ શ્રીપાર્શ્વપ્રભુની ખરાખરી કાણુ કરી શકે ? તેનું જે ધ્યાન કરે છે તથા તેએના ચરણને દૂરથી ભેટે છે, તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.-૨૬૧
૨૧
આ પ્રમાણે શ્રીજિનસૂરિ [ મુનિ ] એ આનદપુરમાં રહીને એક મનથી શ્રીપાર્શ્વનાથપ્રભુની સ્તુતિ કરી છે, [ હે પ્રભુ ! ] પદ્માવતી દેવી, દેવા, મનુષ્યા, કિન્નર અને ધરણેદ્ર પણ આપશ્રીના ચરણકમલની સેવા કરે છે.-૨૬૨
ચક્ષુએથી કરેલું આપનું દન ( હે પ્રભુ ! ) જન્મ મરણના દુઃખાને દૂર કરે છે એમ બધા લોકો કહે છે, આપશ્રીના મહિમા મોટો છે, તેથી આપશ્રીના ચરણકમળમાં આળોટીને હું અનંતસુખ (મેાક્ષસુખ )ની ભિક્ષા માગુ છુ”–૨૬૩ (
આ પ્રમાણે શ્રીપા પ્રભુને વિનંતી કરીને, તેણે પેાતાના મહેલની સભાને શેાભાવી. પ્રધાનાએ પાતાલલેાકનુ અને ધરણેન્દ્રની સમૃદ્ધિનું સ્વરૂપ પૂછવાથી રાળ એલ્યે! કે–“તે દિવસની રાત્રે મંદિરની અંદર ધ્યાનમાં રહેલા એવા હું શ્રીપાર્શ્વનાથ પ્રભુના સ્તવનો જાપ કરતા હતા, તે વખતે કાજળના જેવી કાંતિવાળા મેટા નાગ પ્રગટ થયા. તેને દેખીને હું ધ્યાનથી ચલાયમાન ન થયા. પછી [ તે સાપ ] શ્રીપાર્શ્વનાથ પ્રભુના પદ્માસન ઉપર ચડયો. એટલે જિનેશ્વર દેવની પ્રતિમાની આશાતનાના ભયથી [ અને સાપ ] ખરાબ જીવ હાવાથી મેં હાથથી પૂછડીથી પકડયેા, ત્યારે તે સર્પનું રૂપ તજી દઇને દેવ થયા. મેં તેને પૂછ્યું કે-તમે કાણુ છે ? તે ખેલ્યા કે–હુ પાર્શ્વનાથ સ્વામીના સેવક ધરણેન્દ્ર છુ, તારા ધ્યાનથી આકર્ષાઇને અહીં આવી મેં તારી પરીક્ષા કરી, પરંતુ તું ધ્યાનથી ચલાયમાન ન થયા, તેથી તું માટેા સાહસિક છે. માટે હું પુરૂષાત્તમ ! તું મારી સાથે પાતાલલાકમાં ચાલ, કે જેથી તને પુણ્યનું ફૂલ ખતલાવું; પછી હું. ધરણેન્દ્રની સાથે પાતાલલેાકમાં ગયેા. ત્યાં મેં સત્ર સુવણ અને રત્નાથી બાંધેલી ભૂમિકા જોઇ. આગળ ચાલતાં ધર્મરાજાને વૈક્રિય મહેલ ( મને ) દેખાડયા. પછી શ્રીધર્મરાજાને [ મેં ] સાક્ષાત્ જોયા, તેઓની પટ્ટરાણી જીવદયાને જોઇ. તે અનેને મેં પ્રણામ કર્યાં. [ એટલે] તેમણે મને કહ્યું કેઃ-[હું નરેન્દ્ર !] અમારી કૃપાથી તું ચિરકાળ વખત રાય કરજે !” ત્યાંથી આગળ ચાલતાં સાત ઓરડી [મે] જોઇ. મે પૂછ્યું કે-“આમાં શું છે ?” ધરણેન્દ્ર મેલ્યા કે–“આ સાતે એરડીઓમાં સાત સુખેા છે.” મેં કહ્યું કેઃ-“તે ક્યાં કયાં ?” ઇન્દ્ર ખેલ્યાઃ—
“પહેલું આરાગ્ય, બીજું લક્ષ્મી, ત્રીજું યશ, ચેાથું પતિને અનુકુળ એવી ( પતિવ્રતા ) સ્ત્રી, પાંચમું વિનયવાન પુત્ર, છઠ્ઠું રાજાની અનુપમ સૌમ્ય દૃષ્ટિ અને
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૨૨
મહાપ્રાભાવિક નવસ્મરણ.
સાતમું નિર્ભયસ્થાન-આ સાતે સુખ જેના ઘરમાં હાય, ત્યાં સાક્ષાત્ ધર્મના જ પ્રભાવ સમજવા.”–૨૬૪
પછી તે સાતે એરડીએ જોઇ. પહેલીમાં તમામ રોગને નાશ કરનાર દેવ અને એ ચામર છે. બીજી ઓરડીમાં સાનું, રત્ન, માણિક્ય વગેરે છે. ત્રીજી આરડીમાં મેાટા ધનવાને ચાકાને દાન દે છે. ચેાથીમાં પત્ની પતિની સેવા કરે છે. પાંચમીમાં વિનીત પુત્ર, પૌત્ર, વહુ વગેરે સંપીલું કુટુબ છે. છઠ્ઠીમાં ન્યાયી અને પ્રજાનું ભલું કરનાર રાજા ન્તેયા અને સાતમીમાં કોઇ એક દેવને ઉપસતુર સ્તવના જાપમાં તદ્દીન જોયેા. મેં પૂછ્યુ કે—આ દેવ આ સ્તવના જાપ શા માટે કરે છે?” તેઓએ કહ્યું કે–( આ ) સ્તવના ધ્યાનથી દેશમાં, નગરમાં અને ઘરમાં સર્વાં ભયથી રક્ષા થાય છે અને નિરંતર મનાવાંછિતની પ્રાપ્તિ થાય છે. આ સ્તવના આમ્નાય, મહિમા અને મત્રના પુસ્તકેા છે. જ્યાં અગાડી ધમ અને દયા હોય, ત્યાં અગાડી આ સાતે સુખા હાય છે, એ બતાવવા માટે આ બધું વૈક્રિય લબ્ધિ વડે બતાવેલુ છે.”
પછી આગળ સુવણું અને રત્નમય કિલ્લા જોયા, ત્યાં લેાહમય સાત પ્રતાલી (મુખ્ય દ્વારમાં જવાના મા`) હતી. પ્રથમ પ્રતાલીમાં જતાં, મેં ચારે બાજુ વિવિધ કલ્પવૃક્ષેાથી વીંટાએલા સામાન્ય દેવાના ભવન જોયાં. બીજી પ્રતેાલીમાં જતાં ક્રીડા શુક ( પાળેલા પાપટ)નાં સેાનાનાં પાંજરાં જોયાં, પાપટો મને જોઇને કહેવા લાગ્યા કેઃ—
હું પ્રિયકર રાજા! પધારો, પધારે, આ સ્થાન પુણ્યવંત પ્રાણીએ સિવાય કોઇને પ્રાપ્ત થતું નથી. અર્થાત્ આ જગ્યાએ પુણ્યવત પ્રાણીઓ જ આવી શકે છે.” ત્રીજી પ્રતેાલીમાં પ્રવેશ કરતા મને જોઇને નાચ કરતા મયૂરા મનુષ્યની વાણીમાં આલ્યા કેઃ——
હે રાજેન્દ્ર ! આપના દર્શનથી અમારૂં જીવન આજે સફળ થયું! ખરેખર, તે નગરને ધન્ય છે કે જ્યાં પ્રિયકર રાજા છે.”
ચેાથી પ્રતાલીમાં આગળ આગળ કુદકા મારતા તથા વિવેકવડે મને પ્રણામ કરતા રાજહંસા મારા જોવામાં આવ્યા. પાંચમી પ્રતેાલીમાં સ્ફટિક રત્નની ક્રીડા કરવાની વાપિકાએ (વાવે!), તથા સ્નાન કરવાના મડપા વગેરે જોયા. છઠ્ઠી પ્રતાલીમાં ઇન્દ્રના સામાનિક દેવાના મકાને જોયાં અને સાતમી પ્રતાલીમાં દેવાંગનાએનાં અધિક અધિક ટાળાં દેખવામાં આવ્યાં, તેની આગળ અનેક પ્રકારના આશ્ચયવાળી અને કરોડા દેવાએ કરીને સહિત ધરણેન્દ્રની સભા જોઈ. ત્યાં દિવ્ય નૃત્ય જોયુ. ધરણેન્દ્રે પુણ્યનું ફળ બતાવવા માટે [મારી સેવામાં મૂકેલા ] દેવ,
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રિયકર નૃ૫ કથા
૨૨૭
દેવીઓએ નવ દિવસ સુધી પોતાના પુત્રની જેમ મારી આગતા સ્વાગતા કરી. અહીં [ આ દેરાસરમાં ] દેવની સાથે રહીને દશ દિવસ સુધી મેં પિતે જ પૂજા કરી છે. તે લોકોએ મને જે દિવ્ય આહારનું ભોજન કરાવ્યું, તેનું સ્વરૂપ કહી શકાય તેમજ નથી. આવા પ્રકારની ત્યાંની ઋદ્ધિ જોઈને મારી પુણ્ય તરફ વિશેષ રૂચિ થઈ. પછી મેં કહ્યું કે-“હે ધરણેન્દ્ર! મને મારા નગરે મોકલી દ્યો, જેથી હું પુણ્ય કરી શકું.” પછી ધરણેન્દ્ર પિતાના હાથમાં પહેરેલી વીંટી મને આપી અને કહ્યું કે “આ મુદ્રિકા ભજનના ભાજન પર રાખવાથી ઘણા મનુષ્યને ભોજન આપવાના પ્રભાવવાળી છે, [અને] જ્યારે વિશેષ પુણ્યનું કામ હોય ત્યારે પ્રાતઃકાળે નમસ્કાર મન્ત્ર તથા ઉપસર્ગહર સ્તોત્રની શરૂઆતની ત્રણ ગાથાનું ત્રણ વાર સ્મરણ કરીને, આંગણામાં આવીને વીંટી આકાશમાં ઉછાળવાથી પ૫૫ પાંચસે પંચાવન માણસ ભોજન કરી લેશે ત્યાંસુધી વીંટી આકાશમાં રહેશે.” આ સાંભળીને અત્યંત પ્રમુદિત (રાજી) થએલા એવા મેં બહુમાનપૂર્વક તે વીંટી ગ્રહણ કરી.
પછી તેણે (ધરણે) પોતાના દેવની સાથે દિવ્ય ઘડા મારફત (મને) અહીંયાં મોકલ્ય; પરંતુ તમે સામા આવ્યા તેથી મને આશ્ચર્ય થયું. પ્રધાને કહ્યું કેપ્રભુના અધિષ્ઠાયક દેવની વાણીથી, આપનું પાતાલ ગમન, કમાડનું ઉઘાડવું, અહીંયાં પાછું આવવું, એ બધું અમે જાણ્યું હતું.” પછી રાજા બેલ્યો-સભાની સમક્ષ, પુણ્યનાં ફલરૂપ, દેવતાઓને જે સુખો છે, તે કહેવાને કોણ સમર્થ થઈ શકે? કહ્યું છે કે –
દેવલોકમાં દેવતાઓને જે સુખ છે, તે એક જીભથી તે શું, પરંતુ કદાચ માણસને સે જીભ હોય અને તે સો વર્ષ સુધી વર્ણન કર્યા કરે, તો પણ માણસ તે સુખનું વર્ણન કરી શકતો નથી.”—૨૬૭ - તેથી હું હવે પુણ્ય જ કરીશ. મંત્રિ બેલ્યો-રાજાને તો હમેશાં પુણ્ય જ હોય છે. કારણ કે -
ન્યાય, દશને, ધર્મો, તીર્થસ્થાને અને સુખસંપત્તિ જેના આધારે પ્રવ છે તે પૃથ્વીપતિ જય પામો.” વળી–“પ્રજાના પુણયને છઠ્ઠો ભાગ તેનું (પ્રજાનું) રક્ષણ કરનાર રાજાને મળે છે અને જે રક્ષણ ન કરે તો પ્રજાના પાપને છઠ્ઠો ભાગ રાજાને મળે છે.”-ર૬૮,૨૬૯
પછી રાજાએ જિનમંદિર વગેરે સાતે ક્ષેત્રોમાં ધન વાપર્યું. તે સાત ક્ષેત્ર આ પ્રમાણે –
"जिणभुवणे जिबिंबे पुत्थयलिहणे चउविहे संधे। जो ववइ नियन्व्वं सुकन्यथा ते अ संसारे ॥२७॥
Page #287
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
જિનમંદિર ૧,
જિનબિંમ ૨, પુસ્તક લખાવવામાં ૩, અને વિધ સંઘ ( સાધુ ૪, સાધ્વી પ, શ્રાવક ૬, શ્રાવિકા છ, )ની ભક્તિમાં જે પેાતાનું ધન વાવે ( વાપરે ) છે. તે સંસારમાં કૃતકૃત્ય સમજવા.”
૨૨૪
વળી મહિનામાં એ પાખી (ચતુર્દશી)ના પારણાના દિવસે ધરણેન્દ્રે આપેલી વીંટીના પ્રભાવથી તે બે વાર સાર્મિક વાત્સલ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણાં
વર્ષ વ્યતીત થયાં.
એક વખતે પારણાના દિવસે રાજા ગુરૂમહારાજને વંદન કરવા માટે [ ઉપાશ્રયે ] ગયેા. મહારાજ રાજાને ઉપદેશ આપે છે, તે વખતે જિનયમથી વાસિત અંતઃકરણવાળા, જેણે સાતે ધાતુએ કરીને શ્રાવકની અગિયાર પ્રતિમાનું વહન કર્યું છે એવા, શ્રાવકના એકવીશ ગુણૈાથી શોભિત, શ્રીઆનદ્ર શ્રાવકના જેવા ખારવ્રતધારી એવા, એક શ્રાવક ગુરૂમહારાજના ચરણકમળમાં વંદન કરતા હતા. આવા પ્રકારના તે ગુણધારી શ્રાવકને જોઇને, રાજાએ તેને ભોજનનું નિમંત્રણ કર્યું. તે વખતે ગુરૂમહારાજે કહ્યું કેઃ “હે રાજન્! આ શ્રાદ્ધવને આજે અષ્ટમનું પારણું છે, માટે એને સથી પ્રથમ ભોજન કરાવજો.” રાજાએ તે વાતને કબુલ રાખી. પછી તે આવ્યા એટલે રાજાએ તેને સન્માનપૂર્વક ભોજન કરવા બેસાડ્યો. એટલામાં પાંચસા શ્રેષ્ઠીએ ત્યાં ભોજન કરવા આવી પહેાંચ્યા. હવે તે શ્રાવકેાત્તમ જેટલામાં પારણું કરીને ઉઠ્યો, તેટલામા જ ધરણેન્દ્રે આપેલી મહાપ્રભાવવાળી તે મુદ્રિકા આકાશમાંથી ઉતરીને, પેાતાની મેળે રાજાના હાથમાં આવી ગઈ. આ બનાવ જોઇને રાજા વિચારવા લાગ્યા કે-આજે આ શુ થયું? શું દેવ કોપાયમાન થયા? કે શું મને અશ્રદ્ધા થઇ ? ( અથવા) તે શું મારૂં પુણ્ય પરવાળી ગયુ ( ક્ષીણ થઈ ગયું)? દેવે કહેલું પુણ્ય આજે અસત્ય કેમ થયુ ? હવે મારી આબરૂનું હું રક્ષણ શી રીતે કરીશ ? આ આવેલા પાંચસે શ્રેષ્ઠીઓનું ભોજનાદિકથી હું શી રીતે ગૌરવ કરી શકીશ ? એટલામ રાજાના ચેાકમાં દૈવી વાણી થઈ કેઃ—
“હે રાજન્! તું મનમાં લેશ પશુ ચિંતા કરીશ નહિ, દેવની વાણી જુડ્ડી હાતી નથી; (પરંતુ) આ એક જ શ્રાવકોત્તમને ભોજન કરાવતાં તને પાંચસેા શ્રાવકાને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થયું.”
મેટાએ મેટાનું જ વાત્સલ્ય કરનારા હેાય છે, પરંતુ પુણ્યશાળી ગુણવાનનું વાત્સલ્ય કોઇ જ કરતું નથી. કારણ કેઃ—
"नागुणी गुणिनो वेत्ति, गुणी गुणिषु मत्सरी, गुणी च गुणरागी च विरलः सरलो जनः
॥૨૭॥
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર પ કથા.
૨૨૫
ગુણ વગરને માણસ ગુણવાનને ઓળખતે નથી, અને ગુણવાન માણસ ગુણવાનની અદેખાઈ કરે છે; [પરંતુ] ગુણવાળા અને ગુણ ઉપર પ્રેમ રાખનારા મનુષ્ય તે વિરલા જ હોય છે.”
પછી રસોઇયાએ આવીને રાજાને કહ્યું કે “હે રાજન્ ! ભેજનનાં પાત્રો તો ખાલી થઈ ગયાં છે.” ત્યારે આકાશમાં રહેલ દેવ બે –એવું ના બોલ, તું જઈને જે, મેં તે બધાં પાત્રો ભરી દીધેલાં છે. હજારે માણસોને જમાડવા છતાં પણ તે ઓછાં પડવાનાં નથી. (પછી) રાજી થએલા રાજાએ તે બધા શ્રેષ્ઠીઓને ભોજન કરાવ્યું, તે પણ તે પાત્ર તે પ્રમાણે ઠેઠ ગળા સુધી ભરેલાં જોયાં, તેથી આખા નગરને રાજાએ આમંત્રણ આપીને જમાડ્યું. કેઈપણ રસોઈ કરનાર દેખાતે નહિ હોવા છતાં પણ બધાને દેવી ભોજન મલવાથી, નગરના લોકે અજાયબીમાં ગરકાવ થઈ ગયા. (અને પિતાના મનમાં વિચારવા લાગ્યા કે:-)શું રાજાને દેવ પ્રત્યક્ષ થયો હશે? કે શું કોઈ દેવે વરદાન આપ્યું છે? (અથવા) તો શું રાજાની પાસે ચિત્રાવેલી હશે? કે શું તેને સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયો હશે? રાજાએ સભાજનોને કહ્યું કે-“આ બધો ધર્મધ્યાનને પ્રભાવ જાણવો.” તે વખતે ત્યાં બેઠેલા) કવીશ્વરે આ પ્રમાણે બે આશીર્વાદના શ્લોકો કા–
"श्रीमत्कंप्रिप्रियाराद श्रीमत्पयंशोमद ।
श्रीसुतैककलौ नन्द श्रीदस्याररमास्पद ॥२७३॥ સ્વસ્તિક બંધવાળા આ શ્લોકમાં પ્રિયંકર રાજાનું નામ ગર્ભિત છે.
મહત્તમવિવેકામ! શારકુન્મસ્ટામ!
Tલાસણામ ! જુfકુન્મ ! અચાનમઃ ૨૭૪ અષ્ટદલ કમલવાળા આ લેકમાં ‘વિશાલરાજ” ગુરૂનું નામ ગર્ભિત છે. ( આશીર્વાદાત્મક કે હોવાથી આ બે લોકોને અર્થ આપ્યો નથી.)
આથી રાજા પ્રસન્ન થશે. (અને) “પ્રસન્ન થએલા એવા પ્રિયંકર રાજાએ સ્વસ્તિકબંધ કાવ્યની રચના કરનારને પાંચ ગામ, પાંચ ઘડા અને પાંચહજાર સોનામહોર આપી.”—૨૫
ત્યાર પછી પોતાના માતાપિતાને શ્રી “શત્રુંજય મહાતીર્થની યાત્રા મોટી અદ્ધિએ કરીને સહિત કરાવી. તે આ પ્રમાણે–
કહ્યું પણ છે કે –“શત્રુંજય તીર્થ, સમકિત, સિદ્ધાંત, સંઘની ભક્તિ, સંતોષ, સામાયિક અને શ્રદ્ધા આ સાત “સથી શરૂ થતા ગુણે આ લોકમાં દુર્લભ છે.”—૨૭૬
Page #289
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક તવસ્મરણુ.
[ શત્રુંજય ] તીને વિષે સાધર્મિક વાત્સલ્ય, સંઘની પૂજા-ભક્તિ, ગરીમાને ઉદ્ધાર અને દાનશાળા વગેરે પુણ્યકાર્યો કર્યાં.... કેમકે—
२२९
"विवाहे तीर्थयात्रायां, चन्द्रे मित्रे सुरालये । वस्त्रदानमिदं श्रेष्ठ, सत्पात्रे विशेषतः
રા
લગ્ન પ્રસંગે, તીયાત્રા વખતે, ચંદ્રગ્રહણ વખતે, તથા જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે વસ્ત્રનું દાન દેવું તે ઉત્તમ કહેવુ છે, તેમાં પણ સુપાત્રમાં આપેલું દાન વિશેષ કરીને ઉત્તમ છે.”-૨૭૭
તેના પિતા પાસદત્ત શેઠે તલેટીમાં સ્વગૅ જવાથી, તેઓના નામની શ્રીશત્રુ જય પર એક દેરી કરાવી, ( અને ) તે ઠેકાણે મેટા ઉત્સવ કરીને રાજા પોતાના ઘેર (રાજધાનીમાં) પાછા આવી પહોંચ્યા. તે દિવસથી (શ્રીઋષભદેવ પ્રભુની) સેાનાની ચરણ પાદુકા, રાયણના વૃક્ષ સહિત કરાવીને, રાજા પોતાના ઘેર પૂજવા લાગ્યા. પછી ઘડપણ આવતાં પુણ્ય કરવાના અવસર જાણીને, રાજા પેાતાના પુત્રને રાજ્ય આપવાની ઇચ્છાવાળા તે તેને (આ પ્રમાણે) શિખામણ આપવા લાગ્યું કેઃ
હે પુત્ર ! સ્વામિની (પત્ની ) ઉપર કૈાપ, પ્રિય માણસ સાથે અભિમાન, યુદ્ધમાં ભય, બંધુઓમાં ખેઢ, દુર્જન પ્રત્યે સરલતા, સજ્જનની સાથે લુચ્ચાઇ, ધમાં સંશય—શકા, ગુરૂજનનું અપમાન, લેાકેા સાથે અશૂન્ય વિવાદ, જ્ઞાતિજના સાથે ગ, દુઃખી જનાના તિરસ્કાર અને નીચ માણસ સાથે પ્રેમ કરીશ નહિ.”૨૭૮
જીભ સાચુ એલિજે, રાગ રાસ ફિર દર, ઉત્તમસુ સંગિત કરો, લાભઇ સુખ જિમ ભૂરિ.-૨૯
જિણવર દેવ આરાહીઇ, નીહિ સહગુરૂ ભત્તિ;
સૂધા ધમ્મ જ સેવીઇ, રહીઇ નિરમલ ચિત્તિ-ર૮૦
ઉપરની બંને ગાથાઓના પહેલા અક્ષરા ‘જીરાઉલા’ અને ગ્રંથકર્તા જિનસુર’ ના નામનું સુચન કરે છે.
આ પ્રમાણે પોતાના પુત્ર જયકરને પેાતાના પદે સ્થાપન કર્યા. [ અને ] રાજા
શિખામણ આપીને શુભ મુહૂતે તેને ધકૃત્ય કરવા લાગ્યા. આઠમ તથા ચઉદશના દિવસે પૌષધ ગ્રહણ કરવા લાગ્યા તથા સુપાત્રમાં દાન દેવા લાગ્યા. કારણ કેઃ——
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રિયંકર નૃપ કથા
૨૨૦ અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ પાંચ પ્રકારના દાન મથેનાં પહેલાં બે દાનથી મોક્ષની પ્રાપ્તિ તથા બાકીનાં ત્રણ પ્રકારના દાનથી ભેગ સુખ વગેરેની પ્રાપ્તિ કહેલી છે.”—૨૮૧
પછી અંત સમય આવતાં, સંપૂર્ણ આયુષ્ય ભોગવીને, ધર્મની આરાધના, અનશન વગેરે બહુ પુણ્યકાર્યો કરીને, પ્રિયંકર રાજા સૌધર્મ દેવલોકમાં ઈદ્રની સમાન ત્રાદ્ધિવાળે દેવ થયો. ત્યાંથી ચવીને અનુક્રમે મહાવિદેહક્ષેત્ર'માં જશે. તેના કેટલાક પુત્રો પ્રિયંકરની માફક પિતાથી સવાયા થયા. શ્રીસ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનકમાં આ પ્રમાણે કહેલું છે –“પુત્રો ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે (૧) અતિજાત-પિતાથી પણ વધારે ગુણવાન, (૨) સુજાત–લાયક, ખાનદાન (૩) આણુજાત-પિતાથી સહેજ ઉતરતા અને (૪) કુલાંગાર-કુલની આબરૂને બટ્ટો લગાડનારા. આ જ પ્રમાણે ચાર પ્રકારના શિષ્યો પણ જાણવા.” [ગ્રંથકાર દષ્ટાંત આપી સમજાવે છેઃ—]
सहकारश्च सुजातं कूष्माण्डीबीज पूरमतिजातम् । वटतरुफलं कुजातं भवति कुलाङ्गामिक्षुफलम् ॥२८२॥ अतिजातोऽधिकस्तातात्, सुजातः स्वसमः पितुः। अपजातो गुणहीनः कुलाङ्गारः कुलान्तकः॥२८३॥ नाभि रिसहो पढमो बीओ आइच्चमहजसा दुन्नि । तइओ आइच्चजसो चउत्थो होइ कंडरीओ ॥२८४ ॥ 'उपसर्गहर' स्तोत्रं, ये ध्यायन्ति दिवानिशम् ।
तेषां प्रियङ्करस्येव, सम्पदः स्युः पदे पदे ॥२८॥ આંબો સુજાત સમજ, કોળું અને બીજોરું અતિજાત; વડના ટેટા કુજાત સમજવા અને શેરડી કુલાંગાર હોય છે.-૨૮૨
જે પિતાથી સવાયો હોય તે અતિજાત, પિોતાના પિતાની બરાબર હોય તે સુજાત; જે ગુણ વગરને હોય તે અપજાત અને જે કુલને નાશ કરે તે કુલાંગાર સમજો.-૨૮૩
પહેલા (અતિજાત) શ્રી નાભિરાજાના પુત્ર વડષભદેવ, બીજા (સુજાત) આદિત્ય અને મહાયશ, ત્રીજા (અપજાત) આદિત્યયશા અને એથે (કુલાંગાર) તે કંડરીક થયે–૨૮૪
જે (મન) રાત અને દિવસ ઉપસર્ગહર સ્તોત્રનું ધ્યાન ધરે છે, તેમને પ્રિયંકર રાજાની માફક પગલે પગલે સંપત્તિ આવી મલે છે.-૨૮૫
આ પ્રમાણે શ્રી પ્રિયંકર રાજા શ્રી જિનશાસનની પ્રભાવના કરનાર મહાશ્રાવક થયા.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૨૮
મહામાભાવિક નવસ્મરણ, પ્રિયંકર રાજાની આ કથા સાંભળીને, બુદ્ધિશાળી માણસોએ આ સંસારમાં શુભ ધ્યાન, જિનેશ્વરદેવ અને સદ્દગુરૂઓને પ્રણામ, દાન વગેરે ધર્મકાર્યોમાં પ્રયત્ન કરે, કે જેનાથી રાજ્યસુખ અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય.-૨૮૬
વિશાલરાજ સૂરીશ્વરના (શિષ્ય) સુધાભષણ સગુરુના શિષ્ય જિનસૂર નામના મુનિએ સુકૃતને માટે આ કથાની રચના કરી, જેઓ કલ્યાણને કરવાવાળી એવી ઉપસર્ગહરસ્તોત્રના પ્રભાવનું વર્ણન કરતી એવી આ કથાને સાંભળે છે અથવા બીજાઓને વાંચી સંભળાવે છે, તેઓ સુખ અને કલ્યાણને પ્રાપ્ત કરે છે.-૨૮–૨૮૮
Page #292
--------------------------------------------------------------------------
________________
श्रीमुनिसुंदरसूरि विरचित ॥ શ્રીમંત્તિર સ્તવનમ્॥
संतिकरं संतिजिणं, जगसरणं जयसिरीह दायारं । समरामि भत्तपालग - निव्वाणीगरुडकयसेवं ॥ १ ॥
[ शान्तिकरं शान्तिजिनं जगच्छरणं जयश्रियाः दातारम् । स्मरामि भक्तपालकनिर्वाणीगरुडकृत सेवम् ॥ ] ભાવા:–જેએ શાંતિના કરનાર છે, જે જગતના જીવાના શરણરૂપ છે, જેએ જય અને લક્ષ્મીના આપનાર છે, (વળી ) ભક્તજનાનું પાલન કરનાર નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષે જેમની સેવા કરી છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું મરણ કરૂં છુ.
ॐ नमो विष्पोसहि पत्ताणं संतिसामिपायाणं । झवाहातेणं, सव्वासिवदुरिअहरणाणं ||२||
[ ॐ सनमः विप्रुडौषधिप्राप्तेभ्यः शान्तिस्वामिपादेभ्यः । स्वाहामन्त्रेण सर्वाशिव दुरितहरणेभ्यः ॥ ]
ભાવાથ :–જેઓને વિષુડૌષધિ નામની લબ્ધિ પ્રાપ્ત થએલી છે, જેઓ ‘જ્ઞા વાદા' (સૂરિમત્રમાં કહેલ મત્રખીજ) મંત્રના પદથી સહિત આ ગાથામાંથી નીકળતા ‘૪ નમો વિષેદિવત્તાન = સ્વાદા' એવા મંત્રના પદે કરીને જાપ કરનારના સ ઉપદ્રવેા તથા પાપનેા નાશ કરનાર છે એવા પૂજ્ય શ્રીશાંતિનાથ સ્વામિના ચરણકમલમાં કાર પૂર્વક મારા નમસ્કાર હા.
ॐ संतिनमुक्कारो, खेलोस हिमाइल द्धिपत्ताणं । सौहींनमो सन्चो - सहिपत्ताणं च देइ सिरिं ||३||
[જી રાન્તિનમા: ઔષધ્યાવિધિપ્રાન્તમ્યઃ । सौंहींनमः सर्वोषधिप्राप्तेभ्यश्च ददाति श्रियम् ॥ ]
ભાવાર્થ:-‰કારપૂર્વક શ્રીશાંતિનાથ પ્રભુના (ચરણકમલમાં) કરેલા નમસ્કાર શ્લેષ્મોષધ્યાક્રિક લબ્ધિ પામેલાઓને (જ્ઞાનાદિક) લક્ષ્મી આપે છે. અને કાર તથા ઊઁકાર સહિત કરેલા નમસ્કાર સર્વૈષધિ લબ્ધિ પામેલાઓને (જ્ઞાનાદિક) લક્ષ્મી આપે છે. [આ માથામાંથી પણ એ લબ્ધિપદો નીકળે છે જે આ પ્રમાણે:
Page #293
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
‘દર્દી નમો ઘેજોસંહદ્વપજ્ઞાળ તથા ૭૪ દ્વી નમો સવ્વોદિત્તાન' આ એ લબ્ધિ પદોના સૂરિમંત્ર કલ્પમાં બતાવેલા વિધિ પ્રમાણે જાપ કરવાથી સર્વ ઉપદ્રવાના નાશ થાય છે]. કહેવાનુ તાત્પર્ય એ છે કે ઉક્ત લબ્ધિએના સ્વામિ એવા શ્રીશાંતિનાથ પ્રભુને નમસ્કાર કરી તે તે લબ્ધિના અધિષ્ઠિત મન્ત્રપદોનો વિધિપૂર્વક જાપ કરનારાઓ પણ તે તે લબ્ધિને પ્રાપ્ત કરવા ઉપરાંત જ્ઞાનાદિક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. वाणीतिहुअणसामिणि- सिरिदेवीजक्खरायगणिपिडगा । हदिसिपालसुरिंदा, सया वि रक्खंतु जिणभत्ते ॥ ४॥
२३०
[ वाणीत्रिभुवनस्वामिनीश्रीदेवीयक्षराजगणिपिटकाः ! ग्रहदिक्पालसुरेन्द्राः सदाऽपि रक्षन्तु जिनभक्तान् ॥ ] ભાવા:-શ્રુતદેવતા ( સરસ્વતી'), ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી, યક્ષરાજ ગણિપિટક, સૂર્યાદિક ગ્રહો,
૧ શ્રુતદેવતા અને સરસ્વતી અને એક છે તેના પુરાવાઓ અને તેના ભિન્ન ભિન્ન સ્વરૂપોનાં વન માટે મારા તરફથી ‘શ્રી જૈન સત્યપ્રકાશ' માસિકના વર્ષ ૧ અક. ૩, ૬. ૭, ૮, ૧૦, ૧૧, ૧૨. વર્ષ ૨ અંક, ૧, ૨માં પ્રસિદ્ધ થએલી ‘સરસ્વતી પૂજા અને જૈના'નામની લેખમાળા જીએ. સૂરિમંત્રના પ્રથમ પીટની અધિષ્ઠાયિકા પણ શ્રુતદેવતા (સરસ્વતી) છે.
૨ રિમંત્રની પાંચ પીડે પૈકીની બીજી પીઠની અધિષ્ઠાયિકા, ચિત્ર માટે જુએ ‘સતિકર સ્તોત્ર’ના પ્રાચીન પાડૅમાંનું તેનું ચિત્ર, નં. ૫૪
૩ દ્વાદશાંગીના અધિષ્ઠાયક દેવ અને સરમંત્રના પાંચ પીઠો પૈકીની ચેાથી પીના અધિવ્હાયક, તેના ચિત્ર માટે પણ ‘સંતિકર સ્તાત્ર’ના પ્રાચીન ચિત્રપટમાંનું તેનું ચિત્ર ન. ૫૪ જુએ. ૪ સૂર્ય, ચંદ્ર, મંગળ, બૃહસ્પતિ. શુક્ર, શશિન, રાહુ અને કેતુ ‘નિર્માંળાિ'માં આ ગ્રહોનું સ્વરૂપ આ પ્રમાણે આપેલું છેઃ
'तत्रादित्यं हिंगुलवर्णमूर्ध्वस्थितं द्विभुजं कमलपाणि चेति' ॥१॥
અર્થાત્–(પ્રથમ)સૂય નામના ગ્રહના હિંગળાક જેવા વર્ણ, ઊભા રહેલા અને અને હાથેામાં કમળવાળા જાણવા આકૃતિ માટે જીએ ચિત્ર ન. ૫૫
'तथा सोमं श्वेतवर्ण द्विभुजं दक्षिणे अक्षसूत्रं वामे कुण्डिकां चेति ॥२॥
અર્થાત્—તથા (બીજા) સેામ નામના ગ્રહના શ્વેત વર્ણ, બે ભુજાએ પૈકીની જમણી ભુજામાં અક્ષત્ર(માળા) અને ડાખી ભુજામાં કુંડિકા જાણવી. આકૃતિ માટે જીએ ચિત્ર ન. ૫૬ 'तथाङ्गारकं रक्तवर्णे द्विभुजं दक्षिणेऽक्षसूत्रं वामे कुण्डिकां चेति ॥ ३॥ ' અર્થાત્–તથા (ત્રીજા) માઁગળ નામના ગ્રહના રક્તવર્ણ, એ ભુળ અક્ષસૂત્ર અને ડાબી ભુન્નમાં કુંડિકા (કમંડળુ) જાણવી. આકૃતિ માટે
પૈકીની જમણી ભુજામાં જીએ ચિત્ર ન. ૨૭
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી સતિકર સ્તવન. દિપાલ અને દેવેદ્રો એ સર્વે જિનેશ્વરના ભક્તોનું સર્વદા રક્ષણ કરે.
'तथा बुधं पीतवर्ण द्विभुजं अक्षसूत्रकुण्डिकापाणिं चेति ॥४॥' અર્થાતતથા (થા) બુધ નામના ગ્રહનો પીળો વર્ણ, બે ભુજાઓ પૈકીની જમણી ભુજામાં અક્ષસૂત્ર તથા ડાબી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૫૮
'तथा सुरगुरुं पीतवर्ण द्विभुज अक्षसूत्रकुण्डिकापाणि चेति ॥५॥' અર્થાત-તથા (પાંચમા) બહસ્પતિ [ગુરૂ] નામના ગ્રહને પીળો વર્ણ, બે ભુજાઓ પિકીની એક ભુજામાં અક્ષસૂત્ર તથા બીજી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૫૯
तथा शुक्र श्वेतवर्ण द्विभुजं अक्षसूत्रकमण्डलुपाणिं चेति ॥६॥' અર્થાતતથા (દા) શુક્રનો વેતવર્ણ, બે ભુજાઓ પૈકીની એક ભુજામાં અાસૂત્ર તથા છ ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૦ ___ 'तथा शनैश्चरमीषत्कृष्णं द्विभुजं लम्बकूर्च किञ्चित्पीतं द्विभुजमक्षमालाकमण्डलुयुक्तपाणि चेति ॥७॥'
અર્થાત–તથા (સાતમા) શનિ નામના ગ્રહનો કાંઈક કાળો (નીલ) વર્ણ; લાંબા અને કાંઈક પીળા રંગના વાળવાળા તથા બે ભુજાઓ પૈકી એક ભુજામાં અક્ષમૂત્ર તથા બીજી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૧
तथा राहुमतिकृष्णवर्ण अर्धकायरहितं द्विभुजमर्धमुद्रान्वितपाणिं चेति ॥८॥ અર્થાત તથા (આઠમા) રાહુ નામના ગ્રહને અત્યંત કાળ વર્ણ, અડધા શરીર વગરનો, બે ભુએ પિકી એક ભુજાએ અર્ધ આપતો તથા બીજી ભુજામાં અક્ષસૂત્રવાળો હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૨
'तथा केतुं धूम्रवर्ण द्विभुजमक्षसूत्रकुण्डिकान्वितपाणिं चेति ॥९|| અર્થાત–તથા નિવમા] કેતુ નામના ગ્રહને ધૂમાડા જે વર્ણ, બે ભુજાએ પિકીની એક ભુજામાં અક્ષસૂત્ર તથા બીજી ભુજામાં કમંડલ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૩
-નિર્વાસ્ત્રિા . પત્ર. ૨૮ ૫ શાક (ઈ), અગ્નિ, યમ, નૈઋત્ય વરુણ, વાયુ, કુબેર, ઈશાન, નાગ તથા બ્રહ્મા આ દશ દિપાલેનું સ્વરૂપ પણ નિર્વાસ્ટિા ' માં આ પ્રમાણે આપેલું છે?
'तत्र शकं पीतवर्ण ऐरावतवाहनं वज्रपाणिं चेति ॥१॥ અથત-શક્રનો પળે વર્ણ, ઐરાવત હસ્તિનું વાહન તથા હાથમાં જ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૪
'तथा अग्नि अग्निवर्ण मेषवाहनं सप्तशिखं शक्तिपाणि चेति' ॥२॥ અર્થાત-અગ્નિને અગ્નિ જેવો વર્ણ, મેષ વાહન, સાત શિખાવાળે તથા હાથમાં શક્તિ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૫
'तथा यमराज कृष्णवर्ण महिषवाहनं दण्डपाणिं चेति' ॥३॥
અર્થાત- યમરાજનો કાળે વણું, પાડાનું વાહન અને હાથમાં (યમ) દંડ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૬
Page #295
--------------------------------------------------------------------------
________________
२३२
મહામાભાવિક નવસ્મરણ. रक्खन्तु मम रोहिणी, पन्नत्ती वज्जसिंखला य सया वजंकुसि चक्केसरि, नरदत्ता कालि महाकालि ॥५॥ गोरी तह गन्धारी, महजाला माणवी अ वइरुट्टा । अच्छुत्ता माणसिआ, महमाणसिआउ देवीओ ॥६॥ [रक्षन्तु मां रोहिणी प्रज्ञप्तिर्वज्रशृङ्खला च सदा । वज्राङ्कशी चक्रेश्वरी नरदत्ता काली महाकाली ॥ गौरी तथा गान्धारी महाज्वाला मानवी च पैरोटया ।
अच्छुप्ता मानसिका महामानसिका देव्यः ॥ ] અર્થ:–રહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા , વાંકુશી, ચકેશ્વરી, નરદત્તા, કાળી, મહાકાળી, ગૌરી, ગાંધારી, મહાવાળા, માનવી, વેટયા, અછુપ્તા, માનસિક અને મહામાનસિકા એ સેળ (વિદ્યા) દેવીએ મારું રક્ષણ કરો.
'तथा नैर्ऋतिं हरितवर्ण शववाहनं खड्गपाणिं चेति ॥ ४ ॥ અર્થાત-મૈત્યને હરિતવર્ણ, વિવાહન અને હાથમાં તલવાર હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૭
'तथा वरुण धवलवर्ण मकरवाहनं पाशपाणिं चेति' ॥५॥
અર્થાત-વરુણને ધોળા વણે મગરનું વાહન અને હાથમાં પાશ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૮
'तथा वायु सितवर्ण मृगवाहनं बज्रा( ध्वजा )लङ्कतपाणि चेति' ॥६॥
અર્થાત-વાયુનો સફેદવર્ણ હરણનું વાહન અને હાથમાં ધજા હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૬૯
"तथा कुवेरमनेकवर्ण निधिनवकाधिरूढं निचुलकहस्तं तुन्दिलं गदापाणिं चेति' ॥४॥
અર્થાત-કુબેરના અનેક વણ. નવનિધિ પર આરૂઢ થએલે, મેટા પેટ વાળો, એક હાથમાં ધનની થેલી વાળે તથા બીજા હાથમાં ગદાવાળે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૩૦
'तथा ईशानं धवलवणे वृषभवाहनं त्रिनेत्रं शूलपाणिं चेति' ॥८॥
અર્થાત-ઈશાનનો ધવલવણ, બળદનું વાહન, ત્રણ નેત્ર અને હાથમાં ત્રિશળ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૧
'तथा नागं श्यामवर्ण पद्मवाहनमुरगपाणिं चेति' ॥९॥
અર્થાત-નાગનો શ્યામવર્ણી કમલનું વાહન તથા હાથમાં નાગ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૨
'तथा ब्रह्माण धवलवणे हंसवाहनं कमण्डलुपाणिं चेति'
અર્થાત-બ્રહ્માનો ધવલવર્ણ, હંસનું વાહન અને હાથમાં કમંડળ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૩
-નિગાસ્ટિવા પત્ર. ૩૮ ૬ દેવેન્દ્રોની સંખ્યા ૬૪ની છે વિસ્તારભયથી તેઓનું વર્ણન અત્રે આપ્યું નથી.
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી સતિકર સ્તવન
૩રર ભાવાર્થ-પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરે તે રેહિણી ૧, જેને પ્રકૃણ જ્ઞાન છે તે પ્રજ્ઞપ્તિ ૨, જેના હાથમાં દુર્ણને દમન કરવા માટે વા જેવી દુર્ભેદ્ય શંખલા છે તે વાશૃંખલા ૩, જેના હાથમાં વજી અને અંકુશ એ બે શસ્ત્ર રહેલાં છે તે વાંકુશી ૪, નિરંતર હાથમાં ચક્ર રહેતાં હોવાથી ચકેશ્વરી ૫, મનુષ્યને વરદાન વગેરે ઈચ્છિત વસ્તુ આપનાર હોવાથી નરદત્તા ૬, શ્યામ વર્ણવાળી હોવાથી અને શત્રુઓને કાળ જેવી હેવાથી કાળી ૭, અતિ શ્યામ વર્ણવાળી હોવાથી અને શત્રુઓને મહાકાળ જેવી હોવાથી મહાકાળી ૮, ગૌર-ઉજ્વળ વર્ણવાળી હોવાથી ગૌરી ૯, ગાયના વાહનવાળી તે ગાંધારી ૧૦, જેના શસ્ત્રોમાંથી માટી જ્વાળાઓ નીકળે છે તે મહાજવાળા ૧૧, મનુષ્યની જનની-માતા તુલ્ય હોવાથી માનવી ૧૨, અન્ય વૈરની ઉપશાંતિ માટે જેનું આગમન છે તે વૈરોચ્યા ૧૩, જેને પાપને સ્પર્શ નથી તે અછુપ્તા ૧૪, જે ધ્યાન કરનારના મનને સાનિધ્ય કરવાવાળી છે તે માનસિક ૧૫, અને ધ્યાન કરનારના મનને મહા સાનિધ્યને કરવાવાળી તે મહામાનસિક ૧૬. આ સર્વ દેવીઓ જુદી જુદી વિદ્યાઓની અધિષ્ઠાત્રી હોવાથી વિદ્યાદેવીઓ કહેવાય છે. આ સોળે વિદ્યાદેવીઓ મારું રક્ષણ કરે. તેના સ્વરૂપ, મુદ્રાઓ તથા મંત્રોનું વર્ણન “નિર્વાણ કલિકામાં કરવામાં આવ્યું છે જે નીચે પ્રમાણે છે –
'तत्राद्यां रोहिणी धवलवर्णा सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणि चेति ॥१॥
અર્થાતુ-પ્રથમ વિદ્યાદેવી રહિણીને ધવલવણું છે અને ગાય તેનું વાહન છે. તેના ચાર હાથે પૈકી જમણુ બે હાથે માળા અને બાણથી અલંકૃત છે તથા ડાબા બે હાથે શંખ અને ધનુષ્યથી શેભે છે. ___'तथा प्रज्ञप्तिं श्वेतवर्णा मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्ता चेति' ॥२॥
અર્થાતુ-પ્રજ્ઞપ્તિદેવીને વર્ણ શ્વત છે, વાહન મયૂરનું, ચાર ભુજા, જેમાં જમણું બે હાથ શક્તિ તથા વરદથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથમાં માતલિંગ તથા શક્તિ શોભે છે.
'तथा वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिष्ठितवामकरां चेति' ॥३॥
અર્થા–વાશંખલા દેવી શંખના જેવા વણવાળી છે, તેને પાનું વાહન છે, ચાર હાથ છે. તેના જમણા બે હાથમાં વરદ અને શૃંખલા છે તથા ડાબા બે હાથમાં કમલ અને શંખલા છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મહામાભાવિક નવમરણ. ____ 'तथा वज्राङ्कुशां कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाकुशयुक्तवामहस्तां चेति' ॥४॥
અર્થા–વજાંકુશદેવીને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન તથા ચાર હાથ, એના જમણુ બે હાથમાં વરદ તથા વા શેભે છે, જ્યારે ડાબા બે હાથ માતુલિંગ તથા અંકુશથી વિભૂષિત છે. 'तथा अप्रतिचक्रां तडिद्वर्णा गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरांचेति' ॥५॥
અર્થાતઅપ્રતિકાદેવીને વર્ણ વિજળીના જેવ, વાહન ગરૂડનું અને તેના ચારે હાથો ચકથી વિભૂષિત છે. ___ 'तथा पुरुषदत्तां कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्गखेटकयुतवामहस्तां चेति ॥६॥
અર્થાતુ–પુરૂષદત્તાદેવીને વર્ણ સુવર્ણના જેવો છે, ભેંસનું વાહન તથા ચાર હાથ છે, જેમાં જમણુ બે હાથમાં વરદ અને તલવાર શોભે છે, જ્યારે ડાબા બે હાથ બીરું અને ઢાલથી અલંકૃત છે.
'तथा काली देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां अक्षसूत्रगदालतदक्षिणकरां वज्राभययुतवामहस्तां चेति' ॥७॥
અર્થાતકાળીદેવીને શ્યામવર્ણ છે, પદ્મનું આસન તથા તેણના ચાર હાથે પિકી જમણા બે હાથમાં જપમાલા અને ગદા શોભે છે તથા ડાબા બે હાથ વજ અને અભયથી વિભૂષિત છે.
_ 'तथा महाकाली देवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षस्त्रवज्रान्वितदक्षिणकरामभयघण्टालङ्कृतवामभुजां चेति' ॥८॥
અર્થાત-મહાકાલીદેવીને તમાલવણ, પુરૂષ વાહન, ચાર હાથ, જમણા બે હાથમાં અક્ષસૂત્ર અને વજ તથા ડાબા બે હાથમાં અભય અને ઘંટા શેભે છે. ___'तथा गौरीदेवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरामक्षमालाकुवलयालङ्कृतवामहस्तां चेति' ॥९॥ ' અર્થાગૌરીદેવીને વર્ણ ગૌર કનકના જેવો છે, ગોધો એનું વાહન છે અને ચાર હાથવાળી છે. જેમાંના જમણા બે હાથે વરદ અને મુશલથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથમાં જપમાલા અને કમલ શેભે છે.
__ 'तथा गान्धारी देवी नीलवर्णा कमलासनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अभयकुलिशयुतवामहस्तां चेति' ॥१०॥
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી સંતિકર સ્તવન
૨૩૫ અર્થાત–ગાંધારીદેવીને નીલવર્ણ, કમલનું આસન, ચાર હાથ, જમણું બે હાથમાં વરદ અને મુશલ છે તથા ડાબા બે હાથમાં અભય અને વજ શોભે છે. 'तथा सर्वास्त्रमहाज्वालां धवलवर्णा वराहवाहनां असंख्यप्रहरणयुतहस्तां चेति' ॥११॥
અર્થાત-સર્વાશ્રમહાજવાલાદેવીને ધવલવણું, વરાહનું વાહન તથા તેણીના હાથમાં અસંખ્ય અસ્ત્રો રહેલા છે. __ 'तथा मानवीं श्यामवर्णा कमलासनां चतुर्भुजां वरदपाशालङ्कृतदक्षिणकरां अक्षसूत्रविटपालङ्कतवामहस्तां चेति' ॥१२॥ ' અર્થાત્ –માનવીદેવીને શ્યામવર્ણ, કમલનું આસન તથા ચાર હાથ, જમણા બે હાથો વરદ અને પાશથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથમાં જપમાલા અને વૃક્ષની શાખા શોભે છે. __'तथा वैरोट्यां श्यामवर्णा अजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कृतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति' ॥१३॥
અર્થાત્ –વેચ્યા દેવીને શ્યામવર્ણ, અજગરનું વાહન તથા ચાર હાથ છે. જેમાં જમણુ બે હાથમાં ખડ્ઝ અને સર્પ છે, જ્યારે ડાબા બે હાથ ઢાલ તથા સર્ષથી વિભૂષિત છે. _ 'तथा अच्छुप्तां तडिद्वर्णा तुरगवाहनां चतुर्भुजां खड्गबाणयुतदक्षिणकरां खेटकाहियुतवामकरां चेति' ॥१०॥ ' અર્થાત્ -અછુસાદેવીને વર્ણ વીજળીના જે, ઘેડાનું વાહન, ચાર ભુજા, તેમાં જમણુ બે હાથ ખળું અને બાણથી શોભે છે, જ્યારે ડાબા બે હાથમાં ખેટક તથા બાણ શેભે છે. ___'तथा मानसीं धवलवर्णा हंसवाहनां चतुर्भुजां वरदवज्रालतदक्षिणकरां अक्षवलयाशनियुक्तवामकरां चेति' ॥१५॥ ' અર્થાતુ-માનસીદેવીને ધવલવર્ણ, હંસનું વાહન, ચાર હાથ, જેમાં જમણ બે હાથમાં વરદ તથા વજા શેભે છે અને ડાબા બે હાથ જપમાલા અને વજથી
વિભૂષિત છે.
_ 'तथा महामानसी धवलवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलकयुतवामहस्तां चेति' ॥१६॥
અર્થા-મહામાનસી દેવીને ધવલ વર્ણ, સિંહનું વાહન, ચાર ભુજા, એના જમણે બે હાથ વરદ અને તલવારથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ કુડિકા અને ઢાલથી અલંકૃત છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
આ સેાળ વિદ્યાદેવીના પ્રાચીન તાડપત્રીય ચિત્રા માટે જુએ ‘જૈન ચિત્રકલ્પદ્રુમ’ ગ્રન્થમાંના ચિત્રો ન. ૧૬ થી ૩૧ સુધી.
સેાળ વિદ્યાદેવીઓનાં સ્વરૂપે સંપૂર્ણ.
૨૩૪
સેાળ વિદ્યાદેવીએની મુદ્રાએઃ—
वामहस्तेन मुष्टिं बध्वा कनिष्टिकां प्रसार्य शेषांगुली कराङ्गुष्ठेन पीडयेदिति शङ्खमुद्रा ॥१॥ परस्पराभिमुखहस्ताम्यां वेणीबन्धं विधाय मध्यमे प्रसार्य संयोज्य च शेषाङ्गुलीभिर्मुष्टी बन्धयेदिति शक्तिमुद्रा ॥२॥ हस्तद्वयेनाङ्गुष्ठतर्जनीभ्यां वलके विधाय परस्परान्तःप्रवेशनेन शृङ्खलामुद्रा ||३|| वामहस्तस्योपरि दक्षिणकरं कृत्वा कनिष्ठिकाङ्गुष्ठाभ्यां मणिबन्धं संवेष्टय शेषाङ्गुलीनां विस्फारितप्रसारणेन वज्रमुद्रा ||४|| वामहस्ततले दक्षिणहस्तमूलं संनिवेश्य करशाखा विरलिकृत्य प्रसारयेदिति चक्रमुद्रा ॥२५॥ पद्माका करौ कृत्वा मध्येऽङ्गुष्ठौ कर्णिकाकारौ विन्यसेदिति पद्ममुद्रा ||६|| वामहस्तमुष्टैरुपरि दक्षिमुष्टिं कृत्वा गात्रेण सह किञ्चिदुन्नामयेदिति गदामुद्रा ||७|| अधोमुखवामहस्ताङ्गुलीर्घण्टाकाराः प्रसार्य दक्षिणेन मुष्टिं बध्वा तर्जनीमूर्ध्वा कृत्वा वामहस्ततले नियोज्य घण्टावच्चानेन घण्टामुद्रा ॥८॥ उन्नतपृष्ठहस्ताभ्यां संपुटं कृत्वा कनिष्ठिके निष्कास्य योज दिति कमण्डलुमुद्रा ||९|| पताकावत् हस्तं प्रसार्य अङ्गुष्ठयोजनेन परशुमुद्रा ||१०|| यद्वा पताकाकारं दक्षिणकरं संहताङ्गुलि कृत्वा तर्जन्यङ्गुष्ठाक्रमणेन परशुमुद्रा द्वितीया ॥ ११ ॥ ऊर्ध्वदण्डौ करौ कृत्वा पद्मवत् करशाखाः प्रसारयेदिति वृक्षमुद्रा ||१२|| दक्षिणहस्तं संहतांगुलिमुन्नमय्य सर्पफणावत् किञ्चिदाकुञ्चयेदिति सर्पमुद्रा ॥ १३३॥| दक्षिणकरेण मुष्टिं बद्ध्वा तर्जनीमध्य मे प्रसारयेदिति खगमुद्रा ||१४|| हस्ताभ्यां संपुटं विधायांगुलीः पद्मवद्विकास्य मध्यमे परस्पर संयोज्य तन्मूललग्नांगुष्ठौ कारयेदिति ज्वलन मुद्रा ॥१५॥ बद्धमुष्टेर्दक्षिणकरस्य मध्यमांगुष्ठतर्जन्योस्तन्मूलाक्रमेण प्रसारयेदिति दण्डमुद्रा ॥१६॥
- एताः षोडशविद्यादेवीनां मुद्राः ॥ - निर्वाणकलिका पत्र. ३२ ઉપર પ્રમાણે સેાળ વિદ્યાદેવીની સેાળ મુદ્રાએ અનુક્રમે જાણવી. સેાળ વિદ્યાદેવીના મન્ત્રો આ પ્રમાણેઃ—
ॐ यां रोहिण्यै अं नमः । ॐ रां प्रज्ञप्त्यै आं नमः । ॐ ॐ वां वज्राङ्कश्यै इं नमः । ॐ शां अप्रतिचक्रायै उं नमः । ॐ सां काल्यै क्रं नमः । ॐ हां महाकाल्यै नमः । ॐ गान्धायै लं नमः । ॐ लूं सर्वास्त्रमहाज्वालायै पं नमः । ॐ
लां वज्रशृङ्खलायै इं नमः । षां पुरुषदत्तायै ऊं नमः । यूं गौर्यै लं नमः । ॐ रूं वं मानव्यै ऐं नमः । ॐ
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી સંતિકર સ્તવન.
२३७ शू वैरोटयायै ओं नमः। ॐ धूं अच्छुप्तायै औं नमः। ॐ सं मानस्यै अं नमः। ॐ हूं महामानस्यै अः नमः।
-एताः षोडशविद्यादेवीनां मन्त्राः॥
-निर्वाणकलिका पत्र ३
વીશ તીર્થકરના યક્ષે जक्खा गोमुह महजक्ख, तिमुह जकखेस तुंबरु कुसुमो। मायंगविजय अजिया, बंभो मणुओ सुरकुमारो ॥७॥ छम्मुह पयाल किन्नर, गरुडो गंधव्व तह य जक्खिदो। कूबर वरुणो भिउडी, गोमेहो पास मायंगो ॥८॥ [ यक्षा गोमुखो महायशस्त्रिमुखो यक्षेशस्तुम्बरुः कुसुमः। मातङ्गविजयाजिताः ब्रह्मा मनुजः सुरकुमारः ॥ षण्मुखः पातालः किन्नरो गरुडो गन्धर्वस्तथा च यक्षेन्द्रः। कृबरो वरुणो भृकुटिोमेधः पावों मातङ्गः॥]
थ:-यक्षा मा प्रमाणु-गोभुम, मायक्ष, त्रिभुम, यश, तु५३, सुभ, भात, विजय, मस्ति , क्षा, मनु, सुरशुभार, ५९भुम, lala, नि२, ३७, आय', यन्द्र, १२, १३१, टि, गोमेध, पाव भने माता.
भावार्थ:-२॥ यावीस यक्षानु 'निर्वाणकलिका' Hi - प्रभाले २१३५ qgछे:
' तथा तत्तीर्थोत्पन्नगोमुखयक्ष हेमवर्णगजवाहनं चतुर्भुजं वरदाक्षसूत्रयुतदक्षिणपाणि मातुलिङ्गपाशान्वितवामपाणि चेति' ॥१॥
અર્થાત–તેઓ (શ્રીષભદેવસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ગોમુખ નામના યક્ષને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન તથા તેને ચાર હાથ છે. તેમાં જમણ બે હાથમાં વરદ અને જપમાલા શેભે છે તથા ડાબા બે હાથમાં બીરૂ અને પાશ હોય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં.૭૪
' तथा तत्तीर्थोत्पन्नं महायक्षाभिधानं यक्षेश्वरं चतुर्मुखं श्यामवर्ण मातङ्गवाहनमटपाणिं वरदमुद्राक्षसूत्रपाशान्वितदक्षिणपाणिं बीजपूरकाभयाङ्कुशशक्तियुक्तवामपाणिपल्लवं चेति ॥२॥
અર્થાત–તેઓ (શ્રી અજિતનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા મહાયક્ષ નામના યક્ષેશ્વરને શ્યામવર્ણ, ચાર મુખ, હાથીનું વાહન અને આઠ ભુજા છે. તેમાં જમણા ચાર હાથમાં વરદ, મુલ્ગર, જપમાળા અને પાશ છે. તથા ડાબા ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૫
Page #301
--------------------------------------------------------------------------
________________
२३८
મહામાભાવિક અવસ્મરણ. 'तस्मिंस्तीर्थ समुत्पन्न त्रिमुखयक्षेश्वरं त्रिमुखं त्रिनेत्रं श्यामवर्ण मयूरवाहनं षट्भुजं नकुलगदाभययुक्तदक्षिणपाणिं मातुलिङ्गनागाक्षसूत्रान्वितवामहस्तं चेति॥३॥ ' અર્થા–તેઓ (શ્રીસંભવનાથસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ત્રિમુખ નામના યક્ષ ને ત્રણ નેત્ર, ત્રણ મુખ, શ્યામવર્ણ, મેરનું વાહન અને છ હાથ છે. તેમાં જમણ ત્રણ હાથ નકુલ, ગદા અને અભયથી વિભૂષિત છે તથા ડાબા ત્રણ હાથમાં બીજે, નાગ અને અક્ષસૂત્ર શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૬
'तत्तीर्थोत्पन्नमीश्वरयक्षं श्यामवर्ण गजवाहनं चतुर्भुज मातुलिङ्गाक्षसूत्रयुतदक्षिणपाणिं नकुलाङ्कशान्वितवामपाणि चेति' ॥४॥
' અર્થા–તેઓ (શ્રીઅભિનન્દન સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ઈશ્વર નામના યક્ષને શ્યામવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથ બીજોરું અને જપમાલાથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૭
'तत्तीर्थोत्पन्नं तुम्बरुयक्षं गरुडवाहनं चतुर्भुज वरदशक्तियुतदक्षिणपाणिं नागपाशयुक्तवामहस्तं चेति' ॥५॥
અથ-તેઓ (શ્રીસુમતિનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા તુંબરૂ નામના યક્ષને [ સફેદ વણ” ), ગરૂડવાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં [ ગદા અને નાગપાશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૮ __ 'तत्तीर्थोत्पन्नं कुसुमं यक्ष नीलवर्ण कुरङ्गवाहनं चतुर्भुज फलाभययुक्तदक्षिणपाणि नकुलकाक्षसूत्रयुक्तवामपाणि चेति' ॥६॥
અર્થાત–તેઓ (શ્રીપદ્મપ્રભુસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા કુસુમ નામના યક્ષને નીલ વર્ણ, હરણનું વાહન અને ચાર હાથ છે. તેમાં જમણું બે હાથ ફૂલ અને અભયથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નેળીઓ અને અક્ષસૂત્ર શોભે છે–આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૯
'तत्तीर्थोत्पन्नं मातङ्गयक्षं नीलवर्ण गजवाहनं चतुर्भुजं वित्तपाशयुक्तदक्षिणपाणिं नकुलाङ्कुशान्वितवामपाणिं चेति' ॥७॥ १-२ 'शीतद्युतिच्छवितनुर्वरशक्तियुक्तहस्तो गदोरगपपाशगवामपाणिः । यो वैनतेयगमनो दुरीतापहारी यक्षः स तुम्बर इह प्रथितप्रभावः ॥३०॥ –જાઓ શ્રીમત્રાધિરાજ ચિંતામણિ અંતર્ગત
શ્રીમત્રાધિરાજ કલ્પ પૃ. ૨૪૩
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી સંતિકર સ્તવન.
૨૩૯
અર્થાત–તેઓ (શ્રીસુપાર્શ્વનાથસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા માતંગ નામના યક્ષને નીલવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજાવાળો છે. તેમાં જમણું બે હાથ શિવ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૦
तत्तीर्थोत्पन्नं विजययक्ष हरितवर्ण त्रिनेत्रं हंसवाहनं द्विभुज दक्षिणहस्ते चक्रं वामे मुद्गरमिति' ॥८॥
અર્થાત–તેઓ (શ્રીચંદ્રપ્રભસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા વિયે નામના રાક્ષને હરિતવર્ણ, ત્રણ લોચન, હંસ વાહન અને બે ભુજા છે. તે પિકી જમણા હાથમાં ચક અને ડાબા હાથમાં મુગર છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં.૮૧ ___'तत्तीर्थोत्पन्नमजितयक्ष श्वेतवर्ण कूर्मवाहनं चतुर्भुज मातुलिङ्गाक्षसूत्रयुक्तदक्षिणपाणिं नकुलकुन्तान्वितवामपाणिं चेति' ॥९॥ ' અર્થાત–તેઓ (શ્રીસુવિધિનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા અજિત નામના યક્ષને શ્વેતવર્ણ, કૂર્મ વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથમાં માતલિંગ અને જપમાળા શોભે છે, તથા ડાબા બે હાથ નોળીઓ અને ભાલાથી શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૨ __ 'तस्मिस्तीर्थे समुत्पन्नं ब्रह्मयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्ण पद्मासनमष्टभुजं मातुलिङ्ग मुद्गरपाशाभययुक्तदक्षिणपाणिं नकुलगदाङ्कुशाक्षसूत्रान्वितवामपाणि चेति' ॥१०॥
અર્થાતુ-તેઓ (શ્રીશીતલનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા બ્રહ્મા નામના યક્ષના ચાર મુખ, ત્રણ નેત્ર, ધવલવર્ણ, કમલનું આસન, અને આઠ ભુજા છે. તેમાં જમણ ચાર હાથમાં બીરું, મુગર, પાશ અને અભય શેભે છે, તથા ડાબા ચાર હાથ નેળીએ, ગદા, અંકુશ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૩
'तत्तीर्थोत्पन्नमीश्वरयक्षं धवलवर्ण त्रिनेत्रं वृषभवाहनं चतुर्भुजं मातुलिङ्गगदान्वितदक्षिणपाणि नकुलकाक्षसूत्रयुक्तवामपाणि चेति' ॥११॥
અર્થાત્ તેઓ (શ્રીશ્રેયાંસનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ઇશ્વર નામના યક્ષને શ્વેતવર્ણ, ત્રણ નેત્ર, બળદનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં બીરું અને ગદા શેભે છે તથા ડાબા બે હાથ નેળીઓ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૪
'तत्तीर्थोत्पन्नं कुमारयक्ष श्वतवर्ण हंसवाहनं चतुर्भुजं मातुलिङ्गबाणान्वितदक्षिणपाणि नकुलकधनुर्युक्तवामपाणिं चेति ॥१२॥
Page #303
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
અર્થાત્ તેએ ( શ્રીવાસુપૂજ્યસ્વામી )ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા કુમાર (સુરકુમાર) નામના યક્ષનેા શ્વેતવર્ણ, હંસનું વાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં બીજોરું અને માણુ શેશભે છે તથા ડાબા હાથ નેાળીએ અને ધનુષથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૮૫
૨૪૦
' तत्तीर्थोत्पन्नं षण्मुखं यक्ष श्वेतवर्ण शिखिवाहनं द्वादशभुजं फलचक्रबाणखड्गपाशाक्षसूत्रयुक्तदक्षिणपाणि नकुलचक्रधनुः फलकाङ्कुशाभययुक्तवामपाणि चेति ॥१३॥
અર્થાત્તે ( શ્રીવિમલનાથસ્વામી)ના જ તીમાં ઉત્પન્ન થએલા ષણ્યુખ નામના યક્ષના શ્વેત વણુ અને મેરનું વાહન તથા ખાર ભુજા છે. તેમાં જમણા છ હાથમાં ફૂલ, ચક્ર, ખાણ, તલવાર, પાશ અને અક્ષસૂત્ર છે તથા ડાખા છ હાથ નેાળીઓ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભયથી વિભૂષિત છે. આકૃતિ માટે જીએ ચિત્ર નં. ૮૬
'तत्तीर्थोत्पन्नं पातालयक्षं त्रिमुखं रक्तवर्ण मकरवाहनं षड्भुजं पद्मखड्गपाशयुक्तदक्षिणपाणि नकुलफलकाक्षसूत्रयुक्तवामपाणि चेति ॥१४॥
અર્થાત્–તે ( શ્રીઅનંતનાથસ્વામી)ના જ તીર્થાંમાં ઉત્પન્ન થએલા પાતાલ નામના ચક્ષના રક્તવર્ણ, ત્રણ મુખ, મગરનું વાહન અને છ ભુજા છે. તેમાં જમણા ત્રણ હાથ કમલ, તલવાર અને પાશથી વિભૂષિત છે, તથા ડાખા ત્રણ હાથમાં નેાળીએ, ઢાલ અને જપમાળા શેાભે છે. આકૃતિ માટે જીએ
तत्तीर्थोत्पन्नं किन्नरयक्षं त्रिमुखं रक्तवर्ण कूर्मवाहनं षट्भुजं क्तदक्षिणपाणिं नकुलपद्माक्षमालायुक्तवामपाणि चेति ॥१५॥
ચિત્ર નં. ૮૭ बीजपूरक गदाभययु
અર્થાત્—તેએ (શ્રીધમ નાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા શ્રી કિન્નર ચક્ષના રક્તવર્ણ, ત્રણ મુખ, કાચમાનું વાહન અને છ ભુજા છે. તેમાં જમણા ત્રણ હાથ ખીજોરૂં, ગદા અને અભયથી વિભૂષિત છે, તથા ડાખા ત્રણ હાથમાં નળીઓ, કમલ અને જયમાલા શાલે છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૮૮
'तत्तीर्थोत्पन्नं गरुडयक्षं वराहवाहनं क्रोडवदनं श्यामवर्ण चतुर्भुजं बीजपूरकपद्मयुक्तदक्षिणपाणि नकुलाक्षसूत्रवामपाणि चेति' ॥१६॥
અર્થાત્–તે (શ્રીશાંતિનાથ સ્વામી)ના જ તીર્થાંમાં ઉત્પન્ન થએલા ગરૂડ યક્ષના શ્યામવણુ, ક્રોડ વદન, વરાહ વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા એ હાથ બીજોરું અને કમલથી વિભૂષિત છે તથા ડામા બે હાથમાં નાળી તથા જપમાળા શાલ છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન, ૮૯
'तत्तीर्थोत्पन्नं गन्धर्वयक्ष श्यामवर्ण हंसवाहनं चतुर्भुजं वरदपाशान्वितदक्षिणभुजं मातुलिङ्गाङ्कुशाधिष्ठितवामपाणि चेति' ||१७||
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી સંતિકર સ્તવન
અર્થાત–તેઓ (શ્રીકુંથુનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ગંધર્વ નામના યક્ષને શ્યામવર્ણ, હંસવાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં વરદ અને પાશ શોભે છે તથા ડાબા બે હાથમાં બીરું અને અંકુશ છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૦ ___'तत्तीर्थोत्पन्नं यक्षेन्द्रयक्षं षण्मुखं त्रिनेत्रं श्यामवर्ण 'शम्बरवाहनं द्वादशभुजं मातुलिङ्गबाणखड्गमुद्गरपाशाभययुक्तदक्षिणपाणि नकुलधनुश्चर्मफलकशूलाडशाक्षसूत्रयुक्तवामपाणि चेति ॥१८॥
અર્થાત્ તેઓ (શ્રી અરનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા યાઁદ્ર નામના યક્ષને શ્યામવર્ણ, છ મુખ, ત્રણ નેત્ર, શંખ (શંબર ) વાહન અને બાર ભુજા છે. તેમાં જમણા છ હાથ બીજોરું, બાણ, તલવાર, મુદુગર, પાશ અને અભયથી વિભૂષિત છે તથા ડાબા છ હાથમાં નળીઓ, ધનુષ, ચામડાની ઢાલ, શૂળ, અંકુશ અને જપમાળા શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૧
'तत्तीर्थोत्पन्नं कुबेरयक्ष चतुर्मुखमिन्द्रायुधवणे गरुडवदनं गजवाहनं अष्टभुजं वरद'पाशचापशूलाभययुक्तदक्षिणपाणिं बीजपूरकशक्तिमुद्गराक्षसूत्रयुक्तवामपाणि चेति' ॥१९॥
અર્થાત–તેઓ (શ્રીમલ્લિનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા કુબેર નામના યક્ષને ઈન્દ્રાયુધ જેવો (મેઘધનુષ જેવ) વર્ણ, ચાર મુખ, ગરૂડવદન, હાથીનું વાહન અને આઠ ભુજા છે. તેમાં જમણ ચાર હાથમાં વરદ, પાશ (પરશુ), શૂળ અને અભય શોભે છે તથા ડાબા ચાર હાથ બીજોરું, શક્તિ, મુદુગર અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૯૨
'तत्तीर्थोत्पनं वरुणयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्ण वृषभवाहनं जटामुकुटमण्डितं अष्टभुजं मातुलिङ्गगदावाणशक्तियुतदक्षिणपाणि नकुलकपद्मधनुःपरशुयुतवामपाणिं ઐત્તિ' પર.
અર્થાત–તેઓ (શ્રી મુનિસુવ્રતસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા વરૂણ યક્ષને ધવલવણ, ચાર મુખ, ત્રણ નેત્ર, વૃષભવાહન, જટામુકુટમંડિત અને આઠ ભુજ છે. તેમાં જમણું ચાર હાથમાં બીજારું, ગદા, બાણ અને શક્તિ શોભે છે, તથા ડાબા ચાર હાથ નળીઓ, કમળ, ધનુષ અને પરશુથી વિભુષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૩ ___'तत्तीर्थोत्पन्नं भृकुटियक्ष चतुर्मुखं त्रिनेत्रं हेमवर्ण वृषभवाहनं अष्टभुजं मातुलिङ्गशक्तिमुद्गराभययुक्तदक्षिणपाणि नकुलपरशुवज्राक्षसूत्रवामपाणि चेति' ॥२१॥
१ शङ्ख इति पाठान्तरम् । २ वरदपरशु इत्यपि पाठः ।
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૪૨
મહામાભાવિક નવમરણ.
અર્થાત્ તેઓ (શ્રી નમિનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ભૂકુટિ નામના યક્ષને સુવર્ણવર્ણ, ચાર મુખ, ત્રણ નેત્ર, વૃષભવાહન અને આઠ ભુજા છે. તેમાં જમણ ચાર હાથમાં બીજોરું, શક્તિ મુગર અને અભય શેભે છે. તથા ડાબા ચાર હાથ નેળીએ, પરશુ, વજ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૪ ___ 'तत्तीर्थोत्पन्नं गोमेधयक्ष त्रिमुख श्यामवर्णे पुरुषवाहनं षड्भुजं मातुलिङ्गपरशु. चक्रान्वितदक्षिणपाणिं नकुलकशूलशक्तियुतवामपाणिं चेति' ॥२२॥
અર્થા-તેઓ (શ્રીનેમનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ગોમેધનામના ચક્ષને શ્યામવર્ણ, ત્રણ મુખ, પુરૂષ વાહન અને છ ભુજા છે. તેમાં જમણ ત્રણ હાથમાં બીજોરું, પરશુ અને ચક શેભે છે, તથા ડાબા ત્રણ હાથ નળીઓ, શૂળ અને શક્તિથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૫
'तत्तीर्थोत्पन्नं पाचयक्षं गजमुखमुरगफणामण्डितशिरसं श्यामवर्ण कूर्मवाहने चतु: भुजं बीजपूरकोरगयुतदक्षिणपाणिं नकुलकाहियुतवामपाणि चेति' ॥२३॥
અર્થા–તેઓ (શ્રીપાર્શ્વનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા શ્રી પાર્શ્વનામના યક્ષને શ્યામવર્ણ, હાથી જેવું મુખ, સર્પની ફણાથી મંડિતમસ્તક, કાચબાનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ શેભે છે તથા ડાબા બે હાથ નળીઓ અને સપથી વિભુષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર . ૯૬
'तत्तीर्थोत्पन्नं मातङ्गयक्ष श्यामवर्ण गजवाहनं द्विभुजं दक्षिणे नकुलं वामे बीजપૂમિતિ રજા
અર્થા–તેઓ (શ્રીમહાવીરસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા માતંગ નામના યક્ષનો શ્યામવર્ણ, ગજનું વાહન તથા બે ભુજા છે. તેમાં જમણા હાથમાં નોળીઓ અને ડાબા હાથમાં બીજોરું શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭
-निर्वाणकलिका. पृष्ठ ३४थी३७ વીશ તો ઈંકરેની શાસનદેવીઓ देवीओ चक्केसरि, अजिआ दुरिआरि कालि महाकाली । अच्चुअ सन्ता जाला, सुतारयाऽसोय सिरिवच्छा ॥९॥ चण्डा विजयंकुसि पन्नइत्ति निव्वाणि अच्चुआ धरणी। वैरुट्टछुत्त गन्धारि अब पउमावई सिद्धा ॥१०॥
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૩
શ્રી સતિકર સ્તવન. [देव्यश्चक्रेश्वर्यजिता दुरितारी काली महाकाली। अच्युता शान्ता ज्वाला सुतारकाऽशोका श्रीवत्सा ॥ चण्डा विजयाऽङ्कशी पन्नगेति निर्वाण्यच्युता धारिणी ।
वैरोटयाच्छुप्ता गान्धार्यम्बा पद्मावती सिद्धा ॥] અર્થ-દેવીઓ આ પ્રમાણે છે
ચકેશ્વરી, અજિતા, દુરિતારી, કાલી, મહાકાલી, અશ્રુતા, શાંતા, ક્વાલા, સુતારકા, અશકા, શ્રીવત્સા, ચંડા, વિજયા, અંકુશા, પન્નગા, નિર્વાણી, અય્યતા, ધારિણી, વૈરેટયા, અચ્છમા, ગાંધારી, અંબા, પદ્માવતી અને સિદ્ધા.
ભાવાર્થ-આ ચોવીશ શાસનદેવીઓનું વર્ણન નિવાસ્ટિક' ગ્રન્થમાં આ પ્રમાણે આપેલું છે –
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नामप्रतिचक्राभिधानां यक्षिणी हेमवर्णा गरुडवाहनामष्टभुजां वरदवाणचक्रपाशयुक्तदक्षिणकरां धनुर्वनचक्राङ्कुशवामहस्तां चेति' ॥१॥
અર્થાતુ-તેઓ (શ્રીષભદેવસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અપ્રતિચક્રા (ચકેશ્વરી) દેવીને સુવર્ણવર્ણ, ગરૂડનું વાહન અને આઠ ભુજા છે. તેમાં જમણું ચાર હાથ વદ, બાણ, ચક અને પાશથી વિભૂષિત છે. તથા ડાબા ચાર હાથમાં ધનુષ, વજ, ચક્ર અને અંકુશ શેભી રહેલાં છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૮
'तस्मिन्नेव तोथै समुत्पन्नामजिताभिधानां यक्षिणी गौरवर्णी लोहासनाधिरूढां चतुभुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां बीजपूरकाशयुक्तवामकरां चेति' ॥२॥ ' અર્થાતેઓ (શ્રી અજિતનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અજિતા યક્ષિણીને ગૌરવર્ણ, લેહાસનાધિરૂઢ અને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે. તથા ડાબા બે હાથમાં બીજોરું અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં ૯ ___ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां दुरितारिदेवी गौरवर्णी मेषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां फलाभयान्वितवामकरां चेति' ॥३॥
અર્થા–તેઓ (શ્રીસંભવનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી દુરિતારિદેવીને ગૌરવર્ણ, બકરાનું વાહન અને ચાર ભુજા, તેમાં જમણુ બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં ફલ અને અભય શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૦
_ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवीं श्यामवर्णा पद्मवाहनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कशान्वितवामहस्तं चेति' ॥४॥
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૪૪
મહામાભાવિક અવસ્મરણ. અર્થા–તેઓ (શ્રીઅભિનંદનસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી કાલિકાદેવીને શ્યામવર્ણ, કમલનું આસન તથા ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ શેલે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૧ ___ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां महाकाली देवी सुवर्णवर्णी पद्मवाहनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां मातुलिङ्गाङ्कुशयुक्तवामभुजां चेति' ॥५॥
અર્થા–તેઓ (શ્રીસુમતિનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી મહાકાલી દેવીને સુવર્ણવર્ણ, પદ્મનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૨ ___ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नामच्युतां देवीं श्यामवर्णा नरवाहनां चतुर्भुजां वरदवी'णान्वितदक्षिणकरां कार्मुकाभयवामहस्तां चेति' ॥६॥
અર્થા–તેઓ (શ્રીપદ્મપ્રભુસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અય્યતા દેવીને શ્યામવર્ણ, નરવાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને વીણા (બાણ)થી વિભૂષિત છે. તથા ડાબા બે હાથમાં ધનુષ અને અભય શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૩
तस्मिन्नेव तीर्थ समुत्पन्नां शान्तादेवीं सुवर्णवर्णा गजवाहनां चतुर्भुजां वरदाक्ष सूत्रयुक्तदक्षिणकरां शूलाभययुतवामहस्तां चेति' ॥७॥
અર્થાત–તેઓ (શ્રી સુપાર્શ્વનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી શાન્તા દેવીને સુવર્ણવણ, હાથીનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં શૂળ અને અભય શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૪
તમન્ના તીર્થ મુત્પન્નાં મૃકુટિવેથી પત્તવર્ધા વરદ (વિર૪) વાનાં ચતુ र्भुजां खड्गमुद्गरान्वितदक्षिणभुजां फलकपरशुयुतवामहस्तां चेति' ॥८॥
અર્થાત–તેઓ (શ્રી ચંદ્રપ્રભુસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી ભૃકુટી (વાળા) દેવીને પીળોવર્ણ, વરાહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ તલવાર અને મુદુગરથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ઢાલ અને પરશુ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૫
१ बाण इत्यपि पाठः । २ विराल इत्यपि पाठः ।
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી સતિકર સ્તવન
૨૫ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां सुतारादेवीं गौरवर्णी वृष(भ)वाहनां चतुर्भुजा वरदाक्षसूत्रयुक्तदक्षिणभुजां कलशाङ्कुशान्वितवामपाणिं चेति' ॥९॥
અર્થા–તેઓ ( શ્રીસુવિધિનાથસ્વામી )ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી સુતારાદેવીને ગૌરવર્ણ, વૃષભવાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ શેભે છે, આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૬
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां अशोकादेवीं मुद्गवर्णा पद्मवाहनां चतुर्भुजां वरदपाशयुक्तदक्षिणकरां फलाङ्कुशयुक्तवामकरां चेति' ॥१०॥
અર્થાત–તેઓ (શ્રી શીતલનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અશોકાદેવીને નીલવર્ણ, પાનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ફલ અને અંકુશ શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૭ ___'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां मानवीं देवीं गौरवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदमुद्गः रान्वितदक्षिणपाणिं कलशाङ्कुशयुक्तवामकरां चेति' ॥११॥ ' અર્થાત્ –તેઓ (શ્રીશ્રેયાંસનાથસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી માનવી (શ્રીવત્સા)દેવીને ગૌરવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથ વરદ અને મુગરથી વિભૂષિત છે. તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૮
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां प्रचण्डादेवीं श्यामवर्णा अश्वारूढां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां पुष्पगदायुक्तवामपाणि चेति' ॥१२॥ ' અર્થાત્ –તેઓ ( શ્રીવાસુપૂજ્ય સ્વામી ) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી પ્રચંડા(પ્રવરા)દેવીને શ્યામવર્ણ, ઘેડાનું વાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં પુષ્પ અને ગદા શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં.૧૦૯
'तस्मिन्नेव तीर्थ समुत्पन्नां विदितादेवी हरितालवर्णा पद्मारूढां चतुर्भुजां बाणपाशयुक्तदक्षिणपाणि धनुर्नागयुक्तवामपाणिं चेति' ॥१३॥
અર્થાત તેઓ (શ્રીવિમલનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી વિદિતાદેવીને હરિતવર્ણ, પદ્મનું આસન અને ચાર ભુજા છે, તેમાં જમણું બે હાથ બાણ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ધનુષ્ય અને નાગ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૧૦
Page #309
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
'तस्मिन्नेव तीर्थं समुत्पन्नां अङ्कुशां देवीं गौरवर्णी पद्मवाहनां चतुर्भुजां खड्गपाशयुक्त{क्षिणकरां चर्मफलकाङ्कुशयुतवामहस्तां चेति' ॥१४॥
૪
અર્થાત્ તે ( શ્રીઅનંતનાથસ્વામી)ના જ તીમાં ઉત્પન્ન થએલી અંકુશાદેવીને ગૌરવ, કમલનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં તલવાર અને પાશ શેાલે છે, તથા ડામા બે હાથ ચામડાની ઢાલ અને અંકુશથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૧૧૧
'तस्मिन्नेव तीर्थे समुत्पन्न कन्दर्प ( पन्नगां) देवीं गौरवर्णी मत्स्यवाहनां चतुर्भुजां उत्पलाकुशयुक्तदक्षिणकरां पद्माभययुतवामहस्तां चेति' ||१५||
અર્થાત્ તેએ (શ્રીધનાથસ્વામી )ના જ તીર્થાંમાં ઉત્પન્ન થએલી કન્દર્યાંદેવીના ગૌરવ, મત્સયનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં ઉત્પલ ( કમલ ) અને અકુશ શેાભે છે, તથા ડામા બે હાથ કમલ અને અભયથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૧૧૨
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां निर्वाणीं देवीं गौरवर्णा पद्मासनां चतुर्भुजां पुस्तकोत्पलयुक्त दक्षिणकरां कमण्डलुकमलयुतवाहमस्तां चेति ॥१६॥
અર્થાત્—તેઓ ( શ્રી શાંતિનાથસ્વામી )ના જ તીમાં ઉત્પન્ન થએલી નિર્વાણીદેવીના ગૌરવ, કમલનુ આસન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં પુસ્તક અને ઉત્પલ શાલે છે, તથા ડાખા બે હાથ કમડલ અને કમળથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૧૧૩
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां बलां ( अच्युतां ) देवीं गौरवर्णी मयूरवाहनां चतुर्भुजां बीजपूरकशूलान्वितदक्षिणभुजां मुषुण्ठिपद्मान्वितवामभुजां चेति' ॥१७॥
અર્થાત્ તે ( શ્રીકુંથુનાથસ્વામી )ના જ
તીમાં ઉત્પન્ન થએલી અલા ( અચ્યુતા ) દેવીના સુવણ્વ, મેારનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા એ હાથમાં ખીજાૐ અને શૂળ શાલે છે, તથા ડામા બે હાથ સુષી (એક જાતનું શસ્ત્ર) અને કમલથી વિભૂષિત છે. આકૃતિ માટે જુએ ચિત્ર ન. ૧૧૪
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां धारणीं देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां मातुलिङ्गोत्पलान्वितदक्षिणभुजां पाशाक्षसूत्रान्वितवामकरां चेति ॥१८॥
અર્થાત્ તેઓ ( શ્રીઅરનાથસ્વામી)ના જ તીમાં ઉત્પન્ન થએલી ધારણીદેવીનેા કાળેા (નીલ )વ, કમળનું આસન તથા ચાર ભુજા છે. તેમાં જમણા એ હાથમાં બીજોરું અને ઉત્પલ શાલે છે, તથા ડાબા બે હાથ પાશ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જીએ ચિત્ર ન. ૧૧૫
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી સંતિકર સ્તવન.
૨૪૭ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां वैरोट्यां देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति' ॥१९॥
અર્થાત્ –તેઓ (શ્રી મલ્લિનાથપ્રભુ)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી વૈરચ્યાદેવીને કાળવણ, કમલનું આસન અને ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથમાં વરદ અને જપમાળા શોભે છે, તથા ડાબા બે હાથ બીજોરું અને શક્તિથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૬
तस्मिन्नेव तीर्थे समुत्पन्नां वरदत्तां (अच्छुप्तां) देवीं गौरवर्णा भद्रासनारूढां चतुर्भुजां वरदाक्षसूत्रयुतदक्षिणकरां बीजपूरक'कुम्भयुतवामहस्तां चेति' ॥२०॥
અર્થા–તેઓ (શ્રી મુનિસુવ્રતસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી વરદત્તા (અચ્છતા) દેવીને ગૌરવર્ણ, ભદ્રાસન પર બેઠેલી તથા ચાર ભુજાવાળી છે. તેમાં જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે, તથા ડાબે બે હાથમાં બીજોરું તથા કુંભ (શળ) શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૭
'नमेर्गन्धारीदेवी श्वेतां हंसवाहनां चतुर्भुजां वरदखड्गयुक्तदक्षिणभुजद्वयां वीजपूर(૪)કુમગુતવાદ્રશાં તિ' પર.
અર્થાતુ-તેઓ શ્રી નમિનાથ (સ્વામી)ની ગાન્ધારી દેવીનો વેતવર્ણ, હંસનું વાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથ વરદ અને તલવારથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં બીજોરું અને કુંભ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૮ ___तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी देवी कनकवर्णा सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति' ॥२२॥ ' અર્થાત–તેઓ [ શ્રી નેમિનાથપ્રભુના જ તીર્થમાં ઉત્પન્ન થએલી કૂષ્માડી (અંબિકા) દેવીને સુવર્ણવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથમાં બીરું અને પાશ શેભે છે, તથા ડાબા બે હાથ પુત્ર અને અંકુશથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૯
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां पद्मावती देवी कनकवर्णो कुर्कुटवाहनां चतुर्भुजां पद्मपाशान्वितदक्षिणकरां फलाङ्कुशाधिष्ठितवामकरां चेति' ॥२३॥ ' અર્થાત તેઓ (શ્રીપાર્શ્વનાથપ્રભુ )ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી પદ્માવતી દેવીને સુવર્ણવર્ણ, કુકુંટ [જાતિના સપનું] વાહન, અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ કમલ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ફલ
१ मातुलिङ्गशूल इत्यपि पाठः ।
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૪૮
મહામાભાવિક અવસ્મરણ,
અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૨૦ તેણીના ત્રિરંગી ચિત્ર માટે તથા જુદાં જુદાં સ્વરૂપનાં ચિત્ર માટે “ભૈરવપદ્માવતી કલ્પમાં પ્રસિદ્ધ થએલાં ચિત્રો જુઓ.
तस्मिन्नेव तीर्थे समुत्पन्नां सिद्धायिकां हरितवर्णी सिंहवाहनां चतुर्भुजां पुस्तकाभययुक्तदक्षिणकरां मातुलिङ्गबाणान्वितवामहस्तां चेति' ॥२४॥
અર્થાત–તેઓ [ શ્રીમહાવીરસ્વામી ]ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી સિદ્ધાયિકા દેવીને હરિતવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણે બે હાથ પુસ્તક અને અભયથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં બીજેરૂ અને બાણ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૨૧
-निर्वाणकलिका पत्र ३४ थी ३७ इअ तित्थरक्खणरया, अन्ने वि सुरासुरी य चउहावि ।
वंतरजोइणिपमुहा, कुणंतु रक्खं सया अम्हं ॥११॥ [इति तीर्थरक्षणरता अन्येऽपि सुरासुर्यश्च चतुर्धाऽपि । व्यन्तरयोगिनीप्रमुखाः कुर्वन्तु रक्षां सदाऽस्माकम् ॥]
અર્થ –એ પ્રમાણે તીર્થનું એટલે ચતુર્વિધ સંઘનું રક્ષણ કરવાને તત્પર એવા યક્ષ યક્ષિણીઓ અને બીજા પણ ચાર નિકાય' (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક)ના દેવ, દેવીઓ, વ્યંતર, યોગિનીસ વગેરે અમારું સદા રક્ષણ કરો.
एवं सुदिद्विसुरगण-सहिओ संघस्स संतिजिणचंदो।
मज्झ वि करेउ रक्खं, मुणिसुंदरसूरिथुअमहिमा ॥१२॥ [ एवं सुदृष्टिसुरगणसहितः सङ्घस्य शान्तिजिनचन्द्रः ।
ममाऽपि करोतु रक्षां मुनिसुन्दरसुरिस्तुतमहिमा ॥] અર્થ-આ પ્રમાણે મુનિસુંદરસૂરિએ જેના મહિમાની સ્તુતિ કરી છે એવા સમકિતદૃષ્ટિ દેવના સમૂહ સહિત શ્રી શાંતિનાથ જિનેશ્વર શ્રીસંઘની તથા મારી પણ રક્ષા કરો.
૧ ચાર નિકાયના દેવાનું વર્ણન સંગ્રહણીસૂત્રમાં વિસ્તારથી આપેલું છે અને ભુવનપતિ તથા વ્યંતરદેવનાં ઇન્દ્રોનાં ચિત્રો માટે “જૈનચિત્રક૯૫૬મના ચિત્ર. ૨૬૯, ૨૭૫તથા ર૭૬ જુઓ. ૨ યોગિનીની સંખ્યા ૬૪ ચોસઠ છે તેમના નામો માટે “શ્રીભૈરવપદ્માવતીક૫'માં છપાએલ “ફિર. નંબર. ૨૪નું સ્તોત્ર જુઓ.
...
Page #312
--------------------------------------------------------------------------
________________
। २४६
શ્રી સતિકર સ્તવન. इअ संतिनाह सम्म-दिहि रक्खं सरइ तिकालं जो।
सव्वोवद्दवरहिओ, स लहइ सुहसंपयं परमं ॥१३॥ [इति शान्तिनाथं सम्यग्दृष्टिः रक्षायै स्मरति त्रिकालं यः ।
सर्वोपद्रवरहितः स लभते सुखसंपदं परमाम् ॥] અર્થ આ પ્રમાણે જે સમ્યગ્દષ્ટિ મનુષ્ય પોતાના રક્ષણને માટે શ્રી શાંતિનાથપ્રભુનું ત્રણેકાળ મરણ કરે છે તે મનુષ્ય સર્વ ઉપદ્રવથી રહિત થઈ ઉત્કૃષ્ટ સુખ સંપદાને પામે છે.
तवगच्छगयणदिणयर-जुगवरसिरिसोमसुंदरगुरूणं ।
सुपसायलद्धगणहर-विज्जासिद्धी भणइ सीसो ॥१४॥ [तपोगच्छगगनदिनकरयुगवरश्रीसोमसुन्दरगुरूणाम् ।
सुप्रसादलब्धगणधरविद्यासिद्धिर्भणति शिष्यः ॥] અર્થ –તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન યુગપ્રધાન શ્રીસેમસુન્દર ગુરૂના સુપ્રસાદથી જેણે ગણધર વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા તેમના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ આ સ્તવન કર્યું (બનાવ્યું) છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
श्रीसंतिकरस्तवस्याम्नायः ॥
(०)
एतत्स्तोत्रं त्रिकालमुभयकालं वा स्मर्यते । दुष्टभूतशाकिनीरोगादिभयं न भवति, महापुण्यं च भवति, सुलभबोधिश्च ।
विशेष मर की मान्द्यादिशंकायामुपसर्गहरस्तोत्रं पंचपरमेष्ठिनमस्कारादिवत् सम्यगऽधीत्य प्रतिगृहं सर्व जनैः पवित्रीभूय त्रिकालं सप्तकृत्वस्त्रिस्त्रिर्वा गुण्यते स्तोत्रमिदम् । यस्य नायाति स श्राव्यते च । गुणयितुः श्रोतुश्च मरक्यादिक्लेशा न प्रभवन्ति ।
नित्यमुभयकालं प्रतिक्रमणानन्तरं पाक्षिकप्रतिक्रमणानन्तरं वा । कश्चित् सप्तवारं त्रिवारं वा गुणयति । अपरे च सावधानाः शृण्वन्ति । सर्वेषां तस्मिन् दिने तस्यां रात्रौ तस्मिन् पक्षे वा केप्युपद्रवाः नोत्पद्यन्ते । एवं वार्षिकचातुर्मासिकप्रतिक्रमणेऽपि ज्ञेयम् ।
कदाचित्कस्यचिद् ग्रन्थिः सज्वरो निर्ज्वरो वा निर्गतः स्यात् तदः शीघ्रमेव पविstar कश्चित् शुचिवस्त्रे रुधिरास्थिमांसमलमूत्रकेलाद्यनुच्छिष्टे शुचिस्थाने पट्टाद्युपविष्टः श्रीमुनिसुंदरसूरिगुरुभ्यो नमः इति वार २१ रोगिणं श्रावयन्नुच्चार्य, वार ७ स्वशरीरं शीर्पादारभ्य सर्वांगं स्पृशन् गुणयित्वाऽऽत्मरक्षां कृत्वा साबधानमनाः परिहृतव्यापारांतरो वस्त्राञ्चलेन रोगग्रन्थि प्रतिस्तोत्रं स्पर्शेनोंजयन्नखण्डं वार १०८ संपूर्णस्तोत्रं गुणयेत् । ज्वरो ग्रन्थिवोपशाम्यति । सहस्रशोऽपि परःशतैश्च दृष्टप्रत्ययमिदम् ।
एतत्स्तोत्रं च जपतांऽतरालेऽपरं किमप्युपसर्गहरस्तवाद्यपि न जपनीयम् । न च मिथ्यात्वाद्यपि कार्य । जैनैरप्यजैनैश्च प्रकारान्तरैमिश्रणकरणे तथाविधफलस्य दुःसाध्यत्वात्
त्रयोदशैवाऽस्य गाथाऽध्येया जप्याश्च । स लहइ० इति यावत् । अधिकगाथापि कापि केनापि न योजनीया । ग्रन्थीज्वरादेरुत्पत्तेरनु च शीघ्रमेव अपरमिथ्यात्वादिप्र तिकारपरित्यागेन तस्यैव प्रयोगेण सद्यः सुखेन च गुणो भवति । अन्यथा कष्टेन स्यादनैकांतिक इति ।
संपूर्ण ऋण वार सात वार स्मृतेन । ॐ स नमो विप्पोलहि० ॐ संति नमुक्कारो० । इति द्वितीयतृतीयगाथाभ्यां च वार १०८ अथवा वार २१ स्मृताभ्यामभिमन्त्रितं जलं पीतं तत् सर्वविषमज्वरादिरोगान् विशिष्य च दैवत विकारान् भूतादिछलशाकिन्यादिदोषान् अपहरति ।
अनेन संपूर्णस्तोत्रेण वार २१ अथवा वार ७ । द्वितीयतृतोयगाथाभ्यां वार १०८ अथवा वार २१ रोगिशरीरं हस्तेन स्पृशेत् । रजोहरणादिना चोंजयेत् । रोगो दोषश्च उपशाम्यति ।
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રીસ'તિકરસ્તવાનાય.
૨૫૧
चैतद् स्तोत्रं गाथाद्वयं च बहु बहुतरं बहुतमं च प्रत्यहं स्मरति । यस्य चास्मिन् स्तोत्रेऽस्य स्तोत्रस्य प्रणेतरीं च बह्नी बहुतरा बहुतमा च भक्तिरास्था च स्यात् । य(त) स्य भृश भृशतरां भृशतमां च स्फुरतीति तत्वं ।
यस्य च रोगिणो दोषिणो वा गात्रभंगे जाते तस्मिन्नेतन्न प्रयुज्यते प्रयोगेऽपि गुणोऽनैकांतिक इत्यादेशः ।
यस्य रोगिणो दोषिणो वा आयुः प्राचुर्य सद्भावेन रोगो दोषो वा साध्यः स्यात् तस्य सम्यग् विधिनैतत्प्रयोगे सद्यो गुणः स्यादग्रतः । पुनरेतत्प्रयोगे च शनैः शनैः गुणवर्धते । अपरस्य तु सकृद्गुणः समाधानादिः स्यात् । परं न वर्धते नापि च स्थिरः स्यादिति रोगा (ग) दोषयोः साध्यतायुः सद्भावपरिज्ञानोपायोऽपि ।
यस्य च सम्यग् विधिना सर्वप्रकारैरेतत् प्रयोगेऽपि गुणो न जातस्तस्य प्रायोन्यस्तोत्रमंत्रयंत्रादिभिर्बहुभिरपि प्रयुक्तैः सुदुर्लभः ।
एतस्य संप्रत्यत्र विषये सर्वोत्कृष्टमहिमात्वादित्य ? साध्यता प्रत्ययः । दोषे धुवो गुणः संपूर्णोऽपि च । रोगे तु नैकांतिकः । सर्व इति विधिः प्रयत्नसाध्यो चेति ।
यत्र चास्य प्रणेता स्मरणपरश्च तिष्ठति कियत् समयं स्थितो वा स्यात् । तत्र प्रायो दैवतं मरकमांद्यं नोत्पद्यते । मिथ्यात्वादिदेवताद्यर्चनैः, तदर्थहिंसाकरणैः तत्स्तोत्रगुणनैः तत्वज्ञादिभिस्तु कदाचिदुत्पद्यते तदापि सुसाधं स्यात् । सुखेन च प्रतीकारो लगतीत्यर्थः । अन्यत्र त्वसकृदुत्पद्य (ते) चेति । दुर्वारं दुःसाधं च स्यादिति । पट्टिकाकांस्यभाजनादौ लिखित्वा पूजादिना शुभफलं स्यात् ।
कदाचित् कोप्येतान् मंत्रान् कथमपि ज्ञात्वा जपति न तु स्तोत्रं तस्य तथा न गुणो यथा स्तोत्रजापेन देवतावरकारत्वात् गुणस्येति ।
एतत् गीतेनापि श्रुतेन शाकिनीगृहोतो म्रियते, मुच्यते च । शाकिन्यादि बहुगा नालायादिनेति ।
इति बहुदेशेषु शक्तिक्षतग्रंथिविकारज्वरादि मरकमांद्येन भरतक्षेत्रे दुःषमायामपि श्रीधर्माधारभूतश्रीसंघलोकहानिं दृष्ट्वा समुत्पन्नखेदकरुणादिभावैः श्रीपरमगुरुपूज्यश्रीसोमसुंदरसूरिपादप्रसादलब्धश्री सूरिमंत्र साधनाम्नायैर्बहुतपोध्यानादिश्रीसूरिमंत्रसाधनप्रसादितश्रीसूरिमंत्राधिष्ठायकप्रदत्तवरैः श्री मुनिसुंदरसूरिभिः श्री संघस्य मरकमांद्याद्युपद्रवनिवृत्यारक्षार्थ कृतं सर्वदेशेष्वाराधकानां मरकाद्युपद्रवनिवृत्या जगतः प्रकटप्रख्यातनिष्प्रतिमप्रभाववैभवस्य श्रीशांतिकरस्तोत्रराजस्य किंचिदाम्नाय प्रकटनमिदं मिथ्याहशामधर्मधियां शौचसदाचाररहितानां च शौचादिविकलानां बालानां तादृग् स्त्रीणामपि च न देयमिदम् । सदाचारवतां सर्वाभ्युदय हेतुरिति ॥
साधना:----
पर्युषणानो अट्टम करी १०८ वार संर्तिकरं संपूर्ण गणवुं । प साधना पछी वार १०८ बीजी त्रीजी गाथा स्तोत्रनी गणवी सही रोग ज्वरादिक जाय महाप्रभावक ॥ इति श्रीसंतिकरस्तोत्राम्नायः ॥
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૫૨
મહામાભાવિક નવમરણ.
ભાવાર્થ –
આ સ્તોત્રનું ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ) અથવા માત્ર સવારે અને સાંજે સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત, શાકિની અને ગાદિ ભય થાય નહિ. મહાપુણ્યની પ્રાપ્તિ થાય અને સુલભ બોધિપણાની પ્રાપ્તિ થાય. વિશેષ –
મરકી વગેરે રોગાદિની શંકા ઉત્પન્ન થાય ત્યારે ઉવસગ્ગહર૦ તથા પંચપરમેષ્ટિ (નવકાર) નમસ્કારની માફક આ સ્તોત્ર સારી રીતે કઠે કરીને દરેક ઘરમાં સર્વ માણસોએ પવિત્ર થઈને ત્રણે કાળ સાત સાત વાર અગર ત્રણ ત્રણ વાર ગણવું જોઈએ. જેને આવડતું ન હોય તેને બીજા સંભળાવવું. ગણનાર તથા સાંભળનારને મરકી વગેરે ઉપદ્રવના કલેશ થાય નહિ.
હરહંમેશ બંને વખત (સવાર અને સાંજ) ના પ્રતિકમણની સમાપ્તિ વખતે અથવા પાક્ષિક (૫ખ્ખી) પ્રતિક્રમણના અંતે કોઈ સાત વાર તે કે ત્રણ વાર ગણે છે અને બાકીના સર્વ સાવધાન થઈને સાંભળે છે તે સર્વને તે દિવસે, તે રાત્રીએ અને તે પખવાડીએ કેઈપણ પ્રકારના ઉપદ્રવ થતાં નથી. આ પ્રમાણે ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિક્રમણના અંતે પણ સમજવું.
કદાચ કોઈને તાવ સહિત અથવા તાવ રહિત ગ્રંથી (ગાંઠ) નીકળી હોય, તે તરત પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી, રૂધિર (લેહી) હાડકાં, માંસ, મલ [વિષ્ટા તથા મૂત્રાદિ રહીત શુચિ [પવિત્ર] સ્થાનકે પાટલા વગેરે ઉપર બેસી “શ્રી મુનિસુંદરસૂરિ ગુરૂજે નમઃ” આ શબ્દ રોગી સાંભળે તેવી રીતે ૨૧ વાર બોલીને પિતાના શરીરને મસ્તકથી માંડી ૭ વાર આખા શરીરે સ્પર્શ કરીને સાવધાન મનથી આત્મરક્ષા કરીને, બીજા બધાં કામકાજ છોડી દઈને તેત્ર ભણીને વસ્ત્રને છેડા ગાંઠને અડે તેવી રીતે રાખીને ઉંજીયે. અખંડ ૧૦૮ વાર સ્તોત્ર ગણવું, આ પ્રમાણે કરવાથી જ્વર તથા ગાંઠ વગેરે ઉપશાંત થાય. હજારે વાર અજમાવેલ છે અને બીજાઓએ પણ સેંકડો વાર (આ પ્રયોગને) પ્રભાવ જેએલે છે.
આ સ્તોત્ર ભણતાં વચ્ચે ઉવસગહર, વગેરે અન્ય કોઈપણ સ્તોત્રનો જાપ ન કર તથા મિથ્યાત્વાદિના કેઈ પણ પ્રગ કરવા નહિ. કેઈપણ જેન અગર અજેના પ્રયોગનું મિશ્રણ કરવાથી જોઈએ તેવું ફલ મેળવી શકાતું નથી, - a ૬ યુદ્ધ સંપર્થ પર સુધી આ સ્તોત્રની ગાથા તેર જ કંઠે કરવી અને જપવી. અધિક ગાથા કેઈએ પણ જવી નહિ. ગાંઠ વગેરે નીકળતાં તુરત જ અન્ય મિથ્યાત્વીઓનાં ઉપચારને ત્યાગ કરી આ સ્તંત્રને પ્રયોગ કરવાથી તરત જ સુખેથી
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રીસ'તિકરસ્તવાનાય.
૫૩
ગુણ થાય અને આથી વિપરીત વ ન કરે તેા મુશ્કેલીથી ગુણુ થાય. આ વાત એકાંતે નથી.
સંપૂર્ણ સ્તેાત્ર ૩ વાર અગર છ વાર ગણવાથી અને છૅ નમો વિìાંદ૭૪ અંતિ નમુધારો॰ આ એ [ ખીજી અને ત્રીજી] ગાથા વડે ૧૦૮ વાર અથવા ૨૧ વાર ગણીને મંત્રીને તે મત્રિત જળ પીવાથી [ રાગીને પાવાથી], દરેક પ્રકારના વિષમ વરાદિ રોગો અને વિશેષ કરીને દેવતા સબંધી વિકારા ભુત પ્રેતાદિના છળ તથા શાકિની વગેરેના દોષાને નાશ કરે.
આ સંપૂર્ણ સ્તંત્રથી ૨૧ વખત અથવા ૭ વખત, તથા બીજી અને ત્રીજી ગાથાથી ૧૦૮ વખત અથવા ૨૧ વખત રાગીના શરીરને હાથ વડે સ્પર્શ કરવાથી અથવા રજોહરણાદિ વડે જવાથી રાગીના રાગો તથા દાષા ઉપશમે છે.
જે કાઈ મનુષ્ય આ બે ગાથાને હમેશ અનેકવાર સ્મરણ કરે, જેને આ સ્તાવ ઉપર અગર આ સ્તોત્રની રચના કરનાર આચાર્ય તરફ બહુમાન અને ભક્તિ તથા રટન હેાય તેને આ સ્તંત્ર તાત્કાલિક ફાયદો કરે.
જે કેાઇ રાગી અગર દોષીના ગાત્રના ભંગ થયે પ્રયાગ કરવા નહિ, કારણકે પ્રયાગ કરવાથી પણ ફાયદો નિશ્ચિત નહિ.
જે કાઇ રાગી અથવા દોષીના આયુષ્યની પ્રચુરતા થાય અથવા તે। જેમ જેમ પ્રયાગ ચાલુ રહે તેમ તેમ નહિ તેમ લખાય નહિ.
હાય તેને આ સ્તાત્રના થાય અગર ન પણ થાય
હાય તેને તરત ફાયદા ફાયદો થાય, પરંતુ વધે
ચથેાક્ત વિધિ પ્રમાણે ઉપચાર [પ્રયાગ ] કરવા છતાં ગુણુ ન થાય તેા બીજા કાઇ સ્તેાત્ર, મંત્ર, યંત્ર વગેરે ઘણાએ અજમાવે તે પણ ફાયદો થવા મુશ્કેલ છે. આ સ્તોત્રના રચનાર અગર સ્મરણ કરનાર જે સ્થળે ઊભા હાય, અગર કેટલાક સમય સુધી સ્થિત રહ્યા હોય ત્યાં દેવી દોષ તથા મરકી વગેરેના ઉપદ્રવા થાય નહિ.
દૈવાદિ દોષવાળાને તેા આ પ્રયાગથી નક્કી સપૂર્ણ ફાયદો થાય. રાગી માટે એકાંતિક નહિ, આ સર્વ વિધિ પ્રયત્ન સાધ્ય છે.
મિથ્યાત્વી દેવતાઓની પૂજા કરવાથી, પૂજા માટે હિંસા કરવાથી, મિથ્યાત્વીએનાં સ્તેાત્ર ભણવાથી અથવા તેઓના સ્તાત્રના કર્તા આચાયની અવજ્ઞા કરવાથી કદાપિ ઉપદ્રવ ઉદ્ભવે તે પણ થેાડા સમયમાં નિવૃત્તિ પામે તેવાં થાય, પરંતુ
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મહામાભાવિક નવસ્મરણ.
દુખથી અટકાવી શકાય અગર દુઃસાધ્ય ઉત્પન્ન થાય નહિ. પાટલી અથવા કાંસાને પાત્ર પર લખી પૂજન કરવાથી શુભ ફળ આપે.
કદાચિત્ કઈ પણ મનુષ્ય આ સ્તોત્રના મંત્રાક્ષરોને કઈ પણ રીતે જાણીને તેને જાપ કરે અને સ્તોત્ર ભણે નહિ તે તેને ધાર્યા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય નહિ અને સ્તોત્ર જાપ કરવાથી તુરત ગુણ થાય.
આ સ્તોત્ર ગણવાથી અગર સાંભળવાથી શાકિનીથી ઘેરાએલી વ્યક્તિ મૃત્યુ પામે અથવા તેનાથી મુક્ત થાય.
આ દુઃષમાં નામના પાંચમા આરાના સમયમાં ગ્રંથિવિકાર જ્વરાદિ અને મરકી વગેરેથી લોકોને દુ:ખી જોઈને, ધર્મના આધાર ભૂત શ્રીસંઘના મનુષ્યની હાની થતી જોઈને ખેદ તથા કરુણા ઉત્પન્ન થવાથી પરમપૂજ્ય પરમગુરૂ શ્રી સમસુંદરસૂરિની ચરણ કૃપાથી સૂરિમંત્રની સાધના કરતાં પ્રસન્ન થએલા સૂરિમંત્રના અધિછાયક દેવે આપેલા વરદાન વડે શોભતા શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તંત્રની રચના કરી છે.
શ્રી સંઘમાં વ્યાપેલા મરકી વગેરે ઉપદ્રના નિવારણ માટે અને સર્વદેશમાં રહેલા આરાધક મનુષ્યોનાં મરકી આદિ ઉપદ્રવનું નિવારણ કરવા માટે પ્રગટ છે પ્રભાવ જગતમાં જેને એવા આ “શાંતિકર સ્તોત્ર' ને કંઇક આમ્નાય (વિધિ) અમોએ વર્ણવેલ છે, તે કોઈ પણ મિથ્યાત્વીને, અધર્મિજનને, સદાચાર વગરના માણસોને, શૌચાદિ નિત્યકર્મ નહિ પાળનારાઓને, બાળકોને તેમ જ સ્ત્રીઓને (મંદબુદ્ધિ હોવાને લીધે )આપો નહિ. કેમકે સદાચાર પાળનારાઓને દરેક રીતે આબાદીને આપનાર આ સ્તોત્ર છે, સાધના:
પર્યુષણ પર્વને અઠ્ઠમ કરી ૧૦૮ વાર સંતિક સંપૂર્ણ ગણવું એ સાધના કર્યા પછી જ્યારે જરૂર પડે ત્યારે બીજી અને ત્રીજી ગાથા ૧૦૮ વાર ગણવી, રોગ વરાદિક જાય. આ સ્તોત્ર મહાપ્રાભાવિક છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
श्रीतिजयपहुत्त स्तोत्र.
तिजयपहुत्तपयासय-अट्ठमहापाडिहेरजुत्ताणं ।
समयखित्तठिआणं, सरेमि चकं जिंजिंदाणं ॥१॥ [ત્રિશાસ્ત્રમુમતાઝુમદાતાર્યશુનામુ
समयक्षेत्रस्थितानां स्मरामि चक्रं जिनेन्द्राणाम् ॥] અર્થ:-ત્રણ જગતના સ્વામીપણાને પ્રકાશ કરનાર આઠ મહાપ્રાતિહાર્યવડે સહિત તથા સમયક્ષેત્રમાં કહેતાં અઢીદ્વીપમાં રહેલા જિનેશ્વરોના સમૂહનું (યંત્રનું) હું સમરણ કરું છું. : આ યંત્ર કરવાની રીતિ નીચે પ્રમાણે છે.
બાજુમાં બતાવ્યા મુજબ પંચ ઊભા અને પાંચ
આ કોઠા (ખાના)કરવા એટલે કુલ ૨૫ ખાનો થયા. २० स ४५ र प३० गुं ७५सः
તેમાં મધ્યને આડા અને ઊભા પાંચ ખાનામાં પંચ મહાભૂતાત્મક “ક્ષિ ૫ ૩% હવા ” એ પાંચ અક્ષરની મહાવિદ્યા લખવી. (આ પાંચ અક્ષરો પૈકી ક્ષિ પૃથ્વીબીજ, ૬ અબીજ, ૩૪ અગ્નિબીજ, તેબીજ, દવા પવનબીજ અને હા શૂન્યબીજ, આકાશબીજ છે. (આ મન્ના
ક્ષરે સિવાય બીજા ભન્નબજે જાણવાની ઈચ્છાવાળા५५ स १० र हा ६५ सुं ४० सः |
એને મારા તરફથી પ્રસિદ્ધ થએલા “મૈરવપદ્માવતીના” નામને જન મન્ત્રશાસ્ત્રના પ્રન્થમાં છપાએલો “મન્ચાક્ષરોનો બીજોષ' જેવા મારી નમ્ર વિનંતિ છે. બાકીની ચાર પંક્તિઓ પૈકીની પ્રથમ પંક્તિના ચાર આડા ખાનામાં બીજી ગાથામાં બતાવેલા ૨૫-૮૦-૧૫-૫૦ એ ચાર અંકો અનુક્રમે લખવા, બીજી પંકિતના ચાર આડા ખાનામાં ત્રીજી ગાથામાં બતાવેલા ૨૦-૫-૩૦-૭૫ એ ચાર અંકે અનુક્રમે લખવા, ચોથી પંકિતના ચાર આડા ખાનામાં એથી ગાથામાં બતાવેલા ૭૦-૩૫-૬૦-૫ એ ચાર અંકો અનુક્રમે લખવા, તથા પાંચમી પંકિતના ચાર આડા ખાનામાં પાંચમી ગાથામાં બતાવેલા ૫૫–૧૦–૬ ૫-૪૦ એ ચાર અંકે અનુક્રમે લખવા. ત્યારપછી છઠ્ઠી ગાથામાં બતાવેલા ૮ (દુરિતનાશક સૂર્યબીજ), ૨ (દહનકારક અગ્નિબીજ), હું (ભૂતાદિત્રાસક ક્રોધબીજ અને આત્મરક્ષક કવચ) તથા હૃ: (સૂર્યબીજે કરીને સંપુટિત) એ ચાર બીજાક્ષરો પહેલી આડી લીટીના અંકેવાળા ચાર ખાનામાં અંકોની નીચે અનુક્રમે મૂકવા. વળી સ (સૌમ્યતાકારક ચંદ્રીજ), ૨ (દહનકારક અગ્નિબીજ) મું (સર્વ દુરિતને શાંત કરનાર શાભક), તથા સ: (ચંદ્ર બીજે કરીને સંપુટિત) એ ચાર બીજાક્ષર બીજી લીટીના
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૫૬
મહામાભાવિક નવસ્મરણ. હવે સ્તોત્રકાર એકસોને સીત્તેર સમયક્ષેત્રમાં રહેલાં એક્સોને સીત્તેર જિનેશ્વરેની સંખ્યાના અંકના પ્રમાણવાળે અને મોટું છે માહાસ્ય જેનું એ મહાયંત્ર છે. તે યંત્ર લખવાને વિધિ આગળની સાત ગાથાએ કરી દેખાડે છે.
पणवीसा य असीआ, पनरस पन्नास जिणवरसमूहो। नासेउ सयलदुरिअं, भविआणं भत्तिजुत्ताणं ॥२॥ [पञ्चविंशतिश्च अशीतिः पञ्चदश पञ्चाशत् जिनवरसमूहः।
नाशयतु सकलदुरितं भव्यानां भक्तियुक्तानाम् ॥] અર્થ-પચીશ, એંશી, પંદર અને પચાસ એ પ્રમાણે તીર્થકરને સમુદાય ભક્તિવંત ભવ્યજીના સકલ પાપને નાશ કરો.
वीसा पणयाला विय, तीसा पन्नत्तरी जिणवरिंदा । गहभूअरक्खसाइणि-घोरुवसग्गं पणासंतु ॥३॥
ग्रहभूतराक्षसशाकिनीघोरोपसर्ग प्रणाशयन्तु ॥] અર્થ -વીશ, પીસ્તાલીશ તથા ત્રીશ અને પંચોતેર એટલા જિનવરંદ્ર ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીના ઘોર ઉપસર્ગને વિનાશ કરે.
सत्तरि पणतीसा विय, सही पंचेव जिणगणो एसो। वाहिजलजलणहरिकरि-चोरारिमहाभयं हरउ ॥४॥ [ afસઃ પાપિ જ ઃ pવ કિનારા પs I
व्याधिजलज्वलनहरिकरिचोरारिमहाभयं हरतु ॥] અર્થ:-સીત્તર, પાંત્રીસ, સાઠ અને પાંચ એટલા જિનેશ્વરે વ્યાધિ, જલ અથવા જવર, અગ્નિ, સિંહ, હાથી, ચેર અને શત્રુ સંબંધી મહાભયને દૂર કરે. અંકેવાળા આડા ચાર ખાનામાં તથા પાંચમી લીટીના અંકેવાળા આડા ચાર ખાનામાં અંકોની નીચે અનુક્રમે મૂકવા. છઠ્ઠી ગાથાની શરૂઆતમાં જે “ઢ” અક્ષર છે તે પંચપરમેષ્ટિવાચક છે અને “?' એ ચાર બીજાક્ષરો વડે અનુક્રમે જયા વિજયા, અજિતા અને અપરાજિતા એ ચાર દેવીઓનાં અનુક્રમે નામ સમજવાં.
આ યંત્રની ચાર ઊભી, ચાર આડી અને બે તીરછી એમ દશ લીટીમાં લખેલા અંકને સરવાળે કરતાં દરેકનો સરવાળે ૧૭૦ થાય છે અને સઘળી બાજુની ગણતરી એકસરખી આવે છે, તેથી આ યંત્રનું ગુણવિશિષ્ટ એવું સર્વતોભદ્ર નામ છે. આ યંત્રની ચારે બાજુના પડખાના અંકેવાળા ૧૬ ખાનાઓમાં સાતમી અને આઠમી ગાથામાં બતાવેલી ૧૬ વિદ્યાદેવીઓનાં નામ શ્રી એ ત્રણ બીજાક્ષરો આદિમાં અને અંતમાં “નમઃ'પદ સહિત લખવાં.
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી તિજયપહુર સ્તોત્ર. पणपन्ना य दसेव य, पन्नट्ठी तह य चेव चालीसा।
रक्खंतु मे सरीरं, देवासुरपणमिआ सिद्धा ॥५॥ [पञ्चपञ्चाशच्च दशैव च पञ्चषष्टिस्तथा च चैव चत्वारिंशत् ।
रक्षन्तु मे शरीरं देवासुरप्रणताः सिद्धाः ॥] અર્થ -પંચાવન, દશ, પાંસઠ અને ચાલીશ એટલા સિદ્ધ થએલા તીર્થકરે કે જેઓ દેવ અને અસુરેથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરે.
ॐ हरहुंहः सरसुंसः, हरहुंहः तह य चेव सरसुंसः ।
आलिहियनामगभं, चकं किर सव्वओभई ॥६॥ [ॐ हरहुंहः सरसुंसः हरहुंहः तथा चैव सरसुंसः।
आलिखितनामगर्भ चक्रं किल सर्वतोभद्रम् ॥] अथ:-ॐ हरहुंहः अने सरसुंसः तथा वजी शीथी हरहुंहः अने सरसुंसः से પ્રમાણે મન્ચના બીજાક્ષર સહિત મધ્યમાં સાધકનું નામ લખેલું છે, જેની અંદર એ યંત્ર નિત્યે સર્વતેભદ્ર છે.
ॐ रोहिणि पन्नत्ति, वञ्जसिंखला तहय वजअंकुसिआ । चक्केसरि नरदत्ता, काली महाकाली तह गोरी ॥७॥ गंधारि महज्जाला, मानवि वइरुट्ट तहय अच्छुत्ता । माणसि महमाणसिआ, विजादेवीओ रक्खंतु ॥८॥
[ॐ रोहिणी प्रज्ञप्तिः वज्रशृङ्खला तथा च वज्राङ्कुशा। चक्रेश्वरी नरदत्ता काली महाकाली तथा गौरी॥ गान्धारी महाज्वाला मानवी चैरोट्या तथा च अच्छुप्ता।
मानसी महामानसिका विद्यादेव्यो रक्षन्तु ॥] अर्थ:-ॐ लिए, प्रज्ञप्ति, समता, quiशा, यडेश्वरी, न२४त्ता, ती, भासी, गौरी, गांधारी, भडाणा, मानवी, वैशटया, पछुता, भानसी अने મહામાનસિકા આ સર્વ વિદ્યાદેવીઓ (મારી રક્ષા કરે.
पंचदसकम्मभूमिसु, उप्पन्नं सत्तरं जिणाण सयं । विविहरयणाइवन्नो-वसोहिअं हरउ दुरिआई ॥९॥ [ पञ्चदशकर्मभूमिषु उत्पन्नं सप्ततिः जिनानां शतम् । विविधरत्नादिवर्णोपशोभितं हरतु दुरितानि ॥] અર્થ -પંદર કર્મભૂમિ (પાંચ ભરતક્ષેત્ર, પાંચ મહાવિદેહક્ષેત્ર અને પાંચ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૫૮
મહામાભાવિક નવસ્મરણ. એરવતક્ષેત્ર એ પંદર) ને વિષે [શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં +) ઉત્પન્ન થએલા વિવિધ રત્નાદિકના વર્ણ વડે શોભિત એવા એકસોને સીત્તેર જિનેશ્વરે [ મારા | પાપનું હરણ કરે.
चउतीस अइसयजुआ, अट्ठमहापाडिहेरकयसोहा । तित्थयरा गयमोहा, झाएअव्या पयत्तेणं ॥१०॥ [જરાતફાયપુ મતદારોમાં तीर्थकरा गतमोहा ध्यातव्याः प्रयत्नेन ॥]
અર્થ -ચોવીશ અતિશયે કરીને યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યોએ કરીને શેબિત અને નાશ પામ્યો છે મેહ જેઓને એવા તીર્થક પ્રયત્ન વડે ધ્યાન કરવા યોગ્ય છે.
ॐ वरकणयसंखविदुम मरगयघणसंनिहं विगयमोहं । सत्तरिसयं जिणाणं, सव्वामरपूइअं वंदे ॥११॥ स्वाहा ॥
ॐ वरकनकशंखविद्रुममरकतघनसन्निभं विगतमोहम् । सप्ततिशतं जिनानां सर्वामरपूजितं वन्दे॥]
અર્થ:-શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સરખા વણવાળા અર્થાત પાંચે વર્ણવાળા, નાશ પામ્યો છે મેહ જેમને એવા તથા સર્વ દેવો વડે પૂજિત એવા એક સીત્તેર જિનેશ્વરેને હું વંદન કરું છું. અહીયાં શરૂઆતમાં ક8 લખ્યો છે તે પરમેષ્ઠિ વાચક છે અને અંતમાં ‘હ્યાા' શબ્દ લખ્યો છે તે દેવેને બલિદાન આપતાં બોલાય છે એમ સર્વત્ર જાણવું.
ॐ भवणवइवाणवंतर-जोइसवासी विमाणवासी अ जे के वि दुट्टदेवा, ते सव्वे उवसमंतु ममं ॥१२॥ स्वाहा ।। [ॐ भवनपतिवानमन्तरज्योतिष्कवासिनो विमानवासिनश्च ।
ये केऽपि दुष्टदेवास्ते सर्वे उपशाम्यन्तु मम ॥] શ્રી અજિતનાથસ્વામીને સમયમાં એકસો સીત્તેર જિનેશ્વર વિદ્યમાન હતા તેઓની સંખ્યા આ પ્રમાણે જાણવી –
એક મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીશ વિજયો હોવાથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં એક સાઠ વિજછે, તેમાં એક એક તીર્થકર એટલે કુલ એકસે સાઠ, તથા પાંચ ભરતક્ષેત્ર પૈકી એકેક ભરતક્ષેત્રમાં એકેક કુલ મળી પાંચ ભરતક્ષેત્રમાં પાંચ, અને તેવી જ રીતે પાંચ અરવતક્ષેત્ર પૈકી એકેક ક્ષેત્રમાં એકેક કુલ મળી પાંચ અરવતક્ષેત્રમાં પાંચ, કુલ પંદર કર્મક્ષેત્રમાં એકસો સત્તર જિનેશ્વરે થાય
તે સર્વનો સ્તુતિ આ સ્તોત્રમાં કરવામાં આવેલી છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૫૯
શ્રીતિજયપહુર તેa. અર્થ:–ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે દેવનિકાયને વિષે જે કોઈ દુખ એટલે (શાસનના) કેપી દે હોય તે સર્વે મારા પર ઉપશાંત થાઓ-મને વિન ન કરો.
चंदणकप्पूरेणं, फलए लिहिऊण खालिअं पी। एगंतराइगहभूअ-साइणिमुग्गं पणासेई ॥१३॥ [चन्दनकर्पूरेण फलके लिखित्वा क्षालितं पीतम् ।
gવાત્તરદ્ધિમૂતાનામુ પ્રારારિ II ]. અર્થ:-ચંદન અને કપૂરવડે પાટીયા પર આ યંત્ર લખી તેને (જળવડે) ધોઈને પીધો હોય તો તે એકાંતર વગેરે જ્વર, ગ્રહ, ભૂત, શાકિની અને મોગકના આવેશનો નાશ કરે છે. [મતાંતરે કાંસાની થાળીમાં કપૂર, ગેરચંદન, કેસર, ચંદન, કસ્તુરી વગેરેને કર્દમ કરી સાત વખત લેપન કરવું, તે લેપન કરેલી થાળીને છાયામાં સુકવી તેનાપર (સેનાની લેખનવડે) યંત્ર લખીને પુષ્પ ધૂપાદિકવડે પૂજન કરીને તેના વણનું જલ પીવાથી રોગ નાશ પામે છે ].
इअ सत्तरिसयजंतं, सम्मं मंतं दुवारि पडिलिहि।
दुरिआरिविजयवंतं, निभंतं निच्चमचेह ॥१४॥ [इति सप्ततिशतयन्त्रं सम्यग्मन्त्रं द्वारि प्रतिलिखितम् ।
दुरितारिविजयवन्तं निर्धान्तं नित्यमर्चयत॥] અર્થ -આ પ્રમાણે સમ્યક મંત્રરૂપ એક સીત્તેર જિનેશ્વરોનો યંત્ર દ્વારને વિષે લખ્યો હોય તે તે કષ્ટ અને શત્રુને વિનાશ કરે છે, તેથી હે ભવ્યજી !] સંદેહ રહિતપણે તમે તેની નિરંતર પૂજા કરે. [ મતાંતરે રૂપાના પતરામાં અથવા ત્રાંબાના પતરામાં લખીને આ યંત્રનું હમેશાં પૂજન કરવું અને ત્યારે કાર્ય પડે ત્યારે આ યંત્રનું શુદ્ધ જલે કરીને પ્રક્ષાલન કરવું અને તે પ્રક્ષાલિત કરેલા જલનું પાન કરવું.
Page #323
--------------------------------------------------------------------------
________________
તિયપહત્ત (સત્તરિય) ત્રાસ્નાય
चित्र. १२२
तिजयपहुत्तप्रथमयंत्रविधिःपणमिय सिरिसंतिजिणं थुणामि एकेहिं अरिहसत्तरिसयं । परमिट्ठिकुटेसु आगमविहि सवओभदं ॥१॥ तेयाला चउवीसा तीसा छत्तीस सत्ततीसा य । कम्मवणदहणनिउणा जिणवसहा दिंतु मम सिद्धिं ॥२॥ पणतीसा इगताला बायाला तिविस ईगुणतीसा य । कल्लाणपंचकलिया संघस्स कुणतु कल्लाणं ॥३॥ बावीसा अट्ठवीसा च उतीसा दुगुणवीस छायाला । सिहि अहि वाहि अहिअ हिय दुट्ठिय मोहजोहहरा ॥४॥ गुणयाला पणयाला छब्बीसा सत्तवीस तित्तीसा। जरमरणरोगरहिया मंगलं दितु मे (मम सिद्धिं) ॥५॥ इगतीसा बत्तीसाहतीस चउचत्त पणवीसा। वंतरभूयपिसाया रक्खसमुहरक्खगा हुंतु ॥६॥ इय विहिणा सत्तरिसयं पडिलेहिअ जो थुणेइ अच्चेई । तस्स नय हवइ विग्धं सिग्घं सिद्धिं समेइ य ॥७॥ सिरि नण्णसूरि पणयं सत्तरीसय जिणवराणं भत्तीइ । भवियाण कुणउ संतिं रिद्धिबुद्धिं धिइकित्ति ॥८॥
-इति सत्तरिसयं यन्त्रस्तव-इति प्रथम यन्त्रविधिः॥१॥ भावार्थ:
શ્રી શાંતિનાથપ્રભુને નમસ્કાર કરીને પરમેષ્ટિકોષ્ટકમાં આગમ વિધિ પ્રમાણે સર્વ ભદ્ર નામના યંત્રથી ૧૭૦ અરિહંતને સ્તવું છું. (૧)
૪૩, ૨૪, ૩૦, ૩૬, અને ૩૭ એ કર્મવનને દહન કરવામાં નિપુણ એવા निनवरे। भने सिद्धि मापा. (२)
૩૫, ૪૧, ૪૨, ૨૩, અને ૨૯ એ પંચકલ્યાણકથી યુક્ત જિનેશ્વરે સંઘનું ४ल्या ३३। (3).
२२, २८, ३४, ४०, मने ४६ थे जिनेश्वरे। मसि, सप, व्याधि, शत्रु, રાજા અને મેહરાજાના દુષ્ટ એવા મહાજોદ્ધાઓને હેરો. (૪).
Page #324
--------------------------------------------------------------------------
________________
તિજયહુત્ત સ્તાત્રાનાય
૨૦૧
३८, ४५, २६, २७, अने 33 में ४रा, भरगु भने रोगथी रहित तीर्थ । મને મગળ અને સિદ્ધિ આપેા. (૫)
३१, ३२, ३८, ४४ भने २५ से तीर्थ व्यांतर, भूत, पिशात्र भने राक्षस પ્રમુખથી રક્ષણ કરનારા થાઓ. (૬)
આ વિધિ પ્રમાણે ૧૭૦ યંત્ર વસ્ત્રપર લખી જે પુરૂષ સ્તવે અને પૂજે તેને કોઇ વિઘ્ન થાય નહિ અને તરત સિદ્ધિ થાય. (૭)
શ્રીનન્તસૂરિથી નમસ્કૃત આ ૧૭૦ જિનેશ્વરા ભક્તિ કરનાર ભવિકાને શાંતિ, ऋद्धि, बुद्धि, वृति भने डीर्ति भयो. (८)
मित्र. 123 - द्वितीययन्त्रविधिः ॥ स्तोत्रं ॥
आनंदोल्लासनमस्त्रिदशपतिशिरःप्रसूनपूज्यपदं । जिनसप्ततिशतमानम्य वच्मि तस्यैव संस्तवनम् ॥१॥ जंबूद्वीपे भरतैरावतयोरेकमेकमभिनौमि । तत् द्वात्रिंशद्विजयेष्वेकैकं जिनवरं वन्दे ||२|| धातडिद्वीपे द्विगुणैर्भरतद्विके जिनद्वितयं । ऐरावते जिनयुगलममलमभिनौमि सद्भक्तया ॥३॥ वन्दे महाविदेहे जिनाँश्चतुःषष्टिविजय संभविनः । केवल किरणोद्योतितजगत्रया ( ध्वस्त) संतमसान् ॥४॥ श्रीपुष्करार्धनाम्नि च तावत एव प्रमाणतः प्रयतः । परमेष्ठिनः समभिष्टौमि नष्टकर्माष्टविद्वेष्यान् ॥५॥ वरकनकशंखविद्रुममरकतघनसन्निभं विगतमोहं । सप्ततिशत जिनानां सर्वामरपूजितं वन्दे ||६|| दवदहनं भूभृदम्भस्तस्कर विद्युत् फणीभविस्फोटम् हरिमारिबन्धनभयं तत्कालं संस्मृतं हरति ||७|| यो यंत्रस्थं ध्यायति सप्ततिशतमर्हतां पुलकिताङ्गः । न भवंति रुजो नश्यंति वारयस्तस्य सर्वेऽपि ॥८॥ द्वौ सप्त सप्तसप्ततिरशीतिरथ संयुता चतुर्भिश्च । एकाशीतिरशीतिः षट् च त्रयोऽष्टौ तथैकः स्यात् ॥९॥ त्र्यधिकाशीतिः सप्ततिरपृयुक्ताऽशीतिरेकयोना च । द्वयशीतिश्चत्वारः पंच च यंत्रे विधिज्ञेयः ॥ १० ॥ क्षितिपतिमतिसंक्रुद्धं जपितं बीजाक्षरैः प्रसाधयति । हरहुंहः सरसुंसः ॐ क्लीं ह्रीं हुं फट् स्वाहा ॥ ११ ॥
|
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૨
મહામાભાવિક નવમરણ. घनसारचंदनद्रव्यैलिखितं पात्रे पयः प्रपीतं च । विस्फोटनाशनं खलु कुर्यात् द्वारे तथा न्यस्तम् ॥१२॥ पापमलं दहति भृशं हृत्पंकजकोटरे तथा ध्यातम् । त्रिभुवनमपि घशमानयति यंत्रमेतत् प्रपूजयतः ॥१३॥ षोडशकोष्ठगतं यः सबीजमेतत् करेऽनिशं दध्यात् । तस्य करस्था पुसः कल्याणपरंपरा मकला ॥१८॥ इति सप्ततिशतजिनपतिसंस्तवनं ये प्रपठ्य पदमतयः । ध्यायति मनसि तेषां तु हरिभद्रं पदं सुचिरम् ॥१५॥
-इति सप्ततिशतं यंत्रविधिः-द्वितीययंत्रस्तोत्रं ॥ ભાવાર્થ –
આનંદના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતા ઇદ્રોના મસ્તક ઉપર રહેલાં પુષ્પ વડે પૂજાએલા છે ચરણો જેમના એવા ૧૭૦ જિનેશ્વરેને નમસ્કાર કરીને તેઓનું જ સ્તવન રચું છું. ૧ - જંબુદ્વિપના એક ભરત અને એક ઐરવતક્ષેત્રમાં એકેક તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય છે તે દરેકમાં એકેક, આ પ્રમાણે ૩૪ જિનેશ્વરેને વંદન કરું છું. ૨
જબુદ્વીપના કરતાં ધાતકીખંડનું પ્રમાણ બમણું હોવાને લીધે તેમાં રહેલા બે ભરત અને બે એરવતક્ષેત્રમાં બે બે, એ પ્રકારે ૪ જિનવરોને ભક્તિપૂર્વક નમસકાર હે.૩.
ધાતકીખંડમાં બે મહાવિદેહક્ષેત્રો હેવાથી તેની ૬૪ વિજયોમાં ઉત્પન્ન થએલા, અને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરેલા ત્રણે જગતના અજ્ઞાનરૂપી અંધકારને તેમજ ગાઢ પાપને નાશ કરનારા જિનેશ્વર દેવોને નમસ્કાર–વંદન હે-૪
પુષ્કરાર્ધક્ષેત્રમાં પણ પ્રમાણમાં તેટલા જ (ધાતકીખંડના સમાન જ) અષ્ટકર્મરૂપ શત્રુઓને નાશ કરનારા જિદ્રોને સ્તવું છું. ૫.
શ્રેષ્ઠ સુવર્ણ (પીતવણ), શંખ (શ્વેતવણ), પરવાળા (રક્તવર્ણ), મરકત મણિ (નીલા), વર્ષાદથી પૂર્ણ વાદળાં જેવા (શ્યામ) વર્ણવાળા, મોહ રહિત અને સર્વ દેવતાઓથી પૂજિત ૧૭૦ જિનેશ્વરને વંદન કરું છું. ૬.
દાવાનલ, રાજ, પાણી, ચોર, વીજળી, સર્પ, હાથી, વિસ્ફોટક, સિંહ, મારી (મરકી) અને બંધન વગેરે ભય (જેઓના) સ્મરણ માત્રથી તત્કાલ નષ્ટપણાને પામે છે. ૭.
આ યંત્રમાં રહેલા ૧૭૦ જિનેશ્વરદેવેનું આનંદથી પુલકિત દેહવાળે થઈને જે મનુષ્ય ધ્યાન કરે છે તેને કઈ પણ પ્રકારના રોગ થતા નથી અને તેના) સર્વે
Page #326
--------------------------------------------------------------------------
________________
२१३
તિજયપહુર સ્તોત્રાસ્નાય પ્રકારના શત્રુઓ નાશ પામે છે.-૮
આ સ્તોત્રમાં યંત્રનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલું છે.
२, ७, ७७, ८४ (प्रथम बीटीभां), ८१, ८०, ६, 3, (पी0बीमा ), ८, १, ८3, ७८ (त्री बीमा), भने ७८, ८२, ४, ५ (याथी बारामा) २ પ્રમાણે યંત્ર ભરવાને વિધિ જાણ. ૯૧૦ ___ हरहुंहः सरसुंस ॐ कलीं ह्रीं हुं फट् स्वाहा 21 माथी १५ ४२di અત્યંત ક્રોધિત થએલા રાજ પણે પ્રસન્ન થાય છે. ૧૧
કેસર, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી કઈ પાત્રમાં લખી તે પાણી પાવામાં આવે અગર દરવાજા ઉપર લખે તો વિકટનો નાશ કરે. ૧૨.
આ યંત્રનું હૃદયકમળમાં ધ્યાન ધરવાથી પાપરૂપી મળને બાળી નાંખે છે અને પૂજન કરતાં ત્રણે લોકને વશ કરે છે. ૧૩
૧૬ સેળ કોષ્ટકમાં દર્શાવેલ બીજાક્ષર સહિત આ યંત્રને જે માણસ હાથમાં ધારણ કરે છે તેને સર્વ કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. ૧૪.
આ ૧૭૦ જિનેશ્વરનું સ્તવન જે મનુષ્ય નિર્મલ બુદ્ધિપૂર્વક મનમાં ધ્યાવે छ ते ही तीन सुपथी भनाउ२ (मोक्ष) स्थान भगवे छे. १५. चित्र. १२४
तृतीययंत्रविधिः । यंत्रं प्रथममेव ॥
पुष्पदर्शनानंतरं बृहत् सप्ततिशतं यंत्रं श्रीपर्णपट्टे चंदनकर्परेण जातिलेखिन्या पवित्रांगो मंत्री विलिख्य एकभक्तेन ब्रह्मचर्येण भूमीशयनादि दिनत्रयं श्वेतसुरभिपुष्पैः तगृहे गत्वा अष्टोत्तरसहस्रजापं प्रतिदिनं त्रिकालं अष्टप्रकारीपूजां कृत्वा ॐ वरकनकशंख० १ अनेन गाथामंत्रेण जापो देयात्, जापे समाप्ते तृतीयदिने रात्रौ पाश्चात्य घटीका ४ समये सा स्त्री गुप्तगृहे स्नानं कार्यते सा स्त्री कृतस्नानां मुक्तकेशां नीरावरणीं ऊर्चीकृत्वा सोपि भर्ता एकवर्णीगोदुग्धमानयेत् तत्र स्नानगृहे नीत्वा स्वयमानिस्मपत्तः संब्यासावद्दिग् रूप्यमयं यंत्रं प्रक्षाल्य कच्चोलके प्रक्षाल्य पल १प्रमाणं दुग्धं पूर्वाभिमुखीभूय उर्वं पिबति ततो मुखशुद्धिः तांबूलादि गृहीत्वा पवित्रं अद्भूतं शृंगारं कृत्वा अन्यमुखं नावलोकयंती देवालयं गत्वा देवानां देवान् गोत्रदेवतां दीप धूपं पूजयित्वा तत्र मंत्रिणं गुरुं नमस्कृत्य आशिर्वादं गृहीत्वा तत्र गुरुणा रक्षा कारयेत् ॐ भवण० एतद्गाथया रक्षा कार्या । सा स्त्री देवगुरुपुरो वांछितं याचयित्वा पश्चात् सूर्योदये शयनगृहे प्रविशति तत्रैव स्वेच्छायां संभोगो कार्यः । तानि त्रीणि अपि दिनानि ते (ताभ्यां) दंपतीभ्यां अमृताहारो विधेयः । तस्याः पुत्रप्राप्तिः । सर्वदोषा वातपित्तकफोद्भवाः रोगाश्च प्रशाम्यन्ति ।
-इति तृतीययंत्रविधिः-संततिफलप्रदं समाप्तं सत्यमिदं निःसंदेहः ॥थी।
Page #327
--------------------------------------------------------------------------
________________
२१४
મહામાભાવિક નવમરણ.
ભાવાર્થ
સ્ત્રીને રજોદર્શન થયા બાદ શ્રીપર્ણના પાટલા ઉપર ચંદન, કપૂરના મિશ્રણથી જાઈની કલમથી બૃહત્ સપ્તતિશત યંત્ર લખી પવીત્ર અંગવાળે મંત્રી (મંત્રવાદી) તેને ઘેર જઈ ઉપવાસ, બ્રહ્મચર્ય; ભૂમિશયનાદિ પૂર્વક ત્રણ દિવસ સુધી શ્વેત સુધી પુષ્પથી હરહમેશ ૧૦૦૮ જાપ કરે, ત્રિકાળ અષ્ટપ્રકારી પૂજા કરે, પછી ૩ૐ વજનવરિય૦ આ ગાથાના મંત્ર જાપ કરે, જા૫ સમાપ્ત કરી ત્રીજે દિવસે રાત્રે, રાતની પાછળની ચાર ઘડી બાકી રહે તે સમયે તે સ્ત્રીને ગુપ્તગૃહે (કઈ દેખી ન શકે તેવી જગ્યાએ ) સ્નાન કરાવી, છુટા કેશે કંઈ પણ આચ્છાદન વગર (નગ્નાવસ્થામાં) ઊભી રાખી તેના પતિ પાસે એકવણું ગાયનું દૂધ મંગાવી તેનાથી તે રૂમય યંત્રને પખાલીને વાટકીમાં ૧ પલ પ્રમાણુ દૂધ પૂર્વ દિશા સન્મુખ ઊભી રાખીને પીવડાવવું. પછી મુખ વગેરે શુદ્ધ કરી તાંબૂલાદિ (પાન વગેરે) લઈ બીજા કોઈનું પણ મુખ જોયા વગર શ્રેષ્ઠ શંગાર કરી (વસ્ત્રાભૂષણ પહેરી) જિનમંદિરમાં જઈ જિનેશ્વર દેવ તેમ જ ગોત્રદેવતાની ધૂપ, દીપ આદિથી પૂજા કરી, મંત્ર આપનાર ગુરૂ વગેરેને વંદન-નમસ્કાર કરી આશિર્વાદ મેળવી ગુરૂ પાસે [તે સ્ત્રીએ ] રક્ષા કરાવવી. [ ગુરૂ ] ૩૪ મra૦ આ ગાથાથી રક્ષા કરે. પછી સ્ત્રી ગુરૂ પાસે વાંછિતની યાચના કરે ત્યારપછી સૂર્યોદય સમયે શયનગૃહમાં પ્રવેશ કરે અને ત્યાં (પિતાના પતિ સાથે) વેચ્છાપૂર્વક સંભેગાદિકમાં પ્રવૃત્ત થાય. તે ત્રણ દિવસ પતિ-પત્નિએ અમૃતાહાર (દુધ, સાકર, ઘી અને ઘઉં વગેરે સાત્વિક આહાર) કરવો પુત્ર પ્રાપ્તિ થાય. દેવ, ક્ષેત્રપાળ વગેરેના સર્વ દોષ તથા વાત, પિત્ત, કફાદિકથી ઉદ્ભવેલા તમામ રોગે શાંત થાય, સંતતિ પ્રાપ્ત થાય. આ ત્રીજો યંત્ર સત્ય છે. સંદેહ નથી. ચિત્ર ૧૨૫
चतुर्थयंत्रविधिलिख्यते ।
ॐ मंजुरवं मंजुघोषं हन हन दह दह पच पच मथ मथ क्रीड कीड प्रस्कंद प्रस्कंद विध्वंसय विध्वंसय सर्वदोषान् विनाशय विनाशय सर्वभूतान् विमईय विमईय हं त्रिलोकाधिपतये हूं फट् स्वाहा ।
सप्ततिशतयंत्रं सर्वदोषाणां नाशनं जिनमातृनामसहितं श्वेत प्रपूज्यते मंत्रो जप्यते सर्वदोषनाशनं ।
-ચતુર્થઘંત્રવિધિઃ સમઃ | ભાવાર્થ
૧૭૦ ને યંત્ર જિનેશ્વરદેવની માતાઓનાં નામ સહિત શ્વેતદ્રવ્યથી લખી શ્વેતપુષ્પથી પૂજિને મંત્ર જપિએ તો સર્વ દોષને નાશ થાય.
Page #328
--------------------------------------------------------------------------
________________
તિયપર્હુત્ત સ્તાવાનાય.
ચિત્ર ૧૨૬
पंचमं यंत्र लिखित्वा गृहे पूज्यते शांतिर्भवति । सत्यं निःसंदेहः ॥
ભાવા:--
આ યંત્ર લખી ઘરે પૂજિએ તે શાંતિ થાય. સત્ય છે; એમાં સંદેહ રાખવા જેવું નથી.
ચિત્ર. ૧૨૭—
सत्तरियं जिणाणं षोडश विद्यादेव्यः वीजाक्षरसमन्विता मूलमंत्रेण सत्तरिसयं जापः पुष्प १७० सुगंधि पुष्पैः षोडशदेव्याः पुष्प १६ हरहुंहः पुष्प १६ क्षिप ॐ स्वाहा पुष्प ५ मध्ये पुष्प ६ बीजाक्षर हायूँ क्षों पुष्प ३ चतुष्कोणे यक्ष ४ पुष्प अंबिकाशासनदेवी पुष्प २ ॐ हाँ हूँ हीं हः पुष्प ६ एवं पुष्प २२८ भूर्जपत्रेषु वा पट्टे लिखित्वा पूजनीयं गृहे संपदः सर्वाः करोति । कुङ्कुमकर्पूरकस्तुरीकायाः सुरभिद्रव्यैर्लिख्यते मध्ये फलं प्रयोज्यं सफलो भवति ।
-વૃત્તિ પટ્ટ સત્તિાતં યંત્ર । રક્ષાયત્રી સત્ય
ભાવાર્થ:
૧૬ વિદ્યાદેવી અને બીજાક્ષર યુક્ત ૧૭૦ ના યંત્ર ભાજપત્ર અથવા પાટલા ઉપર, કકુ કપૂર અને કસ્તુરી વગેરે સુગધી દ્રવ્યેાથી લખવા. પછી મૂળ મંત્રથી ૧૭૦ જિનેશ્વરા ૧૭૦ પુષ્પથી, ૧૬ વિદ્યાદેવીએ ૧૬ પુષ્પથી, હરહુંઃ ૧૬ પુષ્પથી, ક્ષિપ % સ્વાદા ૫ પુષ્પથી, મધ્ય પ્રદેશ ૬ પુષ્પથી, બીજાક્ષર ક્રૂત્મ્ય શૉ પુષ્પ ૩, ચારખુણે યક્ષ જ પુષ્પ ૪ થી, અંબિકા શાસનદેવી ૨ પુષ્પથી, ાઁ દીપો ન ૬ પુષ્પથી, આ પ્રમાણે ૨૨૮ પુષ્પથી હરહમેશ [ચત્રની] પૂજા કરે તે સર્વ સંપદાની પ્રાપ્તિ થાય. સફળ થાય. આ રક્ષા ચત્ર છે.
ચિત્ર. ૧૨૮—
૨૬૫
गोरोचनादिना लिखित्वा कट्यां बध्यते सर्वज्वरग्रह पिशाचादिशाकिन्यादिदोष नाशयति । स्थाले लिखित्वा पिबेत् शीतलिकां नाशयति ।
ભાવાર્થ:
ગોચદનાદિ સુગધી દ્રવ્યથી લખી કમ્મરે તાવ, ગ્રહ, પિશાચ, શાકિની આદિના દોષ ટળે રાગના ઉપદ્રવ શાંત થાય.
ચિત્ર, ૧૯—
सत्तरियं यंत्रं सर्वकार्येषु सुख उपजीयवं ॥
બાંધવામાં આવે તે સર્વ પ્રકારના થાળીમાં લખી પીવાથી શીતળા
Page #329
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. सावार्थ:
આ ૧૭૦ ના યંત્રથી સર્વ કાર્યમાં સુખ ઉપજે. चित्र. १3०
इदं सप्ततिशतं यंत्रं प्रधानचंदनेन स्थाल्यां लिखित्वा जातिलेखिन्या अष्टोत्तरशतं पुष्पैः संपूज्य ततः स्थाली प्रक्षाल्य पानीयं सप्तदिनानि पिबेत् सर्वदोषा यांति तं संहरति। पट्टे भक्त्या पुष्पादिभिः संपूज्यः सकलदृषितोपद्रवं राज्यादिभयं च प्रशमयति सर्वजनानुरागं च करोति। नवमं यंत्रविधिः संपूर्ण: ॥ भावार्थ:
આ ૧૭૦ નો મંત્ર ઉત્તમ ચંદનવડે જઈની કલમથી થાળીમાં લખી ૧૦૮ પુષ્પથી પૂજિ તે થાળી પખાલીને પાણી ૭ સાત દિવસ સુધી પીવાથી સર્વ દેને નાશ થાય. પાટલા ઉપર લખી ભક્તિપૂર્વક પુષ્પાદિથી પૂજન કરવાથી સર્વ પ્રકા૨ના દુષ્ટ ઉપદ્ર, રાજ્ય વગેરેના ભયની શાંતિ કરે, [અને] સર્વ લેકને અનુરાગી બનાવે. थित्र. १31___ यंत्रमिदं गृहे चतसृषु भित्तिषु लिखेत् सर्वचौरभयं हरति । ભાવાર્થ:
આ યંત્ર ઘેર ચારે દિશાની ભિતે લખવાથી ચોરના ભયનું નિવારણ કરે છે. चित्र. १३२
पणवीसा य असिआ पनरप्त पन्नास जिणवर समूहो । नासेउ सयलदुरिअं भवियाणं भत्तिजुत्ताणं ॥१॥ वीसा पणयाला विय तीसा पन्नत्तरी जिणवरिंदा । कम्मरयविप्पमुक्का झायह पए पयत्तेण ॥२॥ सत्तरि पणतीसा वि य सट्ठी पंचेव जिणगणो एसो । जो झाएइ पइट्ठो सो मुच्चइ सयलदुरिएहिं ॥३॥ पणपन्ना य दसेव य पन्नटी तह य चेव चालीसा । अकोहे य तित्थयरा सोलस कुठेहिं झाएह ॥४॥ पंचदसकम्मभूमिसु उप्पन्नं सत्तरि जिणाण सयं । विविहरयणाइवन्नो-वसोहि हरउ दुरियाई ॥५॥ कम्मयखित्तुप्पन्ने तित्थयरे लोगसामिणो इहई । तिविहंमि उ कालजुए सव्वं तिविहेण वंदामि ॥६॥
Page #330
--------------------------------------------------------------------------
________________
તિજયપહુર સ્તોત્રાસ્નાય काऊणं सुहं ज्झाणं देवगुरूपूयणं सुहमुहुत्तेणं । कुङ्कुमरोयणकप्पूरेण य लिह चक्कं तु ॥७॥
न य पहवंति पिसाया साइणि नहु चोरगाइ दुट्टवेयाला ।
___ अन्नेय दुट्ठसत्ता पयाए धरिज्जमाणीय ॥८॥ ભાવાર્થ –
૨૫, ૮૦, ૧૫ અને ૫૦ જિનેશ્વરને સમૂહ ભક્તિ યુક્ત ભવિક જનોના સર્વ પાપનો નાશ કરે. ૧
૨૦, ૪૫, ૩૦ અને ૭૫ એ કર્મ રજથી મુક્ત થએલા જિનેશ્વર દેવોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરીએ. ૨
૭૦, ૩૫, ૬૦ અને ૫ એ જિન સમૂડનું જે મનુષ્ય હર્ષ પૂર્વક ધ્યાન કરે છે તે [ મનુષ્ય] સર્વ પાપથી મુક્ત થાય છે. ૩
પપ, ૧૦, ૬૫ અને ૪૦ એ ક્રોધ રહિત જિનેશ્વરનું ૧૬ ખાનામાં ધ્યાન
પંદર કર્મભૂમિમાં (પ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહમાં) ઉત્પન્ન થએલા અને વિવિધ રત્નોના જેવા વર્ણથી શેબિત [શરીર વાળા ૧૭૦ જિનેશ્વરે [ ધ્યાન ધરનારના પાપ નાશ કરે. ૫
કર્મભૂમિના ક્ષેત્રને વિષે ઉત્પન્ન થએલા લોકના નાયક એવા ત્રણે (અતીત, અનાગત અને વર્તમાન) કાળા તીર્થકરેને ત્રિવિધે (મન, વચન અને કાયાયે)
શુભ ધ્યાન ધરીને તથા દેવ ગુરૂનું પૂજન કરીને શુભમુહુર્ત કેસર, ગોરોચન તથા કપૂરથી ચક્ર લખીયે. ૭
આ યંત્ર ધારણ કરવાથી (પાસે રાખવાથી) પિશાચ, શાકિની, ચાર વગેરે દુષ્ટ વૈતાલ તથા અન્ય કેઈ દુષ્ટ પ્રાણી પરાભવ કરી શકે નહિ. ૮ ચત્ર ૧૩૩-૧૩૪–
तिजयपहत्तपयालय अट्टमहापाडिहेरकयसोहं । समयक्खित्तठिआणं सरेमि चक्क जिणिदाणं ॥१॥ सत्तरिसयमुक्कोसं समरे विस दस वा समयखित्ते । चऊतीस पढम दीवे पं अंतरदीवेसु ते दुगुणा ॥२॥ पणवीसा य असीआ पनरस पन्नास जिणवरसमूहो । नासेउ सयलदुरिश भविआणं भत्तिजुत्ताणं ॥३॥
Page #331
--------------------------------------------------------------------------
________________
२
.
મહામાભાવિક નિવસ્મરણ.
वीसा पणयाला विय तीसा पन्नत्तरी जिणवरिंदा । गहभूअरक्खसाइणि-घोरुवसग्गं पणासंतु ॥४॥ सत्तरि पणतीसा वि य सट्ठी पंचेव जिणगणो एसो । वाहिजलजलणहरिकरि-चोरारिमहाभयं हरउ ॥५॥ पणपन्ना य दसेव य पन्नही तह य चेव चालीसा । रक्खंत मे सरीरं देवा सुरपणमिआ सिद्धा ॥६॥ ॐ हरहुंहः सरसुंसः हरहुंहः तहय चेव सरसुसः ॥ आलिहियनामगभं चकं किर सवओम ॥७॥ ॐ रोहिणि पन्नत्ति वज्जसिंखला तहय वज्जअंकुसिआ। चक्केसरि नरदत्ता कालि महाकालि तह गोरी ॥८॥ गंधारि महजाला माणवि वइट्ट तह य अच्छुत्ता। माणसि महमाणसिआ विज्जादेवीओ रक्खंतु ॥९॥ पंचदसकम्मभूमिसु उप्पन्नं सत्तरं जिणाण सयं । विविहरयणाइवन्नो-वसोहि हरउ दुरिआई ॥१०॥
स अइसयजुआ अट्ठमहापाडिहेरकयसोहा। तित्थयरा गयभोहा झाएअब्वा पयत्तणं ॥११॥ ॐ वरकणयसंखविदुम-मरगयघणसन्निहं विगयमोहं । सत्तरिसयं जिणाणं सब्बामरपूइथं बंदे ॥१२॥ स्वाहा अट्टेव य अट्ठसयं अट्ठसहस्सं च अट्टकोडीओ। रक्खंतु मे सरीरं देवासुरपणमिआ सिद्धा ॥१३॥ ॐ भवणवइवाणवंतर-जोइसवासी विमाणवासी अ । जे के वि दुट्ठदेवा ते सव्वे उवसमंतु ममं ॥१५॥ स्वाहा चंदणकप्पूरेणं फलए लिहिऊण खालिअं पीअं। एगंतराइगहभूअ-साइणिमुग्गं पणासेई ॥१५॥ इअ सत्तरिसयजंतं सम्मं मंतं दुवारि पडिलिहि। दुरिआरिविजयवंतं निभंतं निच्चमच्चेह ॥१६॥
-इति सप्ततिशतं यंत्रस्तोत्रं समाप्तं ॥ लावार्थ:
ત્રણ જગતના સ્વામીપણાને પ્રકાશ કરનાર અષ્ટ મહાપ્રતિહાર્યવડે કરીને સુશોભિત, સમયક્ષેત્રમાં એટલે અઢીદ્વિપમાં રહેલા જિનેશ્વરોના સમૂહને હું સ્મરૂં-- સ્મરણ કરું છું ૧
Page #332
--------------------------------------------------------------------------
________________
તિજ્યપહર સ્તોત્રાસ્નાય.
૨૧૯ આ મનુષ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થકરે અને જઘન્યથી ૨૦ અથવા માતાન્તરે ૧૦ તીર્થકરો હોય છે તેમનું ધ્યાન કરવું જોઈએ. તેમાં ૩૪ પહેલા જંબુદ્વીપમાં અને ત્યાર પછીના ધાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપમાં બમણું બમણું તીર્થકરે હોય છે. ૨
પચીશ, એંસી, પંદર અને પચાસ એ પ્રમાણે તીર્થને સમુદાય ભક્તિવંત ભવ્ય જીવોના સમગ્ર પાપને નાશ કરો. ૩
વીશ, પીસ્તાલીશ, કીશ અને પંચોતેર એટલા તીર્થકર ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીના ઘર ઉપસર્ગને વિનાશ કરો. ૪
સીત્તેર, પાંત્રીશ, સાડ અને પાંચ એટલા જિનેશ્વરે વ્યાધિ, જળ અથવા જવર, અગ્નિ, સિંહ, હાથી, ચોર અને શત્રુ સંબંધી મહાભયને દૂર કરો. ૫.
પંચાવન, દશા, પાંસઠ અને ચાલીશ એટલા સિદ્ધ થએલા તીર્થકરો કે જેઓ દેવે અને અસુરોથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરો. ૬
ૐ હ્રદ અને રરરપુર તથા વળી ફરીથી દુદું અને રાહુલઃ એ પ્રમાણે મંત્રના બીજાક્ષર સહિત મધ્યમાં સાધકનું નામ લખવું એ રીતે નિરો કરીને સર્વતેભદ્ર (નામ) યંત્ર થાય છે. ૭
તે યંત્રમાં ૩ૐ (પ્રણવબીજ), હા (માયાબીજ) અને શ્રી લક્ષ્મીબીજ), એ ત્રણ મંત્રબોજ પૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામ લખવાં તે આ પ્રમાણે -રહિણ પ્રજ્ઞપ્તિ, વજીરુંખલા, વજાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાજવાળા, માનવી, વૈરચ્યા, અચ્છતા, માનસી અને મહામાનસિકા આ સર્વે વિદ્યાદેવીએ (મા) રક્ષણ કરે. ૮-૯
પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થએલા ઉત્કૃષ્ટ એકસોને સીતેર જિનેશ્વરે [ શ્રી અજિતનાથ તીર્થંકરના સમયમાં એકસોને સીત્તેર જિનેશ્વરે વિદ્યમાન હતા તે આ પ્રમાણે એક એક મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ બત્રીશ વિજય હોવાથી પાંચ મહાવિદેહ ક્ષેત્રની એકસો સાઠ વિજયમાં એક એક તીર્થકર હોવાથી એક સાઠ તીર્થકરે, વળી પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં એક એક ક્ષેત્રમાં એક એક કુલ દશ ક્ષેત્રમાં દશ, સર્વ એકઠા મળીને એકને સીત્તેર જિનેશ્વરે], જેઓ વિવિધરત્નોના વર્ણ વડે શોભિત છે તે જિનેશ્વરે [મારા] પાપને હરે. ૧૦
ચોત્રીશ અતિશયવડે યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યવડે શોભિત અને નાશ પામે છે મેહ જેમને એવા તીર્થકરે આદરથી ધ્યાન કરવા યોગ્ય છે. ૧૧
Page #333
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
શ્રેષ્ઠ સુવણુ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સમાન વણુ વાળા, મેહ રહિત અને સર્વાં દેવા વડે પૂજિત એવા એકસા સીત્તર જિનેશ્વરાને હું વંદન કરૂ છું. ૧૨
२७०
આઠ વળી આસે આઠ હજાર અને આઠ ક્રોડ (જિનેશ્વરી) કે જેઆ દેવે અને અસુરેાથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરેા. ૧૩
ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક એ ચારે દેવાની જાતિ મધ્યે જે કાઈ દૃષ્ટ એટલે શાસનના દ્વેષી દેવ હાય તે સવે મારા પર ઉપશાંત થામને વિઘ્ન ન કરેા. ૧૪
ચંદન અને કપૂરવડે પાટીયા ઉપર આ યંત્ર આલેખી પછી તેને જળવડે ધાઈ તે જળ પીવાથી એકાંતરીયા વગેરે તાવ, ગ્રહ, ભૂત, શાકિની, મુગર વગેરેને નાશ કરે છે. ૧૫
એ પ્રમાણે સમ્યક્ મત્રરૂપ આ એકસેા સીત્તેર જિનેશ્વરાના યંત્ર દ્વારને વિષે લખ્યા હાય તેા તે કષ્ટ અને શત્રુને વિનાશ કરે છે. તેી (હે ભવ્યજીવા ! ) તેને સ ંદેહ રહિતપણે નિરંતર પૂજો, ૧૬
ચત્ર. ૧૩૫–૧૩૬–૧૩૭–૧૩૮–૧૩૯—ની વિધિ મૂળ પ્રતમાં નહિ હાવાથી આપી નથી પરંતુ આ બધાએ યત્રા ભૂત, પ્રેત, દુષ્ટગ્રહ વગેરેની પીડાની શાંતિ કરનાર છે. ચિત્ર. ૧૪૦—
ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा दम्यूँ ज्यूँ यूँ हूग्यू सल्यू नमः । अष्टोत्तरशतपुष्पैः यंत्रस्य स्थापना कार्या । ॐ रोहिणीप्रमुख पोडशविद्यादेवीनां पूजा विधेया । भुवण० इति यंत्रपूजा । तथा यंत्र स्थाप्य ॐ ह्रीं श्रीं अर्ह असिआउसा १२५०० जापः, षोडशविद्यादेवी पूजायां नमः इति ॥ ભાવા:–
ૐ દુઃ॰ આ મંત્રથી મ`ત્રી ૧૦૮ પુષ્પથી યંત્રની સ્થાપના કરવી. Ñ રોદિની પ્રમુખ ૧૬ વિદ્યાદેવીઓની પૂજા કરવી, ૐ મવળવš ગાથાથી યંત્રપૂજા કરવી, તથા યંત્ર સ્થાપન કરીને ૐ હ્રીં શ્રીં થવું ભગવનાના ૧૨૧૦૦ જાપ કરવેા. સાળ વિદ્યાદેવીઓની પૂજામાં નમઃ શબ્દ કહેવા. ચિત્ર. ૧૪૧—
ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा क्ष्ल्यू यू म्यूँ हूम्यू यू नमः । अष्टोत्तरशतं पुष्पैः यंत्र स्थाप्य ॐ असिआउसा १२००० जाप्य षोडशविद्यादेवी पूजायां नमः अनया युक्त्या ॐ भवण० इति यंत्रे जापं १०८ पषां दोषाणां निग्रहाय यंत्र पूजा ।
Page #334
--------------------------------------------------------------------------
________________
તિજયહુત્ત સ્તાન્ના નાય
૧
तथा मंत्र भव्य भव्य पुष्प १०८ यंत्रः संस्थाप्यः । पूर्व सेवा लिख्यते ॐ क्रीं ह्रीं श्रीं अहं श्री असिआउसा नमः अनेन मंत्रेण जाप्य १२००० तथा भवण० गाथा मंत्रेण दशांश તેમઃ કૃતિ - સમાસું ॥
ભાવાર્થ:
કુંઃ આ મંત્રથી ૧૦૮ પુષ્પ મંત્રી યંત્રની સ્થાપના કરવી. * અત્તિઆપક્ષા મંત્રના ૧૨૦૦૦ જાપ કરવા. સેાળ વિદ્યાદેવીએની પૂજા કરતી વખતે નમઃ શબ્દ કહેવા. આજ પ્રમાણે * અવળવ૬૦ ગાથાના જાપ ૧૦૮ વખત કરવા. દેવદિ દોષ ટાળવા માટે યંત્રની પૂજા કરવી. તથા મંત્ર ભણી ભણીને ૧૦૮ પુષ્પથી યંત્રની સ્થાપના કરવી.
પૂર્વ સેવાઃ—
* નોં દી થી દે શ્રી ચિત્રાત્તા નમઃ આ મંત્રથી ૧૨૦૦૦ જાપ કીજે. તથા * મવળતૢ આ ગાથાના મંત્રવડે દશાંશ હેામ કરવેા.
Page #335
--------------------------------------------------------------------------
________________
श्री नमिऊण स्तोत्र
— (o)
नमिऊण पणयसुरगण-चूडामणिकिरणरंजिअं मुणिणो। चलणजुअलं महाभय-पणासणं संथवं वुच्छं ॥१॥ [नत्वा प्रणतसुरगणचूडामणिकिरणरञ्जितं मुनेः।
चरणयुगलं महाभयप्रणाशनं संस्तवं वक्ष्ये ॥] ભાવાર્થ-નમસ્કાર કરતા એવા દેવતાઓના સમૂહના મુગટમાં રહેલા મણિએના કિરણોથી શ્રી પાર્શ્વનાથ મુનીશ્વરના જે બંને ચરણકમલ રંગાએલા છે, તેઓને હું પણ નમસ્કાર કરી મહાભયોને નાશ કરનારૂ એવું આ તેત્ર [ ] કહું છું-૧ આ શ્લોકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૪૨
મન્નાસ્રાય હુંકારની અંદર દેવદત્તનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીએમાં ૩૪ શ્રી પાર્શ્વનાથ સ્વ દરેક પાંખડીઓમાં લખીને બહાર ફરતા સળ સ્વરે વટવા તેની ઉપર ફરતી આઠ પાંખડીઓમાં ર થી ૪ સુધીના માતૃકાક્ષરે તથા તે પાંખડીઓના અગ્રભાગમાં સોળ સ્વરો ફરી લખીને, ઈં કારના સાડા ત્રણ આંટા મારીને જ કારથી રૂંધન કરવું, અને યંત્રના ચારે ખુણામાં જ કાર લખવો. (આકૃતિ માટે જુઓ નમિયંત્ર. ૧ ચિત્ર નં. ૧૪૩)
- કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી પદાર્થોથી આ યંત્રને ભેજપત્ર પર શુભદિવસે લખી, કુંવારી કન્યાએ કાંતેલા સુતરથી યંકાને વીંટી એકહજાર જાપ કરીને, ભૂજાએ બાંધવાથી મોટાભનું નિવારણ થાય છે. ઉપવાસ કરીને ત્રિકોણ કુંડને વિષે ૧૨૦૦૦ હોમ કરીને મત્રની સાધના કરવી, તે દિવસે દાન વગેરે દેવું. શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમાનું પૂજન કરીને, પછી સારા દિવસે યંત્રને ભુજાએ બાંધ. પૂજા વિધિમાં ૨૧ સોપારી, ૧ રૂપે, ઓઢવાનું વસ્ત્ર તથા પુષ્પ વગેરે.
યંત્રના ચારે ખુણામાં અજિત-શાંતિ-પાર્શ્વનાથ અને વર્ધમાન પ્રભુની સ્થાપના કરીને, ૩% fી વગેરે સેળ વિદ્યાદેવીઓની સ્થાપના તથા વચ્ચેના ખાનાએમાં રિતા ૩૪ સ્વાદ લખીને; વચ્ચેના પહેલા કઠામાં ૨૫, ૮૦, ૧૫ અને ૨૦ તથા દુરદુંનો એકેક અક્ષર, બીજા કેઠામાં ૨૦, ૪૫, ૩૦ અને ૭૫ તથા સરયું ને એકેક અક્ષર, ત્રીજા કેટામાં ફરી gિ ૩૪ ઘા દા લખીને, ચોથા કોઠામાં ૭૦, ૩૫, ૬૦, અને ૫ તથા સૂરને એકેક અક્ષર તથા પાંચમા કોઠામાં પ૫, ૧૦, ૬૫ અને ૪૦ તથા સરવું ને એકેક અક્ષર તથા ચારે બાજુના વચ્ચેના
Page #336
--------------------------------------------------------------------------
________________
નમિઉણુ સ્તોત્ર,
ખાનામાં દૃી સ્ટી એ ચાર મન્તાક્ષરોમાંથી એકેક મન્ચાક્ષર લખો, આ પ્રમાણે ૪૯ કોઠાને યંત્ર સમચોરસ કરે છે તેને ચારે બાજુ ફરતી ૪ વારसंखविद्दुम, मरगयघणसनि विगयमोह। सत्तरिसयं-जिणाणं, सब्वामर पूइ वंदे स्वाहा ॥ तथ! ॐ भवणा -याणवंतर--जोइसयासी विमाणवासीअ । जे केवि दुटुदेवा ते
જે વસંત મન સારા ! આ બંને ગાથાઓ લખવી. (આકૃતિ માટે જુઓ નબo યંત્ર ૨ ચિત્ર નં. ૧૪૪) આ યંત્રને [ સુગંધી દ્રવ્યથી ] લખીને ઘેર પૂજન કરવાથી શાંતિદાયક થાય છે-શાંતિને આપનાર થાય છે.
વળી ૩૪ ઢાતિ દા આ મન્નથી પ્રસૂતિ વખતે તેલ મન્ત્રીને નિમાં નાખવાથી સુખે કરોને પ્રસવ થાય છે.
વળી ૩% ાદાજ ! મદાર! સર્વવ્યાધિવિના!!
विस्फोटकभये प्राप्ते रक्ष रक्ष महावल! स्वाहा ॥ ઘરની ઉત્તર બાજુએ લખીને, પૂજન કરવાથી વિસ્ફોટકના ઉપદ્રવને નાશ થાય છે.
૪૯ ઓગણપચાશ કોઠાને ચતુરસ યંત્ર કરીને, વીસ કોઠામાં મિઝા પણ વિરહર ઘર 1િ 1 દ નમઃ ચારે બાજુ ફરતા કોઠાઓમાં વચલે કેઠે એકેક ખાલી મૂકીને લખીને, વચ્ચેના ખાલી કોઠામાં અનુક્રમે ફ્રીં શ્રીં સ્ટી ર્ એ ચાર બીજાક્ષરો લખવા, તથા વચ્ચેના પચીશ કેડામાં નવ કેઠામાં ઊભા અને આડા ક્ષિા ૩૪ રહ્યા એ પાંચ તત્વગીતાક્ષર લખીને યંત્ર તૈયાર કરે (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર. ૩ ચિત્ર નં. ૧૪૫)
યંત્રની મધ્યમાં પટકણાકૃતિ કરીને તેની મધ્ય કણિકામાં કાર લખીને, તે કારની મધ્યમાં [ સાધકનું નામ લખીને, તે નામ ગર્ભિત ઈંકારની ઉપર ૩ૐકાર લખીને, તે છ ખુણામાં દકાર લખીને, બહાર ફરતો ૩૪ કુરુજે વાત એ મન્ચ વીંટીને, તેની બહાર ફરતા સોળ વરો વીંટીને, વજથી શરૂ કરીને ૪ સુધીના માતૃકાક્ષરો વીંટીને, તેની બહાર ફરતો ૪ ઉન્નતિની ત i મુજારાवलिबद्धकंकणाम् । छतान्तहारां रूविरोधसंन्लुतां त्वामेव रौद्री सततं स्मरामि ॥ એ મગ્ન વીંટીને, ઈ કારના સાડા ત્રણ આંટા મારીને પોકારથી રૂંધન કરવું (આકૃતિ માટે જુઓ નિ યંત્ર. ૪ ચિત્ર નં. ૧૪૬)
યંત્રની મધ્યમાં પણાકૃતિ કરીને, તેની કણિકામાં ૐ કાર ની અંદર [ સાધકનું ] નામ લખીને, છ ખુણામાં તથા છ ખુણાની બહારના આંતરડામાં ૩% શકત
Page #337
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક વસ્મરણ. વિશ્વના સ્વાદ એ મન્ચાક્ષર લખીને, વલય દઈને, ફરતાં ૪ દી સતિचक्रे ! कुरु कुरु मपाद्यंत पदाद्यंत समर्पित ह्रीं हूँy ॐ स ठः ठः ठः ह्रीं नमोऽस्तु ते વિવાર સ્વદા એ મન્નાક્ષ વીંટીને, હિ કારના સાડા ત્રણ આંટા મારી શ કારથી રૂંધન કરવું અને યંત્રની ચારે બાજુ ખુણાઓમાં 2 કાર બીજ લખવો]. (આકૃતિ માટે જુઓ મિ. યંત્ર. ૫ ચિત્ર નં. ૧૪૭)
યંત્ર. ૩-આ વૃદ્ધ સતિશત નામનો યંત્ર છે. શુભદિવસે, શુભ સુધી દ્રવ્યથી લખી, નિરંતર પૂજન કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
યંત્ર. ૪–વિધિ તથા ગુણ મૂળ પ્રતમાં નથી, પરંતુ શાંતિદાયક યંત્ર હોય એમ લાગે છે.
યંત્ર. પયંત્રની મધ્યમાં આપેલા ૩૪ પરિવ. મન્નથી પૂજન કરીને, ભુજાએ યંત્ર ધારણ કરવાથી શીતળા; લૂક, વાન ફડા અને દાંત તથા દાહની પીડાનો નાશ થાય છે. રિગભયહર માહાસ્ય
सडियकरचरणनहमुह, निबुड्डनासा विवन्नलायन्ना । कुट्टमहारोगानल-फुलिंगनिदड्डसवंगा ॥२॥ ते तुह चलणाराहण-सलिलंजलिसेयबुड्डियच्छाया । वणदवदड्ढा गिरिपा-यव व पत्ता पुणो लच्छि ॥३॥ [ शटितकरचरणनखमुखा निमग्ननासिका विवर्णलावण्याः। कुष्टमहारोगानलस्फुलिङ्गनिर्दग्धसर्वाङ्गाः ॥ ते तव चरणाराधनसलिलांजलिसेकधितच्छायाः ।
ઘનઘા બિપિ ફુર પ્રાણઃ પુનર્જમીનું ] ભાવાર્થ-જેઓના હાથ, પગ, નખ અને મુખ સડી ગયાં હોય, જેઓની નાસિકા બેસી ગઈ હોય, જેઓનું લાવણ્ય-સૌંદર્ય નાશ પામ્યું હોય અને જેઓનાં સર્વ અંગો કોઢ નામના મહાગ રૂપી અગ્નિના કણીયા વડે દધ થએલાં હોય. તે મનુષ્ય હે ભગવાન ! આપના ચરણકમળની સેવારૂપ જલની અંજલિના સિંચનથી અધિક કાંતિવાળા થઈ વનના દાવાનલથી મળેલા પર્વતના વૃઢ્યોની જેમ ફરીથી આરોગ્ય લક્ષ્મીને પામે છે. ૨-૩
મન્નાસાયઃ– કારની અંદર [સાધકનું] નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં થી કાર લખીને, [ આંતરામાં ૩૩ કાર લખીને, દ કારના ત્રણ આંટા મારીને, જોં કારથી રૂંધન કરવું (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર. ૬ ચિત્ર નં. ૧૪૮)
૩છા પાઠ:
Page #338
--------------------------------------------------------------------------
________________
નમિઊણુ ાત્ર.
૧૦૫
વળી શ્રીં કારની અંદર પેાતાનું નામ લખીને [ઉપર ાકાર વીંટીને ], મહાર ફરતી આઠ પાંખડીએમાંની ચાર પાંખડીએમાં શ્રીં કાર તથા બાકીની ચાર પાંખડીઆમાં પાર્શ્વનાથ નામના એકેક અક્ષર લખીને, [બહાર ફરતી આઠ પાંખડીએમાં હીઃ શબ્દ લખીને] ↑ કારના ત્રણ આંટા મારીને [TM કારથી રૂંધન કરવું]. (આકૃતિ માટે જુએ મિ॰ યંત્ર ૭ ચિત્ર ન. ૧૪૯)
તથા મધ્ય કણિકામાં થ્રોઁ કાર લખીને, તેની ફરતી આ પાંખડીએમાં ૐ ↑ શ્રી વાગ્યેન થાય એ મન્ત્રાક્ષરીના એકેક અક્ષર લખીને, બહાર ફરતી સેાળ પાંખડીએમાં સેાળ સ્વરે લખીને, [કારથી ત્રણ આંટા મારીને, જો કારથી રૂંધન કરવું], (આકૃતિ માટે જુએ મિ॰ યંત્ર. ૮ ચિત્ર ન. ૧૫૦)
તથા મધ્ય કણિકામાં [ૐ લખીને ], ફરતી આઠ પાંખડીએમાં તે શ્રી વ ઢીં હૈં શ્રીઁ ત્ત લખીને, તેની બહાર ફરતી આ પાંખડીઓમાં ૐ ૐી પાર્શ્વનાથાય ઢીં નમઃ લખીને, તેને ફરતા ૐ હ્રીં શ્રી માવતે પાર્શ્વનાથાય ૪ર હર સ્વાદા। એ મન્ત્રાક્ષ। વીંટીને, ક્રૂરતા દીંકારના ત્રણ આંટા મારીને ોિંકારથી રૂંધન કરવું]. (આકૃતિ માટે જુએ! મ॰ યંત્ર ૯ ચિત્ર ન. ૧૫૧)
વળી શ્રીઁકારની અંદર [સાધકનું] નામ લખીને, [અહાર ફરતી આઠ પાંખડીએમાં શ્રીં ૐ ના એકેક અક્ષર લખીને , ફરતી ખાર પાંખડીઓમાં છૅ ફ્રી શ્રી એ ત્રણ અક્ષરે લખીને, ઉપર ફરતી સેાળ પાંખડીએમાં સેાળ સ્વરા લખીને, તેને ફરતા સઁકારના ત્રણ આંટા મારીને, [શ્નોં કારથી રૂધન કરવું]. આકૃતિ માટે જુએ મિ॰ ચત્ર ૧૦ ચિત્ર ન. ૧૫૨
સૌથી પહેલાં ૯ હીં શ્રી માવતે [શ્રી]પાર્શ્વનાથાય દૂર દૂર વાઢા આ પૂજામન્ત્રના જમણા હાથથી ૧૦૦૦૦ દશહાર જાપ કરીને, ૧૦૮ [ સુગંધીદાર ] ફૂલેાથી યંત્રની પૂજા કરીને, આ પાંચે યંત્રા કેશર, ગોચદન વગેરે સુગધી દ્રબ્યાથી ભાજપત્ર પર લખીને, કુવારી કન્યાએ કાંહેલા સુતરથી વીંટાળી ગળે અથવા ભુજાએ ધારણ કરવાથી અનુક્રમે અકાળ મરણુ યંત્ર ૬ થી, જ્વર (તાવ) યત્ર ૭ થી, અપસ્માર (હીસ્ટિરી) યંત્ર ૮ થી, ભૃત તથા પ્રેત યંત્ર ૯ થી અને પિશાચ વગેરેને ઉપદ્રવ ચત્ર ૧૦ થી દૂર થાય છે.
જલભયહર માહાત્મ્ય
दुब्वाखुभि जलनिहि, उब्भडकल्लोलभीसणारावे । संभंतभय विसंठुल- निज्जामय मुक्कावारे ||४||
Page #339
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણું. अविदलिअजाणवत्ता, खणेश पावंति इच्छिअं कूलं । पासजिगचलणजुअलं, निचं चिअ जे नमति नरा ॥५॥ [સુતમિત્તે ઉદ્ઘન કરવોઢiળાના લંત્રાતમવિલંધુનિનામુવારે | अविदलितयानपात्राः क्षणेन प्राप्नुवन्तीप्सितं कूलम् ।
ráરિશુરારું નિ ચિર જે રમતિ ના II ] ભાવાર્થ –ઉગ્ર વાયુ વડે ક્ષોભ પામેલા, ઉત્કટ કલેલ વડે ભયંકર ગર્જના કરતા તથા સંભ્રાંત થએલા અને ભયથી વિવલ થએલા ખલાસીઓએ જેમાં વહાણ હાંકવારૂપ વ્યાપાર મૂકી દીધો છે એવા સમુદ્રમાં [પણ] જે મનુષ્યો નિરંતર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણયુગલને નમે છે તેઓ અક્ષત યાનપાત્ર-વહાણ સહિત એક ક્ષણવારમાં જ ઈચ્છિત એવા સમુદ્રના તીરને પામે છે. ૪પ
માસ્રાયઃ-મધ્યમાં હૂંકારની નીરો [ સાધકનું નામ લખીને, ઉપર કાર વીંટીને, તેને ફરતા કાર સંપુટ વીંટવા, તેને ફરતી આઠ પાંખડીઓમાં ૩ ઈંf પાર્શ્વનાથાદ વા એ મન્નાક્ષરો લખીને, તેને ફરતી સેળ પાંખડીઓમાં ઈંકાર લખીને, તેના ઉપર ફરતી સોળ પાંખડીઓમાં અનુક્રમે
હૈ જલ્દી રજૂ જસ્ટ a દ મેં જ઼ ઇસ. ૪: વીંટીને, ફરતા કારના ત્રણ આંટા મારીને, [કારથી રૂંધન કરવું]. (આકૃતિ માટે જુઓ નમો યંત્ર ૧૧ ચિત્ર નં. ૧૫૩)
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યો તથા હરતાલ સહિત લખીને ઉત્તમ એવા એક હજારને આઠ ૧૦૦૮ ફૂલોથી પૂજન કરીને, લ તથા નૈવેદ્ય ઘણું જ ધરાવીને, (યંત્રને પોતાની પાસે રાખવાથી વહાણવટીના જલભયનો નાશ થાય છે. આ બાબતમાં શંકા કરવી નહિ.
વળી - ૩૪ ઇંતેજ મણાવિજ્ઞા દેવોના માથા વિવિધ વેરામ भंडाणं भूआणं अहीणं दिहीण चोराणं चारियाणं जोहाग वग्घाणं सीहाणं सूआण महोरगाणं गंधवाणं असिं दुसत्तागं दिट्रिबधणं करिस्सामि इंदनरिंदे स्वाहा ॥ આ વિદ્યાને (સતત) જાપ કરવાથી કેઇ પણ ઠેકાણે ભય ઉપસિથત થાય નહિ.
- તથા-૩૪ મેસુ મતે મરી જતા મત્તા ચોરા મારું વીર્દકારાહિં તાઢાહિયા મુનિસ્ટાર્દ વુિં ૩ સેર ૩ મેહુ મા દર સ્થાઆ મન્નથી તસ્કરને ભય ઉપસ્થિત થતો નથી. આ તસ્કર રક્ષા મન્ત્ર છે. આ મંત્રના પહેલાં ૧૦૦૮ એક હજાર આઠ જાપ કરીને સિદ્ધ કર્યા પછી, કાય પડે ૨૧ વાર તપ કરવાથી કાર્ચ સિદ્ધિ થાય છે. આ મ~ની પણ પૂર્વ વિધિએ ગુરૂના ઉપદેશથી સાધના કરવી.
Page #340
--------------------------------------------------------------------------
________________
૧૭૭,
નમિણ સ્તોત્ર. અગ્નિભયહર માહાસ્ય
खरपवणुअवगदव-जालावलिमिलिअसयलदुमगहणे । डजंतमुद्धमयवहु-भीसणरवभीमणम्मि वणे ॥६॥ जगगुरुगो कमजुअलं, निव्वाविअसयलतिहुश्रणाभो। जे संभरंति मणुआ, न कुणइ जलगो भयं तेसिं ॥७॥ [खरपवनोद्धृतधनवज्वालावलिमिलितसकल दुमगहने। दह्यमानमुग्धमृगवधूभीषणरवभीषणे घने॥ जगद्गुरोः क्रमयुगलं निर्वापितसकलत्रिभुवनाभोगम् ।
ये संस्मरन्ति मनुष्या न करोति ज्वलनी भयं तेषाम् ॥] ભાવાર્થ–પ્રચંડ વાયુ વડે આમ તેમ પ્રસરેલી દાવાનલની જવાળાની શ્રેણિવડે પસ્પર મળી ગયાં છે વનખંડો જેમાં તથા બળતી મુગ્ધ મૃગલીઓના શબ્દો વડે અથવા બળતા વનમાં જવાળાથી આકુળ વ્યાકુલ થએલા મૃગોના મોટા આનંદથી ભયાનક દેખાતા વનને વિષે જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ સ્વામીને આપત્તિરૂપ તાપની શાંતિ વડે સુખી કર્યા છે ત્રણ લોકના પ્રાણીઓ જેણે એવા ચરણ યુગલનું જે મનુ સમ્યક પ્રકારે સ્મરણ કરે છે તેઓને તે અગ્નિ પણ ભય કરતો નથી. ૨-૭ માત્રાસ્નાય:
પ્રથમ અગ્નિમંડલ કપીને મધ્યમાં શ્રીંકાર સહિત દેવદત્ત નામ લખીને, તેના ઉપર ચકાર [ તથા શ્રીંકાર ] અક્ષરથી વીંટીને, ઉપર ફરતા સોળ સ્વરે વટીને, તેના ઉપર ઈંકારના ત્રણ આંટા મારીને [ સાં કારથી રૂંધન કરવું. (આકૃતિ માટે જુઓ. નમિ. યંત્ર. ૧૨ ચિત્ર નં. ૧૫) તથા ૐકાર સંપુટમાં નામ લખીને, તેના ઉપર માયાબીજ (કાર) વીંટીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં સેળ સ્વર તથા જ અક્ષરથી વીંટીને, કારથી વીંટવા, તેના ઉપર કાર વીંટીને તેને ઉપર દ6 ાિં છું આઠ પાંખડીઓમાં વીંટવા, [તેના ઉપર ઈંકારના ત્રણ આંટા મારીને, ક્રોંકારથી રૂંધન કરવું ] અને તે યંત્રની માહેન્દ્રમંડલમાં સ્થાપના કરવી. (આકૃતિ માટે જુઓ નમિ. યંત્ર. ૧૩ ચિત્ર નં. ૧૫૫)
આ બંને યંત્ર કેશર વગેરે સુગથી દ્રવ્યોથી લખી ભુજાએ ધારણ કરવાથી અગ્નિ, દાવાનલ વગેરેના ઉપદ્રવથી રક્ષણ થાય છે,
૩ૐ હ્રીં ૪ઃ સ્વાદના આ અન્નથી ૧૦૮ પુષ્પથી (યંત્રની પૂજા કરવી. આકર્ષણ કાર્યને વિષે આગ્નેયમંડલવાળે યંત્ર (૧૨) તાંબાના પતરાં ઉપર મણ
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૭૮
મહારાભાવિક અવસ્મરણ શલથી લખીને, તે તાંબાના પતરાને અગ્નિથી તપાવીને, આનેય ધ્યાન ધરવાથી સાત રાત્રિમાં આકર્ષણ થાય છે.
વળી [ આ યંત્ર] હરતાલથી ભાજપત્ર પર લખી ઘરમાં પિસવાના ઉંબરાને વિષે દાટીએ તે શત્રુનાં કાર્ય સિદ્ધ થતાં નથી. વિશેષ કરીને આ જ યંત્ર કેશર, ગોરૂચંદન તથા કનિષ્ઠિકા (સૌથી નાની) આંગળીના લોહીથી લખીને, ભૂજાએ ધારણ કરવાથી શત્રુની આશાએ સિદ્ધ થતી નથી, પરંતુ આ કાર્યમાં પાર્થિવમંડલથી ધ્યાન કરવાનું ખાસ યાદ રાખવું.
ॐ सुवर्णपक्ष वैनतेयं [पक्षिराज] महाबलं। नागान्तकं जितारिं च अजितं विश्वरूपिणम् ॥ कपिलजटाजूट एहि पहि
ન તમ સ્તન્મ સ્થાને આ મન્નથી રાતાં કરેણનાં ફૂલવડે સાત દિવસ સુધી, સવાર, બપોર અને સાંજરે જાપ કરીને, પછી નજીક રહેલા (દાવાનલના) અગ્નિને મન્ચીને, તેલની ધારા દેવી અને અગ્નિ લાગી હોય ત્યાથી કાંજીની ધાર દેવી. મન્ના – નમો અવિરે સ્ત્રી પાર્શ્વનાથ દ હૃા. અમૃતદંત: વનવદંત યા રેવહંસક દf દંતર અનિ રત્તમ સ્તરમા શું જ વાતા આ મંત્રથી પણ અગ્નિનું સ્તંભન થાય છે.
વળી એકવીશવાર કાંજીને મન્ચીને લાય લાગી હોય ત્યારે ધારા દેવાથી ઘર બળતું નથી. વિલયહર મા હાય
विलसंत भोगभीसण-फुरिआरुग्नयणतरलजीहालं । उग्गभुअंग नवजलय-सत्थहं भीसणायारं ॥८॥ मन्नति किडसरिसं, दूरपरिच्छूढविसमविसवेगा । तुह नामक्खफुडसि-द्धमंतगुरुआ ना लोए ॥९॥ [विलसद्भोगभीषणस्फुरितारुणनयनतरलजिह्वालम् । उग्रभुजङ्ग नवजलदसदशं भीषणाकारम् ॥ मन्यन्ते कीटसदृशं दूरपरिक्षिप्तविषमविषवेगाः ।
तव नामाक्षरस्फुटसिद्धमन्त्रगुरुका नरा लोके ॥] ભાવાર્થ-હે પાર્શ્વનાથ સ્વામી ! આ જગતુમાં જે કંઈ મનુષ્ય તમારા નામના અક્ષરોનો જાપ કરે છે, તે સિદ્ધ થએલા મન્ટની જેમ ઉગ્ર સપના પણ વિષમ વિષના વેગના પ્રસારને અત્યંત નાશ કરે છે. ભલે તે સર્પ વિકસ્વર ફણા અથવા શરીરવડે કરીને દેખાવમાત્રથી ભયંકર હય, તેનાં નેત્રો ચંચળ અને રાતાં હોય, તેની ઇચ્છા ચપળ હોય, તે નવા મેઘ જેવો શ્યામ હોય અને તેને આકાર ભયંકરમાં ભયંકર પણ હોય તે પણ તેને એક કીડા જેવો ગણે છે. ૮–૯.
Page #342
--------------------------------------------------------------------------
________________
નમિણ સ્તોત્ર.
૨જ
ભત્રાસ્નાય:–
પ્રથમ આત્મરક્ષા-બંને પગ પર પીળા વર્ણવાળા આઠ ક્ષિકારને ન્યાસ કરે, પછી પગથી નાભિ સુધીમાં વેતવર્ણવાળા તેર કારનો ન્યાસ કરે, પછી હૃદય પર રક્તવર્ણવાળા આઠ ૐકારને ન્યાસ કર, કાળાવણુંવાળા વાયુબીજ દવા અક્ષરને મુખે ન્યાસ કરે તથા ધૂમ્રવર્ણવાળા આકાશબીજ ધ્રા અક્ષરને મસ્તકે ન્યાસ કરે. તથા અંગુઠાને વિષે ક્ષિ કાર, તર્જની આંગળીને વિષે ઇ કાર, મધ્યમાં આંગળીને વિષે ક8 કાર, અનામિકા આંગળીને વિષે ા કાર અને કનિષ્ઠિકા આંગ ળીને વિષે £ા કારને ન્યાસ કરે. ફરી જ્ઞા કાર વગેરેને અવળે. ન્યાસ કરે, એ પ્રમાણે ત્રણવાર ન્યાસ કરવો.
પછી વાસુકી અને શંખપાલને અંગુઠે, મસ્તકે, હૃદયે, મણિ સહિત ન્યાસ કરે, અનંત તથા કુલિકને તર્જની આંગળીને વિષે, તક્ષક તથા મહાપવને મધ્યમ આંગળીને વિષે, કર્કોટક તથા પદ્મનો અનામિકા આંગળીને વિષે અને જય તથા વિજયને કનિષ્ઠિકા આંગળીને વિષે ન્યાસ કરે, ફરી પણ હાથના તળીઆને વિષે સત્વ, રજ, તમ એ ત્રણનો તથા આંગળીઓના ત્રણ વેઢાને વિષે પણ એજ ત્રણનો ન્યાસ કરે. હૃદું તથા : એ અક્ષરોની આદ્યમાં પ્રણવ (33) સહિત બધી આંગળીઓના ટેરવા પર ન્યાસ કર.
આ મન્નથી પણ ત્રણ, પાંચ અથવા સાતવાર આત્મરક્ષા કરવી, ૐ જ भगवओ अरिहंत-सिद्ध-आयरिय-उवज्झाय-साहु-सवधम्मतित्थयरागं ॥ ___ॐ नमो भगवईए सुअदेवयाए सब्वेसिं पवयणदेवयाणं दसण्हं दिसापालाग पंचજ પઢા ઉંદ શ્રી રામ આ મન્નથી મંતરીને સાતવાર [પહેરેલાં કપડાંને] ગાંઠ વાળવાથી (માગમાં) ચારને ભય ઉપસ્થિત થતો નથી. બીજા પણ વાઘ વગેરેના ઉપદ્રવો દૂર થાય છે.
ॐ णमो भगवओ पासलामिस्स जस्सेअं जलंत गच्छर चक्क तेण चक्केण जे विसं, चउरासीवायाओ, बत्तीस भूभाई, सत्तावीसं अंपगडाद, अट्ठावीसं लूयाओ ॐ हन हन दह दह पच पच मथ मध छिन्द छिन्द भिन्द भिन्द सुदर्शनचक्रेण चन्द्रहास.
ન રહે વળ શું . આ માત્રથી ગુમડાંને ઊંજવા.
વળી ૐ v ! vwi ! કુમ! જાદુ કે વાય . ખરી ઉપરનાં ગુમડાં–આંજણીને રાખી આથી ઉજવી.
વળી–2% સુરવાન છિ છિન્ટ ૪ઃ ટઃ : કંડ (ગલ)માલા મગ. તથા–38 vમ માઘ
વિષઈ . च सव्वत्थ अपराजिअं आयावणी ओहायणी मोहणी भिणी जम्भिणी हिलि द्विलि
Page #343
--------------------------------------------------------------------------
________________
૮૦
મહામાભાવિક નવારણ. किलि किलि अरीणं भंडाणं भोइआणं अहीणं दट्टीण सिंगीणं चोराणं चारिआणं जक्खाणं रहखसाणं पिसायाणं महं बंधामि ददगइबंधणं करिस्सामि ठः ठः ठः॥
આ જ વિદ્યાને ચોથ ભક્ત કરીને ભૂતતિથિ (ચોથ અગર ચઉદશ) એ પાર્શ્વનાથ પ્રભુના જિનમંદિરમાં ૧૦૮ અખંડ અક્ષત અથવા ૧૦૮ જાસુદના ફૂલથી જાપ તે જ પ્રમાણે કરવાથી, રસ્તામાં ભય પ્રાપ્ત થયે છતે સંઘની રક્ષા થાય છે.
એકવીશ વાર જપીને ધૂલ નાખવાથી સર્વ પ્રકારના ભયનું આ વિદ્યા નિવારણ કરે છે.
હવે યંત્ર બતાવે છે –
પ્રથમ ‘દેવદત્ત નામ લખીને, તેના ઉપર ફરતું આઠ પાંખડીનું કમલ કરીને, કમલની પાંખડીઓમાં અનંત-વાસુકી–તક્ષક-કર્કોટક-પદ્ય-મહાપદ્ય-શંખ અને કુલિક એ નામની સ્થાપના કરીને, તેના ઉપર દા હૈ દો હૈ શુ શું લખીને તેના ઉપર
કારના ત્રણ આંટા મારીને, મોં કારથી રૂંધન કરવું.] (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર. ૧૪) ચિત્ર નં. ૧૫૬
આ યંત્ર ભોજપત્ર પર લખી, સુગંધી દ્રવ્યથી પૂજન કરીને ડાબા હાથમાં રાખેલા જળથી છાંટા નાંખીને, પછી યંત્રને ભૂજાએ બાંધવાથી દરેક પ્રકારના ઝેરને નાશ કરે છે. આટલી ભયહર માહાભ્ય:
अडवीसु भिल्लातकर-पुलिंदसद्लसद्दभीमासु । भयविहरखुन्नकायर-उल्लूरियपहियसत्थासु ॥१०॥ अविलुत्तविहवसारा, तुह नाह ! पणाममत्तवावारा । ववगयविग्घा सिग्छ, पत्ता हिअइच्छियं ठाणं ॥११॥ [અવીપુ વિકસ્ટિાઢુંઢવાણુ भयविखलविषण्णकातरोल्लूण्ठितपथिकसार्थासु॥ અવિન્રમતાતા નાથ ! Forwાત્ર શT 7 |
व्यपगतविघ्नाः शोनं प्राप्ता हृदयेप्सित स्थानम् ॥] ભાવાર્થ –પલીવાસી ભિલે ચાર, અન્ય ભિલે અને સિંહની ગર્જનાઓ વડે ભયંકર તથા ભયથી વિહવળ થએલા, ખેદ પામેલા અને કાયર થએલા પથિકના સમૂહો જેમાં લુંટાયા છે, એવી અટવીમાં હે નાથ! તમને માત્ર નમસ્કાર કરનારા મનુ વૈભવને સાર લુંટાયા વિના વિદન રહિત શીગ્રપણે ઇચ્છિત સ્થાને પહોંચ્યા છે.-૧૦-૧૧
Page #344
--------------------------------------------------------------------------
________________
નમિણ સ્તોત્ર.
૨૮૧ મન્નાસ્નાય – અરે છામિ વંદ સુર્વે પંથે ચંય જsq ઘોર આરીविसं बंधे जाव न गंठी मुंचामि ।
આ મન્નથી રસ્તે ચાલતાં ધૂળ મસ્ત્રીને દશે દિશાઓમાં ફેંકવાથી ચારનો ભય ઉપસ્થિત થતું નથી.
૩૪ નો અતિ ગામિનિ મોદિનિ મોર મોર દા આ વિદ્યાનું રસ્તે જતાં સ્મરણ કરવાથી ચેરનું દર્શન સુદ્ધાં પણ થતું નથી. ____ ॐ धनु धनु महाधनुर्धारि पद्मावती देवी सर्वेषां चौराणां सर्वदुष्टानामायुधं बन्ध बन्ध मुखस्तम्भं कुरु कुरु स्वाहा ॥
આ વિદ્યાથી રસ્તે જતાં સાત વાર લાકડી મન્ચીને ધનુષાકાર માર્ગમાં [ ધુલમાં 3 આલેખીને પ્રયાણ કરવાથી ચારનો ભય ઉપસ્થિત થતો નથી. આ જ કિયા ગુફામાં પેસતાં પણ કરવાથી ચેરનો ભય ઉપસ્થિત થતું નથી.
ॐ नमो भगवते धरणेन्द्राय खगविद्याधराय धनुः खङ्गं गृण्ह गृह स्वाहा ॥
ત્રણ દિવસ સુધી ૧૦૮ સફેદ ફૂલોથી જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે –અગસ્તંભન મગ્ન.
ॐ कुबेराय मुह चौरं गृह गृह, स्थानं दर्शय दर्शय आगच्छ आगच्छ स्वाहा॥
રવિવારના દિવસે દુધ તથા રખી આ કટારામાં નાખીને, રાતાં કણેરના ૧૦૮ ફુલથી પૂજન કરીને, કુંવારી કન્યાના હાથથી કટેરે દબાવરાવવાથી જ્યાં ચારનું નામ હશે ત્યાં કટરે આવે છે.
તથા યંત્રની મધ્યમાં ૩૪ ફ્રી રેવર હૈં રજૂ વગેરે લખીને, તેની બહારના ભાગમાં ૩% હૈં હૂં સ્વાદા એ અક્ષરો વીંટીને, તેના ઉપર આઠ પાંખડીનું કમલ આલેખીને, ચાર દિશાઓની ચાર પાંખડીઓમાં ૩૪ નમો અરિહૃાળ સ્વદા તથા ચાર ખુણાઓમાં 8 ફ્રી દૈ નમઃ હ્રીં એ પદે લખીને, બહાર દકારના ત્રણ આંટા મારીને [ કારથી રૂંધન કરવી. (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર ૧૫ ચિત્ર નં. ૧પ)
આ યંત્રને કેશર વગેરે સુગંધી દ્રવ્યથી લખીને [ જમણી ભુજાએ બાંધીએ તે ] સંગ્રામમાં, રાજદરબારમાં અને માર્ગમાં સર્વ પ્રકારના ભયનું હરણ કરે છે.
સૌથી પહેલાં ૩ૐ નમ દ હૈં રિહંતાપ નમઃ ! આ મન્ત્રનો જાપ ૧૨૦૦૦ બાર હજાર કરીને સિદ્ધ કરે. સિદ્ધ થયેથી આ બન્ને સર્વ કામમાં રક્ષા કરે છે. ચન્દ્રની ૧૦૮ પુષ્પથી પૂજા કરવી. સિંહભયહર મહાગ્ય
पञ्जलिआनलनयणं, दूरवियारियमुहं महाकाय । णहकुलिसघायविअलिअ-गइंदकुंभत्थलाभो ॥१२॥
Page #345
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસ્મરણ,
पण यससंभमपत्थिव - नहमणिमाणिक्कपडिअपडिमस्स । तु वयणपहरणधरा, सीहं कुद्धं पि न गणंति ॥ १३ ॥ [ प्रज्वलितानलनयनं दूरविदारितमुखं महाकायम् । नखकुलिशघातविदलितगजेन्द्र कुम्भस्थलाभोगम् ॥ प्रणतससंभ्रमपार्थिवनखमणिमाणिक्यपतितप्रतिमस्य । तव वचनप्रहरणधराः सिंहं क्रुद्धमपि न गणयन्ति ॥ ] ભાવાર્થ:- હે શ્રીપાર્શ્વનાથ પ્રભુ ! તમારા નખરૂપી મણિ અને માણિક્યને વિષે આદરથી નમસ્કાર કરતા રાજાઓના પ્રતિબિંબ પડેલાં છે એવા તમારા વચનરૂપી શસ્ત્રને ધારણ કરનાર મનુષ્યેા પ્રજ્વલિત અગ્નિ જેવા રક્ત નેત્રવાળા, અત્યંત ફાડેલા-પહેાળા કરેલા મુખવાળા, મેાટા શરીરવાળા, નખરૂપી વજ્રના પ્રહારવર્ડ ગજેંદ્રના મસ્તાને ફાડી નાંખનાર અને અતિ ક્રોધ પામેલા એવા સિંહને પણ ગણતા નથી-૧૨-૧૩
૨૦૧
મન્ત્રાન્તાય:—સિંહ વગેરેના ભય ઉપસ્થિત થયે છતે સ્ટાઁ મ્હીં હૈં àી પણ એ પંચાંગુલિના પાંચ અક્ષરાની પાંચ આંગળીઓના વિષે એકાગ્રચિત્તથી સ્થાપના કરીને જૂ મન્ત્રને જાપ કરીને [સિંહની ] સન્મુખ ફૂલ વગેરે નાખવાથી સિંહ ભય ઉપસ્થિત થતેા નથી, કદાચ તે દુષ્ટ હાય તા પણ તેની દુષ્ટતાનેા નાશ થાય છે. પરવાદીને ભય ઉપસ્થિત થયે છતે હાં હીં ®f ૢ મ્હા [ મન્ત્રનેા ] હાથ પર અગન્યાસ કરીને, મ્હાં મન્ત્રનું પર વાદીની જીભ ઉપર એકાગ્રચિત્તથી ધ્યાન કરવાથી પરવાદીની વાચા સ્ખલિત થાય છે. પરિવદ્યાના ઉચ્છેઢ કરવા આખા શરીરે મન્ત્રનું ધ્યાન કરવાથી પરિવદ્યાના ઉચ્છેદ થાય છે.
વળી શત્રુની પ્રતિકૃતિ નદીના અને સામસામા કિનારાની માટીથી કરીને, હરતાલ તથા લવણુ વડે તે પ્રતિકૃતિના હૃદયે હૈં મન્ત્ર આલેખીને, ઉપર પત્થર મૂકીને, પગના પ્રહારથી તાડના કરતાં ધારવાથી સાત રાત્રિમાં શત્રુ વશીભૂત થાય છે. ગજેન્દ્ર'ભયહર માહાત્મ્ય
ससिधवलदंतमुसलं, दीहकरुल्लालबुड्डिउच्छाहं । महुपिंगनयणजुअलं, ससलिलनवजलहरारावं ॥ १४॥ भीमं महागदं, अच्चासन्नं पि ते न वि गणंति । जे तुम्ह चलणजुअलं, मुणिवइ तुंगं समल्लीणा ||१५|| [શિષવન્તમુરાનું ટ્રીયંત્તેકોવધતોલામ્ । मधुपिङ्गनयनयुगलं ससलिलनवजलधरारावम् ॥
Page #346
--------------------------------------------------------------------------
________________
નમિઉણ રતત્ર.
૨૮૩
भीमं महागजेन्द्रमत्यासन्नमपि ते नापि गणयन्ति ।
ये तव चरणयुगलं मुनिपते तुङ्गं सम्यक्लीनाः ॥] ભાવાર્થ – હે મુનિપતિ શ્રી પાર્શ્વનાથ સ્વામી! જેઓ તમારા ચરણયુગલમાં લીન થયા છે તે મનુષ્ય પાસે આવેલા ભયંકર [એવા] મહા ગજેને પણ ગણતા નથી. તે ગજેના દંકૂશળ ચંદ્ર જેવા ઉજજવલ, લાંબી સૂંઢ ઉછાળવાથી વૃદ્ધિ પામતા ઉત્સાહવાળ, મધ જેવા પીળાં નેત્રવાળે, અને જળથી ભરેલા નવા મેઘ જેવી જેની ગર્જના હોય, તેવાને પણ તેઓ ગણતા નથી. ૧૪-૧૫. આ કને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૫૮
મન્નાસ્નાય–કારની અંદર “દેવદત્ત’નું નામ લખીને, ઉપર દકાર વીંટીને, તેની બહાર સળ સ્વરો વીંટીને, તેની બહાર ૐ હ્રીં હ્રીં ચામું સ્વાદા. એ મન્ચાક્ષરો ફરતા વીંટીને, તેના ઉપર કાર [ના ત્રણ આંટા મારીને, કોંકારથી રૂંધન કરવું. (આકૃતિ માટે જુઓ નામ. યંત્ર ૧૬) ચિત્ર નં. ૧૫૯.
કેશર, ગેરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી જપત્ર પર આ યંત્ર લખીને, [ ભુજાએ ] ધારણ કરવાથી ગમે તેવા મદોન્મત્ત ગર્જના કરતા હાથીને પણ ભય ઉપસ્થિત થતો નથી. રણભયહર માહામ્ય
समरंमि तिक्खखग्गा-भिग्यायपविद्धउध्धुयकबंधे। कुंतविणिमिन्नकरिकल-हमुक्कसिक्कारपउरम्मि ॥१६॥ निजिअदप्पुध्धुररिउ-नरिंदनिवहा भडा जसं धवलं । पावंति पावपसमिण !, पासजिण ! तुहप्पभावेणं ॥१७॥ [समरे तीक्ष्णखगाभिघातापविद्धोद्धृतकबन्धे । कुन्तविनिर्मिनकरिकलभमुक्तसीत्कारप्रचुरे ॥ निजितदर्पोक्षुररिपुनरेन्द्रनिवहा भटा यशो धवलम् ।
प्राप्नुवन्ति पापप्रशमन पार्श्वजिन तव प्रभावेण ॥] ભાવાર્થ જે સમરાંગણમાં તીકણું ખડગના પ્રહારથી મસ્તક રહિત થએલાં ધડો નૃત્ય કરતાં હોય અને ભાલા વડે વીંધાવાથી હાથીના બચ્ચાંઓએ મુકેલા સીત્કાર શબ્દવડે જે વ્યાપ્ત થએલ છે એવા રણસંગ્રામમાં [પણ] પાપનો નાશ કરનાર ! હે પાર્શ્વજિન ! તમારું કરનારા સુભટો તમારા પ્રભાવથી અહંકારવડે ગર્વિષ્ટ થએલા શત્રુ રાજાઓને જીતી ઉજજવલ યશ [ લક્ષમી ] ને પ્રાપ્ત કરે છે.-૧૬-૧૭.
Page #347
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મન્ત્રાન્તાય;—મૈં કારની અંદર નામ લખીને ૩ કાર વીંટીને, બહાર ફરતી ચાર પાંખડીઓમાં ી વાઢીનેં દર્દી ના દર્દી ચ લખીને, તેની ફરતી આઠ પાંખડીએમાં સ્પ્રે અક્ષર લખીને, ઉપર માયામીજ (ૌંકાર)ના ફરતા ત્રણ આંટા મારીને [TM કારથી રૂધન કરવું]. ( આકૃતિ માટે જુએ નમિ॰ યંત્ર. ૧૭ ચિત્ર નં. ૧૬૦) આ યંત્ર સુગ ંધી દ્રવ્યથી લખીને હૂઁ મલ્લૂ મળ્યે પાર્શ્વનાથાય સ્વાા। આ મન્ત્રથી મન્ત્રીને ૩૦૦૮ [સુગંધીદાર] ફૂલેાથી પૂજન કરી, ભુજાએ આંધવાથી શસ્રના ઘાનું નિવારણ થાય છે અર્થાત્ શસ્ત્રના ઘા લાગતા નથી. આ ખબતમાં કોઇપણ જાતની શંકા કરવી નહિ.
તન્ત્ર—વળી પૂર્વોક્ત મન્ત્ર મન્ત્રીને પારે ચડાવેલી કેડીની ગેાળી બનાવી, ગળાને વિષે ધારણ કરવાથી યુદ્ધમાં શસ્ત્રના ઘાથી મુક્ત રહેવાય છે અર્થાત્ શસ્ત્રના ઘા લાગતા નથી.
૨૦૪
અથવા કડવી તુંબડીનું મૂળ દીપાલિકાની સાંજે નગ્ન થઇ ગ્રહણ કરી પછી ત્રિલેાહ વેષ્ટિત કરી સુખમાં રાખવાથી યુદ્ધમાં શસ્રના ભયથી રક્ષણ થાય છે. રાગાદિ અન્નભયહર માહાત્મ્ય—
रोगजलजलणविसहर - चोरारिमइंदगयरणभयाई ।
पास जिणनामसंकितणेण पसमंति सव्वाई || १८ ||
[ रोगजलज्वलनविषधरचौरा रिमृगेन्द्र गजरणभयानि । पार्श्वजिननामसंकीर्त्तनेन पशाम्यन्ति सव्र्वाणि ॥ १८॥ ]
ભાવા—શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામ માત્રનું કીર્તન કરવાથી પણ રાગ, જલ, અગ્નિ, સર્પ, ચાર, શત્રુ, સિંહ, હાથી અને સંગ્રામને ભય નાશ પામે છે. આ èાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર ન. ૧૬૧
મન્ત્રાનાય:—હૂઁની અંદર ‘દેવદત્ત’ૐ નામ લખીને, ફરતા ૩ કાર વીંટીને, પછી સેાળ સ્વરે ક્રૂરતા વીંટીને, તેની ઉપર ૪ થી શરૂ કરીને ૪ સુધીના માતૃકાર્ વીંટીને, બહાર માયામીજ (Îકાર )ના ત્રણ આંટા મારીને ોિંકારથો રૂંધન કરવું], આકૃતિ માટે જુઓ મિ॰ યંત્ર ૧૮ ચિત્ર ન. ૧૬૨
આ ચત્ર સુગંધી દ્રવ્યેાથી લખીને દર્દી શ્રી અદ નમિળ પાસ વિસદર વસદ નળ ાિ ઢીં શ્રીં નમઃ સ્વાહા આ મૂળ મન્ત્રથી પૂજન કરવાથી સ ભયથી રક્ષા થાય છે.
एवं महाभयहरं, पास जिनिंदस्स संथवमुआरं । भविअजणाणंदरं, कल्लाणपरंपरनिहाणं ||१९||
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૫
નમિણ સ્તોત્ર. रायभयजक्खरक्खस-कुसुमिणदुस्सउणरिक्खपीडासु । संझासु दोसु पंथे, उपसग्गे तह य रयणीसु ॥२०॥ जो पढइ जो अनिसुणइ, ताणं कइणो य माणतुंगस्स । पासो पावं पसमेउ, सयलभुवणचियचलणो ॥२१॥ [एवं महाभयहरं पार्श्वजिनेन्द्रस्य संस्तवमुदारम् । भविकजनानन्दकरं कल्याणपरंपरानिधानम् ॥१९॥ राजभययक्षराक्षसकुस्वप्नदुःशकुनरिक्षपीडासु । सन्ध्ययोयोः पथि उपसर्गे तथा च रजनीषु ॥२०॥ यः पठति यश्च निश्णोति तेषां कवेश्च मानतुंगस्य ।
पार्श्वः पापं प्रशमयतु सकलभुवनाचितचरणः॥२१॥] ભાવાર્થ-આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ ઉદાર સ્તવન મહાભાને હરણ કરનારૂં, ભવ્યજનેને આનંદ આપનારું અને કલ્યાણની પરંપરાના નિધાનરૂપ છે. તેને રાજાના ભય સંબંધી યક્ષ, રાક્ષસ, દુષ્ટ સ્વમ, અપશુકન અને નક્ષત્ર ગ્રહ, રાશિ વગેરે સંબંધી પીડાને વિષે પ્રાત:કાળ અને સાયંકાળ એ બંને સંધ્યાએ, અરણ્યાદિક વિષમ માર્ગમાં, ઉપસર્ગમાં તેમ જ ભયંકર રાત્રિઓમાં જે માણસ ભણે અને જે કંઈ સાવધાન થઈને સાંભળે તેમના અને માનતુંગરિ નામના (આ સ્તોત્રના રચનાર] કવિના પાપને સમગ્ર જગતના છ વડે પૂજાયા છે ચરણ કમળ જેના એવા શ્રી પાર્શ્વનાથ સ્વામી શાંત કરે-નાશ કરો ૧૯-૨૦–૨૧.
મન્નાસ્નાયઃ-Ë કારની મધ્યમાં(દેવદત્તનું) નામ લખીને, છે કાર, ૩ કાર ઘા કાર તથા હૃr કાર (ચાર ખુણામાં) લખીને, ઉપર વલય કરીને, ફરતી સેળ પાંખડીઓમાં સેળ સ્વર લખીને, બહાર ફરતા ૬ ઠ્ઠા દિ દી ડું દૂદે હૈ દો દ ઈં હૃા અક્ષર વીંટીને, તેની બહાર ફરતો ૐ પાર્વાંગિનેન્નાથ સુધી ક્ય હૃદ્ધ દુર દુર સ્વાર્દીિ એ મ– વોંટીને, તેની ફરતા માયાબીજ ( હ્રીંકાર) ના ત્રણ આંટા મારીને [ કારથી રૂંધન કરીને ], કલશની અંદર નાખીને, કલશના મુખપર ૩ૐકાર લખવો (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર ૧૯, ચિત્ર નં. ૧૬૩)
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભિોજપત્ર પર લખીને, ૩૪ પાર્શ્વનાથ ક્રી સ ર દ સ્વાદા [ આ મન્નથી મંત્રેલા ] ૧૦૮ સુગંધીદાર સફેદ ફૂલેથી પૂજન કરીને, જમણી ભુજાએ ધારણ કરવાથી શાંતિદાયક, પુષ્ટિદાયક અને સર્વભયનું હરણ થાય છે.
૩૪ નો મઘરે પાશ્વનાથાદ આ મન્નથી સમાધિ કરીને, શરીરની રક્ષા કરવી. વનને વિષે, ગામડાને વિષે, નગરને વિષે, જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય
Page #349
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસ્મરણુ.
ત્યાં, જ્યાં ચાર રસ્તા ભેગા થતા હૈાય ત્યાં, દરવાજાને વિષે અથવા ઘરને વિષે સૂતારની સ્ત્રી, બ્રાહ્મણની સ્ત્રી, ક્ષત્રિયની સ્ત્રી, વૈશ્યની સ્ત્રી, ચાંડાલની સ્ત્રી, માતંગની સ્ત્રી (જે હાચ તે ) હૈં ઃ મન્ત્રના મહિમાએ કરીને શરીરમાં અવતરીને દૂધને નિગ્રહ કર. હુઁ ટ્ સ્વાહા આ વિદ્યાનું નિરંતર સ્મરણુ કરવાથી સર્વ રક્ષા થાય છે.
૩૪ નમો અરિહંતાણં ૭૪ નો માવફેર ચારૂં માવિત્ત્તાવી ગામમાં પ્રવેશ કરતી વખતે આ વિદ્યાના સાત વાર જાપ કરવાથી અન્ન, પાણીના લાભ થાય છે-રાટલા મળે છે; પરંતુ પહેલાં ચાથ ભક્ત (એક એકાસણું, ખીજે દિવસે ઉપવાસ તથા પારણે એકાસણું) કરીને, પાર્શ્વનાથ પ્રભુના જન્મ દિવસે (મારવાડી પેાષ વિદે ૧૦ તથા ગુજરાતી માગશર વદ ૧૦ ના દિવસે) એક હજાર વખત જાપ કરી વિદ્યા સિદ્ધ કરવી જોઈ એ.
ॐ बदबदवमूर्वी वज्रमुंडी क्ष क्ष क्ष क्ष क्ष [] क्षः तैलं स्तम्भय स्तम्भय स्वाहा । આ મન્ત્રથી ગેાળ વગેરે તેલ મંતરવું.
* શ્રી મહીં જૂ અર્જુ નમઃ। આ મન્ત્રનેા ત્રણે કાળ (સવાર, અપેાર અને સાંજ) જાપ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
ॐ नमो भगवओ अरहओ अजिय भगवई महाविज्जाए अजिअप उवसोमप अणि૪પ મહાવિજ્ઞા નુમંતો સ્વાહા! અરિહંત ભગવાનના મંદિરમાં (જિનમંદિરમાં ) ચેાથ ભક્ત કરીને ૧૦૦૮ જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે. આ વિદ્યા સિદ્ધ એથી સર્વ કામનાએ પૂર્ણ થાય છે.
સકલ ત્રિલેાકમાં તિલક સમાન, જેએને જયા તથા વિજયા અને ખાજુ ચામર કરી રહી છે, જેએના મસ્તક પર ધરણેન્દ્રની કાએ રૂપી છત્ર છે, ત્રણ નેત્રોવાળી પદ્માવતીના મસ્તક ઉપર જેએ રહેલા છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિખ યંત્રની મધ્યમાં આલેખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ફક્ત માયામીજ (ૌં કાર) આલેખીને, ઉપર ફરતા સેાળ સ્વરા વીંટીને, તેના ઉપર માયામોજના ત્રણ આંટા મારીને [ોં કારથી રૂંધન કરવું]. (આકૃતિ માટે જુઓ મિ॰ યંત્ર. ૨૦ ચિત્ર નં. ૧૬૪)
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યેાથી લખીને, તેનું ઉત્તમ એવા ૧૦૮ ફૂલોથી પૂજન કરવાથી સર્વત્ર જય આપનાર થાય છે. દરેકેદરેક પુષ્પને મૂલમન્ત્રથી મન્ત્રીને પૂજન કરવું જોઈએ.
શ્રી પાર્શ્વનાથનું માહાત્મ્ય—
उवसग्गंते कमठा - सुरम्मि झाणाओ जो न संचलिओ । सुरनर किन्नरजुवइहिं, संधुओ जयउ पासजिणो ॥ २२॥
Page #350
--------------------------------------------------------------------------
________________
નમિઊ સ્તાત્ર.
उपसर्गान्ते कमठासुरस्य ध्यानात् यो न संचलितः ।
सुरनरकिन्नरयुवतिभिः संस्तुतः जयतु पार्श्वजिनः ॥ २२ ॥
ભાવાર્થ:——કમઠાસુરે ઉપસર્ગ કર્યાં ત્યારે જે પ્રભુ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તે સુર, નર અને ર્કિનરની સ્ત્રીએવડે સ્તુતિ કરાએલા એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર જયવતા વર્તે.-૨૨ આ લેાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર નં. ૧૬૫
૨૮૭
ચિત્રની મધ્યમાં પાર્શ્વનાથ પ્રભુ કાર્યાત્સર્ગ મુદ્રાએ ઊભા રહેલા છે, તેઓના મસ્તક ઉપર ધરણેન્દ્ર નાગના સ્વરૂપે સાત કણારૂપી છત્ર ધરેલું છે. અને તે પ્રભુની ડાબી બાજુએ બે હાથની અલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતા ઊભા રહેલે છે. વળી પ્રભુની જમણી બાજુએ બે હાથ જોડીને એક સ્ત્રી ઊભી રહેલી છે, જેણીના મસ્તક ઉપર સર્પની ત્રણ ફણા સ્પષ્ટ બતાવીને તે પદ્માવતી હેાવાને ભાવ ચિત્રકારે રજુ કરેલા છે અને તેવા જ ભાવ ધરણેન્દ્રના મસ્તક ઉપર ત્રણ ફણાની રજુઆત કરીને દર્શાવેલે છે, પ્રભુના પગની નીચેના ભાગમાં કમડાસુર એ હાથ જોડીને પેાતાના કૃત્યાની ક્ષમા માગતા જણાય છે. આ ચિત્રમાં ચિત્રકારે ધરણેન્દ્રને જમણી બાજુના બદલે ડાબી બાજુએ અને પદ્માવતીને ડાબી માનુના બદલે જમણી બાજુ રજુ કરીને પેાતાનું જૈનધર્મના રીતિ રિવાજોનું અજ્ઞાન બતાવેલું છે. મન્ત્રનું માહાત્મ્ય—
अस्स मज्झयारे, अट्ठारसअक्खरेहिं जो मंतो । जो जाणइ सो झाय, परमपयत्थं फुर्ड पासं ॥ २३ ॥ [તસ્ય મઘ્યે અષ્ટાશાક્ષરો: યઃ મન્ત્રઃ ।
यो जानाति स ध्यायति परमपदस्थं स्फुटं पार्श्वम् ॥]
ભાવાર્થ:—આ સ્તવનમાં (મિઙળ પાસ વિસજ્જર વસદ્ નિળ દુનિ)+ અઢાર અક્ષરનેા બનેલા [ચિંતામણી નામના ] જે મન્ત્ર ગુપ્ત રહેલેા છે, તે મન્ત્રને જે જાણું છે, તે મનુષ્ય પરમ પદને પામ થએલા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પ્રગટપણે ધ્યાન કરે છે એમ જાણવું.-૨૩
+ આ ચિંતામણિ નામના અઢાર અક્ષરનું જુદી જુદી રીતે ધ્યાન ધરવાનું જૈનાચાર્યએ બતાવેલું છે અને તેનું ધ્યાન ધરવા માટેના યંત્રની આકૃતિઓ પણ જુદી જુદી રીતે બનાવવાની વિધિએ તે મહાત્મા પુરૂષોએ બતાવેલી છે, આ વિષયના જિજ્ઞાસુઓને માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલ ‘મન્ત્રાધિરાજ-ચિંતામણિ' (કિંમત રૂપિઆ સાડા સાત) નામના ગ્રંથમાં છપાએલાં સ્તોત્રા તથા માનતુ ંગસૂરિ શિષ્ય શ્રી ધર્માષસૂરિ વિરચિત ‘ચિંતામણિ કહ્યું” તથા સાગરચંદ્રસૂરિ વિરચિત ‘મન્ત્રાધિરાજ કલ્પ' અને ‘શ્રીચિંતામણિ યંત્ર' નામના યંત્ર વગેરે જોવા ભલામણ છે.
—સંપાદક.
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રીનિત્તરશાંતિ સ્તવના
अजिअं जिअसव्वभयं, संतिं च पसंतसव्वगयपावं। નાગુ સંતિપુજારે, હોવિ વિવરે વિવામિ શ (નાહા)* [અનિત નિતરમયં, ફાતિ પ્રાન્તાવાપન્મા
arr તળુ , કૂવા વિનવી કવિતામિ ]ITTથil ભાવાર્થ-આ લોકના સહવિધ ભય (ઈહલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, મરણ ભય અને અપકીતિ ભય)ને જેઓએ જિતેલા છે એવા શ્રી અજિતનાથ નામના બીજા તીર્થકર તથા સર્વ રોગ અને પાપને શાંત કરનાર એટલે નાશ કરનાર શ્રી શાંતિનાથ નામના મેળમા તીર્થંકર એ બંને જગતના ગુરૂ અને શાંતિના કરનારા છે, તેઓને હું નમસ્કાર કરું છું.
ववगयमंगुलभावे, ते हं विउलतवनिम्मलसहावे ।
निरुवममहप्पभावे, थोसामि सुदिट्ठसम्भावे ॥२॥ (गाहा) ૪ આ ગાથા છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
मुणि ट गुरू तत्थ न जो विसमे छटो उमज्झगो पढमे ।
दुइए उ दलम्मि लहू छटो सेसं समं गाहा ॥१॥ (सप्त चतुर्मात्रा गुरुश्च तत्र न जगणो (ISI) विषमे षष्ठस्तु मध्यग: प्रथमेऽर्धे । द्वितीये तु दले लघुः થઇ. સમું (gg) જાતિ ના
दुइया छट्टे पढमाउ सत्तमे लाउ कुणइ उवरिदले ।
न लहुम्मि पंचमे पढमयाउ इह तलदले विरई ॥२॥ (उपरितनार्धे षष्ठे [चतुर्लघुकेऽर्वाक] द्वितीयाल्लात्सप्तमे प्रथमाल्लाद्विरति कुरु। इहाधस्तनेऽर्धे पंचमे चतुर्मात्रिकलघुगणे प्रथमाल्लानविरतिः ॥२॥ ' અર્થાત-સાત ટગણ (ચાર માત્રાવાળા) પછી એક ગુરૂ પ્રથમ અર્ધમાં આવે, ત્યાં વિષમ (ત્રણ પાંચ વગેરે એકી ટગણમાં જગણ (s)ન હોય. છઠ્ઠો ગણ મધ્યમાં ક ગણ (s)વાળો હોય. બીજા અર્ધમાં તો પાંચ ટ ગણુ પછી છઠ્ઠો લઘુ હોય. બાકીનું પહેલા અર્ધ પ્રમાણે એટલે સાતમો ટ ગણું અને પછી ગુરૂ એ પ્રકારે ગાથા છંદ જાણો. હુતિર૩પંછત્રા : વટતપનામનઃ” અહીં બે માત્રાનો ક ગણ, ત્રણને ચ ગણ, ચારને 2 ગણ, પાંચનો ત ગણુ અને છ માત્રાનો પ ગણ એવા નામના પાંચ ગણ ગણેલા છે. બીજી કેટલીક સંજ્ઞા ઈદગ્રંથથી જાણી લેવી. અહીં છઠ્ઠા ૮ ગણમાં બીજા લઘુની પહેલાં વિરામ કરો, અને સાતમા ટ ગણમાં પહેલા લઘુની પૂર્વે વિરામ કરવો તથા બીજા અર્થમાં પાંચમા ટ ગણુમાં પહેલા લઘુની પૂર્વે વિરામ કરવો.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૮૯
અજિતશાંતિ સ્તવન. [ व्यपगताशोभनभावौ तावहं विपुलतपोनिर्मलस्वभावौ।
निरुपममहाप्रभावौ स्तोष्ये सुदृष्टसद्भावौ ॥२॥ गाथा ] ભાવાર્થ-જેઓના મંગલ એટલે અશુભન ભાવ, વવગય એટલે નાશ પામ્યા છે, ઉગ્ર તપસ્યા વડે જેઓને સ્વભાવ નિર્મળ થએલો છે, જેનો પ્રભાવ એટલે મહિમા ઉપમા રહિત અને મેટો છે, તથા જેઓએ કેવળજ્ઞાન અને કેવનદર્શન વડે વિદ્યમાન એવા જીવાજીવાદિ ભાવોને યથાર્થ રીતે સંપૂર્ણ પણે જાણેલા છે, એવા શ્રી અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની હું નિદિષેણ કવિ ] સ્તુતિ કરીશ. - આ બંને શ્લોકોના ભાવ પરથી તૈયાર થએલી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૬૭માં દેરીઓની અંદર અનુક્રમે શ્રી અજિતનાથ તથા શાંતિનાથ પ્રભુની મૃતિઓ આંગી સહિત બિરાજમાન છે. અજિતનાથ પ્રભુની પલાંઠીની નીચે ચિત્રકારે તેઓને ઓળખવા માટે હાથીનું ચિન્હ તથા શ્રી શાંતિનાથ પ્રભુની પલાંઠી નીચે હરણનું ચિન્હ રજુ કરેલું છે, વળી તેઓની સન્મુખ બે હાથ જોડીને સ્તુતિ કરતા ઉઘાડા માથાવાળા એક જૈન સાધુનું ચિત્ર દેરીને “શ્રી અજિતશાંતિ સ્તવના કર્તા શ્રી નંદિષેણ મુનિની રજુઆત ચિત્રકારે કરેલી છે. અને ચિત્રની નીચેના ભાગમાં નાટારંભ કરતી બે સ્ત્રીઓ, બંને હાથે ઢોલ વગાડતાં બે પુરુષો તથા બંને હાથે મંજીરા અગર ઝાંઝ વગાડતાં બીજા બે પુરુષોની રજુઆત કરીને ચિત્રકારના સમયમાં જૈનમંદિરોમાં પ્રભુની સન્મુખ ભક્તિ નિમિત્તે થતા નાટારંભનો
ખ્યાલ આપવા પ્રયત્ન ચિત્રકારે કરેલ છે. ચિત્રમાં રજુ કરેલા પુરુષોની પાઘડીઓ પરથી તથા નાટારંભ કરતી બંને સ્ત્રીઓના પહેરવેશથી આ ચિત્ર મોગલ સમયના અંત ભાગમાં ચિતરાએલું હોવું જોઈએ એમ અનુમાન થઈ શકે છે.
सव्वदुक्खप्पसंतीण, सव्वपावप्पसंतिणं । सया अजिअसंतीणं, नमो अजिअसंतिणं ॥३॥ [सिलोगो+ [સર્વાનિતમ્યાં, સર્વપાપાશાન્તિસ્થાનું !
सदाऽजितशान्तिभ्यां नमोऽजितशान्तिभ्याम् ॥ ३॥] + આ લોક નામનો છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણે –
पंचम लहु सव्वत्थ, सत्तमं दुचउत्थए छ, पुण गुरुं जाण, सिलोग बिंति पंडिआ ॥१॥ (सर्वत्र पंचमं लघु, द्वितियचतुर्थयोः (पादयोः) सप्तमम् ।
षष्टं पुनगुरु येषामक्षरं तं श्लोकं ब्रुवते पण्डिताः ॥ અર્થાત-પાંચમે અક્ષર સર્વત્ર-ચારે પાદમાં લઘુ હોય અને છઠ્ઠો અક્ષર સર્વત્ર ગુરૂ હોય તથા બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોય તે તેને પંડિતે ક નામનો છંદ કહે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
ભાવાર્થઃ–જેએના સર્વ દુ:ખેાની શાંતિ થઇ ગઈ છે,તથા જેએના સર્વ પાપની શાંતિ થઇ ગઇ છે, જેએ કેાઈથી જીતાએલા નથી એટલે જેઆના રાગાદિક આઠ કાંથી પરાભવ થયા નથી, તથા જેએ હમેશાં શાંતિને ધારણ કરવાવાળા છે. એવા શ્રીઅજિતનાથ અને શાંતિનાથને (મારેા ) નમસ્કાર હેા.
૨૯૦
અનિયનિળ ! મુદ્દષ્પવત્તળ, તવ સુત્તમ ! નામજિત્તળ ।
તદ્દ ય ધિર્મવ્વવત્તળ, તવ ય ત્રિશુત્તમ ! સંસ્કૃત ! વિત્તળ ।। ૪ ।। ( માઢિયા )+
[નિતઝિન ! સુલપ્રવર્તન, તવ પુોત્તમ! નામકીર્તનમ્।
તથા ૨ ધૃતિમતિપ્રવર્તન, તત્ર ૫ જ્ઞિનોત્તમ સાતે ! જીર્તનમ્ ] || ૪ ||
ભાવાર્થઃ--હે પુરુષાત્તમ અજિતનાથ! તથા હે જિનેાત્તમ શ્રીશાંતિનાથ ! તમારા બંન્નેના નામેાનું જે કીર્તન તે સુખને આપનાર અને ધીરજ તથા બુદ્ધિને પ્રગટ કરનાર છે.
किरियाविहिसंचिअकम्मकिलेस विमुक्खयरं,
अजिअं निचिअं च गुणेहिं महामुणिसिद्धिगयं । अजिअ य संतिमहामुणिणोवि अ संतिकरं,
सययं मम निव्वुइकारणयं च नमसणयं ||५|| (आलिंगणयं ) x
+ આ માધિકા નામના છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે:—
विषमेषु दोन्नि टगणा, समेषु पो टो तओ दुसु वि जत्थ, लहुओ कगणो लहुओ, कगणो तं मुणह मागहिअं ॥१॥
( વિષમયોઃ [ પ્રથમતૃતીયયો: ] હૈ ટાળી સમચો ૧: ૩: તતો ઢોપિ । [समविषमयोः ] लघुकः कगणः लघुकः कगणस्तां जानीहि मागधिकाम् ॥)
અર્થાત્-વિષમ એટલે પહેલા અને ત્રીજા એકી સંખ્યક પાદમાં પ્રથમ બે ટગણુ હોય અને સમ એટલે બીજા અને ચોથા એકી સખ્યક પાદમાં પહેલા પગણુ (છમાત્રા) અને બીજો ટગણું હાય. ત્યારપછી સમ વિષમ બંનેમાં એટલે ચારે પાદમાં અનુક્રમે લધુ, કગણુ, લઘુ અને કગણુ એ રીતે આવે તેને માગધિકા છંદ કહે છે.
× આ આલિંગનક છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણે:
लहु दु गुरु गणछक्के, सब्वेसु पएसु पढमतइयम्मि । दुचउत्थे जमियमिणं, आलिंगणयम्मि छंदम्मि ॥१॥
( द्विलघुगुरुरूपटगणषट्कं सर्वेषु पादेषु प्रथमं तृतीयेन । द्वितीयं च चतुर्थेन यमकितमेतदालिङ्गनके छन्दसि ) ॥ १ ॥
Page #354
--------------------------------------------------------------------------
________________
હા
અજિતશાંતિ સ્તવન. (क्रियाविधिसंचितकर्मक्लेशविमोक्षकरम् , अजितं निचितं च गुणैर्महामुनिसिद्धिगतम् । अजितस्य च शान्तिमहामुनेरपि च शान्तिकर ,
सततं मम निर्वृतिकारणकं च नमस्यनकम् ॥५॥ ભાવાર્થ-શ્રી અજિતનાથને તથા મહામુનિ શ્રી શાંતિનાથને કરેલે એ જે નમસ્કાર મને હમેશાં મોક્ષનું કારણ થાઓ. તે કરેલો એવો જે નમસ્કાર તે કાયિકી આદિક ક્રિયાથી કરેલાં કર્મ અને કષાયથી અથવા કર્મના કલેશથી સકાવનાર છે, બીજા અન્ય દેવને કરેલા નમસ્કારથી જીતાય નહિ તેવો એટલે કે અન્ય દેવના નમસ્કારથી આ નમસ્કાર અધિક ફળને આપનાર છે, તથા આ નમસ્કાર સમગ્ર ગુણો વડે યુક્ત છે તથા મહાયોગીઓને પ્રાપ્ત થતી અષ્ટ મહાસિદ્ધિને તથા શાંતિને આપવા વાળા છે.
पुरिसा ! जइ दुक्खवारणं, जइ य विमग्गह सुक्खकारणं । ત્તિ સંતિ ૨ માવો, કમર સર જહા દા(માફિયા)
[पुरुषाः ! यदि दुःखवारणं यदि च विमार्गयथ सुखकारणम् ।
__ अजितं शान्ति च भावतोऽभयकरौ शरणं प्रपद्यध्वम् ॥६॥[ ભાવાર્થ-હે પુરૂષે ! જે તમે દુઃખના નિવારણને અને સુખના કારણને શોધતા હે, તે અભયને કરનારા એટલે કે ભયનું નિવારણ કરનારા શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને ભાવથી શરણે જાઓ અર્થાત્ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુનું શરણું અંગીકાર કરે.
ચારૂતિમિરવિરત્રિભુવનમાળ, सुरअसुरगरुलभुयगवइपययपणिवइयं अजिअमहमवि अ सुनयनयनिउणमभयकरं,
सरणमुवसरिअ भुविदिविजमहियं सययमुवणमे ॥७॥ (संगययं) અર્થાતઆલિંગનક નામના છંદને વિષે પહેલા બે લઘુ અને ત્રીજો અક્ષર ગુરુ એવા ચાર માત્રાના છ ગણુ ચારે પાદમાં આવે છે. વિશેષ એ કે પહેલું પાદ ત્રીજા પાદ સાથે અને બીજું પાદ ચોથા પાંદ સાથે ચમકવાળું હોય છે. + આ સંગતક નામનો છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
लहुतगणचउग गुरुणो, पायतिए तदुन्नि टगणदुगं । लहुतगणो अंतगुरू, संगययं रइअअणुपासं ॥१॥ (लघुतगणचतुष्कं गुरुः पादत्रिके लघुतद्वयं टगणद्वयम् । लघुतगणोऽन्त्यगुरुः संगतकं रचितानुप्रासम्॥)
Page #355
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
[अरतिरतितिमिरविरहितमुपरत जरामरणं, सुरासुरगरुड भुजगपतिप्रयतप्रणिपतितम् ॥ अजितमहमपि च सुनयनयनिपुणमभयकरं, शरणमुपसृत्य भुविदिविजमहितं सततमुपनमामि ॥]
ભાવાર્થઃ–જેઓ સંયમને વિષે અરતિ અને અસંયમ ને વિષે રતિ તથા અજ્ઞાનથી રહિત છે. અથવા અતિ મેાહનીયના ઉદયથી ઉત્પન્ન થએલા ચિત્તને ઉદ્વેગ અને રિતમેાહનીયના ઉદયથી ઉત્પન્ન થએલે ચિત્તને આનદ એ મને સમ્યજ્ઞાનને આચ્છાદન કરનાર હેાવાથી તે રૂપ જે અંધકાર તેણે કરી રહિત છે, વળી જેએ જરા અને મરણથી મુક્ત થએલા છે, અથવા ‘૩૫તામ્’ અને ‘બરનં’ એવા પદચ્છેદ કરી જરા રહિત તથા રણસંગ્રામ રહિત છે એવા પણ અથ ઘટાવવા. વળી સુર એટલે વૈમાનિક દેવા, અસુર એટલે ભવનપતિ દેવા,ગરૂડ એટલે જ્યાતિષ્ઠ દેવા અને ભુજગ એટલે નાગકુમાર દેવાના પતિ એટલે ઇંદ્રોએ જેએને આદરથી નમસ્કાર કર્યો છે, તથા એ સારી નીતિ અને ન્યાયને વિષે નિપુણ છે, તથા જેએ અભયને કરનારા છે, તથા જેએ મનુષ્યા અને દેવાથી પૂજિત છે, તેવા શ્રીઅજિતનાથનું શરણ લઇને હું પણ તેઓને સદા નમસ્કાર કરૂં છું. तं च जिणुत्तममुत्तमनित्तमसत्तधरं, अजवमद्दवखंतिविमुत्तिसमाहिनिहिं । संतिकरं पणमामिदमुत्तमतित्थयरं,
સંતિમુળી મમ સંતિસમાચિત્રમાં વિસ૩ ()) ૮૫ (સૌવાય)+
૨૯૨
एकद्वित्रान्तरितं व्यञ्जनमविवक्षितस्वरं बहुशः ।
आवर्त्यते निरन्तरमथवा यदसावनुप्रासः ॥२॥
અર્થાત્-પ્રથમ લધુ અક્ષરવાળા ચાર તગણુ (પાંચમાત્રા) આવે એટલે વીશ અક્ષર લઘુ આવે અને એકવીશમા છેલ્લા અક્ષર ગુરૂ આવે એ પ્રમાણે પહેલા ત્રણ પાદમાં આવે, અને ચેાથા પાદમાં લઘુ અક્ષરવાળા એ તગણુ આવે એટલે કે પહેલા દશ અક્ષર લઘુ આવે, પછી કે ટગણુ આવે, પછી લઘુ અક્ષરવાળા એક તગણુ આવે અને પછી છેલ્લા એક ગુરૂ આવે, એ સંગતક છંદ અનુપ્રાસ સહિત હાવા જોઇએ (૧). સ્વરની વિવક્ષા કર્યાં વિના એટલે સ્વર ગમે તે હાય અને એક, બે કે ત્રણ અક્ષરને આંતરે એકને એક વ્યંજન વારંવાર આવ્યા કરે ! તે અનુપ્રાસ અલંકાર થાય છે (૨).
+ આ સેાપાનક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃगुरुहुटगणपण गं, गुरू य सोवाणये समपएहिं ॥ (गुरुलघुरूपटगणपञ्चकं गुरुश्च सोपानकं समपदैः)
Page #356
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન.
( तं च जिनोत्तममुत्तमनिस्तमसत्वधरम्, आर्जव मार्दवक्षान्तिविमुक्तिसमाधिनिधिम् ।. शान्तिकरं प्रणमामि दमोत्तमतीर्थकरं, शान्तिमुनिर्मम शान्तिसमाधिवरं दिशतु ॥ ८॥ )
ભાવા:–જેએ સામાન્ય કેવળીને વિષે ઉત્તમ છે, જેએ ઉત્તમ અને અજ્ઞાનતા રહિત એવા ભાયજ્ઞને અથવા પરાક્રમને ધારણ કરનારા છે. જેએ આવ, માર્દવ, ક્ષાંતિ એટલે ક્ષમા, નિર્લોભતા અને સમાધિના નિધાન છે, વળી જેએ શાંતિના કરનારા તથા ઇંદ્રિયાનું દમન કરવામાં શ્રેષ્ઠ અને તીર્થને પ્રવર્તાવનારા છે, એવા તે શ્રીશાંતિમુનિને એટલે શ્રીશાંતિનાથ પ્રભુને હું પ્રણામ કરૂ છું, વળી તે શ્રીશાંતિનાથ પ્રભુ મને શાંતિ અને સમાધિ એટલે ચિત્તની સ્થિરતારૂપ વરદાન આપે. सावत्पुिन्वपत्थिवं च वरहत्थिमत्थयपसत्थवित्थिन्नसंथिंय, थिरसरित्थवच्छं मयगललीलायमाणवरगंधहत्थिपत्थानपत्थियं संथवारिहं । हत्थित्थबाहुं धतकणगरुअगनिरुवहयपिंजरं पवरलक्खणोवचिअसोम चारुरूवं, सुइमुहमणाभिरामपरमरमणिज्जवर देवदुंदुहिनिनायमहुरयरसुहगिरं ||९|| (वेड्डुओ ) + [श्रावस्तीपूर्वपार्थिवं च वरहस्तिमस्तक प्रशस्तविस्तीर्णसंस्थितं, स्थिर श्रीवत्सवक्षसं मदकललीलायमानवरगन्धहस्तिप्रस्थानप्रस्थितं संस्तवार्हम् । हस्तिहस्तवाहुं ध्मातकन करुच कनिरुपहतपिञ्जरं प्रवरलक्षणोपचितसौम्यचारुरूपं, श्रुतिसुखमनोऽभिरामपरमरमणीयवर देवदुन्दुभिनिनादमधुरतरशुभगिरम् ॥९॥
૨૩
ભાવાઃ—જેઓ દીક્ષા લીધા પહેલાં શ્રાવસ્તી નગરીના રાન્ત હતા (અહીં શ્રાવસ્તી શબ્દથી અયેાધ્યા ગ્રહણ કરવી તે વિષે આગમમાં કહ્યું છે
અર્થાત્-જેમાં પહેલા એક ગુરૂ અને પછી એ લઘુ એવા (ચાર માત્રાવાળા) રગણુ પાંચ આવે અને છેલ્લે એક અક્ષર ગુરૂ આવે, એ જ રીતે ચારે સરખા પાોએ કરીને સેાપાનક છંદ જાવે, આમાં દરેક પાદમાં સેાળ સેાળ અક્ષર આવે છે. + આ વેષ્ટક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે:
तचपतटदुर्ग, पोटच उक्कतचततिगलहुगुरुगो ।
चदुटो चचउटचदुगं, तञ्चतिष्णि टएगदूसय गुरु वेढो ॥१॥ (तचपतट द्विकतद्विकपट चतुष्कतचतत्रिकलघुगुरवः । चद्विकटच चतुष्कटचद्विकतचत्रिकटैकादशकगुरवो वेष्टः )
અર્થાત્-તગણુ, ચગણુ (ત્રણમાત્રા), પગ, તગણુ, ટગણુ છે, તગણુ છે, પગણ, ટગણુ ચાર, તગણુ, ચગણુ, તગણુ ત્રણ, લઘુ. ગુરુ, ચગણુ છે, ટગણુ, ચગણુ ચાર, ટગણુ, ચગણુ ખે, તમણુ, ચગણુ ત્રણ, અગ્યાર ટગણુ અને ગુરુ એ પ્રમાણે વેષ્ટક ઈંદ્ર જાણવા.
Page #357
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસરણી,
કે:-લાભૂમિકોયા, સાવચ્ચે વિનિયં ોલપુર ='), ઉત્તમ હસ્તીના મસ્તકની સમાન પ્રશસ્ત અને વિસ્તીર્ણ સંસ્થાનવાળા, નિશ્ચળ શ્રીવત્સવાળું હૃદય છે જેમનું એવા, મદોન્મત્ત અને લીલાયુક્ત એવા શ્રેષ્ઠ ગંધહસ્તીની ગતિ સમાન ગતિ છે જેમની એવા, સ્તુતિ કરવાને ચેાગ્ય એવા, હાથીની સૂંઢ જેવી લાંખી ભુજાઓવાળા, ધમેલા એટલે તપાવેલા સુવર્ણના અલંકાર જેવા પીળા વર્ણ છે જેએના એવા, ઉત્તમેત્તમ લક્ષણાએ કરીને યુક્ત, સૌમ્ય અને સુંદર રૂપ છે જેઓનું એવા, કાનને સુખકારક અને મનને આનંદકારી તથા અતિ રમણીય એવા ઉત્તમ દેવદુંદુભિના નાદ કરતાં પણ અત્યંત મધુર અને સુખકારક છે વાણી જેએની એવા.
REX
अजिअं जिआरिगणं, जिअसव्वभयं भवोहरिउं ।
पणमामि अहं पयओ, पावं पसमेउ मे भयवं ! ॥ १०॥ (रासालुद्धओ) [ अजितं जितारिगणं, जितसर्वभयं भवौघरिपुम् । प्रणमाम्यहं प्रयतः पापं प्रशमयतु मे भगवन् ॥१०॥ ]
ભાવાથઃ—[ તથા ] જેઓએ [મહાદિક] શત્રુઓના સમૂહને જીત્યા છે, વળી જેઓએ સર્વ ભયાને જીત્યા છે તથા જે સંસારની પરંપરાના શત્રુ છે-નાશ કરનારા છે એવા શ્રી અજિતનાથ પ્રભુને હું આદરસહિત પ્રણામ કરૂં છું, તેા હે શ્રી અજિતનાથ ભગવાન! મારા પાપના નાશ કરે.
कुरुजणवयहत्थिणा उरनरीसरो पढमं तओ महाचकाट्टिभोए महप्पभावो, जो बारिपुरवरसहस्वरनगरनिगम जणवयवई बत्तीसारायवरसहस्साणुयायमग्गो । चउदसवररयणनवमहानिहिचउस द्विसहस्तपवरजुवईण सुंदरवई,
चुलसीहयगय रहसय सहस्ससामी छन्नवइगामकोडिसामी આસીન્ગો માશ્મિ મથયું ??!! (વેટ્ટુગોત્ર)
* આ રાસાલુબ્ધક છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણેઃ— टगणदुर्ग लहुगुरुणो, टगणतिगं लहुगुरू य टगणतिगं । दुसरिच्छं अंतपयं रासाइलद्धयं छंद ॥१॥
(टगद्विकं लघुर्गुरुष्टगणत्रिकं लघुर्गुरुच टगणत्रिकम् । દ્વિતીયસમં ચતુથૈ યંત્ર તત્ ] રાસાgધાવ્: ||)
અર્થાત્ઃ-પહેલા પાદમાં બે ટગણુ, પછી એક લધુ અને એક ગુરુ, બીજામાં ત્રણ ટગણુ, પછી લઘુ અને ગુરુ, ત્રીજા પાદમાં ત્રણ ટગણુ અને ચેાથુ પા ખીજા પાદ જેવું હોય તે રાસાલુબ્ધક છંદ કહેવાય છે.
× આ વેષ્ટક છંદ છે, તે પ્રથમના વૈષ્ટક છંદી જુદો છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃ—
Page #358
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન, तं संतिं संतिकरं, संतिणं सव्वभया ।
संति थुणामि जिणं संतिं विहेउ मे ॥१२॥ (रासानंदियं +) [कुरुजनपदहस्तिनापुरनरेश्वरः प्रथमं ततो महाचक्रवर्तिभोगान् (प्राप्त:)महाप्रभावः, यो द्विसप्ततिपुरवरसहस्रवरनगरनिगमजनपदपतिर्द्वात्रिंशदाजवरसहस्रानुयातमार्गः । चतुर्दशवररत्ननवमहानिधिचतुःषष्टिसहस्रप्रवरयुवतीनां सुन्दरपतिः, चतुरशीतिहयगजरथशतसहस्रस्वामी षण्णवति-ग्रामकोटिस्वामी
आसीत् यो भारते भगवान् ॥११॥ तं शान्ति शान्तिकरं संतीण सर्वभयात् ।
शान्ति स्तौमि जिनं शान्ति विधातु मे ॥१२॥] ભાવાર્થ-જેઓ પહેલાં કુરુ જનપદ એટલે કુરુ દેશમાં આવેલા હસ્તિનાપુર નામના નગરના રાજા હતા, ત્યારપછી મેટા ચક્રવતિના ભેગને ભોગવનારા હતા એટલે કે છખંડ ભરતક્ષેત્રના મોટા ચક્રવતિ હતા. તે વખતે મહાપ્રભાવવાળા તે સ્વામી બોંતેર હજાર ઉત્તમ પુર, નગર’, નિગમ અને દેશના સ્વામી હતા, બત્રીશ
पोतयुगं लहुगुरुणो, टछक्क दुगुरु टसत्त लहुगुरुगा। पटदुतचगुरुनवटा, दुलहुगुरु टचउ दो गुरुगा ॥१॥ टदुचगुरुजुयं टतिगं, दुलहुगुरू अवरवेलुओ छंद । (पतद्विकं लघुगुरुटषट्कगुरुद्वयटसप्तकलघुगुरवः । पटद्विकतचगुरुटनवकलघुद्वयगुरुटचतुष्कगुरुद्विकाः ॥१॥
टद्विकचगुरुयुतं टत्रिकं लघुद्विकं गुरुरपरवेष्टकछन्दः । અર્થાત-પગણુ તગણુ બે, લઘુ ગુરૂ, ટગણુ છે, બે ગુરુ, ટગણું સાત, લઘુ ગુરૂ, પગલું ગણું मे. तगष्ण, यशष्य, गुरु, शिष्य नव, ये सधु, गुरु, टग यार, गुरु, गए थे, यगणु ગુરુવાળા, ટગણુ ત્રણ, બે લઘુ અને ગુરુ એ પ્રમાણે બીજો વેષ્ટક છંદ જાણો. + मा रासानहित छे. तेनु सक्षण मा प्रभाणे:
टदुलहुदुगुरू पढमे दुइए टदुलहुगुरू पए तइए। तुरिए टदुगं सगुरू, रासाइनंदियं छंदं ॥१॥ (टद्विकलघुद्विकगुरवः प्रथमे द्वितीये टद्विकलघुगुरवः पदे तृतीये ।
तुय टद्विकं सगुरु रासानंदितकं छन्दः।) અર્થાતઃ–ડગણુ બે. લઘુ બે, ગુરુ, પહેલા અને બીજા પાદમાં હેય. ત્રીજા પાદમાં ટગણું બે લઘુ અને ગુરુ હોય. ચોથા પાદમાં ટગણ બે અને ગુરુ એ લક્ષણવાળે રાસાનંદિતક છંદ જાણુ.
૧ જેમાં કર ન હોય તે નગર કહેવાય છે. ૨ જેમાં મોટા વ્યાપારીઓ નિવાસ કરતા હોય તે નિગમ કહેવાય છે,
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૯
મહામાભાવિક અવસ્મરણ,
હજાર (મુકુટબદ્ધ) શ્રેષ્ઠ રાજાઓએ અનુસર્યો છે માર્ગ જેઓને એવા એટલે કે બત્રીસ હજાર રાજાઓ જેઓની આજ્ઞામાં હતા એવા, ઉત્તમ ચૌદ રત્ન', નવ ૧ ચૌદ રત્ન દરેક ચક્રવર્તીને હોય છે. તે આ પ્રમાણે –
૧ ચક્રરત્ન-ધનુષ પ્રમાણે ગોળાકૃતિએ હેય, તે શત્રુના મસ્તકનો છેદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, છતાં પણ એક જ ગોત્રમાં ઉત્પન્ન થએલા શત્રપર તે ચાલી શકતું નથી.
૨ છત્રરત્ન-ધનુષ પ્રમાણ છત્રાકારે હોય તે ચક્રવર્તીના હાથના સ્પર્શ માત્રથી ૧૨ (બાર) જોજન વિસ્તારવાળું થાય.
૩ દંડરત્ન-ધનુષ પ્રમાણ દંડાકૃતિએ હોય, તે વિષમ એટલે ખાડા ટેકરાવાળી જમીનને સમ એટલે સરખી કરે અને જરૂર પડે ત્યારે હજાર યોજન સુધી ઉંડી ભૂમિ ખોદે છે.
૪ ચર્મરત્ન–બે હાથ લાંબુ પહેલું હોય, તે જરૂર પડે ત્યારે ચક્રવતના હાથના સ્પર્શથી બાર યોજન લાંબુ થાય છે. તેમાં સવારે ધાન્ય વાવ્યું હોય તે સાંજે પાકે-તૈયાર થાય.
૫ ખડગરત્ન-બત્રીશ આગળ લાંબું હોય, તે સંગ્રામમાં ઉપયોગમાં લેવાય છે અને ઘણીજ શક્તિવાળું હોય છે.
૬ કાકિનીરત્નચાર આંગળનું હોય, તેના વડે વૈતાઢય પર્વતની અને ગુફાઓમાં બંને બાજુએ પ્રકાશ આપનારા ઓગણપચાશ માંડલા થાય છે,
છ મણિરત્ન-ચાર આંગળ લાંબું અને બે અગિળ પહોળું હોય, તે છત્રરત્નના તુંબ ઉપર બાંધવાથી બાર જન સુધી પ્રકાશ કરે અને હાથે કે માથે બાંધ્યું હોય તે સર્વ જાતની વ્યાધિઓને નાશ કરે છે, આ સાત રત્નો એકેંદ્રિય જાતિનાં હોય છે.
૮ પુરોહિત રત્ન–તે શાંતિકર્મ વગેરે માંગલિક કાર્ય કરે છે. ૯ અશ્વરલ. ૧૦ ગજરત્ન-બંને પરાક્રમી હોય છે.
૧૧ સેનાપતિ રત્ન-ચક્રવતની મદદ વિના ગંગા અને સિંધુના ચાર ખંડ જીતે છે, એટલે બધે તે બળવાન હોય છે.
૧૨ ગૃહપતિરત્ન-તે ઘરની સઘળી ચિંતા રાખે છે.
૧૩ વાર્ધકિરન–તે મકાન બાંધે, સૈન્યનો પડાવ તૈયાર કરે, અને વૈતાઢય પર્વતની ગુફામાં રહેલી નિગ્નગા અને ઉન્મગ નદી ઉપર પૂલ બાંધે, તે સિવાયના પણ સઘળા બાંધકામ કરે.
૧૪ સ્ત્રીરત્ન–અત્યંત રૂપવંત હોય અને તે ચક્રવતીને જ ભોગવવા યોગ્ય હોય આ સ્ત્રી રત્નને સંતતિ પેદા થતી જ નથી.
આ દરેક રત્ન એક એક હજાર યક્ષોથી અધિછિત હોય છે. તથા બે હજાર યક્ષે ચક્રવતીના બે બાજુના અધિષ્ઠિત હોય છે. એ રીતે સેળ હજાર યક્ષો ચક્રીના સેવક હોય છે. ચક્ર, દંડ, છત્ર અને ચર્મ એ ચાર રત્નો ચક્રવર્તીની આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. ખડગ, કાકિની અને મણિ એ ત્રણ રત્નો ભંડારમાં ઉત્પન્ન થાય છે હાથી અને ઘોડો વૈતાઢય પર્વતમાં ઉત્પન્ન થાય છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન.
મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના જેઓ સ્વામી હતા, ચોરાશી લાખ ઘોડા, હાથી અને રથના સ્વામી તથા છનું કરોડ ગામોના જેઓ સ્વામી આ ભરતક્ષેત્રમાં થયા હતા, તે ઉપશમરૂપ, શાંતિને કરનારા અને સર્વ ભયથી મુક્ત થએલા એવા શ્રી શાંતિનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું. તે ભગવાન મને શાંતિ આપો.
इक्खाग विदेहनरीसर नरवसहा मुणिवसहा,
नवसारयससिसकलागण विगयतमा विहुअरया। अजि उत्तम तेअगुणेहि महामुणि अमिअबला विउलकुला,
पणमामि ते भवभयमूरण जगसरणा मम सरणं ।।१३।। (चित्तलेहा)+ પર્વતમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીને ક્ષત્રિય રાજાને ત્યાં ઉત્પન્ન થાય છે. અને બાકીના પુરોહિત, વાક. સેનાપતિ અને પતિ એ ચાર રસ્તો ચક્રવર્તીના નગરમાં ઉત્પન્ન થાય છે. આ ચૌદ રત્નોની ચિત્રાકૃતિઓ માટે જુઓ ‘જૈનચિત્રક૫૮મમાં છપાએલ ચિત્ર નં. ૨૭૮ ૧ નવ મહાનિધિનું સ્વરૂપ આ પ્રમાણે છે –
૧ નિસર્પ નામના નિધાનમાં ગ્રામ, નગર, આકર, પાટણ, દ્રોણમુખ વગેરે સર્વ હોય છે.
૨ પાંડુક નામના નિધાનમાં ગણિત, ગીત, વીશ પ્રકારના ધાન્યના બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વગેરે હોય છે.
૩ પિંગલક નામના નિધાનમાં સર્વ જાતના આભરણ અશ્વ તથા હાથીના આભરણ હોય છે.
૪ સર્વત્ન નામના નિધાનમાં ચક્રવર્તીના ચૌદ રતનો વગેરે હોય છે. કેટલાકના મતે આ નિધાનથી તે રત્નો મહાપ્રભાવવાળાં થાય છે.
પ મહાપવનામના નિધાનમાં વસ્ત્ર તથા રંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, સાત ધાતુ અને વસ્ત્ર ધોવાની રીત વગેરે હોય છે.
૬ કાળ નામના નિધાનમાં સમગ્ર કાળનું ( જ્યોતિષ ) જ્ઞાન, તીર્થંકરાદિનાં વંશનું કથન શિપવિદ્યા, ખેતી, વ્યાપાર વગેરે હોય છે.
૭ મહાકાળ નામના નિધાનમાં લે, સેનું, મણિ, મેતી, સ્ફટિક અને પરવાળા વગેરે
- ૮ માણવક નામના નિધાનમાં શૂરવીર દ્ધાની ઉત્પત્તિ, શસ્ત્ર વગેરે યુદ્ધની સામગ્રી, યુદ્ધ નીતિ, દંડનીતિ વગેરે હોય છે.
- મહાશંખ નામના નિધાનમાં નાટથની વિધિ તથા ગદ્ય પદ્ય રચનાની વિધિ હોય છે.
આ નવે નિધાને ઉત્સાંગલે આઠ યજન ઉંચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ રહેલા હોય છે. ચક્રવતી છ ખંડ પૃથ્વીની સાધના કરે ત્યાર પછી તે તેની સાથે તેના નગરમાં જઈ નગરની પાતાળ ભૂમિમાં રહે છે. વિસ્તૃત વર્ણન પ્રવચન સદ્ધાર વગેરે ગ્રંથથી જિજ્ઞાસુએ જાણી લેવું.
+ આ ચિત્રલેખા છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
Page #361
--------------------------------------------------------------------------
________________
:
:
મહામાભાવિક નવમરણ.
[કેડ્યા ! વિવેદનશેar ! જરદ્યુમ ! મુનિ !,
નવસારાવાન્ટાના ! વિતતમા ! વિતરક્ષાઃ | નિત ફત્તમ ! તેનોર્મહામુમિતઘરું ! વિપુજી
प्रणमामि तुभ्यं भवभयमजन ! जगच्छरण मम शरणम् ॥१३॥]
ભાવાર્થ-ઈવાકુકુલમાં ઉપન્ન થયેલા ! હે વિદેહ દેશના રાજા ! હે મનુષ્યોમાં ઉત્તમ! હે મુનિઓને વિષે ઉત્તમ વૃષભ સમાન-ઇ! હે શરદઋતુના પૂર્ણચંદ્ર જેવા મનહર મુખવાળા ! હે અજ્ઞાન અને કર્મરજરૂપી તમોગુણ રહિત ! હે તેજ અને ગુણોવડે ઉત્તમ તેજસ્વી ! હે મહામુનિઓથી પણ ન જાણી શકાય તેવા સામર્થ્યવાળા ! હે વિશાળ કુલવાળા ! હે ભવભયભંજન એટલે સંસારના ભયનો નાશ કરનાર ! એવા હે શ્રી અજિતનાથ પ્રભુ ! હું તને નમસ્કાર કરું છું કેમકે તમે જગતના શરણભૂત છે અને તેથી મારા પણ શરણભૂત થાઓ અથવા હે જગતને શરણઅને મમતા રહિત મારા શરણભૂત થાઓ.
देवदाणविंदचंदसूरवंद हट्टतुजिट्ठपरम
लट्टरूव धंतरूप्पपट्टसेयसुद्धनिद्धधवलदंतपंति संति सत्तिकित्तिमुत्तिजुत्तिगुत्तिपवर,
दित्तते अवंद घेअ सव्वलोअभाविअप्पभावणेअ पइस मे समाहिं ॥१४॥ (नारायओ)* तटतटदुलहुदुगुरुआ, आइदुगे तटतटतिगदुलहुगुरू । तुरिए तटतटजुयलं, चगणगुरु चित्तलेह त्ति ॥१॥ (तटतटविकलघुकगुरव आदिद्विके तटतटत्रिकलघुद्विकगुरवः
(૨) | સુયૅ તતવિશ્વગુરવેશ્ચિત્ર, તિ ૧||) અથૉતઃ–તગણ, ટગણ, તગવું, ટગણુ બે, લધુ બે અને એક ગુરૂ પહેલા અને બીજા પાદમાં આવે. તથા તગણ, ટગણું, તગણ, ટગણ ત્રણ, બે લઘુ અને એક ગુરૂ એ પ્રમાણે ત્રીજા પાદમાં આવે. અને ચોથા પાદમાં તગણ, ટગણ, તનણ ટગણ બે, અગણ અને છેલ્લે એક ગુરૂ આવે તે ચિત્રલેખા છંદ જાણો. * આ નારાચક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
गुरुलहुचनवगनगणो, चअट्ठनगणो चअट्ठनगणो अ। दस चगणा तह नगणो, गुरुदुनि नाराओ ॥१॥ (गुरुलघुरूपचनवकं नगणश्वाष्टकं नगणश्वाष्टकं नगणश्च ।
दशचगणास्तथा नगणश्चगणो गुरुद्वयं नाराचः ॥) Sા ISI Nis ss ss III sss મ સ ચ ર ત ન મ ] તે જ્ઞાના:
અને
મા આ પ્રમાણે મીન
Page #362
--------------------------------------------------------------------------
________________
२६
અજિતશાંતિ સ્તવન. [देवदानवेन्द्रचन्द्रसूरवन्ध ! हरतुष्टज्येष्ठपरम
लष्टरूप ! मातरूप्यपट्टीतशुद्धस्निग्धधवलदन्तपक्त ! शान्ते ! शक्तिकीर्तिमुक्तियुक्तिगुप्तिप्रवर !. दीप्ततेजोवृन्द ! ध्येय ! सर्वलोकभावितप्रभाव !
ज्ञेय ! प्रदिश मम समाधिम् ॥१४॥] ભાવાર્થ-દેવ અને દાનવના ઇકોએ તથા ચંદ્ર, સૂર્ય વંદન કરવા યોગ્ય ! હર્ષિત, પ્રસન્ન શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ અને પુષ્ટ સ્વરૂપવાળા ! તપાવેલા રૂપાની પાટ જેવી
ત, નિર્મળ, ચકચકિત અને ઉજવળ દંતશ્રેણિવાળા ! શક્તિ, કીતિ, નિર્લોભતા” યુક્તિ, અને ગુપ્તિ વડે સર્વોત્તમ! દેદીપ્યમાન તેજના સમૂહવાળા ! ધ્યાન કરવા યોગ્ય ! સર્વ લોકમાં પ્રસિદ્ધ મહિમાવાળા ! તથા જાણવા યોગ્ય ! એવા છે શ્રી શાંતિનાથ પ્રભુ ! મને સમાધિ એટલે ચિત્તની શાંતિ આપે.
विमलससिकलाइरेअसोम, वितिमिरमरकराइरेअतेअं। तिअसवइगणाइरेअरूवं, धाणिधरप्पवराइरेअसारं ॥१५॥ (कुसुमलयाx) [विमलशशिकलातिरेकसौम्म वितिमिरसूरकरातिरेकतेजसम् ।
त्रिदशपतिगणातिरेकरूपं धरणिधरप्रवरातिरेकसारम् ॥१५॥] सत्ते अ सया अजिअं, सारीरे अ बले अजि। तवसंजमे अ अजिरं, एस धुणामि जिणं अजिअं ।।१६॥ (भुअगपरिरिंगिअं=)
અર્થાત–ગુરુ લઘુ રૂપ ચગણુ નવ, નગણ ચગણ આઠ, નગણ, ચગણ આઠ, અને નગણુ. દશ ચગણ તેમ જ નગણ, ચગણુ, ગુરૂ બે, એ લક્ષણવાળે નારાચક છંદ છે.
सही नगष्य माध्य। छ त सक्षम छ, ते मारेछ-भगण ॥, जगण 151, सगण 115, पगण 155, रगण SIS, तगण SsI, नगण ||1, भगण 55s. ૪ આ કુસુમળતા ઈદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
विसमे कलाण छकं, समेसु अडगं निरंतर न हुतं । अंते रगणो यगणो, कुसुमलयानामछंदसि ॥१॥ (विषमयोः कलानां षट्कं समयोरष्टकं न चैनन्निरन्तरम् ।
अन्त्ये रगणयगणो कुसुमलतानाम्नि च्छन्दत्ति ॥) અર્થાત–વિષમ પદમાં છ કલા અને સમ પદમાં આઠ કળા પ્રથમ હોય અને અંતે રગણું તથા યગણ સુલતા નામના છને વિષ હોય. આઠ કળાની ગણતરી હમેશ માટે સરખી હોતી નથી. આ છંદ ઔપછંદસિક પણ કહેવાય છે. = આ ભુજંગ પરિરિ ગત છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
तगणो ट णो लहुगु, पणो टगणो य दुलहुगुरु दुइए। एवं चियपत्र छद्र; भुयंगपरिरिंगिय छंद ॥१॥
Page #363
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક તવસ્મરણ.
सत्वे च सदाऽजितं शारीरे च बलेऽजितम् । तपःसंयमे चाऽजितमेष स्तौमि जिनमजितम् ॥ १६॥ ]
ભાવાર્થ:—[ જે ] નિળ ચંદ્રની કળાથી પણ અધિક સૌમ્યતાવાળા છે, આવરણ વગરના સૂર્યના કિરાથી પણ જેએ અધિક તેજસ્વી છે, દેવાના સ્વામી ઇન્દ્રોના સમૂહથી પણ અધિક રૂપ છે. જેએનું એવા તથા મેરૂથી પણ અધિક દઢતાવાળા, વળી જેએ આત્મબળથી તેમજ શારીરિક બળથી કેાઈનાથી પણ ન જીતી શકાય તેવા અને ખાર પ્રકારના તપ તથા સત્તર પ્રકારના 'સંયમથી પણ એ કેાઈનાથી જીતાયા નથી તેવા શ્રી અજિતનાથ પ્રભુની હું સ્તુતિ કરૂં છું. सोमगुणेहिं पावइ न तं नत्र सरयससी,
अगुणेहिं पावइ न तं नवसरयरवी ।
३००
रुत्रगुणेहिं पावइ न तं तिअसगणवई,
सारगुणेहिं पावइ न तं धरणिधरवई ||१७|| (खिजि अयं ) [ સૌમ્યન્તુઃ પ્રાપ્નોતિ ન તું નવરાજીશી, तेजोगुणैः प्राप्नोति न तं नवशरविः । रूपगुणैः प्राप्नोति न तं त्रिदशगणपतिः,
सारगुणैः प्राप्नोति न तं धरणिधरपतिः ॥ १७ ॥ ]
( तगणष्टगणो लघुर्गुरुः पगणष्टगणश्च लघुद्विकगुरुर्द्वितीये | एवमेव पश्चार्ध भुजंगपरिरिंगितं छन्दः ॥ )
અર્થાત:—પહેલા પાદમાં તગણુ, ટગણુ, લઘુ, ગુરૂ અને ખીન્ન પાદમાં પગણુ, ટ ગણુ, લધુ એ અને પછી એક ગુરૂ હેાય. એ જ પ્રમાણે ઉત્તરાર્ધના અને પાદ હાય, તે ભુજંગપરિરિ ગિત છંદ કહેવાય છે,
૧ સત્તર પ્રકારને સંયમ નીચે પ્રમાણે છેઃ—
પાંચ ઇંદ્રિય અને ચાર કષાયને જય, પાંચ અત્રતના ત્યાગ તથા ત્રણ યાગનુ નિવન એ પ્રમાણે કુલસત્તર. અથવા ૧ પૃથ્વીકાય સયમ, ૨ અપકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાયુકાય સંયમ, ૫ વનસ્પતિકાય સયમ, ૬ એઈંદ્રિય સંયમ, ૭ તેઋદ્રિય સંયમ, ૮ ચઉરિન્થિ સંયમ, ૯ પંચેન્દ્રિય સંયમ, ૧૦ પ્રેક્ષ્ય (જોવું) સં.મ, ૧૧ ઉપેક્ષ સયમ, ૧૨ પ્રમાના સંયમ, ૧૩ અપહત્ય સૈંયમ, ૧૪ મનઃસંયમ, ૧૫ વચનસંયમ, ૧૬ રાય સયમ અને ૧૭ અજીવસ યમ, ખિદ્યુતક છંદુ છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃ—— भरनभन गणलडुगुरु, सव्वपएस तहा जई दसमे । सव्यं तक्खरजमियं, छंदं खिज्जिययनामंत ॥१॥ ( भरनभना लघुर्गुरुच सर्वपदेषु तथा यतिर्दशमे । सर्वपादेष्वन्त्याक्षरयमकितं तत्खिद्यत कनामच्छन्दः ॥ )
૦ આ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩
અજિતશાંતિ સ્તવન. तित्थवरपवत्तयं तमरयरहियं,
धीरजणथुअच्चिअंचुअकलिकलुसं । संतिसुहप्पवत्तपं तिगरणपयओ,
સંતિમહં સમુળિ મુવમે ૨૮મા (૪ ) [तीर्थवरप्रवर्तकं तमोरजोरहितं,
धीरजनस्तुताचितं च्युतकलिकालुप्यम् । શાનિતનુણવતં ,
નિત્તમ મહામુ સરળગુન ૧૨૮ ] ભાવાર્થ –શીતળતાના ગુણો વડે નવીન શરદવડતુનો પૂર્ણચંદ્ર પણ કરી શાંતિનાથની તુલનાને પામતો નથી, તેજના ગુણ વડે શરદ તુને સૂર્ય પણે તેઓની તુલનાને પામતો નથી, સુંદરતાને ગુણવડે ઈન્દ્ર પણ તેઓની તુલનાએ પામતો નથી અને દઢતાના ગુણ વડે સુમેરુ પર્વત પણ તે પ્રભુની તુલ્યતાને પામ! નથી એટલે પ્રભુના તે તે શીતલતાદિક ગુણે ચંદ્રાદિકથી અધિક છે. ઉત્તમ ધર્મતીર્થને સ્થાપનાર, અજ્ઞાન અને કર્મરજથી અથવા તમે ગુણ અને રજોગુણથી રહિત, વિદ્વાન પુરુષોએ સ્તવેલા અને પૂજેલા, કલેશ અને મલિનતાથી રહિત એવા તથા શાંતિ અને સુખને આપનારા મહામુનિ શ્રી શાંતિનાથ ભગવાનનું મન, વચન અને કાયાના ત્રિકરણ યોગે સાવધાનપણે હું શરણ અંગીકાર કરું છું.–૧૭,૧૪
विणओणयसिररइअंजलिरिसिगणसंथुअंथिमिश्र,
विबुहाहिवधणवइनरवइथुअमहिअचिअंबहुसो। અર્થાત-ભગણ, રગણુ, નગણુ, ભગયું, નગણ, લઘુ અને ગુરુ સર્વ પાદમાં હોય, તેમ જ દશમે અક્ષરે વિશ્રામ હોય, સર્વ પદના અંત્યાક્ષર ચમકવાળા હોય, તે મિતક નામને અંદ જાણો. આ ઇદને વંશપત્રપતિત નામને છન્દ પણ કહે છે. ૦ આ લલિતક નામનો છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
टगणचकं लहुगुरु, पायतिए टगण तगण टगणदुर्ग । लहुगुरु तुरिए जाणह, ललियनामं च छंदम्मि ॥१॥ ( ट चतुष्कं लघुर्गुरुश्च पादत्रिके टतटद्विकम् ।
लघुर्गुरुस्तुयें जानीहि ललितकनाम च च्छन्दः॥) અર્થાત - ગણ ચાર, લઘુ, ગુરૂ એમ ત્રણ પાદમાં આવે. અને ટગણ, તગણ, ટગણું બે, લઘુ અને ગુરૂ એમ ચોથા પાદમાં આવે, તે લલિતક નામને છંદ છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
३०१
મહાપ્રાભાવિક નવસ્મરણ.
अइग्गयसरय दिवायरस महिअसप्पभं तवसा,
गणगणवियरणसमुइअचारण वंदिअं सिरसा ||१९|| (किसलयमाला+)
असुरगरुलपरिवदिअं, किन्नरोरगन मंसिअं । देवको डिसयसंधुअं, समण संघपरिवंदिअं ||२०|| ( सुमुहं ० ) अभयं अणहं, अरयं अरुयं ।
e
अजिअं अजिअं, पयओ पणमे ||२१|| (विज्जुविलसिअं*)
(त्रिभिर्विशेषकम् )
[विनयावनतशिरोरचिताञ्जलिऋषिगणसंस्तुतं स्तिमितं, विबुधाधिपधनपति नरपतिस्तुतमहितार्चितं बहुशः । अचिरोद्गतशरद्दिवाकरसमधिकसत्प्रभं तपसा.
गगनाङ्गणविचरणसमुदितचारणवन्दितं शिरसा ||१९|| असुरगरुडपरिवन्दिते, किन्नरोरगनमस्थितम् ।
देवकोटीशतसंस्तुतं, श्रमणसङ्घपरिवन्दितम् ||२०|| अभयमनघमरतमरुजम्, अजितमजितं प्रयतः प्रणमामि ||२१|| ] + આ કિસલયમાલા નામના છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે: टप्पणी जलगुरु, पत्तेयं सत्तवीसमत्ताओ ।
किसलयमालाछंद. जाणह छंदमणुदिटं ॥१॥
(टपञ्चकं जगणो लघुर्गुरुथ प्रत्येकं सप्तविंशतिर्मात्राः । किसलयमालानामच्छन्दस्युद्दिष्टं छन्दः । )
૭ આ સુમુખ નામના છંદ છે. તેનું લક્ષણ્ આ પ્રમાણેઃ—
लहुचदुगट गणलहुगुरु, तदुगं लहुगुरूपगणटलहुगुरुगा । चदुगं टगणो लहूगुरु, तेरकलं सव्वओ सुमुह ||१||
(लघुरूपचद्विकं टगणो लघुर्गुरुच तद्विकं लहर्गुरुः पटलघुगुरवः । चद्विकं गणो लघुर्गुरुथ त्रयोदशमात्राः सर्वेषु सुमुखच्छन्दः ॥ )
अर्थात्ः - अधुत्राणा यगय थे, टगणु, लघु खने गुड़, तगण मे, लघु પગણુ, ટગણુ, લઘુ અને ગુરૂ. ચ ગણુ ભે, ટ ગણુ લઘુ અને ગુરૂ. अनुकुभे लगुना.
સ પાદમાં તેર તેર માત્રા હોય તે સુમુખ નામના છંદ જાણવા. * આ વિદ્યુદુિલસિત નામો છંદ છે તેનું લક્ષણુ આ પ્રમાણેઃ— दुलहुरुकुलगुरु, पत्ते विजुविलसिअं छं ।
(लघुद्विकं गुरुलघुकिं गुरुश्च प्रत्येकं विद्युद्विलसितं छन्दः । )
पने गु३. એ પ્રમાણે ચારે પાદ
Page #366
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન. ભાવાર્થ –વિનયથી નમેલા મરતક પર અંજલિ કરીને મુનિઓના સમૂહે જે પ્રભુની સ્તુતિ કરી છે, જેઓ કદાપિ ચલાયમાન થતા નથી, દેવેંદ્રોએ, કુબેર વગેરે દિપાળો અને ચક્રવર્તઓએ જેઓની સ્તુતિ કરી છે, કાયાવડે જેઓને નમસ્કાર કર્યા છે અને પુપાદિક વડે જેઓની પૂજા કરી છે, જેઓ તપ વડે તત્કાળ ઉદય પામેલા શરદઋતુના સૂર્યથી પણ અવિક કાંતિવાળા છે, આકાશને વિષે વિચરવાના કમથી એકઠા થયેલા ચારણ મુનિઓએ મસ્તક નમાવી જેઓને વંદન કર્યું છે, અસુરકુમાર અને સુવર્ણકુમારોએ જેઓને સમગ્ર રીતે વંદના કરી છે, કિન્નર અને નાગકુમારે એ જે એને નમઠાર કર્યા છે, સેંકડો કરોડ દેવો જેઓની સ્તુતિ કરે છે, શમણ સંઘ-સાધુઓને સમુદાય જેએને નિરંતર વંદન કરે છે, જેઓ ભયરહિત, પાપરહિત, આસક્તિ રહિત અને રોગ રહિત છે, તથા જેઓ બાહ્ય અભ્યતર શત્રુથી કદાપિ જીતાયા નથી, તેવા શ્રી અજિતનાથ સ્વામીને હું આદરપૂર્વક પ્રણામ કરું છું. ૧–૨૦-૨૧. आगया वरविमाणदिव्यकणग
रहतुरयपहकरसएहि हुलि। ससंभमोअरणवखुभियलुलियचल__ कुंडलंगयतिरीडसोहंतमलिमाला ॥२२॥ ( वेड्डओ) जं सुरसंघा सासुरसंघा वेरविउत्ता भत्तिसुजुत्ता, ___ आयरभूसिअसंभमपिंडिअसुट्ठसुविम्हिअसव्वबलोपा। उत्तमकंचणरयणपरूवियभासुरभृसगभासुरिअंगा,
गायसमोणयभत्तिवसागयपंजलिपेसियसीसपणामा ॥२३॥ (रयणमाला)
અર્થાત–-બે લઘુ ને એક ગુરૂ, બે લઘુ ને એક ગુરૂ એમ દરેક પાદમાં હોય તે વિદિતિ છંદ જાણું. * આ વેષ્ટક નામને છંદ પ્રથમના વેષ્ટક કરતાં જુદે છે. તેનું લક્ષણ આ પ્રમાણે
तदुटचउतटो ततिगं, लघुगुरुपटदुन्निदुगुरुगा वेढो।
(तद्विकटचतुष्कतटाः तत्रिकं लघुगुरुः पटदिकं गुरुद्वयं वेष्टकः ।) અથૉત –ત ગણ બે, 2 ગણું ચાર, ત ગણું, 2 ગણુ. (અહીં બીજે ટ ગણ આવો જોઈએ. તેમ આવે તે જ માત્રાઓ મળતી આવે છે. તેથી “aધ ટ =” એ સમાસ કર.) ત ગણ ત્રણ, લધુ. ગુર, ૫ ગણુ, ૮ ગણુ છે અને ગુરૂ બે હોય તે વેષ્ટક છંદ જાણો .
૦ આ યણમાલા છંદ છે, તેનું લક્ષણ આ પ્રમાણે –
Page #367
--------------------------------------------------------------------------
________________
20४
મહામાભાવિક નવસ્મરણ बंदिऊण थोऊण तो जिणं, तिगुणमेव य पुणो पयाहिणं। पणमिऊण य जिणं सुरासुरा, पमुइआ सभवणाई तो गया ॥२४॥ (खित्तयं०) तं महामुणिमहं पि पंजली, रागदोसमयमोहवजि।। देवदागवनरिंदवंदिरं, संतिमुत्तममहातवं नमे ॥२५॥ (खित्तयं०) [आगताः वरविमानदिव्यकनकरथतुरगसंबातशतैः शीघ्र । ससंभ्रमावतरणक्षुभितलुलित चल अण्डलाङ्गदकिरीटशोभमानमौलिमाला।बेष्टकः॥ यं सुरसंघाः सासुरसंघाः बैरवियुक्ताः भक्तिसुयुक्ताः,
आदरभूपितसंभ्रमपिण्डितसुप्लुसुचिस्मितसर्ववलीघाः । उन्तमकाञ्चनरत्नप्ररूपितभासुरभूषणभासुरिताङ्गाः,
गात्रसमवनतभक्तिवशागतप्राञ्जलिप्रेषितशीर्षप्रणामाः ॥ रत्नमाला॥ वन्दित्वा स्तुया ततो जिनं, त्रिगुणमेव च पुनः प्रदक्षिणम् । प्रणम्य च जिनं सुरासुराः, प्रमुदिताः स्वभवनानि ततो गताः ॥ क्षिप्तकम् ॥ तं महामुनिमहमपि प्राञ्जलिः, रागद्वेपभयमोहवर्जितम् । देवदानवनरेन्द्रवन्दितं, शान्तिमुत्तममहातपसं नमामि ॥ क्षिप्तकम् ॥
पडमे ट दुगुरु एवं, सेसेसु टसत्तगुरुदुर्ग अति । पत्तेयं बत्तीस, मत्ताओ रयणमालाए ॥१॥ (प्रथमे टो गुरुद्विकं चैवं शेषेसु टसप्तकं गुरुद्विकं चान्ते ।
प्रत्येकं द्वात्रिंशन्मात्रा रत्नमालायाम् ॥) અથૉતઃ–પહેલા પાદમાં પ્રથમ એક ટ ગણ પછી બે ગુરૂ એમ ચાર વખત આવે અને બાકીના પાદમાં સાત ટ ગણુ અને અંતે બે ગુરૂ હોય, પ્રત્યેક પાદ બત્રીસ ભાત્રાવાળા હોય તે થણમાલા છંદ કહેવાય છે. ૦ આ ક્ષિપ્તક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
पगणो दुग गुरूगी, पत्तेयं खित्तयम्मि छंदम्मि ।
(पटद्विकगुरवः प्रत्येकं क्षिप्तके छन्दसि ।) અર્થાત –પ ગણ, ટ ગણ બે, અને એક ગુરૂ દરેક પાદમાં હોય, તે સિસક નામનો છંદ डेवाय . 6 અ ક્ષિપ્તક નામને વિલક્ષણ છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે
रनरलगा पत्तेयं खित्तछंदम्मि वा जाण ।
(रनरलगा प्रत्येक क्षिप्तकच्छन्दास वा जानीहि ।) ' અર્થાત અથવા ૨ ગણું, ન ગણું, ૨ ગણું, લઘુ અને ગુરૂ પ્રત્યેક પાદમાં હોય તે ક્ષિપ્તક છંદ બીજે જાણો. રદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન.
ભાવા-દેવા તથા અસુરે શ્રેષ્ટ વિમાન, દિવ્ય સુવર્ણના રથ અને અશ્વના સમૂહ લઇને શીઘ્રપણે આવે છે, તે વખતે સંભ્રમ સહિત એટલે ઉતાવળથી ઉતરતાં ક્ષાભ પામીને ડેાલતા અને ચંચળ એવા કુંડળ, માનુષંધ, મુગટ અને શેાલતી સુગટની માળાએ છે જેમની એવા, તથા વૈરભાવ રહિત એવા, ભક્તિએ કરીને સહિત એવા, તથા આદરથી બાહ્ય અલંકારાથી ભુષિત થએલા અને ઉતાવળથી એકઠા થએલા તથા અત્યંત વિસ્મય પામેલેા સવ ગજ અશ્વાદિક સત્યના સમૂહ છે જેમને એવા, તેઓનાં શરીરે ઉત્તમ સુવર્ણ અને દૈદીપ્યમાન અલકારાથી સુશેાભિત દેખાય છે, તથા તેએ શરીરથી નગ્ન થઇ ભક્તિથી હાથ જોડી મસ્તકવડે શાંતિનાથ પ્રભુને વંદન કરે છે. આ રીતે તે દેવા તથા અસુરા જેઓને વાંદી, સ્તુતિ કરી અને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક ફરી વાંદીને હર્ષ પામતા પેાતાને સ્થાને જાય છે, તે જિનેશ્વર મુનિએના મેટાપરવારવાળા છે, રાગ, દ્વેષ, ભય અને મેહને જીતનાર છે, તેને દેવેદ્ર, દાનવેદ્ર અને નરેંદ્રો નિર ંતર નમન કરે છે, તથા તેએ ઉગ્ર તપસ્યા કરનારા છે, તેવા તે શ્રી શાંતિનાથ પ્રભુને હું પણ હાથ જોડીને નમું છું-વંદન કરૂં છું.-૨૨, ૨૩, ૨૪, ૨૫.
આ શ્લેાકેાના ભાવ પરથી તૈયાર થએલી પ્રતિકૃતિઓ માટે જુએ ચિત્ર. નં. ૧૬૮ તથા ચિત્ર. નં. ૧૬૯. ચિત્ર. નં. ૧૬૮માં ચિત્રકારે દેરીની અંદર શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ અજિતનાથ પ્રભુની મુર્તિ'ના બદલે આંગી સહિત રજી કરેલી છે. કારણ કે પ્રભુની પલાંઠીની નીચે હાથીના બદલે હરણનું લંછન ચીતરેલું છે. પ્રભુની જમણી બાજુ એક ભક્ત પુરુષ જમણા હાથમાં પૂજનની વાટકી રાખીને ડામેા હાથ પ્રભુ તરફ ઉંચા કરીને ઊભેલે છે. ચિત્રકારે તેના માથે મુગટ પહેરાવેલા છે તે ચિત્રકારનું જૈન રીતિરિવાજનું અજ્ઞાન સુચવે છે. કારણ કે મંદિરમાં દાખલ થયાં પછી મુગટધારીએ માથેથી પ્રભુના વિનયની ખાતર મુગટ ઉતારીને મદરમાં દાખલ થવાનું જૈન શાસ્ત્રકારાનું વિધાન છે, વળી તેના જમણા હાથમાં પૂજનની વાટકી આપીને તથા ડાભેા હાથ ઉંચા બતાવીને પણ પેાતાની અજ્ઞતા ચિત્રકારે બતાવેલી છે; કારણ કે પૂજન હમેશાં જમણા હાથથી જ કરવાનું અને પૂજનની સામગ્રી ડાબા હાથમાં પકડી રાખવાનું વિધાન છે; પ્રભુની ડાખી માજુએ એક ભક્ત શ્રી પાતાના જમણા હાથમાં ફૂલના ભરેલા થાળ અને ડાબા હાથમાં એક ફૂલ પકડીને પ્રભુના મસ્તક પર ચઢાવવાની તૈયારી કરતી હાય તેવા ભાવ ચિત્રકારે તેણીના જમણા હાથ ફૂલ સાથે ઉંચે ચીતરીને રજુ કર્યાં છે. પ્રભુની એકની નીચે અને ગભદ્વારની બહારના રંગ-મંડપના ભાગમાં ચાર હાથવાળા એક દેવની આસન પર બેઠેલી આકૃતિ ચીતરેલી છે, દેવના ઉપ
૩૦૧.
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૦૧
મહામાભાવિક નવમરણ.
રના ઉંચા કરેલા જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ચક્ર જેવું કંઈક શસ્ત્ર તથા નીચેના બંને હાથમાં કમલના ફલ છે. દેવની પાછળના ભાગમાં ચામર ધરનારી એક સ્ત્રી ચામર વીંઝતી ઊભી રહેલી છે તથા દેવની સન્મુખ બે સ્ત્રીઓ બંને હસ્તની એજલિ જેડીને ઊભી રહેલી છે.
ચિત્ર. ન. ૧૬૯ માં ઉપરના ભાગમાં સમવસરણમાં પ્રભુ બેઠેલા છે અને સમવસરણની બંને બાજુએ એકેક પુરુષ બંને હાથની અંજલિ જોડીને નમ્ર ભાવે ઊભેલો દેખાય છે, ચિત્રની નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએથી સાત સંઢવાળા એરાવત હસ્તીની પર આરૂઢ થઈને દેવેન્દ્ર પ્રભુની સન્મુખ આવતા દેખાય છે, દેવેન્દ્રની આગળ હાથી પર બેસીને હાથમાં દવા પકડીને તથા ઘેડા પર સ્વાર થઈને બીજ દે અને પગે ચાલતા પદાતિ દે ચાલીને સમવસરણ તરફ જતાં દેખાય છે. આ અને ચિત્રો પણ અગાઉના ચિત્રના સમયમાં ચીતરાએલાં અને એક જ હસ્તલિખિત પોથીમાંથી રજુ કરેલાં છે.
अंबरंतरविआरणिआहिं, ललिअहंसबहुगामिणिआहिं । पीणसोणिथणसालिगिआहिं, सकलकमलदललोअणिआहिं ॥२६॥ (दीवयं) पीणनिरंतरथणभरविणमिअगायलआहिं, मणिकंचणपसिढिलमेहलसोहिअसोणितडाहिं । वरखिखिणिनेउरसतिलयवलयविभूसणिआहिं,
रइकरचउरमणोहरसुंदरदंसणिआहिं ॥२७॥ (चित्तक्खरा+ ) [अंवरान्तरविचारिणीभिः ललितहंसवधूगामिनीभिः । पीनश्रोणीस्तनशालिनीभिः सकलकमलदललोचनिकाभिः ॥ पीननिरन्तरस्तनभरविनमितगात्रलताभिः, मणिकाञ्चनप्रशिथिलमेखलाशोभितश्रोणीतटाभिः वरकिङ्किणीनूपुरसत्तिलकवलयविभूषणाभिः,
रतिकरचतुरमनोहरसुन्दरदर्शनिकाभिः ॥] * આ દીપક નામનો છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃ
खित्तयछंदं च उपयजमियं दीपयमहब मंडिलनाभं॥
(चतुर्यु पादेषु यमकितं क्षिप्तकं छन्दो दीपकमथवा मंडिलनाम) અર્થાત –ચારે પાને વિષે યમક હોય એ ક્ષિપ્તક એટલે દીપક છંદ જાણ, અથવા આ છંદનું નામ મંડિલ પણ છે.
- આ ચિત્રાક્ષના છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
Page #370
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ રતવન. देवसुंदरीहिं पायवंदिआहिं वंदिआ य जस्स ते सुविकमा कमा, अप्पणो निडालएहिं मंडणोडणप्पगारएहि केहि केहिं (वि) वी । अवंगतिलयपत्तलेहनामएहि चिल्लएहिं संगयंगयाहिं, भत्तिसंनिविट्ठवंदणागयाहि हुंति ते वंदिआ पुगो पुणो ॥२८॥ (नारायओ x) तमहं जिणचंदं, अजिअ जिअमोहं । धुयसव्वकिलेसं, पयओ पणमामि ॥२९।। (नंदिअयं) [देवसुन्दरीभिः पादवृन्दिकाभिर्वन्दितौ च यस्य तौ सुविक्रमौ क्रमौ, आत्मनो ललाटकैमण्डनरचनाप्रकारकैः कैः कैरपि । अपाङ्गतिलकपत्रलेखनामकैदीप्यमानः संगताङ्गकाभिः. भक्तिसन्निविष्टवन्दनागताभिर्भवतः तौ वन्दितौ पुनः पुनः ॥ तमहं जिनचन्द्र अजितं जितमोहम् । धूतसर्वक्लेशं प्रयतः प्रणमामि ॥]
ભાવાર્થ-આકાશમાં વિચરનારી, મનહર એવા હંસ પક્ષીની સ્ત્રીઓ એટલે હંસીના જેવી ગતિવાળી, પુષ્ટ એવા કટિપ્રદેશ અને સ્તન વડે કરીને શેભતી, સંપૂર્ણ કમલની પાંખડી જેવા લેનવાળી એટલે વિકસ્વર કમળના પત્ર જેવા
टप्पणगं दोनि गुरू, पढमे तुरिए य टछगगुरुएगो । दुतिए चउपयजमियं, जाणह चित्तक्खरं छंदं ॥१॥ (टपंचकं गुरुद्वयं प्रथमे तुये च द्वितीयतृतीये च षट्क ।
गुरुश्चकश्चतुष्पद्यां यमकितं छंदो विद्धि चित्राक्षरामिति) અર્થાતઃ–પહેલા અને ચોથા પાદમાં પાંચ ટ ગણુ અને બે ગુરુ આવે તથા બીજા ત્રીજા પાદમાં છ ટ ગણ અને એક ગુરુ હોય, ત્યારે પાદમાં યમકવાળા હોય તે ચિત્રાક્ષરી ઈદ જા * આ બીજે નારાચક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
चगणेगारसगुरुगो, चउदस चगणा य नगण सोलस चा । टगणो चगणा तिनिउ, अवरं नारायछंदगं जाण ॥१॥ ( एकादश चगणा गुरुश्चतुर्दश चगणा नगणः षोडश ।
चगणाः टगणः त्रयश्चगणा इत्यपरं नाराचकच्छन्दो विद्धि ॥) અર્થાત:-અગ્યાર ચ ગણ, ગુરુ, ચૌદ ચ ગણું, ન ગણ, સોળ ચ ગણ, ટગણ, ત્રણ ચ ગણ બે પ્રમાણે બીજો નારાચક છંદ જાણો. આ નંદિતક છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણે –
दुलहु गुरु दुलहु गुरु गुरू य सव्वेसु नंदियं छंदं ॥
(लघुद्वयंगुरुलेधुद्वयं गुरुगुरुश्च सर्वेषु पादेषु नन्दितं छेदः ॥) અર્થાત–બે લઘુ, ગુર, બે લઘુ, ગુરુ, ગુરુ, સર્વ પાદમાં આવે તે નંદિતક છંદ જાણો.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મહામાભાવિક નવસમરણ
નેત્રવાળી, પુષ્ટ અને આંતરા રહિત ગાઢ-સ્તનના ભાર વડે નમેલી છે શરીર રૂપી લતા જેમની એવી, જેમના કટિપ્રદેશ ઉપર મણિ અને સુવર્ણની શિથિલ એવી. મેખલા શેભી રહી છે એવી, શ્રેષ્ઠ ઘુઘરીઓ અને ઝાંઝર અથવા ઘુઘરીવાળા ઝાંઝર, ઉત્તમ તિલક અને કંકણ વગેરે આભૂષણે વડે જેઓ અત્યંત શેભાયમાન છે એવી, જેમના શરીરનું દર્શન પણ સજજનના મનને હરણ કરનારું અને સુંદર છે, શરીરના વિષે ધારણ કરેલા અલંકારેના કિરણોના સમૂહથી જેઓ રોભાયમાન છે એવી, [ તથા] દેદીપ્યમાન અપાંગ એટલે નેત્રમાં રહેલ અંજન, તિલક અને પત્રલેખ એટલે કસ્તરી વગેરે દ્રવ્યોથી કપાળ પર કરેલી પીળ-લેપની અપૂર્વ રચના વડે જેમનાં અંગે યુક્ત છે એવી દેવાંગનાઓએ પિતાના લલાટ વડે પ્રભના સુંદર ગતિવાળા બે ચરણોને વારંવાર વંદન કરેલું છે, તેવા મહિને જીતનાર અને સર્વ કલેશને નાશ કરનાર અને સામાન્ય કેવળને વિષે ચંદ્ર સમાન એવા શ્રી અજિતનાથ પ્રભુને હું બહુમાનપૂર્વક પ્રણામ કરું છું. ૨૬–૨–૨૮–૨૯.
थुअवंदिअस्सा रिसिगणदेवगणेहिं, तो देववहुहिं पयओ पणमिअस्सा । जस्स जगुत्तमसासणअस्सा, भत्तिवसागपिडियाहिं। લેવજીવદુગા, કુવા , પરિવાë રૂ. માસુર = वंससहतंतितालो लिए ति खराभिर मसद्दमीसए कए अ, देवनट्टिआहिं हावभावविन्भमप्पगारए हिं । नच्चिऊग अंगहारएहिं वंदिआ य जस्म ते सुविक्कमा कमा, तयं तिलोयसव्वसत्तसंतिकारय पसंतमव्यपावदोसमेस हं नमामि संतिमुत्तमं जिणं ॥३१॥ नारायओ ०
[स्तुतवन्दितकस्य ऋषिगणदेवगणैः, ततो देववधूभिः प्रयतः प्रणमितस्य । यस्य जगदुत्तमशासनस्य, भक्तिवशागतपिण्डितकाभिः ।
देववराप्सरोबहुकाभिः, सुरवर तिगुणपण्डितकाभिः ॥ : આ ભાસુરક નામને છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
तगगो पगणो तगणो, टतटतटगणो गुरू पटदु गुरुगो । बारस टगणा सुजई, भासुरयं जाणमणुपास ॥१॥ (तपतट तटतट गणगुरुपट द्विकगुरुकाः ।
टगणा द्वादश सुयति सानुप्रास च भासुरकं जानीहि ॥) અર્થાન –ત ગણ, પગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, તગણ, ટગણુ, ગુરુ, ગણ, ટગણું બે, ગુરુ. બાર ટગણ, એ પ્રકારે સુય તિ અને અનુપ્રાસ સહિત ભાસુરક છંદ જાણો.
૦ આ બીજો નારાચક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
Page #372
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન.
वंशशब्द तन्त्रीतालमिलिते त्रिपुष्कराभिरामशब्द मिश्र के कृते च, देवनर्तकीभिः हावभावविभ्रमप्रकारकैः नर्तित्वाऽङ्गहारकैः । वन्दितौ च यस्य तौ सुविक्रमौ क्रमौ तर्क त्रिलोकसर्वसत्त्व शान्तिकारकं प्रशान्तसर्वपापदोषमेषोऽहं नमामि शान्तिमुत्तमं जिनम् ॥ ]
ભાવાર્થ:—જે પ્રભુ પ્રથમ ઋષિએ અને દેવાથી સ્તુતિ તથા વંદન કરાએલા છે, અને ત્યાર પછી દેવાંગનાએએ આદરથી નમસ્કાર કરાએલા છે, જેની શક્તિ આખા જગને મુક્તિ પમાડે તેવી છે અને જેએનું શાસન સર્વોત્તમ છે, તથા જેઆના પરાક્રમવાળા બે ચરણાને ભક્તિના વશથી આવીને એકત્ર થએલી નૃત્ય કરનાર તથા વાદ્ય વગાડનાર એવા શ્રેષ્ઠ દેવે તથા નૃત્યમાં કુશળ એવી અપ્સરાએથી યુક્ત થએલી અને દેવેાની સાથે રતિક્રીડા કરવામાં કુશળ એવી દેવની નર્તકીઓએ હાવ ભાવ અને વિભ્રમના પ્રકારવાળા અંગના વિક્ષેપે કરીને નૃત્ય કરવા પૂર્વક વંદના કરી છે, કે જે નૃત્ય વખતે વાંસળીનેા શબ્દ, વીણાના સ્વર અને પટહાદ્વિકના તાળ મેળવવામાં આવ્યેા હતેા, ત્રિપુષ્કર ( એક મુખવાળા અને બે મુખવાળા વાજિંત્રો મળીને ત્રણ મુખવાળા) વાજિંત્રને મનહર શબ્દ મિશ્ર કરવામાં આવ્યા હતા, હરેક પ્રકારના શબ્દ સાંભળી શકાય તેમ સના કાન સાવધાન થયા હતા, ષડ્જ સ્વર વડે શુદ્ધ ગીત ગાતાં પગમાં આંધેલી ઘુઘરીઓના શબ્દથ નૃત્યાદિકની સંભાવના કરવામાં આવતી હતી. તથા જે નૃત્ય કંકણ, કટિમેખલા (કંદોરા), કલાપ અને નૂપુર (ઝાંઝર) ના મનોહર શબ્દથી મિશ્ર હતું. તે ત્રÇ જગતના સર્વ પ્રાણીઓને શાંતિ કરનાર અને પાપ, દ્વેષ વગેરેથી મુક્ત થએલા ઉત્તમ એવા શ્રીશાંતિનાથ જિનેશ્વરને હું નમસ્કાર કરું છું.-૩૦-૩૧
૩માં
આ શ્લેાકેાના ભાવ પરથી તૈયાર કરેલી પ્રતિકૃતિ માટે જુએ ચિત્ર. નં. ૧૭૦, ચિત્રકારે ચિત્રમાં દેરીની અંદર અગાઉના ચિત્રની માફક ભૂલથી શાંતિનાથી જગ્યાએ અજિતનાથની સ્મૃતિ આંગી સહિત રજુ કરેલી છે. કારણ કે પ્રભુની પલાંઢીની નીચેના ભાગમાં હરણના બદલે હાથીનું લઇન ચીતરેલું છે. પ્રભુની જમણી
तेरस चगणा नगणो, नव या नगणो य तीस चा गुरुगो ।
चगण द्वारस एवं अवरं नारायछंदयं जाण ॥१॥
( त्रयोदश चगणा नगणो नव चा नगणश्च त्रिंशच्चा गुरुकः । अष्टादश चा एवमपरं नाराचच्छन्दो जानीहि ॥ )
અર્થાતઃ-તેર ચગણ, નગણ, નવ ચગણુ, નગણુ, ત્રીશ યગણુ, ગુરુ, તથા અઢાર ચગણુ આવે તે બીજે નારાચ છંદ જાવા.
Page #373
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
ખાજી એ હાથની અંજિલ જોડીને એ ઢીંચણ જમીનને અડાડીને એક મુગટ અદ્ધ ભક્ત પુરુષ બેઠેલા છે, જે દેવાએ પ્રભુની કેવી રીતે સ્તુતિ કરી હતી તેનેા ખ્યાલ આપે છે, પ્રભુની ડાખી બાજુએ બંને હાથમાં ફૂલની માળા પકડીને એક સ્ત્રી ઊભેલી છે, તે આકૃતિ દેવાંગનાઓએ કેવી રીતે પ્રભુની સ્તુતિ તથા પૂજા કરી હતી તેના ખ્યાલ આપવાને ચિત્રકારના આશય રજુ કરે છે. ચિત્રની નીચેના ભાગમાં ચાર વાદ્ય વગાડનારા પૈકી એ દેવા અને હાથે ઢાલ વગાડે છે અને એ દેવા બંને હાથે ઝાંઝ જેવાં કાંઇક વાજીંત્ર વગાડે છે અને સાથે સાથે નાચતા જાય છે. તથા વચમાં બે નર્તકીઓ નૃત્ય કરતી દેખાય છે.
૪૧૦
छत्तचामरपडागजू अजब मंडिआ, झयवरमगरतुरय सिरिवच्छसुलंछणा । दीव समुदमंदर दिसागय सोहिआ,
સાથત્રવસદ્દસહ ચક્િર (હહિત્રય) सहावलट्ठा समप्पट्ठा, अदोसदुट्ठा गुणेहिं जिट्ठा ।
પસામિઠ્ઠા તવેળ પુઠ્ઠા, સિન્હેં ફઠ્ઠા સિÎíä નુઢ્ઢા ॥૨૩॥ (વળવાસિત્ર ) ते तवेण धुसव्वपावया, सव्वलोअहिअमूलपावया ।
સંપુત્રા શ્રમિત્રસતિાયયા, કુંતુ મે સિવમુદ્દાળ ટ્રાયયા ।।૪। (બાંતિl+) [छत्रचामरपताकायूपयवमण्डिताः, ध्वजवरमकरतुरगश्रीवत्ससुलाञ्छनाः ।
द्वीपसमुद्र मंदर दिग्गजशोभिताः, स्वस्तिकवृषभ सिंहरथचक्रवराङ्किताः ॥ स्वभावलष्टाः समप्रतिष्टाः, अदोषदुष्टा गुणैर्ज्येष्ठाः ।
प्रसादथेष्ठाः तपसा पुष्टाः, श्रीभिरिष्टशः ऋषिभिर्जुष्टाः ||
* આ લલિતક છંદનું લક્ષણ આ પ્રમાણે છેઃ——
चरणो टगणचउक्कं, गुरू तहा ललिययं अवरं ॥ ( चगणष्टचतुष्कं गुरूश्च तथा ललितकमपरं )
અર્થાત્:-એક ચગણુ, પછી ચાર ટગણુ ત્યારપછી એક ગુરુ એમ ચારે પાદમાં હોય એ બીજો લલિતક છંદુ જાણુ
•l.આ વાનવાસિકાòંદનું લક્ષણ આ પ્રમાણે છે:
चउको नवबारसहहिं सा वाणवासिआ ॥
( टचतुष्कं नवमी द्वादशी च लघुना मात्रा सा वानवासिकाः ॥ )
અર્થાત્—ટગણુ ચાર, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ હોય, એ પ્રમાણે ચાર પાદ હાય તે વાનવાસિકા છંદ કહેવાય છે.
+ આ પરાંતિકા છંદનું લક્ષણ આ પ્રમાણે છેઃ—— अडकलरगणो लहुगुरु, सन्वहि तह वरंतिआ होइ
Page #374
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન,
ते तपसा धुतसर्वपापकाः, सर्वलोकहितमूलप्रापकाः । संस्तुता अजितशान्तिपादा, भवन्तु मे शिवसुखानां दायकाः ॥ ]
ભાવાર્થઃ—જેએ છત્ર, ચામર, પતાકા, યજ્ઞસ્તંભ અને જવના લક્ષણૢા વડે શાલે છે, જેઓ શ્રેષ્ડ ધ્વજ, મગર, અશ્વ અને શ્રીવત્સના સુંદર લાંછન ( ચિન્હ ) વાળા છે, જેઓ દ્વીપ, સમુદ્ર, મેરુપર્યંત અને દિગ્ગજના ચિન્હ વડે શેાભાયમાન છે, જેઓ સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્રના ચિન્હવાળા છે, જેએ! સ્વભાવથી જ સુંદર છે, જેએ સમતાની ભૂમિ પર પ્રતિષ્ઠિત છે, જે રાગાદિક દોષ વડે દૂષિત થયા નથી, જેએ જ્ઞાનાદિક ગુણા વડે મેાટા છે, જેએ રાગાદિક મળના અભાવને લીધે નિર્મળતા વડે શ્રેષ્ઠ છે, જેએ તપ વડે પુષ્ટ છે, જેએ લક્ષ્મીવડે પૂજિત છે, જેએ મુનિએ વડે સેવાયેલા છે, જેઓએ તપસ્યા વડે સ શુભાશુભ કર્મના નાશ કર્યાં છે, જેએ સર્વાં લેાકના હિતના–મેાક્ષના મુળરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરાવનાર છે તથા જેઓ સમ્યક્ પ્રકારે સ્તુતિ કરાએલા છે. તે શ્રી અજિતનાથ તથા શાંતિનાથ પ્રભુ મને મેાસુખના આપનાર થાઓ.-૩૨-૩૩-૩૪.
૨૧૧
एवं तवबलविउलं, थुअं मए अजिअसं तिजिणजुअलं । વવયમ્ભયમઢ, મચ્છું થયું સસયં વિકરું રૂ||ગા [ एवं तपोवलविपुलं स्तुतं मयाऽजितशान्तिजिनयुगलं । व्यपगतकर्मरजोमलं, गतिं गतं शाश्वतीं विपुलाम् ॥ ]
ભાવાર્થ:—આ પ્રમાણે તપના બળથી મેાટા, નાશ પામ્યા છે જ્ઞાનાવરણાદિક આઠ કર્મ મલ જેએના એવા, અથવા અત્યંત નાશ પામ્યા છે કર્મના પ્રવાહ જેમને એવા, તથા શાશ્વતી અને વિસ્તારવાળી મેાક્ષરૂપ ગતિને પામેલા એવા શ્રીઅજિતનાળુ અને શાંતિનાથ નામના બે જિનેશ્વરાની મેં સ્તુતિ કરી છે.-૩૫
तं बहुगुणप्पसायं, मुक्खसुहेण परमेण अविसायं ।
नासे मे विसायं कुणउ अ परिसा वि अप्पसायं ||३६|| गाहा ||
[ तत् बहुगुणप्रसादं मोक्षसुखेन परमेणाविषादम् ।
नाशयतु मे विषादं करोतु च पर्षदपि च प्रसादम् ॥ ]
ભાવાઃ—જ્ઞાનાદિક પુષ્કળ ગુણાની નિળતાવાળા અને ઉત્કૃષ્ટ એવા મેાક્ષસુખ વડે વિષાદ રહિત એટલે વિકળતા રહિત તે મને જિનેશ્વરા મારા મેદના ( अष्ट मात्रा रगणो लघुर्गुरुव सर्वत्र तथाऽपरान्तिका भवति )
અર્થાત:—આડે માત્રા, ૨ ગણુ ૐ । ૩, લઘુ અને ગુરુ સં પાદમાં હાય તે અપરાંતિકા છંદ જાણવા.
Page #375
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમ્બર
અથવા દુઃખને નાશ કરનારા થાઓ, તથા આ સ્તવનને સાંભળનાર સભા પણ પ્રસાદને કરે એટલે મારા વચનના ગુણનું ગ્રહણ અને દેશના ત્યાગરૂપ મહેરબાની કરો.-૩૬
तं मोरउ अ नंदि, पाउ अ नंदिसेणमभिनंदि। परिसा वि अ सुहनंदि, मम य दिसउ संजनहिं॥३७॥ गाहा।। [तत् मोदयतु च नन्दि प्रापयतु च नन्दिषेणमभिनन्दिम् । पर्षदोऽपि च सुखनन्दि मम च दिशतु संयमे नन्दिम् ॥ ]
ભાવાર્થ –તે બને (શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ) પ્રભુ લોકોને હર્ષ આપો, નંદિપેણ [ સ્તવનના કર્તા ને સમસ્ત પ્રકારે આનંદ આપો, શ્રોતાઓની સભાને સુખની વૃદ્ધિ આપે અને મને સંયમને વિષે આનંદને આપનારા થાઓ.
पक्खि अचाउम्मासिअ-संवच्छरिए अवस्स भणियो । सोअव्यो सव्वेहि, उपसग्गनिधारगो एसो ।। ३८॥ [पाक्षिकचातुर्मासिकसांवत्सरिके अवश्यं भणितव्यः છોતરાઃ સર્વેઃ નિવારણ પ ].
ભાવાર્થ–પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે આ અજિતશાંતિસ્તવ એક જણે ભણો અને બીજા સર્વેએ સાંભળો. કારણ કે આ સર્વ ઉપસર્ગનો નાશ કરનાર છે. એક સાથે સર્વ ભણે તે કોલાહલ થવાનો સંભવ છે, તેથી એક જણે જ ભણુ એ યોગ્ય છે. ' આ ૩૭ મા તથા ૩૮ મા શ્લોકોને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર ને. ૧૭૧ માં બે દેરીઓમાં અનુક્રમે શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુની આંગી સહિત મતિઓ બિરાજમાન છે. બંનેના પગની પલાંઠીની નીચેના ભાગમાં બંનેને ઓળખવાનાં ચિન્હ હાથી અને હરણ અનુક્રમે ચીતરેલાં છે. દેરીઓની જમણી બાજુએ બંને હાથમાં ફૂલની માળા પકડીને એક સ્ત્રી ઊભી છે અને દેરીની ડાબી બાજુએ બે હાથ ઉંચા કરીને હસ્તની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતા એક પુરૂષ ઊભેછે. જન શાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રભુની જમણી બાજુ પુરૂષ અને ડાબી બાજુ સ્ત્રી ઊભી હોવી જોઈ છે, પરંતુ જન રીતિ રીવાજોને અજ્ઞાનને લીધે ચિત્રકારે બંનેને ઉલટા ચીતરેલા છે. ચિત્રની નીચેના ભાગમાં જમણી બાજુ ચાર પુરૂષ બેઠેલાં છે. જેમાંથી બે પુરૂષના જમણા હાથમાં માળા છે, એક પુરૂષ જમણા હાથમાં મુહપત્તી ગુખની પાસે રાખીને કાંઈક (અછતશાંતિ) બોલતો અને તેની પાસે ચે પુરૂષ તથા માળા પકડીને બેઠેલા અને પુરૂષો પણ ધ્યાન દઈને
Page #376
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન.
૨૧૩
સાંભળતા હાય એમ ચિત્રકારે ચીતરેલા છે, વળી ખુબીની વાત એ છે કે ચારે પુરૂના માથામાં ચેટલી પણ ચિત્રકારે ચીતરેલી છે. જે પરથી એમ અનુમાન થઈ શકે છે કે ચિત્રકાર પેાતે બ્રાહ્મણ અથવા તેા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હશે. ચિત્રની ડામી બાજુએ ચાર સ્ત્રીઓ બેઠેલી ચીતરેલી છે, જેમાં એક સ્ત્રી અને હાથની અંજલી જોડીને, બીજી સ્ત્રી જમણા હાથમાં માળા પકડીને તથા બાકીની અને સ્ત્રીના જમણા હાથમાં એકેક ફૂલ ચીતરેલું છે. અને તે ચારે સ્રી ધ્યાનપૂર્વક કાંઇક સાંભળી રહી હેાય એમ તેઓની મુખમુદ્રા પરથી લાગે છે. આ ચિત્રામાં પણ જૈન ધર્મોના રીતિ રિવાજેથી ચિત્રકાર અજ્ઞાન છે તે જણાઇ આવે છે કારણકે જિનમંદિરમાં સ્રી યા પુરૂષ ને હાથમાં ફૂલ રાખીને સુંઘવાની મનાઈ છે, જ્યારે ચિત્રકારે મને સ્ત્રીને સુંઘવાની તૈયારી કરતી હાય તેવી રીતે રજુ કરેલી છે. એક જણે પાઠ કરવા અને ખીજાઓએ ધ્યાન દઇને સાંભળવું તે વિષે જે ઉપરની ગાથામાં ઉલ્લેખ કરેલા છે તેના ભાવ રજુ કરવામાં ચિત્રકારે પુરે પુરી કાળજી રાખી હોય એમ તુરત જ જણાઇ આવે છે.
जो पढइ जो अ निसुण,
उभओ कालं पि अजिअसंतिथयं । हु हुँति तस्स रोगा,
yogपन्ना विनासंति ॥ ३९ ॥
[ यः पठति यश्च निशृणोति उभयकालमप्यजितशान्तिस्तवम् । नैव भवन्ति तस्य रोगाः पूर्वोत्पन्ना अपि नश्यन्ति ॥]
ભાવા:-આ અજિતશાંતિસ્તવને સવારે અને સાંજના અને સમયે જે ભણે
છે અને જે સાંભળે છે, તેને રાગેા થતા નથી, અને પ્રથમના ઉત્પન્ન થએલા રાગે હેાય તેપણ નાશ પામે છે.
जइ इच्छह परमपर्य, अहवा कित्ति सुवित्थडं भुवणे । + तालुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥४०॥
+ કેટલીક પ્રતામાં આ ગાથાની પહેલાં નીચેની એ ગાથાએ વધારાની મલી આવે છેઃ
ववगय कलिकलुसणं, ववगयनिद्धंतरागदोसाणं । ववगणभवाणं, नमोत्थु ते देवाहिदेवाणं ॥
[ व्यपगतकलिकलुषेभ्यो व्यपगतनिर्धूतरागद्वेषेभ्यः । व्यपगत पुनर्भवेभ्यो नमोऽस्तु तेभ्यो देवाधिदेवेभ्यः ॥ ]
Page #377
--------------------------------------------------------------------------
________________
૧૪
મહામાભાવિક અવસ્મરણ
[ यदीच्छथ परमपदमथवा कीर्ति सुविस्तृतां भुवने ।
तदा त्रैलोक्योद्धरणे जिनवचने आदरं कुरुथ ॥] ભાવાર્થ –જે તમે મોક્ષને ઈચ્છતા હે અથવા ત્રણ જગતમાં વિસ્તાર પામેલી એવી કીતિને ઈચ્છતા હો તો ત્રણ લેકનો ઉદ્ધાર કરનાર એવા શ્રીજિનાગમને વિષે આદર કર-જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વર્નાન કરો. - ભાવાર્થ-નાશ પામ્યો છે કલિ સંબંધી ભલ જેનો અથવા કલેશ અને પાપ જેના તથા નાશ પામ્યા છે મૂલમાંથી રાગ અને દ્વેષ જેના, તથા નાશ પામ્યા છે પુનર્જન્મ જેના એવા તે દેવાધિદેવને નમસ્કાર થાઓ.
सव्वं पसमइ पावं, पुणं बढइ नमसमाणस्स । संपुण्णचंदवयणस्स, कित्तणे अजिअसतिस्स ॥ [ सर्वे प्रशाम्यति पापं पुण्यं वर्धते नमस्यतः ।
સંજૂર્ણચન્દ્રવનઃ વીર્તને નિતરશાત્યોઃ IIT, ભાવાર્થ –સંપૂર્ણ ચન્દ્રની જેવા મુખવાળા શ્રી અજિતનાથ તથા શાંતિનાથનું કીર્તન કરે તે વંદન કરનારના સર્વ પાપનો નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે.
વિધ
I
Page #378
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર
भक्तामरप्रणतमौलिमणिप्रभाणा
मुद्दतकं दलितपापतमो वितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा
वालम्बनं भवजले पततां जनानाम् ॥ यः संस्तुतः सकलवाङ्गमयतत्वबोधा
दुद्भुतबुद्धिपटुभिः सुरलोकनाथैः । स्तोत्रैर्जगत्रितयचित्तहरै रुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ १-२ ॥ युग्मम् સમલૈાકી ભાષાંતર
ભક્તામર લચિત તાજ મણિ પ્રભાના
ઉદ્યોતકાર હર પાપ તમા જથાના; આધાર રૂપ ભવસાગરના જાને,
એવા યુગાદિ પ્રભુ પાદયુગે નમીને......૧ કીધી સ્તુતિ સકલ શાસ્ત્ર જ તત્વખાધે,
પામેલ બુદ્ધિપદ્રી સુર લેાકનાથે; Àલાકય ચિત્તહર ચારૂ ઉદાર સ્તાત્રે,
હું એ ખરે સ્તવીશ આદિ અનેદ્રને તે ......૨
શ્લાકા
ભક્તિવંત દેવતાઓના નમેલાં મસ્તકેાને વિષે રહેલા મુગટેટના મણિએની કાંતિને પ્રકાશિત કરનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગની આદિથી ભવસમુદ્રમાં પડેલાં મનુષ્યાને આધારભૂત એવા શ્રીજીનેશ્વરદેવના અને ચણામાં રૂડી રીતે નમસ્કાર કરીને, સમસ્ત શાસ્ત્રોના તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થએલી નિપુણ બુદ્ધિ દ્વારા ત્રણ લેાકના ચિત્તનું હરણ કરનાર મનેાહર અને ઉદાર અથવાળા સ્તાત્રાથી દેવેન્દ્રોએ પણ જેએની સ્તુતિ કરી છે, એવા શ્રી પ્રથમ જિનેશ્વર [ શ્રી ઋષભસ્વામી]ની હું પણ સ્તુતિ કરીશ. ૧–૨
Page #379
--------------------------------------------------------------------------
________________
મહાભાવિક નવસ્મરણું. વાર્તા ૧લી ફ્લેક. ૧-૨
હમશ્રેષ્ટિ કથા. એક સમયે માળવાધિપતિ વિદ્યાપ્રેમી સુપ્રસિદ્ધ મહારાજા ભોજ પિતાની રાજધાની ઉજેણી નગરીમાં આવેલા પિતાના રાજમહેલની અંદર દરબારમાં સરદારે, સામતે, ભાયાતે તથા પંડિતથી પરિવરેલે રાજ્યસિંહાસન પર બિરાજેલો હતે. તે સમયે જુદા જુદા પ્રકારને દેશ, વિદેશ, નીતિ, ન્યાય, કુતુહલ તથા ચમત્કાર વગેરે વિષયોને વાર્તા વિનોદ ચાલી રહ્યો હતો; દરમ્યાન દરવાને આવી નમન કરીને મહારાજાને કહ્યું કે –“હે મહારાજ ! કેઈ બ્રાહ્મણ આપની પાસે કાંઈ નિવેદન કરવાની ઈચ્છા રાખે છે. જે આપશ્રીની આજ્ઞા હોય તે તેણે અંદર લાવું.
રાજાએ કહ્યું કે –“ભલે, ખુશીથી આવવા દે. અનુજ્ઞા મળતાંની સાથે જ પહેરેગીર બહાર ચાલ્યો ગયો અને થોડી જ વારમાં એક સુંદર આકૃતિવાન અને ભવ્ય ચહેરાવાળો બ્રાહ્મણ અંદર આવી મહારાજાને શુભાશીષ આપી ઊભું રહ્યું. રાજાએ યથાયોગ્ય આદરસત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. આસન પર બેઠા પછી બીજી કેટલીએક વાતચીત કર્યા પછી બ્રાહ્મણે ધીમે રહીને કહ્યું કે –“મહારાજ ! મેં એકથી અનેકવાર સાંભળ્યું છે કે “ભક્તામર સ્તોત્ર મહામાભાવિક છે અને એ સ્તોત્રના કર્તા સમર્થ વિદ્વાન માનતંગ' નામના આચાર્યશ્રીએ તેનો પ્રભાવ બતાવ્યો પણ હતો. પરંતુ મને તે વાત પર વિશ્વાસ આવતો નથી કે એ પ્રભાવ “ભક્તામર નો હોય, કારણકે માનતંગ આચાર્ય મંત્રશાસ્ત્રના જાણકાર હતા અને તેથી મંત્રના પ્રભાવથી યા કેઈ દેવ વિશિષ્ટની સાધનાથી અથવા તો કોઈ તંત્ર અગર ઔષધિના પ્રભાવથી કદાચ ચમત્કાર બતાવ્યા પણ હોય તો તે સંભવિત છે અને એવા પ્રયોગો વડે લોકોને આશ્ચર્ય પમાડીને તે પ્રભાવ ભક્તામરને છે તેવું લોકોમાં જાહેર કરેલું હોય એવું મને જણાય છે. પરંતુ વાસ્તવિક રીતે એવો પ્રભાવ ભક્તામર' નો જ હાય એમ માની શકાતું નથી. હું તો “ભક્તામરનું માહાસ્ય સત્ય ત્યારે જ સમજું કે જે અહીં બીજો કોઈ તેને પ્રભાવ પ્રત્યક્ષ બતાવે; નહીતર “ભક્તામર, ને પ્રભાવ કાંઈ છે જ નહિ એમ જે હું માનું છું તે સત્ય જ છે.”
આ પ્રમાણેનાં બ્રાહ્મણનાં વચન સાંભળી રાજાને પણ ભક્તામરીના માહાસ્ય અને સત્ય પ્રભાવ માટે શંકા થઈ અને તેથી સત્ય પ્રભાવ જાણવાની જિજ્ઞાસાથી કચેરીમાં બેઠેલા સભાજને સમક્ષ રાજા કહેવા લાગ્યો કે –“મારી આ નગરીમાં ભક્તામર જાણનાર અને તેનો પ્રભાવ બતાવનાર કઈ છે?
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧૭
ભક્તામર સ્તોત્ર, આ વચન સાંભળી એક મનુષ્ય બે કે –“મહારાજા! આપણી નગરીમાં હેમષિ” ભદ્રિક, ધર્માત્મા અને સદાચારી છે, તેમ જ ભકતામર સ્તોત્ર બહુ જ સારી રીતે જાણે છે, તેઓને પૂછવાથી આપશ્રી કાંઈક જાણી શકશે એમ મારું માનવું છે.”
મહારાજાએ હેમશ્રેષ્ટિનું નામ સાંભળી તેમ જ તેઓ સારી રીતે ભકતામર જાણે છે એવું જાણી એક નોકરને હુકમ કર્યો કે –“હેમશ્રેષ્ટિ ને જલદી અહીં બેલાવી લાવે”.
મહારાજાની આજ્ઞા થતાં જ નેકર શેઠને ત્યાં ગયો અને આપને મહારાજા બેલાવે છે એવું શેઠને કહ્યું, એટલે મહારાજાની આજ્ઞાને માન આપી શેઠે ચાચિત્ત સ્થિતિએ રાજદરબારમાં આવી નમન કરી “શી આજ્ઞા છે એમ કહી ઊભા રહ્યા.
મહારાજાએ શેઠને યોગ્ય સન્માન આપી બેસાડયા પછી કહ્યું કે મેં સાંભળ્યું છે કે આપ ભક્તામર સ્તોત્રને સારી રીતે જાણે છે અને ભક્તામર અત્યંત પ્રાભાવિક કહેવાય છે, એ પ્રભાવ પણ જાણે છે, તો તે શું સત્ય છે જે એ સત્ય હોય તો ભક્તામરનો પ્રભાવ જાણવાની મારી ઇચ્છા છે.”
શેઠે જવાબ આપ્યો કે –“ગુરુકૃપાથી ભક્તામર અને તેનો પ્રભાવ જાણવાજેવાની જ જે આપની ઈચ્છા હોય તે મને ત્રણ દિવસની મુદત આપે.”
- શેઠની માગણી પ્રમાણે મહારાજાએ ત્રણ દિવસની મુદત આપી, જોતજોતામાં ત્રણ દિવસ પૂરા થઈ ગયા; ત્રીજે દિવસે મહારાજા ભોજે સાંજના સમયે ભક્તામર સ્તોત્રનો પ્રભાવ જોવાના ઈરાદાથી જ હેમષિને મજબૂત નાગપાશના બંધનોથી બાંધીને પાણી વગરના એક ઉંડા અંધારા કુવામાં ઉતારી મૂક્યા અને તેઓ કોઈ પણ યુક્તિથી બહાર ન નીકળી જાય તેના માટે પોતાના સિપાઈ એને ચોકી કરવાને માટે રાજાએ બેસાડયા.
કુવામાં ઉતાર્યા પછી હેમશ્રેષ્ટિએ એક જ ધ્યાનથી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક પ્રથમના બે કાવ્યોનું ચિંતવન કર્યું તે શ્લોકોના પ્રભાવથી “ચકેશ્વરી દેવી પ્રગટ થયાં અને હેમપ્રેષ્ઠિનાં સર્વ બંધને છેડી બંધનમુક્ત કર્યા, એટલું જ નહિ પણ તે શેઠને વસ્ત્રાભૂષણથી સારી રીતે શણગારી દેવિ શક્તિથી તે જ કુવામાં એક સુંદર સ્થળ બનાવી ત્યાં જ રાખ્યા.
શેઠને બંધનમુક્ત કરી દેવી બોલ્યાં કે –હે વત્સ! સવારમાં રાજા તને બોલાવશે, અને તે વખતે મારા બનાવેલા નાગપાશથી બંધાએલા એવા તેને ભકતામરના પ્રથમ - ૧, ૪ શ્રીભક્તામર સ્તોત્ર સાર્થ માં અ. સુ. મહેતાએ દેવચંદ નામ છપાવેલ છે. શું તથા શ્રી ભોમં–માહામ્ય માં મુનિશ્રી છોટાલાલજીએ હેમચંદ્ર' નામ છપાવેલું છે. માં “ભક્તામર થા” માં ઉદયલાલ કાલીવાલે “હેમરત્ત” નામ છપાવેલું છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૧૯
મહામાભાવિક નવસ્મરણ. બે લોકોથી પાણી મંતરીને છાંટવાથી તે બંધન મુક્ત થશે, આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ ગયાં.
બીજે દિવસે દેવીએ રાજાને નાગપાશથી એવો સખત બાંધી લીધું કે તે પથારીમાંથી ઉઠવાને પણ શક્તિવાન રહ્યો નહિ. ત્યારે આકાશમાં રહીને અપ્રતિચકા ચકેશ્વરી દેવી બેલી કે -અરેરે દુખ ! તું હેમશ્રેષ્ઠિને બોલાવી લાવ અને તે જે સ્તોત્ર ભણીને પાણી મંતરીને છાંટશે તો જ તારાં બંધને છુટશે.”
આ પ્રમાણે સાંભળતાંજ રાજાએ સેવકોને હુકમ કર્યો કે –“હે સેવકો ! જલદી હેમશ્રેષ્ઠિને કુવામાંથી બહાર કાઢી, તેને બંધનમુક્ત કરી અહીંયાં લાવો.”
રાજાને હુકમ થતાં જ સેવક દેડયા અને જે કુવામાં શેઠને ઉતાર્યા હતા, ત્યાં આવી શેઠના નામને અવાજ કર્યો. ત્યાં સુશોભિત વસ્ત્રાભૂષણથી અલંકૃત શેઠ કોઈની પણ સહાય વિના જ સ્વયમેવ કુવાની બહાર આવ્યા, અને પાણી મંતરીને છાંટીને રાજાને બંધનમુક્ત કર્યો.
આ બનાવથી રાજા તથા નગરના લોકે મહાન આશ્ચર્ય પામ્યા. પછી દેવીએ રાજાને તર્જના પૂર્વક પૂછયું કે – હે રાજ! ફરીથી સર્વ દેવદાનથી પૂજનિક શ્રી ઋષભદેવ પ્રભુના તેત્રને પ્રભાવ જેવો છે ?.
રાજા બોલ્યો કે “હે માતા ! મારા આ અજ્ઞાન જન્ય અપરાધ માટે મને ક્ષમા આપો અને દેવીના ચરણમાં નમી પડ્યો. પછી દેવી અંતર્ધાન થઈ ગયાં.
આ વ્યતિકર નજરે જોઈને પ્રથમ ભકતામરના પ્રભાવ માટે શંકા ઉઠાવનાર બ્રાહ્મણ તેમ જ ઘણું સભાજનોને ભકતામર પ્રત્યે શ્રદ્ધા, ભક્તિભાવ અને પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો. ત્યારપછી હેમશ્રેષ્ઠિને રાજાએ ઘણું સન્માન આપી તેમની ક્ષમા માગી, મોટા સન્માનથી ઘેર વિદાય કર્યા, રાજા પરમ જૈન થયો અને સર્વત્ર જૈન શાસનને પ્રભાવ વિસ્તર્યો.
ગુ૦ સૂર વૃ૦ મંત્રાગ્નાયઃ
ॐ नमो वृषभनाथाय मृत्युञ्जयाय सर्वजीवशरणाय परमपुरुषाय चतुर्वेदाननाय अष्टादशदोषरहीताय अजरामराय सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय अष्टमहाप्रातिहार्यचतुत्रिंशदतिशयसहिताय श्रीसमवसरणे द्वादशपर्षद्वेष्टिताय दानसमर्थाय ग्रह नाग भूत यक्ष
ક્ષર 'વરતાય સર્વરશાન્તજાર મમ રિા કુ કુરુ સ્વાહા ! આ મંત્રનો જાપ કરવાથી સર્વ જાતની વિપત્તિને નાશ થાય છે. ૧. દે. લા પુ. ફંડ. ગ્રંથાંક, 9૯ માં ફરજ પાઠ છે, પરંતુ તે અશુદ્ધ હોય એમ લાગે છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૧૯
ભક્તામર સ્તોત્ર. *द्धिः-ॐ ह्रीं अहं णमो अरिहंताणं णमो जिणाणं ह्रां ह्रीं हूँ ह्रीं ह्रः असिआउसा अप्रतिचक्रे फट विचक्राय ा झा स्वाहा મંત્ર-૩ૐ હ્રાં હૈં હૂં ચ
૩૪ ૮ ના સ્થાઇ છે बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ !
स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब___ मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥३॥
- સમશ્લોકી બુદ્ધિ વિના ય સૂરપૂજિતપાદપીઠ!
મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ ! લેવા શિશુ વિણ જળ સ્થિત ચંદ્રબિંબ,
ઈચ્છા કરે જ સહસા જન કેણ અન્ય?-૩ દેએ અથવા પંડિતાએ પૂછ્યું છે પાદપીઠ જેઓનું એવા હે પ્રભુ! તમારી સ્તુતિ કરવામાં મારી કાંઈ પણ બુદ્ધિ નથી, તે પણ નિર્લજજ થઈને તમારી સ્તુતિ કરવા મારી મતિ ઉદ્યમવાળી થઈ છે; જળમાં પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રના બિંબને સહસા–વગર વિચાર્યું પકડવાને બાળક વિના બીજે કયો માણસ ઈચ્છા કરે? અર્થાત જેમ બાળક વિના બીજે કઈ પણ બુદ્ધિમાન જલપ્રતિબિંબિત ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છતો નથી, તેમ હું પણ તમારી સ્તુતિ કરવાને અશક્ત હોવા છતાં પણ તમારી સ્તુતિ કરવા ઈચ્છું છું-૩
વાં જુગુસમુદ્ર! રાજાના
___ कस्ते क्षमः सुरगुरुपतिमोऽपि बुद्धया ? कल्पान्तकालपवनोद्धतनकचक्रं को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥४॥
સમશ્લોકી કેવા ગુણે ગુણનિધિ ! તુજ ચંદ્રકાન્ત,
છે બુદ્ધિથી સુરગુરૂસમ કે સમર્થ? જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે,
રે કેણ તે તરિ શકે જ સમુદ્ર હાથે?— લોકાર્થ –હે ગુણસમુદ્ર પ્રભુ! ચંદ્રના સરખા મનેહર–ઉજવળ એવા તમારા ગુણોને બુદ્ધિ વડે કરીને બૃહસ્પતિ સમાન એ પણ કયો પુરુષ કહેવાને સમર્થ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩ ૨૦
મહામાભાવિક નવસ્મરણ. થાય? અર્થાત કોઈ પણ સમર્થ થતો નથી. પ્રલયકાળના પવનથી મગરના સમૂહ જેને વિષે ઉછળી રહ્યા છે એવા સમુદ્રમાં બે હાથ વડે તરવાને કોણ સમર્થ થાય છે? જેમ બે હાથથી સમુદ્ર તટે અશકય છે, તેમ તમારા ગુણોનું વર્ણન કરવું અશક્ય છે.-૪
વાર્તા ૨ ક. ૩-૪ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલા માલવદેશમાં આવેલી ઉજજયિની નામની નગરીમાં સુમતિ” નામને એક ભદ્રક પરિણામવાળો અને નિર્ધન વણિક રહેતો હતો. તે નીતિમાન, સરલ અને દયાવાન તેમ જ ધર્મપ્રેમી હતા. તે દરિદ્રી હોવા છતાં પણ અનીતિના માર્ગ દેરાએ ન હતે.
એક વખતે ઉજજયિની નગરીના બહારના ઉદ્યાનમાં કોઈ શ્વેતામ્બર જૈન મુનિ પોતાના શિષ્યમંડળ સાથે પધાર્યા. ગામમાં સાધુ પધારવાની ખબર થવાથી અનેક સ્ત્રી પુરુષો દર્શનાર્થે અને ધર્મોપદેશ શ્રવણાર્થે હર્ષભેર આવવા લાગ્યા. લોકોની સાથે સુમતિ વણિક પણ વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા હતા. જ્યારે ધર્મોપદેશ શ્રવણ કરીને બધા માણસો ચાલ્યા ગયા ત્યારે સુમતિ કે જે હજુસુધી શાંતચિત્તે ત્યાં બેઠેલા હતા, તે પિતાના સ્થાનથી ઉઠી ઊભે થઈ મુનિ મહારાજની પાસે આવી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વંદન–નમસ્કાર કરી નજીક બેસી બે હાથની અંજલિ જોડી કહેવા લાગ્યો કે –“મહાત્મન્ ! આપે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અને એવા ધમથી જ મુક્તિ મળે એમ કહ્યું તે યથાર્થ જ છે, પરંતુ ધર્મ કરે એ મનવૃત્તિ શાંત અને સ્થિર હોય તે જ બની શકે. કાંઇક બાહ્ય જીવન સુખરૂપ હેય તે તે બને, પણ દરિદ્રી માણસ કે જેને એક ટંકના ખોરાકના માટે પણ વાંધા પડતા હોય તેવા મનુષ્ય ધમ કેવી રીતે કરી શકે? મને ધર્મ કરવાની ઘણીએ ઈચ્છા છે, પરંતુ દરિદ્રતા રૂપી પિશાચિની મારી કેડા છોડતી નથી. આપશ્રી દયાળુ છે અને કોઈપણ દુઃખી પ્રાણીને સુખી કર એ આપને ધર્મ છે. પરેપકારી મહાપુરુષે પોતાની જાતે સંકટ વેઠીને પણ અન્યનું કલ્યાણ કરવા પ્રયત્ન કરે છે, તે મારા જેવા દરિદ્રી પર દયા લાવી મને કોઈ એ ઉપાય બતાવે કે જેથી દરિદ્રતા રૂપી પાપિણી મારે કેડો છેડે.
આવા કરૂણાપૂર્ણ વચન સાંભળી તે દયાળુ મહાત્માનું હૃદય દ્રવવા લાગ્યું અને તેનું કલ્યાણ કરવાની લાગણી થઈ આવી. દયદ્ર હૃદયે મહાત્મા બોલ્યા કે –
૧. ૪ માં શેઠનું નામ “વીરચંદ” આપેલું છે, જ્યારે માં “સુમતિચંદ્ર' નામ આપેલું છે. ૨, ૩ માં મુનિનું નામ “અનાશ્રવી” આપેલું છે, જ્યારે માં “પિહિતાશ્રવ” નામ આપેલું છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૪૨૧ હે ભાઈ ! જે સુખદુઃખ આવે છે તે પૂર્વકૃત કર્માનુસાર આવે છે અને એ દરિદ્રતાને નાશ કરવા માટે ધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા રાખી ન્યાયપરાયણ બનવું એ સિવાય અન્ય કોઈ પણ ઉપાય નથી. ધર્મ કરવાથી અનેક જી સુખી થયા છે, માટે ધર્મની શ્રદ્ધા રાખી તેનું શ્રવણ કરે અને હું તમને આ બે શ્લોકો આપે છે તેનો વિધિપૂર્વક પાઠ, અધ્યયન અને જાપ કરવાથી તમે દરેક રીતે એટલું કહી તે દયાળુ મહાત્માએ “ભક્તામરનો ત્રીજો અને ચોથો લેક આપ્યો અને તેને કેવી રીતે જાપ કરે તે પણ સમજાવ્યું. સુમતિ આવી અ મલ્ય પ્રાસાદી મળવાથી ઘણો જ આનંદિત થયો અને મહાત્માના ચરણકમળમાં મસ્તક નમાવી ત્યાંથી સ્વસ્થાને ગયો. મહાત્મા પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
એક વખતે કઈક વણિક પુત્રની સાથે વહાણમાં બેસી સુમતિ ધન ઉપાર્જનાથે પરદેશ જવા નીકળ્યો. તે વડાણમાં અનેક જણે બેઠેલા હતા. વહાણ જલમાર્ગ કાપતું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું, એવામાં એકદમ પવન પ્રતિકૂળ થયો અને દરિયો તોફાને ચઢ, આથી વહાણ હાલમડોલ થવા લાગ્યું અને પાણીનાં મોજેની સાથે તે પણ ઉચે ઉછળવા લાગ્યું, તેમ જ વહાણ ડુબવાની તૈયારી હોય તેમ જણાયું. તે વખતે વહાણુમાં બેઠેલા દરેક જણ આફતમાંથી મુક્ત થવાને માટે અનેક જાતની પ્રભુપ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ સઘળું વ્યર્થ. હજી તે પુરી એક ઘડી થઈ નથી ત્યાં તે વહાણ ભાંગી ગયું અને નાવિકે જળમાં ડુબવા લાગ્યા. વહાણમાં રહેલા બધા લોકો ભયભીત થઈ ગયા. દરેક સૌ પોતપોતનાં ઈષ્ટદેવનું મરણ કરવા લાગ્યા. આ સમયે સુમતિ વણિકને મહાત્માએ આપેલા ભકતામરના બે શ્લોકેનું સ્મરણ થઈ આવ્યું એટલે શુદ્ધ અવ્યવસાયથી તે તેનું સ્મરણ કરવ લાગ્યો. અને પોતાના બંને બાહથી સમુદ્ર તરવા લાગ્યો. પ્રભુના નામ સ્મરણથી સંસારરૂપી અગાધ સમુદ્રની પાર ઉતરી શકાય છે, તો તે પછી બાહ્ય સમુદ્ર તરી શકાય તેમાં શું આશ્ચય? ડી જ વારમાં શ્લેકના પ્રભાવથી ચકેશ્વરી દેવીએ મેકલાવેલ દેવીએ સુમતિ ને દરીયામાંથી ઉપાડી સમુદ્રના કાંઠે મૂક્યો, એટલું જ નહિ પણ અનેક કિંમતી વસ્ત્રાભૂષણ અને રત્ન તેને અર્પણ કરી અને બોલી કે - ‘જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય અથવા મુશ્કેલી ઉપસ્થિત થઈ હોય ત્યારે તારે મને રયાદ કરવી અને તે વખતે હું હાજર થઈશ.’ આ પ્રમાણે કહી દેવી ચાલી ગઈ
સુમતિ વણિક શાંતિથી કેટલાક દીવસે પિતાના ઘેર પહોંચ્યો. અને દેવીએ આપેલાં રત્નનો વ્યય કરી કરોડો નાણાં પ્રાપ્ત કરી મહાન ધનાઢય થયે. કાળે કરી જજયિની નગરીના સઘળા ધનાઢવામાં તે મુખ્ય ગણાવા લાગ્યો. રાજદરબારમાં
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સહાપ્રાભાવિક નવસ્મરણ.
તેનુ સન્માન થવા લાગ્યું, તેમ જ માન અને પ્રતિષ્ઠાને પામ્યા. સુમતિ ને ધનની પ્રાપ્તિ થવાથી તે કબ્રુસ અને સંકુચિત મનેાવૃત્તિને! નહી બનતાં, પાતાંની પૂર્વની દરિદ્રાવસ્થાના ખ્યાલ રાખી ઉદાર અને દાનેશ્વરી બન્યા, તેને અનેક દુઃખી આત્માએને અનેક પ્રકારની સહાયતા કરી અને તે પરમ શ્રાવક બન્યા. આવી રીતે ભક્તા મરના ત્રીજા અને ચેાથા બ્લેકના પ્રભાવથી તે શાંતિમય જીવન ગુજારવા લાગ્યું. ગુ. સ. રૃ. મંત્રાસ્નાયઃ
ત્રાહિ મન્ત્રઃ પ્રાળુ સ્થિત વ ॥ અહીંઆં પણ મંત્ર પૂર્વે કહેલા તે જ જાવે. सोsहं तथापि तव भक्तिवशान्मुनीश !
कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः ।
प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्र
नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥५॥ સમલૈાકી
તેવા તથાપિ તુજ ભકિતવડે મુનીશ!
શકિત રહિત પણ હું સ્તુતિને કરીશ; પ્રીતે વિચાર બળના તજી સિંહુ સામે—
ના થાય શું ભૃગ શિશુ નિજ રક્ષવાન ?...૫
લેાકા:-હે મુનીશ્વર! આવી રીતે હું તમારી સ્તુતિ કરવાને અસમર્થ છું. તે પણ તમારા પરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવાને પ્રવૃત્ત થયા છું. જેવી રીતે હરણ પેાતાના અલના વિચાર કર્યા વિના જ પેાતાના બચ્ચાં પરની પ્રીતિને વશ થઇને તેનું પરિપાલન કરવા શું સિંહની સામે નથી થતા? થાય છે જ. તેવી જ રીતે હું મંદબુદ્ધિવાળા હેાવા છતાં પણ તમારી ભક્તિને વશ થઇને જ સ્તુતિ કરવ! પ્રવૃત્ત થયા છું, માટે હું શ્લાઘાનું સ્થાન થઈશ.-૫
अल्पश्रुतं श्रुतवतां परिहासधाम
त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत् कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारुचूतकलिकानिक रैकहेतुः ||६|| સમલૈાકી
શાસ્ત્રજ્ઞ અજ્ઞ ગણીને હસતાં છતાં એ,
ભકિત તમારી જ મને મળથી વાવે !
Page #386
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર. જે કેટલા મધુર ચેત્ર વિષે ઉચ્ચારે,
તે માત્ર આશ્વતરૂ મેર તણા પ્રભાવે-૬ કાથ-હે સ્વામી! હું અ૯પ જ્ઞાનવાળે એટલે ચેડાં જ્ઞાનવાળો છું તેથી વિદ્વાનમાં હું હાંસીનું પાત્ર છે. તે પણ તમારા પરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવામાં વાચાળ કરે છે તે યોગ્ય જ છે, વસંતઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે, તેનું કારણ માત્ર મનહર આંબાના મોરને સમૂહ છે. અર્થાત જેવી રીતે આંબાની માંજર ખાવાથી કોયલને શબ્દ મધુર લાગે છે, તેવી જ રીતે હું પણ ભક્તિથી તમારી સ્તુતિ કરું છું તેથી મારી સ્તુતિ વિદ્વાનમાં પ્રશંસાપાત્ર થશે.-૬
त्वत्संस्तवेन भवसन्ततिसनिवद्धं
पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥७॥
સમશ્લોકી બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ,
હારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ; આ લોક વ્યાપ્ત નિશીનું ભમરા સમાન,
અંધારૂં સૂર્ય કિરણથી હરાય જેમ. ૭ શ્લેકાર્થ – હે પ્રભુ !) કટિ ભવમાં ઉપાર્જન કરેલાં પ્રાણીઓનાં પાપકર્મ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. જેવી રીતે લોકમાં વ્યાપી ગએલું, ભમરાની જેવું કાળું, કૃષ્ણપક્ષની રાત્રિ સંબંધીનું સર્વ અંધારૂં સવારમાં થતા સૂર્યોદયથી નાશ પામે છે, તેવી જ રીતે જિનેશ્વરદેવની સ્તુતિ કટિ ભવના પાપોનો નાશ કરે છે.
વાર્તા ૩જી સ્લાક-પ-૬-૭
સુધન શ્રેષ્ઠિની કથા. પાટલીપુત્ર નામના શહેરમાં સુધન' નામે એક શેઠ રહેતો હતો, તે તેના નામ પ્રમાણે ઘણે જ ધનવાન હતા. જેમ બીજાઓ કરતાં તે વધારે ધનવાન હતો, તેમ બીજાઓ કરતાં ઉદાર વૃત્તિવાળ પણ વધારે હતો. ૪Wામi લમીનું આભૂષણ દાન છે, અને દાનથી જ લક્ષમી ટકે છે તથા શેભે છે. તે જે દાનેશ્વરી 1. ૨, ૩ અને ૪ માં શહેરનું નામ પટણા છે, જે પાટલીપુત્રનું જ બીજું નામ છે. ૨. ૪ માં શેઠનું નામ “ધનાવહ છે, જ્યારે ર૪ અને ૫ માં ઉપર પ્રમાણે “સુધન” જ છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૧૪
મહાપ્રાભાવિક નવસ્મરણ.
હતા, તેવા જ જૈનધર્મ પ્રત્યે પરમ શ્રદ્ધાવાળા હતા પોતાના આત્મશ્રેય માટે ઘરની નજીકમાં એક જિનમંદિર' તેણે ખંધાવ્યું હતું, જેમાં મૂળનાયક શ્રીઋષભદેવ પ્રભુ બિરાજમાન હતા. સુધન શેઠના સહવાસથી ભીમ' નામના રાજા પણ શ્રાવક થયી હતા.
એક સમયે તે શહેરમાં લીપા નામના એક કાપાલિક આગ્યે. તેને ચેટક સાધ્ય કરેલેા હોવાથી, પાટલીપુત્રનાં બધા માણસાને ચમત્કાર બતાવી પોતા તરફ્ આકષી લીધા. કહેવત પણ છે કેઃ–દુનીયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહિયે.' દા જૂદા પ્રકારના બાહ્ય સ્વાર્થની પૂર્તિના માટે અનેક મનુષ્યો તે કાપાલિક પાસે દરરાજ આવવા લાગ્યા. મતાનુતિજો હો' એ ન્યાય એકને દેખીને બીજે અને બીજાને દેખીને ત્રીજો એમ દિવસ અને રાત્રિ જ્યારે જુએ ત્યારે કાપાલિકની કૃપાના યાચકો તેના નિવાસ સ્થાને ભરાએલા જ રહેતા.
સુધન શેઠ અને ભીમરાજા એ બે જણા સિવાય લગભગ આખું ગામ કાપાલિકની પાસે આવતું હતું. સુધન શેઠ અને રાજા ભીમ અને સમજતા હતા કેઃ'नमस्कारसमो मन्त्रः शत्रुंजयसमो गिरिः ! वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ १ ॥
અર્થાત્—નમસ્કાર મંત્ર સમાન મંત્ર, શત્રુજય પર્વત જેવા [પવિત્ર] પર્યંત અને વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.’
આ પ્રમાણેનાં દઢ નિશ્ચયવાળા તે બંને પુણ્યાત્માએ કાપાલિકની નિંદા કર્યા વિના પોતાના આત્મચિંતનમાં મગ્ન રહેતા હતા.
એક દિવસે ઉપરોક્ત કાપાલિકે લોકોને અભિમાનયુક્ત પ્રશ્ન કર્યાં કે ‘હું નગરજને ! આ નગરની અંદર મારી સેવા માટે કોણ નથી આવતુ ?”
આ પ્રશ્નના જવામમાં લાકોએ કહ્યું કેઃ—‘સ્વામી! આપની અદ્ભુત શક્તિના પ્રભાવથી શહેરનાં તમામ મનુષ્યે આપની પૂજા-ભક્તિ કરે છે, પરંતુ માત્ર એ મનુષ્યે જ આપની સેવા તે શું પણ આપની સામું પણ જોતા નથી. તે બંને જૈન શ્વેતામ્બર ધર્મોનુયાયી છે, જેઓનાં નામ ‘સુધનશે’અને ‘રાજા ભીમ’ છે. તે અંને જૈનધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળા હેાવાથી આપણને તે તેઓ મિથ્યાત્વી-ભૂત૧. ૬ માં ‘જિનમંદિર'ના બદલે ધર્માં સ્થાનક' શબ્દ છાપેલા છે.
૨. ૪ માં એકલા ધનાવહ' શેઠનુ જ નામ આપેલું છે.
૩. TM માં યાગિનું નામ ‘ધૂલીપાત' આપેલું છે. જ્યારે રૂ અને ૬ માં ‘ધુલી' અને ‘ધાશી’ નામના એ ચાગિનાં નામેા છે.
૪. ૪ પ્રતમાં લાને' ના બદલે પોતાના શિષ્યાને' છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૩૨૫
પાખંડી પોતાના મનથી માને છે, એટલે જ તેઓ અહીં આવતા નથી અને આપણી સેવાભક્તિ વગેરે કાંઈ પણ કરતા નથી.”
ઘુલીપા ગિ આ સાંભળી એકદમ ક્રોધાયમાન થશે અને ક્ષુદ્ર ચેટક દેવની સહાયથી તેણે સુધન શેઠ તથા ભીમરાજના ઘેર ધૂળ અને પત્થરોની વૃષ્ટિ કરાવી, ધૂળ અને પત્થર એટલા બધા વરસાવ્યા કે બંનેના ઘરની અંદર રહેલા મનુષ્ય ગુંગળાઈ અને મુંઝાઈ મરે, પરંતુ ક્ષણવારમાં સુધન શેઠ અને ભીમરાજા ચિંતા કરવા લાગ્યા કે અમારા ઉપર કાંઈ પણ આફત આવી છે, પરંતુ તેઓના ધર્મજ્ઞાને તે ચિંતા તુરતજ નાબુદ કરી.
વિપત્તી પૈર્ચ આ સૂત્રાનુસારે હૈયે પકડી આ મુશ્કેલી નથી પણ એક જાતની કસોટી છે એમ માની શાંત થયા, અને ભક્તામર સ્તોત્રના સાતમા કનું શુદ્ધ ભાવથી સ્મરણ અને ધ્યાન કરવા લાગ્યા, તેઓના પ્રબળ પુર્યોદયથી અને ભકતામર સ્તોત્રના પ્રભાવથી ચકેશ્વરી દેવી પ્રગટ થયાં. તેણુએ સુધનના તથા ભીમરાજના વચનથી અરિહંત શાસનની પ્રભાવના વધારવા માટે તેઓના ઘરમાંની ધૂળ તથા પત્થરો દૂર કરી, ધૂલિપા ચોગિના સ્થાનકમાં મૂક્યા.
આ વાત કાપાલિકના જાણવામાં આવતાં તેણે આ પ્રસંગ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ દેવી અગર દેવતાથી પણ ધૂળ અને પત્થર દૂર થઈ શક્યા નહિ. આથી કાપાલિકને બહુ જ ખેદ થયો અને પોતાની ભૂલને માટે તે પશ્ચાતાપ કરવા લાગ્યું. કહ્યું પણ છે કે –
'तावद् गर्जन्ति मातङ्गा, वने मदभरालसाः ।
लीलोलालितलाङ्कलो, यावन्नायाति केसरी ॥१॥ અર્થાતઃ-જ્યાં સુધી લીલાએ પુંછડુ ઉંચે ઉછાળતો એ કેસરી આવ્યા નથી, ત્યાં સુધી જંગલમાં મદોન્મત્ત થએલા એવા હસ્તિઓ ગજરવ કરે છે.”
ઘલિપા એગીએ આ બધું શ્રેષ્ટિના કહેવાથી દેવીએ કર્યું છે, તે વાત જાણીને તેને શ્રેષ્ટિનું શરણ માંગ્યું-ક્ષમા માગી. અને સુધન એપ્તિએ તેણે આ પ્રમાણે ધર્મ સંભળાવ્યો:–
"हिंसा त्याज्या नरकपदवी सत्यमाभाषणीयं
स्तेयं हेयं सुरतविरतिः सर्वसङ्गानिवृत्तिः । जैनो धर्मो यदि न रुचितः पापपङ्कावृतेभ्यः ।
सर्पिर्दुष्टं किमलमियता यत् प्रमेही न भुङ्क्ते ॥१॥ ૧. ૧, અને ૩ માં શાસનરક્ષક દેવ-દેવી પ્રગટ થયાં–થઈ એમ પાઠ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૨
મહામાભાવિક નવસ્મરણ. देवेषु वीतरागाद, देवो व्रतिषु व्रती च निर्धन्यात् ।
धर्मश्च क्षान्तिकृपा-धर्मादस्त्युत्तमो नान्यः ॥२॥” । અર્થાતઃ-નરક પદવીને આપવાવાળી એવી હિંસાને ત્યાગ, અસત્ય બોલવાને ત્યાગ, ચેરીને ત્યાગ, કામકીડાની વિરતિ અને સર્વ પરિગ્રહના ત્યાગ રૂપી જનધર્મ, પાપમાં ખુંચેલા એવા જે આત્માને ન ગમે, તે પ્રમાદી આત્માને માયારૂપી નાગિની કેમ ડંશ દેવાને સમર્થ ન થાય? અર્થાત્ તે આત્માને માયારૂપી નાગિની ડંશ દે છે.-૧
દેવામાં વીતરાગ, વ્રતધારીમાં નિન્ય એવા સાધુ અને ધર્મમાં ક્ષમા તથા કરૂણા જે ઉત્તમ કોઈ બીજે ધર્મ નથી.-૨
આ પ્રમાણે સમ્યક્ પ્રકારે ધર્મ સાંભળવાથી ધૂલીપ વેગિ સુધન શ્રેષ્ઠિને ગુરૂ તરીકે માનવા લાગ્ય, દેવી સ્વસ્થાને ચાલી ગઈ. સૂર્યના તેજની માફક જનધર્મને પ્રતાપ વિસ્તર્યો. ઘુલીપા એગિ દેવાધિદેવની મૂર્તિ જોઈને આનંદ પામે. આ બધે વૃતાંત જોઈને લોકો પણ ભકતામર સ્તોત્ર અને જૈનધર્મ પ્રત્યે વિશેષ શ્રદ્ધાવાન થયા.
ગુ. સૂ. 9. મંત્રા—ાય –
ॐ ह्रां ह्रीं हूँ ऋषभशान्तिधृतिकीर्तिकान्तिबुद्धिलक्ष्मी ह्रीं अप्रतिचक्रे ! फुट' विचकाय स्वाहा । शान्त्युपशान्तिसर्वकार्यकरी भव देवि ! अपराजिते ! ॐ ठः ठः । राजकुले विवादे कटकादिषु स्मर्यते।
मत्वेति नाथ ! तव संस्तवनं मयेद
मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति नन्दविन्दुः ॥८॥
સમકકી માની જ તેમ સ્તુતિ નાથ ! તમારી આ મે,
આરંભી અપમતિથી પ્રભુના પ્રભાવે; તે ચિત્ત સજજન હરે જ્યમ બિંદુ પામે,
માતી તણું કમળપત્ર વિષે પ્રભાને ! ૮ લેકાર્થ-હે નાથ ! તમારા પ્રભાવ વડે તમારું આ સ્તોત્ર સજજન પુરૂષોના ચિત્તનું હરણ કરશે, એમ માનીને મંદ બુદ્ધિવાળો પણ હું તેના વડે તમારું સ્તોત્ર આરંભ કરાય (રચાય) છે, અર્થાત્ હું તમારું સ્તોત્ર રચું છું; જેમ કમલિ
૧. ૨ પ્રતમાં જ છે, પણ તે વાસ્તવિક હોય એમ લાગતું નથી.
Page #390
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તર,
કરછ
નીના પત્ર પર પડેલું એવું જલનું બિંદુ મતીની શેભાને પામે છે. તેમ તમારા પ્રભાવથી આ મંદબુદ્ધિનું રચેલું સ્તોત્ર પણ સજજનેને આનંદકારી થશે–૮
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं
त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ॥९॥
- સમશ્લોકી દૂર રહે રહિત દોષ સ્તુતિ તમારી !
હારી કથા પણ અહો ! જન-પાપ હારી ! દૂર રહે રવિ કદી તદપિ પ્રભાએ–
ખીલ સવાર વિષે કમળે ઘણાં એ ૯ લેકાર્થ–હે સ્વામી ! જેવી રીતે સૂર્ય અતિશય દૂર હોવા છતાં પણ તેનાં કિરણ વડે સરેવરમાં કમળ વિકસિત થાય છે, તેવી જ રીતે સઘળા પાપને નાશ કરનારું આપનું સ્તવન-સ્તોત્ર તો ભલે દૂર રહે ! માત્ર આપના ચારિત્રની કથા જ અથવા આપનું નામ જ માત્ર ત્રણ જગતનાં પ્રાણીઓનાં પાપ નાશ
વાર્તા ૪થી શ્લોક ૮-૯ વસંતપુર નામના નગરમાં કેશવ નામને એક નિર્ધન વણિક રહેતું હતું. ગરીબાઈને લીધે તે કેશવ અનેક જાતનાં પાપકર્મ કરી પિતાની આજીવિકા ચલાવતે હતું. એક દિવસે તેને કેઈજનમુનિ પાસેથી ધર્મદેશના સાંભળી કે –
"धर्मी मङ्गलमुत्तमं नरसुरश्रीभुक्तिमुक्तिप्रदो धर्म: पाति पितेव वत्सलतया मातेव पुष्णाति च । धर्मः सद्गुणसंग्रहे गुरुरिव स्वामीव राज्यप्रदो
धर्मः स्निह्यति बन्धुवद् दिशति वा कल्पद्रुवद् वाञ्छितम् ॥१॥ દિગ્નિ
कल्लाणकोडिजणणी, दुरंतदुरिआरिवग्गनिट्ठवणी ।
संसारजलहितरणी, इक्कुच्चिय होइ जीवदया ॥२॥" અર્થાત્ –ધર્મ તે જ ઉત્તમ મંગલ છે, મનુષ્ય લેક તથા દેવલોકનાં સુખને આપનાર અને મોક્ષ પદવીને આપવાવાળા પણ ધર્મ જ છે, ધર્મ જ પિતાની માફક રક્ષણ કરવાવાળો તથા માતાની માફક પિોષણ પણ કરે છે, ધર્મ જ ગુરૂની માફક સગુણની પ્રાપ્તિ કરાવે છે તથા સ્વામીની માફક રાજ્યને આપવાવાળે છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. ધર્મ જ ભાઈની માફક સ્નેહને આપવાવાળો તથા ક૯૫વૃક્ષની માફક ઈચ્છિતફલને આપવાવાળે છે.
એક જ જીવદયારૂપી ધર્મ, કલ્યાણની કોટિને પેિદા કરનાર, અત્યંત ભારે પાપના સમૂહને નાશ કરનાર અને સંસારરૂપી સમુદ્રમાંથી તારવાવાળા છે.
આ પ્રમાણેના મુનિ મહારાજના ઉપદેશથી કેશવના મનમાં અહિંસા પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેને મુનિની પાસેથી ભકતામર સ્તોત્ર શીખી લીધું. બાહ્ય તેમ જ આત્યંતર શાંતિના અર્થે તેણે ભકતામર સ્તોત્રને નિત્ય પાઠ કરવો શરૂ કર્યો. કેશવ વિચારવા લાગ્યું કે જગમાં ધન વિનાનું જીવન તે નિરર્થક છે. કહ્યું પણ છે કે –
यस्यास्ति वित्तं स नरः कुलीनः
स पण्डितः स श्रुतवान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः
__ सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥१॥ અર્થાતઃ—જેની પાસે પૈસા છે, તે માણસ કુળવાન છે, તે પંડિત છે, તે વિદ્વાન છે, તે ગુણજ્ઞ છે, તે વક્તા છે અને તે જ મનહર છે. સઘળા ગુણે પિતાને અવલંબીને રહેલા છે.
આ પ્રમાણે વિચાર કરીને એક દિવસ કેશવ ધનપ્રાપ્તિ માટે પરદેશ જવાને તિયાર થયો. પોતાની પાસે જે કાંઈ હતું તે વેચીને પિસા ભેગા કરી પગ રસ્તે તે પરદેશ ગયો. માર્ગમાં ચાલતાં ચાલતાં તે સાર્થથી ભૂલો પડી ગયા અને રસ્તામાં તેને પિતાની સામે પુછડું ઉછાળતો અને ગર્જના કરતાં એક સિંહ જે, તે ભય પામ્યો અને ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો, સ્તોત્ર પાઠના પ્રભાવથી સિંહ નાસી ગયે.
આગળ ચાલતાં ચાલતાં વળી તેને કોઈ એક કાપાલિકને ભેટો થયો. તે કાપાલિક એક રસકૂપિકાની નજીક ફરતો હતો, તેના જેવામાં ધનની આશાવાળો કેશવ આબે, તેને પોતાની મેહક વાજાળમાં ફસાવી પાડવા માટે કેશવને પ્રથમ તો સારો આવકાર આપ્યું અને પછી ઘણા જ મઠ્ઠા શબ્દોમાં કહ્યું કે –“ભાઈ ! આ રસકૂપિકામાં એક જાતને અમૂલ્ય રસ છે અને તેની એવી તો અપૂર્વ શક્તિ છે; કે જે તે રસનું એક બિંદુ લોઢા ઉપર પડે તો તે સુવર્ણ થઈ જાય છે. વળી જેની પાસે એ રસ હોય છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, માટે હે ભાઈ! જો તમે આ રસકૂપિકામાં જઈ આ તુંબડી ભરી આવે તો તમારું તથા મારૂં બનનું કામ સિદ્ધ થાય અને ગરીબાઈ તથા નિધનાવસ્થા પલાયન કરી જાય.”
Page #392
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૩૨૯ કાપાલિકના આ પ્રમાણેના મોહક શબ્દો સાંભળી કેશવ કાંઈ પણ વિચાર કર્યા સિવાય તે રસકૂપિકામાં ઉતરવા તૈયાર થયો. તેને પિલા કાપાલિકને પૂછયું કે – ભાઈ ! તે રસકૂપિકામાં કેવી રીતે ઉતરી શકાય”
જવાબમાં કાપાલિકે કહ્યું કે “તે બાબતની ચિંતા કરવા જેવું નથી, કારણ કે મારી પાસે એક મજબૂત દોરડું છે તે હું તમારી કેડે બાંધું અને તમે હાથમાં તુંબડી લઈ કૂપિકામાં ઉતર; રસ તુંબડીમાં ભરી લેશે એટલે હું તમને ઉપર ખેંચી લઈશ.”
આ પ્રમાણે નક્કી કરી કેશવ દ્રવ્યના લોભે સાહસ કરવા તૈયાર થયો અને કે દેરડું બંધાવી હાથમાં તુંબડી લઈ કૂપિકામાં ઉતર્યો. કુપમાંથી રસની તુંબડી ભરી દેરડું હલાવ્યું એટલે ઠગે કેશવને ઉપર ખેંચી લીધો. કૂપના કાંઠે કેશવ આવ્યા એટલે કાપાલિકા કેશવને કહેવા લાગ્યો કે;–“તું પહેલાં મને તુંબડી આપી દે, પછી હું તને ઉપર ખેંચી લઉં, કારણ કે વખતે તુંબડીમાંથી રસ ઢળાઈ જાય તે વળી ફરી મહેનત પડે.”
વિશ્વાસુ કેશવે તેના કહેવા પ્રમાણે પ્રથમ તુંબડી આપી દીધી. કાપાલિકના હાથમાં તુંબડી આવી એટલે તેને એક બાજુએ મૂકીને દોરડું હતું તે કાપી નાંખ્યું એટલે કેશવ બિચારે કૂવાના તળીએ જઈ પડ્યો. ભાગ્યયોગે ક્યાંય પણ અથડાયા વિના કૂવાના મધ્યભાગમાં જ તે પડ્યો, એટલે તેને બહુ વાગ્યું તે નહિ પણ તે મુંઝાવા લાગ્યા.
કૂવાના મધ્યમાં રહ્યા રહ્યા આ દુખથી છૂટવા માટે તે ભકતામર સ્તોત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગ્યો, થોડી જ વારમાં સ્તોત્ર સ્મરણના પ્રભાવથી તત્કાળ ચકેશ્વરી દેવી હાજર થયાં અને કેશવને આશ્વાસન આપી કૂપિકામાંથી બહાર કાઢો અને સારાં સારાં વસ્ત્રાભૂષણે તથા તેની નિર્ધનતાના નિવારણાર્થે મહામૂલ્યવાન આઠ રને આપી દેવી સ્વસ્થાનકે ચાલી ગઈ.
કેશવની ભવૃત્તિ હજુ નષ્ટ થઈ ન હતી તેથી વિદેશમાં જવા માટે તેને આગળ મુસાફરી લંબાવી. આગળ ચાલતાં ચાલતાં તેને ઠગ લોકોનું એક ટોળું મળ્યું કે જેઓ શાહુકાર અને વ્યાપારી તરીકે સાર્થવાહ બનીને જતા હતા, તેઓની સાથે કેશવ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં એક મોટું વન આવ્યું. સાર્થવાહની દાનત કેશવ પાસેથી દેવીએ આપેલાં રત્ન પડાવી લેવાની થઈ અને તે કેશવને પકડી દુઃખ દેવા લાગ્યો. તે વખતે પણ અનન્ય શ્રદ્ધાથી કેશવે “એકાશન કરી ભક્તામર સ્તોત્રને પાઠ કરે શરૂ કર્યો, એટલે તેના પ્રભાવથી ચકેશ્વરી દેવી પ્રગટ
Page #393
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
થઈ અને પેલા ઠગ લોકોને પિતાનો પ્રભાવ બતાવી નસાડી મક્યા તથા કેશવને વિપત્તિથી છોડાવ્યો.
આ વિપત્તિથી મુક્ત થઈને કેશવે આગળ પ્રયાણ કરવા માંડ્યું, પરંતુ તે રસ્તો ભૂલ્યો અને વધારે વિષમ જંગલમાં જઈ ચડ્યો. ચાલતાં ચાલતાં મધ્યાન્ડને સમય થયો અને સૂર્યને સખત તાપ પડવા લાગ્યો. તાપથી કેશવને ઘણી જ તૃષા લાગી. તેના કંઠ અને શ્વાસ રૂંધાવા લાગ્યા, ચાલવાની બધી શક્તિ નષ્ટ થઈ ગઈ અને કયાંય પણ પાણીને પત્તો લાગ્યો નહિ, તેથી કંટાળીને એક વૃક્ષની છાયા નીચે તે બેઠે.
આ વખતે પિતાનું મરણ નજીક જાણી કેશવને વિચાર થઈ આવ્યો કે હવે હું થોડા જ સમયમાં મરણ પામીશ તો પછી હાય ય કરતાં મરવું એના કરતાં પ્રભુના નામનું સ્મરણ કરતાં મરવું એ જ વધારે ઉત્તમ છે, આ પ્રમાણે નક્કી કરી શુદ્ધ અધ્યવસાયથી ભકતામર સ્તોત્રને એકજ ચિત્તે પાઠ કરવા લાગ્યો અને પ્રભુના ધ્યાનમાંને ધ્યાનમાં તે એ તો એકાકાર થઈ ગયું કે પોતાની જાત સુદ્ધાને પણ તે ભૂલી ગયો. પ્રભુસ્મરણના અલૌકિક પ્રભાવથી ચકેશ્વરી દેવી તુરત પ્રગટ થઈ અને કેશવને મીઠું અને સ્વચ્છ જળ પીવા માટે આપ્યું, તેને ત્યાંથી ઉપાડીને તેના પિતાના વતન વસંતપુરનગરની નજીકમાં મૂકીને દેવી સ્વસ્થાનકે ચાલી ગઈ. કહ્યું પણ છે કે –
“ને જે ગ્રામ, મા તમત્ત વા.
सुप्तं प्रमत्त विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥१॥ અર્થાતઃ–વનમાં, યુદ્ધમાં, શત્રુઓની મધ્યમાં, પાણી તથા અગ્નિના ભયમાં, અરણ્યમાં, પર્વતના શિખર પર, સુતેલા સમયે, પ્રમાદાવસ્થામાં તથા ગમે તેવી વિષમસ્થિતિમાં પણ પૂર્વે કરેલું પુણ્ય જ રક્ષણ કરે છે.
કેશવ પિતાના ઘેર આવ્યા અને ચકેશ્વરીએ આપેલાં રત્ન વટાવી એક ઉન્નત અને વિશાળ જિનમંદિર બંધાવી પિતાની લક્ષમીને સદ્વ્યય કર્યો. હમેશાં દુઃખીજેને પ્રત્યે દયા-અનુકંપા દર્શાવતે, ચતુર્વિધ સંઘની ભક્તિ કરતો તે સુખે કરીને પિતાને સમય નિર્ગમન કરવા લાગ્યો. ગુ. સૂ, 9. મંત્રાસ્નાય – ॐ ह्रीं क्लीं श्रीचक्रेश्वरी मम रक्षां कुरु कुरु स्वाहा ॥
સર્વરક્ષાકરી ભગવતી [ વિદ્યા] ૧. દે, લા. માં ” પાઠ છે, પરંતુ અહીંમાં કરી પાઠ જ વાસ્તવિક લાગે છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૩૩૧ વિધિ–દિવાલીની રાત્રિએ આ મંત્ર યક્ષકઈમથી લખો, [કપૂર, કસ્તુરી, કેસર, ગરૂચંદન, સંગરફ (અગર ?) આ પાંચ વસ્તુઓને યક્ષકદમ કહે છે, આ મંત્ર રૂપાની કલમથી યક્ષકઈમ વડે પાતળા સારા ભેજપત્ર અથવા કાગળ ઉપર લખી રૂપાના માદળીઆમાં મઢાવી પાસે રાખવાથી જ્યાં જઈએ ત્યાં ફત્તેહ પમાયજય થાય, ભૂતપ્રેતને ભય હાય નહિ, તાવ વગેરેને નાશ થાય.
नात्यद्भूतं भुवनभूषणभूत ! नाथ ! __ भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः। तुल्या भवन्ति भवतो ननु तेन किं वा - भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥१०॥
સમગ્લાકી આશ્ચર્યના ભુવનભૂષણ ! ભૂતનાથ !
રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર અત્ર; તે તુલ્ય થાય તુજની ધનીકે શું પોતે,
પૈસે સમાન કરતા નથી આશ્રિતને? ૧૦ કલેકાર્થ –પૃથ્વીના આભૂષણરૂપ હે નાથ ! હે ભૂતનાથ ! તમારા અનેક ગુણે દ્વારા તમારી સ્તુતિ કરનારા પ્રાણીઓ તમારા જેવા થઈ જાય તેમાં શું આશ્ચર્ય છે? કાંઈપણ આશ્ચર્ય નથી. જગમાં જે કઈ સ્વામી પોતાના સેવકને પોતાના જેવી સમૃદ્ધિવાળે ન કરે તે તેના સ્વામીની સેવા કરવાથી શું ફળ? કાંઈ જ નહીં. અર્થાત તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો [તીર્થકર ] થાઉં, એમ કવિને કહેવાને આશય છે.–૧૦
दष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः ।। क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ! ॥११॥
સમલાકી જે દર્શનીય પ્રભુ એક કશેથી દેખે !
સંતેષથી નહિ બીજે જન–નેત્ર પેખે; પી ચંદ્રકાન્ત પય ક્ષીરસમુદ્ર કેરૂં, પીશે પછી જળનિધી-જળ કેણ ખારૂં ? ૧૧
Page #395
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસરણ.
શ્ર્લાકાર્થ-ડે પ્રભુ ! અનિમેષ દૃષ્ટિ વડે નિરંતર દર્શન કરવા ચૈાગ્ય આપના સ્વરૂપને એક વાર જેયા પછી મનુષ્યની દૃષ્ટિ ખીજે કોઇ સ્થળે સતાષ પામતી નથી. ચન્દ્રના કિરણેાના જેવા ઉજ્જવલ ક્ષીરસમુદ્રનું જલપાન કર્યાં પછી લવણુસમુદ્રનું ખારૂં પાણી પીવાની કાણુ ઈચ્છા કરે ? ફાઈ ન કરે.-૧૧
વાર્તા. ૫મી શ્લોક ૧૦–૧૧
શ્રીઅણહિલપુરપાટણ નામના ભવ્ય અને સુંદર શહેરમાં ન્યાયી, નીતિપરાયણ અને ચૌલુક્યવંશમાં ઉત્પન્ન થએલેા કુમારપાલ' નામના રાજા રાજ્ય કરતા હતા, તેને ભેાપલા ( ભેાપલદેવી ) નામની રાણી અને વાગભટ નામના મહામાત્ય હતા. શ્વેતામ્બારાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિના ઉપદેશથી રાજા પરમજૈન થયા. તે જ નગરમાં કંઈ નામના એક ગરીબ વણિક રહેતા હતા, તે પેાતાનાં પૂર્વનાં કાઈ લાભાંતરાય કર્મના ચેાગે ઘણી જ દરિદ્ર અવસ્થા ભાગવતા હતા અને દુઃખમાં જ જીવન પસાર કરતા હતા.
૩૩૧
કરતા
શ્રીહેમચદ્રસૂરિ નામના શ્વેતામ્બરાચાર્ય એક દિવસ વિહાર કરતા શહેરમાં પધાર્યા, ગુરૂ મહારાજનું આવાગમન સાંભળી કંપી તેએની પાસે ધર્મદેશના શ્રવણ કરવા ગયા. ગુરૂમહારાજે વ્યાખ્યાનમાં પ્રભુસ્તુતિના અલૌકિક પ્રભાવનું વર્ણન કર્યું, જે તરફ કપર્દિનું ખાસ લક્ષ ગયું. ઉપદેશને સમય પૂરો થતાં શ્રોતાઓ પોતપેાતાના સ્થાનકે ગયા.
પછી કપર્દીએ ગુરુમહારાજને પુછ્યું કેઃ-‘કૃપાળુ દેવ ! આજના વ્યાખ્યાનમાં આપશ્રીએ પ્રભુસ્તુતિના મહિમા કહ્યો તે ઠીક છે, પણ તેવી સ્તુતિને માટે શું કરવું જોઇએ ? શા વડે સ્તુતિ પ્રાપ્ત થાય તે કૃપા કરી સમજાવશે તે મારા ઉપર મેટો ઉપકાર થશે; કારણકે હું જન્મથી જ રિદ્રી હોવાથી આજીવિકા અર્થે જ મારા બધા કાળ વ્યતિત કરૂં છું એટલે મને ખીજું કાંઈ પણ જ્ઞાન નથી. માટે મને કાંઈ એવા રસ્તા બતાવે! કે જેનાથી હું પ્રભુસ્તુતિ કરી મારા આવતા જન્મને સુધારૂં. આ જન્મ તા ધામીના કૂતરાની માફક જ પરિપૂર્ણ થાય એમ જણાય છે.”
આટલું ખેલતાં ખેલતાં તે કંપીની આંખમાં આંસુ આવી ગયાં, અને તેથી તે વધારે ખેલી શમ્યા નહિ. આવી સ્થિતિમાં કઢીને જોઈ હેમચન્દ્રાચાર્ય એ કહ્યું કેઃ—ભાઇ ! ગરીબાઈ-નિર્ધનાવસ્થા પ્રાપ્ત થવી એ પૂર્વકૃત કર્મનું ફળ છે અને એવી
૧. માં રાજાનુ નામ નથી, ૬ માં રાજાનુ નામ પ્રજાપાલ' છે તથા ૫ માં રાજાનુ નામ ‘અરિમન’ છે. ૨. , લ, અને માં શેઠનુ નાથ ‘કમદી' છે, જે વાસ્તવિક નથી, કારણકે કપટ્ટી શેઠ પાટણમાં હતા તે વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૩૩
સ્થિતિમાં પણ ધૈર્ય રાખી નીતિમય જીવન ગુજારવું અને પ્રભુભક્તિ કરવી જેથી આ જન્મનું દુઃખ દૂર થાય અને અન્ય જન્મમાં શાંતિ પ્રાપ્ત થાય વગેરે ઉત્તમ પ્રકારનો બોધ આપી તેને ભકતામર સ્તોત્ર શીખવાનું કહ્યું અને વધારામાં કહ્યું કે આ મહાપ્રાભાવિક સ્તોત્રનો વિધિપુરઃસર જે નિત્યપાઠ કરવામાં આવે તો આ જન્મનાં દુઃખો દૂર થશે અને અન્ય જન્મમાં ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થશે તથા પરંપરાએ કર્મનાં ગાઢ બંધને પણ તૂટી જતાં મોક્ષ સુખની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે પિતાની અપૂર્વ શક્તિના પ્રભાવે થોડા વખતમાં જ કપદીને ભકતામરસ્તોત્ર શીખવી દીધું..
પદ પ્રભાતના સમયે હમેશાં એકાગ્રચિત્તથી વર્ણમાત્રાની શુદ્ધિ પૂર્વક ભકતામર તેત્રનો પાઠ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક દિવસ ૫દી એકાગ્રચિત્તથી ભકતામરને પાઠ કરતો હતો, તે સમયે એકાએક તેના ઓરડામાં પ્રકાશ થયો અને ચકેશ્વરી દેવી આવીને કપર્દીને કહેવા લાગી કે –“હે મહાનુભાવ ! તારી અચળ શ્રદ્ધા અને પ્રભુભક્તિથી હું તારા પર તુટમાન થઈ છું. તે તારે જે જોઈતું હોય તે માગી લે. દુનિઆની વ્યાવહારિક વસ્તુઓ આપવાની મારી શક્તિ છે, પરંતુ આત્મિક વસ્તુઓ આપવાની મારી શક્તિ નથી.”
- આ શબ્દો સાંભળી કપદી કહેવા લાગ્યો કે –“હે માતા ! હું આ જન્મથી બહુ જ નિર્ધન અને ગરીબ છું અને એ ગરીબાઈને લીધે મારે મહાસંકટ ભોગવવાં પડે છે અને અનેક પાપકર્મ કરવાં પડે છે, તો જે આપની કૃપા મારા પ્રત્યે થઈ હોય તો હાલમાં તે મને ધન જોઈએ છે તે આપો એટલે બસ.”
જવાબમાં દેવીએ કહ્યું કે –“તારી તે ઈચ્છા પૂર્ણ કરવાને માટે આજ સાંજે તારે ઘેર “કામધેનુ ગાય આવશે, તેનું દૂધ તે કોરા ઘડામાં દેહી લેજે એટલે તે સુવર્ણ બનશે. આટલું કહી દેવી ચાલી ગઈ. સાંજ થઈ અને શેઠના ઘરના બારણા પાસે એક સુભિત અને સુંદર કામધેનૂ આવી. શેઠે તેને આદરપૂર્વક લાવી પિતાના ઘેર બાંધી, અને કેરા ઘડામાં તેણીનું દૂધ દેહવા માંડયું. તે દૂધના તેને એકત્રીશ ઘડાઓ ભર્યા. પછી દેવીએ આવી કપદીને કહ્યું કે –“હવે તારી શી ઈચ્છા છે? જે હોય તે કહે.”
કપર્દીએ કહ્યું કે “મારી ધનની ઈચ્છા તે પૂરી થઈપણ મારી હવે એવી ઈચ્છા છે કે મને મળેલા ધનનો સદુપયેાગ તરીકે આ શહેરમાં જેટલા ધર્મિષ્ટ પુરુષે છે તેઓને મારે કામધેનુ ગાયના ઉત્તમ દૂધથી તૈયાર થએલ ખીરનું ભજન
૧. ન માં એકવીશ ધડા ભર્યો એમ લખેલું છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
ર૪
મહામાભાવિક નવસ્મરણ, જમાડવું છે, તે મારી ઈચ્છા પૂર્ણ કરો. એ પ્રમાણે કરવાથી ધર્મની પ્રભાવના સારી થશે, તેમજ ઘણું લેકે ધર્મમાં દઢ શ્રદ્ધાવાળા થશે.”
દેવીએ તે વાત માન્ય રાખી અને એક દિવસ વધુ એટલે કે બત્રીશમા દિવસે કપદી શેઠે બધા સાધમીભાઈઓને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. પરમાહંત મહારાજા કુમારપાલ સુદ્ધાને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું. નગરજને આવી ઉત્તમ ભેજન સામગ્રીથી શેઠનાં વખણુ કરવા લાગ્યા, મહારાજા કુમારપાલ પણ આ દેવી ભજનથી ખુશ થઈ ગયા, શ્રી હેમચંન્દ્રાચાર્ય મહારાજને પણ વહોરવા પિતાના ત્યાં શેઠે બોલાવ્યા હતા. બધાને ભોજન કરાવ્યા પછી ભક્તામર તેત્રના પ્રભાવથી પિતાને પ્રાપ્ત થએલા એકત્રીશ સુવર્ણના ઘડા રાજા તથા બીજા સહધમી બંધુઓને બતાવ્યા. આ મહદાશ્ચર્ય જોઈને સર્વ લોકે ભકતામર સ્તોત્ર ગણવા લાગ્યા અને જનધર્મનો મહા ઉદ્યોત થયો. ગુ. સૂ. વૃ. મંત્રાસ્નાયઃ___ ॐ ह्रीं' अरिहंताण' सिद्धाणं सूरीण उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धि समी. हितं फुरु कुरु स्वाहा ॥
વિધિ-સવારમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ પચરંગી ધોતી પહેરીને મૂંગાની માલાથી જાપ કરવો, અગર ઉખેવ, ૩૨૦૦ બત્રીસ જાપ કરવાથી મનેકામના સિદ્ધ થાય છે.
यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं
निर्मापितस्त्रिभुवनैकललामभूत ! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां જે સમાનપરં નહિં રુપમતિ ?રા
સમશ્લોકી જે શાંત રાગ રુચિના પરમાણુ માત્ર,
તે તેટલાજ ભુવી આપ થએલ ગાત્ર! એ હેતુથી ત્રિભુવને શણગાર ૫!
હારા સમાન નહિ અન્યતણું સ્વરુપ! -૧૨ લેકાર્થ –ત્રણ ભુવનમાં અદ્વિતીય અલંકાર રૂપ હે પ્રભુ! શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે તમારું શરીર બન્યું છે. તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે. કારણકે આપની સમાન અન્ય કઈમાં પણ એવી સુંદરતા નથી.
૧ દે, લા. માં “દી પાઠ છે. ૨ “ માં “અહંતા' પાઠ છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
અજિતશાંતિ સ્તવન.
૨૩૫
વાર્તા ૬ ઠી શ્લોક ૧૨ ભરતક્ષેત્રમાં આવેલા અંગદેશની રાજધાની ચંપા નામની નગરીમાં કર્ણ નામને દયાળુ, નીતિજ્ઞ અને પ્રજા પાળક રાજા હતો. તે રાજાને બુદ્ધિશાળી અને જૈનધર્મ પ્રત્યે દઢશ્રદ્ધાવાળા સુબિદ્રિ નામનો પ્રધાન હતો.
એક વખતે રાજસભામાં કઈ બહુરૂપી જાદુગર આવ્યો. તે જાદુગરે જાદુઈ વિદ્યાથી હાથમાં શંખ, ચક્ર, ગદા, અને સારંગ ધારણ કરેલાં શ્યામ વર્ણવાળા લક્ષ્મીની સાથે વિષ્ણુનું રૂપ બનાવ્યું, વળી સફેદ વર્ણ વાળા, જટામાં ચંદ્ર અને ગંગાને ધારણ કરનારા, આખા શરીરે સર્પોના આભુષણવાળા, આખા શરીરે જેઓએ ભસ્મનું લેપન કર્યું છે તેવા શિવનું રૂપ બનાવ્યું, ત્યારપછી રાજહંસ પર બેઠેલા ચાર મુખથી કૃતિઓના ઉચ્ચાર હરતા બ્રહ્માનું સ્વરૂપ બનાવ્યું. બીજા પણ સ્કન્દ-બુ–ગણપતિ વગેરે દેવના રુપ બનાવ્યાં, જે જોઈને આખી સભા આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ
આ પ્રમાણે દેવ દેવીઓના કૃત્રિમ વેષ કાઢી તેમની મશ્કરી કરતો જોઈને સુબુદ્ધિએ તેને કહ્યું કે “તું બીજા ગમે તેના વેશ કાઢે તે સારું, પરંતુ પૂજ્ય દેવ દેવીઓના વેશ કાઢવા અને તેમની મશ્કરી કરવી તે વ્યાજબી નથી.”
પરંતુ જાદુગર બીજાને ખુશ કરવા જ આવેલો હોવાથી, મંત્રીનું કહેવું નહિ ગણકારતાં, બીજાઓની શીખવણીથી છેવટે તીર્થંકરનું, રૂપ બનાવવા પણ તૈયાર થયે.
સુબુદ્ધિ મંત્રી આ સહન કરી શક્યો નહિ અને તેને બીજો ઉપાય નહિ જડવાથી છેવટે ભક્તામરના ૧૨મા લેકનું શુદ્ધ અધ્યવસાયથી સ્મરણ કરવા માંડયું. સ્મરણના પ્રભાવથી તરત જ ચકેશ્વરી દેવી પ્રગટ થયાં અને તીર્થકરનું રૂપ બનાવનાર જાદુગરને ભરસભામાં એક તમાચે લગાવ્યું. તમા પડતાની સાથે જ તેની બધી કલાઓ નાશ પામી ગઈ અને સાથે સાથે તેનું એ હું વાંકું થઈ ગયું અને તે ઘણે પ્રયત્ન કરતાં છતાં પણ સીધું ન થયું, ત્યારે આખી સભા તેના સામું જોઈ હસવા લાગી અને જાદુગર ગભરાઈ ગયો.
દેવી બોલ્યાં કે –“અરે મૂખશેખર ! દુષ્ટબુદ્ધિવાળા ! નિરંજન, નિરાકાર અને વચનથી પણ અગોચર એવા સ્વપરૂવાળા ! સર્વોત્કૃષ્ટ તીર્થકર ભગવાનનું રૂપ બનાવી તું જીવિતની આશા કેવી રીતે રાખે છે ? જે તે જીવવાને ઈચ્છતો હો તો સુબુદ્ધિ મંત્રીની ક્ષમા માગ અને તે કહે એટલે હું તને આ દુ:ખમાંથી મુક્ત કરું.”
આ પ્રમાણે દેવીનાં વચન સાંભળી તે જાદુગરે સુબુદ્ધિ મંત્રીની ક્ષમા માંગી, પ્રધાને પણ દેવીને પ્રાર્થના કરવાથી તેનું વાંકું રહેલું મોટું દેવીએ સીધું કરી દીધું, અને રાજાને તથા સભાજનેને જૈન ધર્મને તથા ભક્તામરતેત્રનો પ્રભાવ કહી
Page #399
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
સંભળાવ્યો; અને દેવી અદશ્ય થઈ ગયાં. આ વૃતાંત નજરે જોઈને રાજા તથા સભાજને જૈનધર્મ તથા ભકતામર સ્તોત્ર તરફ પૂજ્ય ભાવ ધારણ કરવા લાગ્યાં.
ગુ. સૂ. 9. મંત્રાસ્નાયઃ—
ॐ ह्रीं चउद्दसपुवीणं ॐ ह्रीं पयाणुसारीणं ॐ ह्रीं एगारसंगधारीणं ॐ ह्रीं હનુમi 8 શ્રી વિરુદ્ધમM નમક સ્વાદ . આ સરસ્વતી વિદ્યા છે.
વિધિ-સવારમાં ઉઠીને, સ્નાન કરીને, સફેદ રેશમી ધાએલું-સ્વચ્છ વસ્ત્ર પહેરીને પવિત્ર અગે સ્ફટિકની માલાથી દરરોજ ૧૦૮ જાપ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યા ચઢે છે.
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि
निःशेषनिर्जितजगत्रितयोपमानम् । बिम्बं कलङ्कमलिन क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥१३॥
સમશ્લોકી લોકય સર્વ ઉપમાનજ જીતનાર, ને નેત્ર દેવ નર ઉરગ હારી તાસં;
ક્યાં મુખ? કયાં વળી કલંકિત ચંદ્ર બિંબ ?
જે દિવસે પીળચટું પડી જાય ખુબ!– ૧૩ લોકાથ-હે સુંદર મુખવાળા પ્રભુ! દેવ, મનુષ્ય અને ભવનપતિ (દેવ) નાં નેત્રને હરણ કરનારૂં મનહર અને ત્રણ જગમાંની સઘળી (કમળ, દર્પણ, ચંદ્ર વગેરે) ઉપમાઓને જીતનારૂં તમારૂં મુખ કયાં? અને કલંકથી મલિન થએલું તથા દિવસે ખાખરાનાં પાંદડાં જેવું ફીકકું પડી જતું ચન્દ્રનું બિંબ ક્યાં? અર્થાત્ તમારા મુખને ચંદ્રની ઉપમા આપીએ તો પણ તે વાસ્તવિક નથી, કારણકે બંનેની સરખામણી બિલકુલ થઈ શકે તેમ નથી. ગુ. સૂ. 9. મંત્રાસ્નાય:___ॐ ह्रीं पूर्व आमोसहिलद्धीण विप्पोसहिलद्धीण खेलोसहिलद्धीणं जल्लोसहिलद्धीणं રોટિ નમ: સ્વદા / ગાપહારિણી વિતા અથવા ૩૪ શ્રીં શ્રીં રૂાં પરિળ વિવા.
વિધિ-આ મંત્રથી સર્વ રોગ જાય સવારે, મધ્યાન્હ અને સાંજે (ત્રિકાળ) [૧૦૮ વખત ] સ્મરણ કરવાથી સર્વ રોગ મટે.
Page #400
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૨૭
सम्पूर्णमण्डलशशाङ्ककलाकलाप
शुभ्रा गुणास्त्रिभुवनं तव लक्चन्यन्ति । ये संश्रितास्त्रिजगदीश्वर ! नाथमेकं कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥१४॥
સમશ્લોકી સંપૂર્ણ ચંદ્ર તણી કાંતિ સમાન હાર,
રૂડા ગુણે ભુવન ઐણ ઉલ્લંઘનારા ! રૈલોક્યનાથ તુજ આશ્રિત એક તેને,
સ્વેચ્છા થકી વિચરતાં કદી કોણ રોકે ? –૧૪ લોકાર્થ –હે ત્રિલોકના નાથ ! પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજવળ તમારા ગુણ આખા ત્રણ જગતને વ્યાપીને રહેલા છે; તે યંગ્ય જ છે. કારણ કે જેઓ અદ્વિતીય-સમર્થ સ્વામીના આશ્રિત હોય તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે સર્વત્ર ફરી શકે છે, તેમને કોઈ પણ રેકવા સમર્થ નથી. અર્થાત્ ત્રણ જગસૂના સર્વ છે આપણા ગુણનું કીર્તન કર્યા કરે છે.
વાર્તા ૭ મી બ્લેક ૧૩-૧૪ શ્રી અણહિલપુર પાટણની અંદર “સત્યક નામનો એક ધનાઢ્ય વ્યાપારી રહેતા હતા, તેના ગુરૂનું નામ શ્રી હેમચંદ્રાચાર્યું હતું. તે સત્યકને બધી કલાઓમાં નિષ્ણાત અને ગુણસંપન્ન “ડાહી” નામની એક ચતુર પુત્રી હતી. તે કન્યા આઠ વર્ષની થઈ ત્યારે શ્રી પંચાસરા પાર્શ્વનાથન દેરાસરમાં દર્શન કરવા અને ગુરૂને વંદન કરવા સત્યકની સાથે ગઈ. ગુરૂ મહારાજે આત્મહિતકર બંધ આપે અને ભકતામરસ્તોત્રનું માહાસ્ય બતાવ્યું, તે દિવસથી સત્યકને અને ડાહીને ભકતામર પર શ્રદ્ધા બેઠી અને તે સ્તોત્ર મુખપાઠ કરી લીધું, તથા બંનેએ એવી પ્રતિજ્ઞા કરી કે અશુદ્ધિ ટાળી તે સ્તોત્રને નિયમિત ત્રિકાળ પાઠ કરવો.
સમયના વહેવા સાથે ડાહી યૌવનવયને પ્રાપ્ત થઈસત્યક શ્રેષ્ઠિએ તેણીનાં લગ્ન બૃગુકચ્છના રહેવાસી કોઈ એક ગૃહસ્થ સાથે કર્યા. ડાહી પોતાના લગ્ન
ગકચ્છ કરેલાં હોવાથી પોતાના પિયેરથી થોડાં માણસે સાથે લઈબ્રગકચ્છ જવાને નીકળી. રસ્તામાં બપોરના સમયે બધાં સાથેનાં માણસો ભોજન કરવા બેઠાં, પરંતુ
૧. અને માં શહેરનું નામ “પણ” છે. ૨. ર અને પ માં શેઠનું નામ “સત્યવાન છે. ૩. માં “પચાસરા પાર્શ્વનાથ દેરાસરના બદલે “શહેરની બહાર ધર્મસ્થાનમાં” પાઠ છે.
૪ અને ૫ માં આ પ્રમાણે કથા છે:-“ડી વાર થઈ એવામાં ૧૫-૨૦ હથીઆરબંધ
Page #401
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસ્મરણું.
જિનેશ્વરનું વદન તથા ભક્તામરસ્તેાત્રનું પઠન કર્યા વિના ભાજન નહિ લેવાન પેાતાના નિત્ય નિયમ હાવાથી તેણીએ ભાજન કર્યું નહિ.
3.
તેણીના સાસરા વગેરેએ કહ્યું કેઃ “હે વત્સે ! ભેાજન કર, તારે આખું આણુવું જોઈતું નથી, જેમ ડાંગર ઉત્પન્ન કરનાર જુદા હાય છે, અને ખાનાર પણ જુદા હાય છે, તેમ કન્યા પણ પિતૃગૃહે મેાટી થાય છે અને મેાટી થએથી શ્વસુરગૃહે જાય છે. તે માટે શેાક કરવા છેાડી દઇને ભેાજન કરી લેા.” તેણી આ બધું સાંભળીને મૌન રહી.
ડાહીના શ્વસુરપક્ષના બધા માણસો એવું સમજ્યા કે તેણી પેાતાના પિતાના ઘરના વિરહને લીધે ભોજન લેતી નથી, એમ માનીને આગળ પ્રયાણ કરવા લાગ્યા, રસ્તામાં રાત્રિ પડતા બધાં માણસે જ્યારે સૂઈ ગયા, ત્યારે તેણીએ તેરમા અને ચૌદમા કાવ્યના એકચિત્તે પાઠ શરૂ કર્યાં તુરત જ ચક્રેશ્વરી દેવી રાત્રિના સમયે પ્રગટ થયાં અને ખેલ્યાં કે:-“ભદ્રે ! ભોજન કર! તને શું ન્યૂનતા છે ? હું આદીશ્ર્વર ભગવાનની સેવિકા ચક્રેશ્વરી છું,”
ડાહી ખેાલી કેઃ–મારૂં વ્રત પૂરણ કરે.”
લુંટારાઓએ તેને ઘેરી લીધા. ડાહીની સાથેના માણસા પહેલાં તે આવનાર માણસાની સામે થયાં, પણ આવનાર લુટારાઓનું બળ વધારે હાવાથી અને તેઓ તરફથી એકદમ હલ્લા થવાથી ડાહીની સાથે આવેલાં માણુસા નાસી ગયા. પછી લુટારાઓએ ડાહીને સતાવવા માંડી પ્રથમ તે ડાહીએ નમ્ર વાણીથી ધણી આજીજી કરી, પણ આજીજીની અસર તેઓપર કાંઇ ન થઈ.
લુટારાઓ વધારે ઉદ્ધતાઇ કરવા લાગ્યા અને છેવટે ડાહી પર બળાત્કાર ગુજારવા તૈયાર થયા. તે જ વખતે ડાહીએ ભક્તામર સ્તોત્રના ૧૩-૧૪મા શ્ર્લાકનું સ્મરણ કરવા માંડયું, આથી સત્ય-શીલને પ્રભાવ એકદમ પ્રકાશી નીકળ્યા અને ઉપરાક્ત અને ક્ષેાકથી પાણી મંત્રી તે લુંટારાએ પ્રત્યે ફૂંકયું, એટલે લુંટારાએ ભય અને દુઃખથી ત્રાસવા લાગ્યા તથા તેઓના શરીરમાં વ્યાધિ થવા લાગ્યા અને લુંટારાઓ ત્યાંજ સ્થંભી ગયા,
જ્યારે લુંટારાઓમાં હલનચલન કરવાની કાંઇ પણ શક્તિ ન રહી, ત્યારે ડાહીએ પેાતાની સાથેનાં માણસો જે દૂર નાસી ગયાં હતાં તેઓને પાછા ખેાલાવી પેાતે ચાલવાની તૈયારી કરી. તે વખતે લુટારાએ દીન વદને પ્રાર્થના કરી કે અમેાને આ સ્થિતિમાંથી દયા કરી મુક્ત કરી પછી આપ આગળ જાઓ.
ડાહીએ તેમની દીનવાણી સાંભળી, ફરીવાર આવા અન્યાય અને જીલ્મ નહિ કરવાની પ્રતિજ્ઞા આપી. પછી તે જ એ ક્ષેાકાથી મંત્રી પાણીના છંટકાવ કર્યો એટલે સર્વે લુટારા છુટા થયા અને ડાહીને ધમ્હેન કહી તેણીના પગમાં પડ્યા અને ક્ષમા માંગી.”
Page #402
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૩૯ પછી દેવીએ ચન્દ્રથી પણ ઉજવલ અને ઝેરનું હરણ કરનાર એ હાર અને બીજો હાર કે જે દિવ્ય પુપેનો બનેલો હતો તે આખે તથા ગુરૂની પાદુકા આપી અને કહ્યું કે –“આ હારને તું મુનિસુવ્રતસ્વામીના કંઠમાં આરોપણ કરીશ, એટલે તે કોઈપણ સમયે કરમાશે નહિ.” શ્રી મુનિસુવ્રતસ્વામીની પૂજા અને વંદન તું શ્રી પાર્શ્વનાથસ્વામીની પૂજા અને વંદન કરે છે તેવી જ રીતે કરજે તો તેનું પણ તે પ્રમાણે જ ફલ મલશે. કારણ કે તે બંને જિનેશ્વર સમાન હોવાથી હારનું ફલ પણ સમાન જ મલશે અને આ પાદુકાને તું જેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્ય ગુરૂને નમન વંદન કરે છે તેવી રીતે કરજે, એટલે તે પણ તેટલું જ ફલ આપશે. અને આ જે હાર છે તે તારા કંઠમાં પહેરજે. મારા અર્પણ કરેલા હારના મધ્યમાં રહેલા મણિની અંદરથી પ્રગટ છે મહિમા જેઓને એવા શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા સર્વસમક્ષ પ્રગટ થશે એમ કહીને ચકશ્વરીદેવી અદશ્ય થઈ ગયાં.”
- સવારના સમયે સાસરા વગેરેને જાણવામાં આ બધે વ્યતિકર આવ્યો. ડાહીએ પારણું કર્યું અને અનુક્રમે બધા ભૃગુકચ્છ નગરે પહોંચ્યાં. તેણીએ શ્રી મુનિ સુવ્રતસ્વામીના ગળામાં હાર આરોપણ કર્યો, માલા હંમેશાં નહિ કરમાતાં એવીને એવી રહેતી, ગુરૂપાદુકાને તે હમેશાં વંદન કરતી, હારથી અનેકના ઝેર ઉતાર્યા, સત્યક શેઠની કન્યાને આ સર્વ સત્ય પ્રભાવ પ્રત્યક્ષ જોઈને શ્વસુરપક્ષના બધાં માણો દઢ ધમી બન્યા. ભકતામર સ્તવનના પ્રભાવથી ડાહી સુશ્રાવિકાએ ચિરકાળ સુધી સંસાર સુખ ભોગવ્યાં. ગુ. સૂ. 9. મંત્રાસ્નાય:--
ॐ ह्रीं आसीविसलद्धीणं ॐ ह्रीं खीरासवलद्धीणं ॐ ह्रीं महुयासवलद्धीणं ॐ ह्रीं अमिआसवलद्धीणं नमः स्वाहा ॥
-વિપત્તિી વિદ્યા વિધિ–જ્યારે કોઈ પણ માણસને ઝર ચઢવું હોય ત્યારે આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રી પાવાથી ઝેર ઉતરી જાય છે. બીજ મંત્રઃ ___ ॐ ह्रीं श्रीं क्लीं असिआउसा चुलु चुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु
-ત્રિભુવનદામિની વિદા વિધિ—પ્રભાત સમયે ઉઠીને સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી મુંગાની (પ્રવાલની) જપમાલાથી નિત્ય ૩૦૦૦ ત્રણ હજાર જાપ કરીએ તે મનવાંછિત સિદ્ધ થાય.
चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि-.
नतिं मनागपि मनो न विकारमार्गम् ।
Page #403
--------------------------------------------------------------------------
________________
e
,
મહામાભાવિક નવસ્મરણ. कल्पान्तकालमरुता चलिताचलेन किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥१५॥
સમશ્લોકી આશ્ચર્ય શું પ્રભુ તણું મનમાં વિકાર
દેવાંગના ન કદી લાવી શકી લગા૨ ! સંહારકાળ પવને ગિરિ સર્વ ડોલે!
મેરૂગરિ શિખર શું કદી તોય ડોલે?—૧૫ શ્લેકાર્થ –હે નિર્વિકાર પ્રભુ! દેવાંગનાઓ પણ તમારા મનને જરા પણ વિકારયુક્ત ન કરી શકી, તેમાં શું આશ્ચર્ય છે? કારણ કે કંપાયમાન થયા છે અન્ય પર્વતે જેનાથી એવા પ્રલયકાળના પવન વડે કયારે પણ મેરૂપર્વતનું શિખર ચલાયમાન થયું છે? અર્થાત્ કલ્પાંતકાળને પવન અન્ય પર્વતને કંપાવી શકે છે પણ મેરૂ પર્વતને કંપાવી શકતો નથી, તેમ દેવાંગનાઓ હરિહરાદિક અન્ય દેવોને વિકાર ઉત્પન્ન કરી શકે છે પણ તમારા મનમાં વિકાર ઉત્પન્ન કરી શકતી નથી–૧૫
- વાર્તા ૮ મી શ્લોક ૧૫ ભરતક્ષેત્રમાં આવેલા કોશલદેશની રાજધાની અયોધ્યા' નામની નગરીમાં, પિતાના નામ પ્રમાણે ગુણવાળે સજજને નામને રાજા રાજ્ય કરતો હતો. એક વખતે રાજાને દુષ્ટ ચેગિની વળગી અને તેથી રાજા ઘણો ખરે સમય બેભાન જ રહેવા લાગ્યા.
મંત્રી સામેતાદિ વગેરેએ ઘણું ઉપાયો કર્યા છતાં પણ કઈ રીતે રાજાના શરીરમાંથી યોગિનીને દોષ દૂર ન થઈ શક્યું. પછી ત્યાં રહેલા શ્રીગુણસેનસૂરિ નામના જનાચાર્ય પાસે મંત્રી ગયો અને વિજ્ઞપ્તિ કરી કહેવા લાગ્યું કે –“મહાત્મન્ ! રાજાને સ્વસ્થ કરી દોષ મુક્ત કરે.”
મુનિ મહારાજ બોલ્યા કે –“હું મારાથી બનતું કરીશ.” એમ કહી મત્રીને વિદાય કર્યો. રાત્રિના સમયે શ્રી ગુણસેનસૂરિએ ભક્તામર સ્તોત્રના પંદરમા શ્લોકનું તથા તેના મંત્રનું એક ચિત્તે ધ્યાન ધર્યું. દેવીએ પ્રગટ થઈને કહ્યું કે –“મલમુનિનાં ચરણદકના અભિષેકથી સજજન રાજા દોષથી મુક્ત થશે.”
૧. માં જ “ચંપા નગરી છે. ૨. ૧ માં ધુરસેન રાજાનું નામ છે, જ્યારે તું અને જેમાં મહીપાળ” રાજાનું નામ છે. ૩. વ, રણ અને ર માં “પિશાચ” વળગ્યો એમ છપાએલું છે. ૪ થી તથા માં મંત્રીનું નામ ગુણચંદ્ર છે, જ્યારે ય માં ગુણસેન નામ છે. ૫ , તથા માં મુનિનું નામ આપવામાં આવ્યું નથી. ૬ ૪ અને ૧ માં આ પ્રમાણે છપાએલું છે:-સવારે પ્રધાનને
Page #404
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
સવારમાં મંત્રી આવ્યા એટલે ગુરૂ ખેલ્યા કે “ગુર્જરદેશને વિષે હંમેશાં કાચેાત્સર્ગમાં રહેવાવાળા, દુર્ગમ ઉપસગાને સહન કરવાવાળા, મેાટા મહિમાવાળા ‘મલ્લ’ નામના મુનિનાં ચરણેાદકના અભિષેકથી રાજા યાગિનીના દોષથી મુક્ત થશે.”
arn
આ પ્રમાણે સાંભળીને પ્રધાન વગેરે ત્યાં ગયા, ત્યાં જઈને વંદન નમસ્કાર કરીને, ચક્રેશ્વરી વગેરે દેવીએથી સન્માન પામેલા મલ્લષિને પ્રાર્થના કરીને ત્યાં લાવ્યા. તેઓનું ચરણાદક છાંટવા માત્રથી રાજા ચાગિનીના દોષથી તુરત જ મુક્ત થયા.
મલ્લમુનિએ રાજાને ઉપદેશ આપતાં કહ્યું કેઃ——
"यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनै । तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥ १ ॥” અર્થાત્:—ઘર્ષણ, છેદ-કાપ, તાપ; અને તાડન-કટકા કરવા એ ચાર વડે જેમ સેાનાની પરીક્ષા થાય છે, તેમ ધર્મની પણ શ્રુત, શીલ-સદ્ આચાર, તપ, અને દયારૂપ ગુણેા વડે પરીક્ષા થાય છે.
સર્વ જીવાની રક્ષા કરવી એ જૈનેાના પરમ સિદ્ધાંત છે.
ઇટ્રીયમાયુઃ પરં રૂપ-માળેગ્ય જાવનીયતા । अहिंसाया फलं सर्व, किमन्यत् कामदेव सा ॥१॥"
અર્થાત્:—દીર્ઘ આયુ, સુંદર રૂપ, આરોગ્ય, અને યશઃકીત્તિ એ સઘળું અહુંસાનું ફળ છે. આથી બીજું શું જોઈએ, અહિંસા જ ઈષ્ટને આપવાવાળી છે.
આ પ્રમાણે સાંભળીને સજ્જન રાજાએ જીવદયાધર્મના સ્વીકાર કર્યેા અને રાજા પરમ જૈન થયેા. મંત્રી વગેરે સર્વે લેાકેાએ જૈનધર્મના સ્વિકાર કર્યાં. ગુ. સુ. વૃ. મંત્રામ્નાય:
चवीस तीर्थकरतणी आण, पञ्चपरमेष्टितणी आण, चउवीस तीर्थकरतणइ तेजि पञ्चपरमेष्ठितणइ तेजि, ॐ ह्रीं अर्ह उत्पत्तये स्वाहा ॥
વિધિ—પુષ્યાર્કના ચેાગ આવે થકે સંધ્યાના સમયે સ્નાન કરી, સુગંધી તેલ, ચુઆ, ચંદન વગેરેનું શરીરે વિલેપન કરી, પવિત્ર ગાત્ર કરી, સુગંધીદાર ફૂલની માલા પહેરી, જ્યાં સ્ત્રીના સંઘટ્ટો-સસર્ગ થાય નહિ એવા એકાંત સ્થાનમાં આવી પવિત્ર લિપન લિંપાવી, તેના ઉપર ઊભા રહી, પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી ←કહી તમારી પાસે રાજા તથા સભાજનેાને અહીં ખેાલાવવા. પછી આ રાખતી ચપટી ઉપરાત શ્લોકથી મંત્રી તેના રાજાના કપાળમાં ચાંલ્લા કરવાી પિશાચ હંમેશને માટે નાશી જશે અનેરાજા રાષથી મુકત થશે.”
Page #405
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
ટિકની માલાથી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી દક્ષિણ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મત્ર ભણી, પછી પશ્ચિમ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણવેા. આ પ્રમાણે વિધિ સંપૂર્ણ કરી, જે કાર્ય હાય તે મનમાં ચિંતવીને સંથારે અડધી રાત્રિ વીતી ગયા પછી સૂઇ રહેવું, પાછલી રાત્રિની ઘડીએ ખાકી રહે ત્યારે સ્વપ્ન દેખે, સ્વપ્નમાં જે કાર્ય ચિંતવ્યું હાય તેનું શુભાશુભ ફલ દેખીને જાગી જવું, સ્વપ્ન આવ્યા પછી સૂઇ રહેવું નહિ.
TPE
બીજો મંત્ર આ પ્રમાણે છે:—
ॐ ह्रीं पूर्व जिणाणं ओहिजिणाणं परमोहिजिणाणं अणंतोहिजिणाणं सामन्न केवल भवत्थकेवलीणं अभवत्थकेवलोणं नमः स्वाहा ॥ बन्धमोक्षिणी विद्या ॥
ગુણ–કોઈપણ સંકટ ઉપસ્થિત થાય અથવા ભૂત, પ્રેત, ડાકણ, શાકિનીના ઉપદ્રવ હેાય તે તેના નાશ થાય.
निधूमवर्तिरपवर्जिततैलपूर:
कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां दीपोsपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ સમèાકી
ધુમ્ર રહીત નહિ” વાટ ન તેલવાળા ! ને આ સમગ્ર ત્રણ લેાક પ્રકાશનારે ! ડાલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે !
તું નાથ ! છે. અપર દીપ જગપ્રકારો !—૧૬ શ્લેાકા.
હે નાથ ! જેમાં ધૂમ્ર, દીવેટ અને તેલ નથી અને ત્રણ જગત્ને પ્રકાશિત કરે છે, પર્વતને ડોલાવનાર પવન પણ જેને કાંઇ કરી શકતા નથી એવા આપ જગતને પ્રકાશિત કરનાર એક વિલક્ષણ-લેાકેાત્તર દીપક છે..-૧૬
ગુ. સુ. રૃ. મંત્રાન્તાયઃ—
ॐ ह्रीं पूर्व बीयबुद्धीण कुट्टबुद्धीगं संभिन्न सोआणं अक्खीणमहाणसीणं सव्वलद्धीणं नमः स्वाहा ॥ - श्री सम्पादिनी विद्या ॥
વિધિ—સવારમાં ઉઠીને રનાન કરી પવિત્ર શરીર કરી પીલી ધેાતી પહેરીને કપૂરની (કેરખાની)માલાથી જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ધન ધાન્યની કમીના ન હોય.
Page #406
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાવ.
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपञ्जगन्ति ।
नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः
सूर्यातिशायि महिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७॥ સમèાકી
ઘેરી શકે કદી ન રાહુ ન અસ્ત થાય ! સાથે પ્રકાશ ત્રણ લાક વિષે કરાય !
તું હે મુનીંદ્ર ! નહિ મેધ વડે છવાય ! લોકે પ્રભાવ રવિથી અદકા ગણાય !—૧૭
શ્લોકા
જય
હું મુનીંદ્ર ! આ જગતમાં તમારે મહિમા સૂર્યથી પણ અધિક છે, કારણકે સૂર્ય તે માત્ર દિવસે જ ઉદય પામે છે અને રાત્રિએ અસ્ત પામે છે, જ્યારે તમે તે રાત્રિ દિવસ સર્વદ્યા કેવળજ્ઞાનને લીધે ઉદય પામેલા જ છે. સૂર્યને રાહુ ગ્રહણ કરે છે, અને તમે તે રાહુ રૂપ જે દુષ્કૃત તેનાથી ગ્રહણ થતા નથી. સૂર્ય પરિમિત ક્ષેત્રને અનુક્રમે જ પ્રગટ કરે છે. અને તમે તે તત્કાળ એકી વખતે જ આખા ત્રણ જગતને જ્ઞાનાલેાકવડે પ્રગટ કરે છે. સૂર્યના પ્રભાવ મેઘથી રૂંધાય છે, પણ તમારા પ્રભાવ જ્ઞાનાવરણરૂપ મેઘથી રૂંધાતા નથી. તેથી તમેાને સૂર્યની ઉપમા આપવી એ પણ ચેાગ્ય નથી.—૧૭
વાર્તા. ૯મી શ્ર્લોક ૧૬–૧૭
ભરતક્ષેત્રમાં આવેલા સગરપુર નામના શહેરમાં સગર નામના જૈનરાજા રાજ્ય કરતા હતા. રાજા જૈનધમ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા સદ્ગુણી અને ન્યાયી હતા. તેના ગુરૂનું નામ ધર્મ દેવાચાર્ય હતું. એક વખતે રાજાને ત્યાં પુત્રના જન્મ થયા, તેનું નામ કેલિપ્રિય* પાડવામાં આવ્યું. અનુક્રમે કેલિપ્રિય રાજકુમાર ચૌવનાવસ્થાને પામ્યા.
સંગરરાજા જેટલા શ્રદ્ધાળુ અને નીતિમાન હતા, તેટલેા જ કેલિપ્રિય નાસ્તિક અને ક્રૂર હતા. પાપ-પુન્યનું ફળ, સ્વર્ગ-નરકની હયાતી, વગેરે તે કાંઈ પણ માનતા ન હતા. રાજાએ તેને સમજાવવા માટે અને ધર્મના સંસ્કારે પાડવા માટે બહુ બહુ પ્રયત્ન કરવા માંડચા, પરંતુ તે સર્વે નિષ્ફળ ગયા.
૧ માં શહેરનું નામ ‘સાગરપુર’, રૂ માં ‘સગરપુર’ અને ૫ માં ‘સુંદરપુર’ છે. ૨. તથા લ માં રાજાનું નામ ‘સગર’ છે, જ્યારે 7 માં ‘હિંમતસિંહ' છે. ૩૬માં ગુરૂનું નામ નથી, જ્યારે જ્ઞ અને 7 માં મુનિનું નામ ‘ગુણભૂષણ' છે. ૪ ૩ માં રાજકુમારનું નામ ‘દેવીસિંહ' છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૪૪
મહામાભાવિક નવમરણ. એક વખતે રાજકુમાર પિતાના મિત્રો સાથે વનમાં કીડા કરવાને માટે નીકળ્યા હતો. તે વખતે પાસેના ઉદ્યાનમાં રહેલા ધર્મદેવાચાર્ય તેની નજરે પડ્યા. રાજકુમાર ગુરૂ મહારાજની નજરે પડ્યો એટલે તેને શિકાર ખેલતો દેખીને ગુરૂ મહારાજ તેની નજીક આવ્યા અને બોલ્યા કે –“હે રાજકુમાર !
ब्रह्महत्या सुरापान, स्तेयं गुर्वङ्गनागमः ।
महान्ति पातकान्योहु-रेभिश्च सह सङ्गमः ॥१॥ यदि सत्सङ्गनिरतो, भविष्यसि भविष्यसि । । तदा सज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥२॥ यः प्राप्य दुष्प्रापमिदं नरत्वं
धर्म न यत्नेन करोति मूढः । क्लेशप्रबन्धेन स लब्धमब्धौ
चिन्तामणिं पातयति प्रमादात् ॥३॥ અર્થાતઃ–બ્રહ્મહત્યા, મદિરાનું પાન, ચોરી કરવી. વિદ્યાગુરૂની સ્ત્રી સાથે કીડા કરવી, વગેરે મોટાં પાપ છે, એવું જ્ઞાનીઓ કહે છે-૧.
જે તું સુખને ઈચ્છતો હોય તો તારે સારાની સેબતમાં રહેવું જ જોઈએ અને સજજનની સાથે વાર્તાલાપ કરવો જ જોઈએ-૨.
જે મૂર્ખ મનુષ્ય, દુષ્માપ્ય એવો મનુષ્ય ભવ પામીને ધર્મ કરતો નથી, તે ઘણી મુશ્કેલીથી સમુદ્રમાંથી મેળવેલા એવા ચિંતામણી રત્નને પ્રમાદથી ગુમાવી દે છે. અર્થાત્ મનુષ્ય ભવ હારી જાય છે-૩.
રાજકુમારે જવાબ આપ્યો કે –“હે મુનિ ! ધર્મની સાધના કરનાર આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી તો પછી ધર્મ કરવાનું શું પ્રયોજન, જેમ મુશળધાર વર્ષદને જ અભાવ હોય તો પછી નદીમાં પૂર હોતું નથી, તેમ પંચમહાભૂતના બનેલા આ શરીરમાં આત્માને સંભવ જ શી રીતે હોઈ શકે. અને આત્મા જ ન હોય તે પછી નરક શી રીતે હોઈ શકે, કારણ કે ગામ જ ન હોય તે પછી હદ શી રીતે હોય, ન જ હોય. તેવી રીતે આત્મા જ નથી તે પછી પુણ્ય-પાપ, નરકસ્વર્ગ વગેરે છે જ નહિ. તમારા જેવા માણસોએ અજ્ઞાન લોકોને છેતરવા માટે આ બધા ઢગ જ માત્ર છે.”
ગુરૂમહારાજ રાજકુમારનો જવાબ સાંભળી વિચારવા લાગ્યા કે આ મનુષ્ય દુર્લભધિ હોય એમ લાગે છે. એક વખતે રાજકુમાર ફરીથી ગુરૂમહારાજ પાસે આવ્યો, તે વખતે રાજકુમારને પ્રતિબોધ કરવા માટે ભક્તામર સ્તોત્રના ૧૬-૧૭
Page #408
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૪૫
મા શ્લોકનું મુનિ મહારાજે એક ચિત્તે ધ્યાન કર્યું, એટલે તત્કાળ ચકેશ્વરી દેવી હાજર થઈ મુનિએ તેણીને કહ્યું કે નરકના દુઃખે બતાવીને કેલિપ્રિય રાજકુમારને પ્રતિબંધ પમાડ.
દેવીએ કહ્યું કે “આપ તે બાબતની ચિંતા ન કરશો.”
એમ કહી દેવીએ પિતાની દેવી શક્તિથી રાજકુમારને બેભાન બનાવી દીધો અને જાણે તે સ્વપ્તાવસ્થામાં હોય તેમ નારકીના દુઃખ નજરે જોવા લાગ્યો. કોઈ મનુષ્યને યમરાજ મારે છે, કેઈને ધગધગતા લોઢાના સળી ચાંપે છે, તે કેઈને ધગધગતું સીસું ઉકાળીને પાય છે, ન પીએ તો પરાણે મોઢામાં રેડે છે, અને તે મનુષ્યભવમાં કરેલાં કમને આ બદલે છેએમ કહીને વધારે દુઃખ આપે છે. પેલા માણસ બિચારા આ દુઃખમાંથી છુટવા માટે ઘણી આજીજીએ કરે છે પણ યમરાજ તેઓને છોડતા નથી. આ બધાં દશ્યો જોઈને રાજકુમાર ભય પામ્યા અને પાપના ફલ પ્રત્યક્ષ દેખીને ધ્રુજી ઉઠ્યો; પછી દેવીએ તેને હોશમાં આણ્યો.
પછી ગુરૂ મહારાજે પૂછયું કે:-“ભાઈ ! પાપના ફલ જોયા કે નહિ?”
કેલિપ્રિય બોલ્યો કે –“ભગવાન ! બધું જોયું, અને પિતાને ધર્મનું રહસ્ય સમજાવવા વિનંતિ કરી.”
ગુરૂ મહારાજે ચોગ્ય શબ્દોમાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, પછી રાજકુમારે ગૃહસ્થના સમકિત મૂલ બાર વ્રત ગુરૂપાસે ઉચર્યા અને ચિરકાલ રાજ્ય પાળી સ૬ગતિનું ભાજન થયો. ગુ. સૂ. 9. મન્નાસ્નાયઃ— ___ॐ ह्रीं उग्गतवचरणचारीणं ॐ ह्रीं दित्ततवाणं ॐ ह्रीं तत्ततवाणं ॐ ह्रीं पडिमापडिवन्नाणं नमः स्वाहा ॥
-વિદ્યાવિની વિદ્યા in વિધિ–આ મંત્ર આખો મોઢે કરીએ, પછી જે કોઈને ભૂત પ્રેતને દેષ લાગ્યો હોય તેને આ મંત્રથી મોરપીંછાં વડે ૧૦૮ વાર ઝાડો દીજે-ઉંઝીએ તે દેષ ટલે. શીતજવર, ઉષ્ણવર પ્રમુખ સર્વવરને નાશ થાય. વળી આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંતરીને ચારે બાજુની ભિતએ તે મંતરેલું પાણી છાંટીએ તે મરકી વગેરે ઉપદ્રવને નાશ થાય.
नित्योदयं दलितमोहमहान्धकारं
गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति
विद्योतयजगदपूर्वशशाङ्कबिम्बम् ॥१८॥
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૪ર
મહાત્રાભાવિક નવસ્મરણુ,
સમશ્લોકી
માહાંધકાર દળનાર સદા પ્રકાશી!
રાહુ-મુખે સિતા ના નહિં મેઘ-રાણી! શાલે તમારૂ મુખ–પદ્મ અપાર રૂપે!
જેવા અપૂર્વ શશ લાક વિષે પ્રકાશે !–૧૮
હે પ્રભુ! આપશ્રીનું મુખકમળ નવીન ચદ્રષિખની જેમ શેાલે છે. કેમકે તે નિરંતર ઉદય પામેલું છે અથવા નિરંતર શુભ ભાગ્યવાળું છે, અને ચંદ્રબિંખ તે પ્રાતઃકાળે અસ્ત પામે છે. આપશ્રીનું મુખકમલ મેાહનીય ક રૂપી અંધકારને નાશ કરે છે અને ચંદ્ર તે અલ્પ અંધકારના નાશ કરવા પણ સમથ નથી. રાહુ જેવા દુષ્ટ વાદીઓના વાદ તમારા મુખને પરાભવ પમાડી શકતા નથી, અને ચંદ્રને તે રાહુ ગળે છે. તમારૂં મુખ મેઘ સમાન દુષ્ટ અકર્મને આધીન નથી અને ચંદ્રને તે! મેઘ આચ્છાદન કરે છે. તમારૂં મુખ ઘણી કાંતિવાળું છે, અને ચંદ્રનું બિંબ તે અલ્પ કાંતિવાળું છે, કેમકે તે કૃષ્ણપક્ષમાં ક્ષય પામે છે. તથા તમારૂં મુખ જગતને પ્રકાશિત કરે છે અને ચંદ્ર તે પૃથ્વીના અલ્પ પ્રદેશને પણ પ્રકાશિત કરવા સમર્થ નથી.-૧૮
વાર્તા ૧૦મી શ્લાક ૧૮,
શ્રી ગૂર્જરભૂમિના તિલક સમાન અણહિલપુરપાટણ નામના શહેરમાં પ્રજાપાળક અને ન્યાયપરાયણ પરમાર્હત્ કુમારપાળ નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રીમાલવંશમાં તિલક સમાન શ્રીઉદ્દયન નામના મંત્રિશ્વરના પુત્ર આંબા ને મહારાજા કુમારપાલે તેની રાજસેવાના બદલામાં અતિ રસાળ અને ધનધાન્યથી ભરપૂર લાટ’ દેશ બક્ષીસ આપ્યા. તે હંમેશાં ભકતામર સ્તંત્રના પાઠ કરતા હતા.
એક વખતે ભ્રગુકચ્છથી કાઈ કાર્યપ્રસંગે મહાર જતાં રસ્તામાં એક મહાભયંકર અને ગિરિગુફાઓવાળી અટવીમાં રાત્રીના સમયે તે આવી ચઢયો. અટવીમાં અધારૂં એટલું તેા ભયંકર હતું કે આંખને કાઈ પણ રીતે રસ્તા સૂઝે જ નહિ. આ વખતે તેણે ભકતામરસ્તેાત્રના ૧૮ મા શ્ર્લાકનું એકાગ્ર ચિત્તે ચિંતવન કર્યું કે તુરત જ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને ખેલ્યાં કેઃ–“હે વત્સ ! પવિત્ર થઇને તે કરેલા સ્તેાત્રના સ્મરણથી હું તારા ઉપર તુષ્ટમાન થઈ છું અને તને આ વિષનુ હરણુ કરનાર, તથા દરેક પ્રકારના વિજ્ઞનું હરણ કરનાર ચંદ્રકાંતમય ચંદ્રપ્રભુસ્વામીનું બિંબ
૧ જ્ઞ માં મંત્રીનું નામ છંડ છે, જ્યારે T માં મંત્રીનું નામ અઈડ છે; જે અતિહાસિક દૃષ્ટિએ પણ ખાટુ' છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
ભક્તામર તાત્ર.
આપું છું તે ગ્રહણ કર તથા બીજું કાંઈ તારે જોઈતું હોય તે માગ”
આંખડ દંડાધિપતિએ પેાતે નિઃસ્પૃહ હાવા છતાં પણ હંમેશાં અભિષ્ટ ફૂલને દેવાવાળી નાગવલી માંગી અને દેવીને નમસ્કાર કર્યાં. દેવીએ તે નાગવલ્લી આંખને
૩૪૦
* માં આ હકીકત નીચે પ્રમાણે છેઃ—
“એક વખત પોતાની માતાના આગ્રહથી આંબડે કચ્છમાં આવેલા ભદ્રપુર ( ભદ્રેશ્વર )ની સંધ સહિત યાત્રાએ જવાનેા નિશ્ચય કર્યો અને ધામધૂમ પૂર્વક ઘણા સ્નેહી સંબંધીએ સાથે તથા અનેક સાધની ભાઇએ સાથે પાટણથી નીકળ્યા.
રસ્તામાં આવતાં દરેક સ્થળે યાત્રાઓ કરતાં કરતાં ચેાતરફ જૈનધર્મના વિજયડકા વગાડતા વગાડતા તેઓ ઘણા દિવસે કચ્છના રણના નાકે આવી પહોંચ્યા.
ચેાતરફ ઊભા કરેલા નાના મેટા પચરંગી તબુએથી વિશાળ જગ્યા શાભી રહી હતી અને જાણે એક નાનું સુંદર શહેર વસી ગયું હોય તેવા દેખાવ થઇ રહ્યો હતા આસપાસના ગામેામાંથી અનેક લેાકા ચતુર્વિધ સંઘના દર્શન કરી પવિત્ર થતા હતા અને થાડા દિવસ પહેલાં વર્ષોથી ઉજ્જડ પડેલી જગ્યાએ આજે મનુષ્યેાના ટાળેટાળાં કલ્લોલ કરી રહ્યા હતા.
×
X
×
×
×
X
X
સાય કાળ થવા આવ્યા અને ઘેાડીવારમાં તા સફેદ દૂધ જેવા પુર્ણિમાના ચંદ્રના તેજે આખી પૃથ્વી શોભી રહી. આજે આ રણના લાંખે પટ એળંગવાને આપ્યા સંધ તૈયારી કરી રહ્યો હતા. નિશાન ડંકા વાગ્યા અને નાખતા ગડગડી ત્યાંતા આખા સંધ ગાજતે વાજતે ઉપડ્યો, દેવને પણ દુભ દર્શીન થાય એવા આ પવિત્ર સંધને નિહાળીને અને જૈનધર્મની પ્રીતિના ફેલાવા થતા તેને એક મિથ્યાલી દેવને અદેખાઈ આવી. તેથી તેણે પાતાનું ખળ અજમાવવાનું શરૂ કર્યું" રણની અધવચમાં જ સંધના બધાં ગાડાં તેણે અટકાવી દીધા.
માણસાએ ધણી ઘણી જાતના પ્રયત્ન કર્યાં છતાં પણુ બળદ અને માણસે જરા પણ આગળ ન ચાલતાં ત્યાંના ત્યાં થંભી ગયાં. સંધના માણસેાની અને પેાતાની આ સ્થિતિ જેને આંખડ પ્રધાન પણ ગભરાઈ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા. પરંતુ સદ્ભાગ્યે આંખડની માતા બહુ જ ભક્તિવાળી અને નિખાલસ હૃદયની હાવાથી તેણીએ પેાતાના પુત્રને તથા આખા સધને ભક્તામરસ્તેાત્રના ૧૮ મા શ્લોકના જાપ જપવાનું કહ્યું, સાથે સાથે પોતે પણ શાંત ચિત્તે ૧૮ મા લેાકનું ચિંતવન કર્યું અને થાડી વારમાં જ શાસનદેવ હાજર થયા.
સંધની આવી વિકટ પરિસ્થિતિ નજરે નિહાળી શાસનદેવે પેલા મિથ્યાત્વી દેવને નસાડી મૂકયા અને સંધના સંકટનું નિવારણ કરી જયજયકાર વર્તાવ્યા. નિર્વિઘ્ને યાત્રા કરી પાછા આવ્યા ત્યારે મહારાજ કુમારપાળ તથા પાટણના રહેવાસીએ પણ આ વાત સાંભળીને બહુ જ નવાઇ પામ્યા અને જૈનધર્મના પ્રભાવમાં વૃદ્ધિ થઈ.”
7 માં વળી નીચે પ્રમાણે છેઃ
“લાય દેશના રાજા તરીકે અને તેનું રક્ષણ કરવા અર્થે છડ લાટ દેશમાં જ રહેવા લાગ્યા. લાટ દેશની નજીકના બીજા દેશના રાજાએથી અઈડ કે જે એક પ્રધાન હતા તે રાજ
Page #411
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણું. આપી અને અદશ્ય થઈ ગઈ. આંબડ રત્નમય જિનબિંબના તેજથી અજવાળી રાતની માફક પલ્લીમાંથી બહાર નીકળે, અને દેવીએ આપેલા જિનેશ્વરનાં ચંદ્રકાન્તમય બિંબનું હમેશાં પૂજન કરવા લાગ્યા. અનુક્રમે રાજાની આજ્ઞાથી રાજથાય તે જોઈ શકાયું નહિ અને તેને નિર્બળ ધારી તેની સામે તેઓ બંડ ઉઠાવવા લાગ્યા. આથી અછડે બીજા રાજ્ય પર પોતાનું બળવાન સૈન્ય લઈ ચઢાઈ કરી. કર્મચગે રસ્તામાં ભૂલો પડ્યો અને એક વિષમ અટવીમાં જઈ ચડયો. ત્યાં પોતે લશ્કર સાથે દુઃખમાં આવી પડવાથી અછડ ગભરાવા લાગ્યો ત્યારે તેણે વિચાર કર્યો કે દુઃખી મનુષ્યને ધર્મ અને પ્રભુમરણ જરૂર સહાય કરે છે. ગભરાઈ જવાથી કે શેચ કરવાથી શું ફાયદો થવાને હતો? માટે ધેય રાખી પ્રભુસ્મરણ કરવાથી અવશ્ય લાભ મળશે જ.
આ પ્રમાણે વિચાર કરી “નિત્યોદ્ર' એ શ્લોકનું અત્યંત દૃઢતાપૂર્વક સ્મરણ કરવા લાગ્યો. થોડીવારમાં તે કના પ્રભાવથી દેવી ત્યાં આવી અને લોકારાધનનું કારણ પૂછ્યું. જવાબમાં અછડે વિષમ અટવામાં આવી પડવાથી પડતા દુ:ખના નિવારણની અને તે અટવીમાંથી સીધો રસ્તો મળે અને ધારેલે સ્થળે પહોંચાય તેવી માંગણી કરી.
દેવીએ કે રસ્તો બતાવ્યો અને બે રતનો (અઈડની ભક્તિને વશ થઈ) આપ્યાં. અને કહ્યું કે –“એક રનથી ગમે તે પ્રકારનું વિષ હોય તે નાશ પામે છે અને બીજા રત્નના પ્રભાવથી રસ્તો ભૂલાત નથી અને શત્રુ પર વિજય મેળવાય છે.” બે રત્નો આપી, જરૂર પડે તે ફરીવાર યાદ કરવાનું કહી દેવી પોતાના સ્થાનકે ગઈ
અછડે પિતાના ધારેલે રસ્તે આવી જુદા જુદા દેશમાં જઈ તેના રાજાઓને પિતાના ભૂજબળથી નમાવ્યા અને અભિમાની તેમજ સમર્થ બળવાન રાજા “ભલય” નામે કે જે ઘણે સમર્થ હતો તેને પણ નમાવી વિજય ડું કે વગડાવતે ઘણી સંપત્તિ અને ચતુરંગી સૈન્ય સાથે પિતાના દેશમાં–પોતાની રાજધાનીમાં મોટા ઉત્સવથી આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરતાં પ્રથમ પોતાની પવિત્ર માતાના દર્શનાર્થે અને સુભાશિષ માટે તેમને નમસ્કાર કરવા ગયે.
પિતાના પુત્રને વિજયવંત અને સુખપૂર્વક પાછો આવેલો જોઈ અતિ આનંદથી તેને વધાવી હૃદય સાથે ચાંપી સુખી ભવિષ્ય નીવડે એવો માતાએ આશીર્વાદ આપ્યો. પછીથી તે કહેવા લાગી કે –“હે પુત્ર! તું મહાન–સમર્થ–બળવાન છે અને તું જ્યાં જ્યાં ગયો છે ત્યાં ત્યાં તે વિજય મેળવ્યો છે એ વાત સત્ય છે પરંતુ તે વિજય જેમ સિંહ બકરા અગર ઘેટા પર મેળવે તેવા જ પ્રકારનો છે, કારણ કે તેં જીતેલા સઘળા રાજાઓ બિચારા ઓછા સાધનવાળા અને ઓછા બળવાન હોવાથી એ વિજય ખરો વિજ્ય કહેવાય નહિ. તું ખરા વિજયી ત્યારે જ કહેવાઈ શકે છે કે જ્યારે “ભગુક૨છીને સમર્થ અને અત્યારસુધીમાં અજીત એવો પૃથ્વી સેન” નામને રાજા છે તે રાજાને તું તારે કબજે કર. તેને તારી આજ્ઞા મનાવતો કરે તો તું વિજયવંત ગણાશે, કારણકે તે તારો ખરો શત્ર છે અને પૂરે દેશી છે.
માતાનાં આવાં વચનો સાંભળી તે રાજાને જીતવાનું તેણે માતાને વચન આપ્યું. થોડા દિવસની વિશ્રાંતિ લઈ મ્હોટા અને બળવાન સૈન્યને લઈ અઈડ “ભગુકચ્છ તરફ કૂચ કરી ગયો.
Page #412
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
૩૪
પિતામહ બિરૂદને ધારણ કરતા એવા કાંકણુદેશના મલ્લિકાર્જુન ને છલથી હણીને શૃંગારકોટિશાટિકા ૧, ગરલ હર સિપ્રા ૨, સફેદ હાથી ૩, એકસો આઠ રત્નપાત્ર ૪, ખત્રીશ મડા સાચાં મેાતી ૫, સેા ઘડી પ્રમાણ સુવર્ણના ઘડાએ ૬, અગ્નિધૌત ઉત્તરપટ છ, મલ્લિકાર્જુનનું માથુ ૮, એ આઠ વસ્તુએ કુમારપાલ મહારાજા આગળ ભેટ કરી. મહારાજાએ રાજપિતામહનું બિરૂદ આપ્યું.
ત્યારપછી પેાતાની માતાના પગમાં નમસ્કાર કર્યાં, પરંતુ માતાને નારાજ જોઇ તેનું કારણ પૂછ્યું. કારણ પૂછવાથી માતાએ કહ્યું કેઃ–“રાજહત્યાના લાગેલા પાપના નિવારણ માટે તું ભૃગુકચ્છમાં આવેલા શકુનિકાવિહાર વગેરેના જીર્ણોદ્ધાર ના કરે તે હું શી રીતે પ્રસન્ન થાઉં ?””
આંડે આ વાત
સાંભળીને હેમચન્દ્રસરિની સાનિધ્યમાં ઉદ્ધાર કર્યો, પ્રતિષ્ઠા સમયે તેને દીધેલાં ઉત્કૃષ્ટ દાનને જોઇને, ગૃહસ્થની સ્તુતિ કરવાથી વિમુખ એવા શ્રીહેમચંદ્રસૂરિ એ પણ તેના દાનનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ
" किं कृतेन न यत्र त्वं यत्र त्वं किमसौ कलिः । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ॥१॥
અર્થાત્—આ કલિયુગમાં તારા જન્મ થએલા હેાવા છતાં પણ તે શું નથી કર્યું? અર્થાત્ તે કલિયુગને પણ ભૂલાવી દીધા છે.”
આ પ્રમાણે જીર્ણોદ્ધાર કરીને માતાને રાજી કર્યાં. અને આંખડ દડાધિપતિ મહુ સુખના ભાગી થયા.
ગુ. સ. 9. મુન્ત્રાન્તાયઃ
ॐ ह्रीं जङ्घाचारणाणं ॐ ह्रीं विज्जाचारणाणं ॐ ह्रीं वेउब्वियइडिपत्ताणं ॐ ह्रीं आगासगामीणं नमः स्वाहा ॥
ચાલતાં ચાલતાં અઈડનું લશ્કર ભૃગુકચ્છ ’ની નજીકમાં આવવા લાગ્યું. પૃથ્વીસેન રાજાને ખબર પડી કે મ્હારા રાજ્ય પર અઈડ ચડી આવે છે, એટલે પોતે સેના લઇ અછડતી સામે લડાઇ કરવા ચાલ્યેા. રસ્તામાં અને લશ્કરો એકઠાં થયાં અને પ્રચંડ યુદ્ધ થયું. પરિણામે પૃથ્વીસેનનું લશ્કર પાછું હાર્યું. તેથી તેને અઈડને નમવું પડ્યું અને તેની આજ્ઞા માન્ય રાખવી પડી. આ રીતે અઈડના વિજય થયા અને દેશ વિદેશમાં તેને યશ ફેલાયા, મેાટા યશની સાથે વિજયડકા વગડાવતે તે પોતાની રાજધાનીમાં મ્હોટી ધામધુમથી આવ્યા અને માતાને વંદન કર્યું.
C
માતા પુત્રને વિજયવંત જોઈ ઘણા જ આનંદ પામી. જુઓ ક્યાં પ્રધાનપણું ? ક્યાં એક દેશનુ રાજ્ય ? અને કયાં આવડે માટા વિજય? આ બધું ભક્તામરના પ્રભાવનું પરિણામ છે. માટે સુખાથી મનુષ્યાએ નિરંતર પ્રભુ સ્મરણ કરવું.”
Page #413
--------------------------------------------------------------------------
________________
૫૦.
મહામાભાવિક નવમરણ.
વિધિ-રવિવારના દિવસે આ મંત્રાક્ષને ભેજપત્ર પર યક્ષકદમથી લખી, માદળીઆમાં તે ભાજપત્રને ઘાલી, પાસે રાખીએ તો આપણું ઉપર કોઈ પણ વ્યક્તિ એ કામણમણ કર્યા હોય તેની અસર થાય નહિ; અને દિવસે દિવસે આપણી કીર્તિ તથા પ્રતાપમાં વધારો થતો રહે.
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा ?
युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ !। निष्पन्नशालिवनशालिनि जीवलोके कार्य कियजलधरैर्जलभारननैः ? ॥१९॥
સમશ્લોકી શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિ જે!
અંધારૂ તુજ મુખ ચંદ્ર હસતું અતીશે ! શાલિ સુશોભિત રહી નિપજી ધરામાં !
શી મેઘની ગરજ હેાય જ આભલામાં?–૧૯ લેકાર્થ-હે નાથ ! જે તમારા મુખરૂખ ચંદ્ર વડે પાપરૂપ અંધકારને નાશ થાય છે, તે પછી રાત્રિએ ચંદ્રનું શું કામ છે અથવા દિવસે સૂર્યનું શું કામ છે ? કાંઈ જ નહીં, જે પાકેલા શાલિના વન વડે પૃથ્વીપીઠ ભતું હોય તે પછી જલના ભારથી નમી ગએલા મેઘનું શું કામ છે ? કાંઈ જ નહીં. અથવા જેમ તણ, લતા અને ધાન્યાદિક પાકી ગયા પછી મેઘ માત્ર કાદવ અને શરદી વગેરેના કલેશનું કારણ હોવાથી નિષ્ફળ છે, તેમ તમારા મુખચંદ્ર વડે પાપરૂપ અંધકાર નાશ પામવાથી ચંદ્ર સૂર્ય કેવળ શીતળતા અને તાપનું કારણ હોવાથી નિષ્ફળ છે.–૧૯
વાર્તા, ૧૧ મી શ્લોક ૧૯ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલી વિશાલા નામની નગરીમાં લક્ષ્મણ નામનો એક શ્રેષ્ટિ રહેતો હતો, તે પોપકારી અને શ્રીમંત હિતે. વળી તે ધર્મ જેન હોવાથી પિતાના ગુરૂ રામચન્દ્રસૂરિ પાસેથી આમ્નાય સહિત ભકતામર સ્તોત્ર શીખેલે હતો અને તેને હમેશાં તે શુદ્ધચિત્ત પાઠ કરતો હતો. ( ૧ ૨ તથા 7 માં શેઠનું નામ “લક્ષ્મીકાન્ત” આપેલું છે, જ્યારે રા માં શેઠનું નામ “લક્ષ્મણ” જ આપેલું છે.
૨ વ માં ગુરૂનું નામ જ નથી આપવામાં આવ્યું, પણ માં ગુરૂનું નામ “ચન્દ્રકીર્તિ” આપવામાં આવેલું છે, જ્યારે માં ગુરૂનું નામ “વિદ્યાચંદ્ર' આપેલું છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૩૫૧
એક વખતે રાત્રિના સમયે શુદ્ધ વસ્ત્રો પહેરીને એક ચિત્તે ભકતામર સ્તોત્રના ૧લ્મા લેકનું શેઠ ધ્યાન ધરતા હતા, તે સમયે ચકેશ્વરી દેવી આવ્યાં. અને તેજોમય ચન્દ્રકાન્ત મણિ આપ્યું. દેવીએ તુષ્ટમાન થઈ કહ્યું કે –“જ્યારે કોઈપણ ઠેકાણે મહાન અધિકાર હોય ત્યારે તું આ શ્લોકનું સ્મરણ કરજે અને આ મણિને આકાશમાં ઉછાળવાથી સોળે કળાએ પરિપૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય તે પ્રકાશ કરનાર કૃત્રિમ ચંદ્ર બનશે અને જ્યાંસુધી તારી ઈચ્છા હશે ત્યાંસુધી તે આકાશમાં રહી ચંદ્રના પ્રકાશની ગરજ સારશે, પછી પાછા તે મણિ તારી પાસે આવી મૂળ સ્થિતિમાં રહેશે, આટલું કહી કામ પડે યાદ કરવાની ભલામણ કરી દેવી સ્વસ્થાનકે ગઈ.”
એક વખતે માલવાનો રાજા મહીધર નામને હતું, તે કઈ પિતાના સમર્થ શત્રુને જીતવાને અને જીવતો પકડવાને માટે એકાએક સિન્ય લઈને નીકળી પડ્યો,
૧ 1 માં “એક દિવસ સવારમાં” લખેલું છે. ૨ માં “શાસનદેવ પ્રસન્ન થઈ આવ્યો' લખેલું છે. * ૪ માં તદ્દન જુદી જ ઢબનું વર્ણન છે, જે નીચે પ્રમાણે છે –
શ્રદ્ધાની પણ કસોટી હોય છે તેમ આ લક્ષ્મીકાન્ત શેઠની વિધિસરની આરાધનામાં ભંગાણ પાડવા એક વખત દેવ આવ્યા અને શેઠન ગુમાસ્તાનું રૂપ ધારણ કરી શેઠના પૂજાના ઓરડામાં દાખલ થઈ ગભરાએલા અવાજે કહ્યું –“શેઠ ! શેઠ ! દેડે ! દોડો! આપણી દુકાનમાં મેટી આગ લાગી છે અને લાખો રૂપિઆનો કિંમતી માલ સળગી ગયું છે.
શેઠ તો આ અવાજથી પ્રથમ ચમક્યા પરંતુ તેમના હૃદય ઉપર કોઈ અસર થઈ નહિ, તે તો પિતાના ધ્યાનમાં ફરી લીન થયા.
દેવે પિતાના દાવમાં નિષ્ફળ જવાથી તેણે ફરી બીજી યુક્તિ અજમાવી અને બહાર જઈ થોડીવાર પછી બીજા ગુમાસ્તાનું રૂપ ધારણ કરી એકદમ શેઠની પાસે આવ્યો અને ઉતાવળથી ગભરાતાં ગભરાતાં બોલ્યો કે –“શેઠ ! ઉઠો !! ઉઠે ! ! ! ત્રીજા માળની બારીએથી અચાનક જ પડી જવાથી આપને પુત્ર બેભાન થઈ ગએલ છે; બધા માણસે એકઠા થઈ ગયા છે અને તમને એકદમ બોલાવે છે.
શેઠ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી ફરી પિતાના ધ્યાનમાં જોડાયા આ જોઇને દેવ બહુ જ પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ શેઠના વખાણ કર્યા અને તેને જે જોઈએ તે માગવા કહ્યું. ત્યારે શેઠે કહ્યું કે - “મારે આપના પ્રતાપે પૂર્ણ સુખ છે, તેમાં મને સંતોષ છે, મારે કાંઈ જોઈતું નથી.” તો પણ “દેવ દર્શન કદી ખાલી જાય નહિ” એમ કહી શેઠને એક સુંદર મણિ આપી દેવ પિતાને સ્થાનકે ચાલ્યો ગયો.”
૩ 8 અને 1 માં “માલવાના રાજા”ના બદલે “વિશાળાને રાજા' છે. ૪ અને ૫ માં રાજાનું નામ “મહીધર નહી પણ “લોકપાળ' છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૫૨
મહામાભાવિક નવસ્મરણ. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું અને તે સમયે રાત્રિ પડી ગઈ અંધકારમાં કઈ પણ રીતે માર્ગ નહી સુઝવાથી સિન્ય આગળ વધવાને અશક્ત નીવડયું. આ વખતે લક્ષ્મણ શેઠ પણ રાજાની સાથે હતા.
આ પ્રદેશમાં મહા અંધકાર જેઈને રાત્રિ કેવી રીતે વીતાડવી તે પ્રશ્ન મુશ્કેલ થઈ પડે અને રાજા વિચારવા લાગ્યા કે અંધકારને દૂર કરવા માટે શું ઉપાય લે. પિતાના રાજાને આ પ્રમાણે ચિંતાતુર જઈને લક્ષ્મણ શેઠ રાજા પાસે આવ્યા અને કહેવા લાગે કે –“હે દેવ ! હું પૂર્ણચન્દ્ર આપને દેખાડું અને સૈન્યને માટે રાત્રિને દિવસ જેવી કરી નાખું.”
રાજાએ કહ્યું કે –“કર, જે તે પ્રમાણે તું મારા પ્રત્યે ઉપકાર કરીશ તે હું તારા મનવાંછિત પુરા કરીશ.”
આ પ્રમાણે સાંભળીને ભક્તામરસ્તોત્રનું ચિંતવન કરી કૃત્રિમ ચંદ્રમાં પ્રગટ કર્યો. સવાર પહેલાં તે રાજાએ શત્રુરાજાની રાજધાની કબજે કરી અને દુશ્મન રાજાને બાંધી, રાજા પિતાના નગરમાં પાછા આવ્યા. લક્ષ્મણને બધા ધનવાનોના કરતાં પણ અધિક ધનવાન બનાવ્ય, લક્ષ્મણે રાજાને કહ્યું કે આ બધા સ્તવનને મહિમા છે.
જ ન માં આ વર્ણન પણ નીચે પ્રમાણે છે –
* એક વખત લમીકાન્ત શેઠ પરદેશથી પુષ્કળ માલ ભરી દેશમાં આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં જંગલમાં અધવચ રાત્રિ પડી, ત્યાં ચોર લુંટારાઓનો બહુ જ ત્રાસ હતો. જે ત્યાંથી આગળ ન જવાય તે પાસેની બધી મિલ્કત લુંટાઈ જાય તેમ હતું; ઉપરાંત અમાવાસ્યાની કાળી અંધારી રાત હોવાથી રસ્તે સુઝે તેમ પણ ન હતું. શેઠના હૃદયમાં મુંઝવણ થવા લાગી અને આ સંકટમાંથી બચવા તે ઉપાય શોધવા લાગ્યા.
ખૂબ ઉઠે વિચાર કરતાં પ્રથમ દેવે આપેલે ચન્દ્રકાન્ત મણિ યાદ આવ્યો અને ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકનું ચિંતવન કરી તે મણિ આકાશને વિષે ઉછાળ્યો, તેથી ચારે તરફ પૂણિમાના ચંદ્ર સરખું ઝળહળતું તેજ ફેલાઈ ગયું અને ચંદ્રની માફક તે મણિ આકાશને વિષે ઉચે રહી તેજ પ્રસારવા લાગ્યો. એના તેજથી રસ્તો સુઝવાથી શેઠના માણસે તથા શેઠ વગેરે સહિસલામત એ જંગલમાંથી પાર ઉતર્યા.
પ્રભાત થતાં શેઠે ફરી ૧૯મા શ્લોકનું ચિંતવન કરી એ મણિને પાછો ખેંચી લીધે અને પિતાને ગામ આનંદથી પહોંચી ગયા.
આખા નગરમાં જ્યારે આ મણિના પ્રભાવની વાત પ્રસરી ત્યારે રાજાએ પણ શેઠને બોલાવ્યો અને વાત પૂછી તે લક્ષ્મીકાન્ત શેઠે ભક્તામરનો મહિમા કહી સંભળાવ્યો આથી રાજા વગેરે ઘણા માણસોએ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા માંડયું.”
Page #416
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાન્ન,
એક વખતે લક્ષ્મણ રાજાને ધર્મશ્રવણ માટે ગુરૂપાસે લઈ ગયા. ગુરૂએ ઉપદેશ આપતાં કહ્યું કેઃ~~~
"जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके
विद्वद्गोष्ठी वचनपटुता कौशलं सत्कलासु । साध्वी लक्ष्मीश्चरणकमलोपासना सद्गुरुणां शुद्धं शीलं मतिरमलिना प्राप्यते नाल्पपुण्यैः ॥१॥"
અર્થાત્ પ્રગટ પ્રભાવવાળા જૈનધમ, સત્પુરૂષાની સેાખત, વિદ્વાનેા સાથે ગેાછી –વાર્તાલાપ, વચનપટુતા-ખેલવામાં ચતુરાઈ, સુંદર કળાઓમાં કુશળતા, ન્યાયાપાર્જિત લક્ષ્મી, સદ્ગુરૂના ચરણકમળની સેવા, શુદ્ધ શીલ, નિળ બુદ્ધિ આ સઘળા ગુણા અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતા નથી, પરંતુ બહુ પુન્યવાન આત્માઓને જ પ્રાપ્ત થાય છે.
ગુરૂપાસેથી દેવ, ગુરૂ અને ધર્મરૂપી ત્રણ રત્નાનું સ્વરૂપ સાંભળીને મહીધર રાજાએ જૈનધર્મને સ્વીકાર કર્યો અને લક્ષ્મણ બધા ધનવાનાને પણ પૂજનીક થયા. કહ્યું છે કેઃ—
“તિમાનું યિાંä, લગ્ન સૂતે માત્મનામ્ । मन्दाकिनीमृदो वन्द्या - स्त्रिवेदीवेदिनामपि ॥१॥"
રૂપા
અર્થાત્–મહાત્માઓની સેાખત મેાટા મહિમાને ઉત્પન્ન કરે છે. ત્રણ વેદને જાણનારાઓને ગંગા નદીની માટી પણ વંદનીય થાય છે.
૩. સુ. શ્રૃ. મંત્રામ્બાય:
ॐ ह्रीं पूत्र मणपज्जवनाणीणं सीयलेसाणं तेउलेसाणं आसीविसभावणाणं दिट्टीविसभावणाणं चारणभावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं नमः स्वाहा ॥ - अशिवोपशमनी विद्या ॥
વિધિ—આ મંત્રની સાધના તથા તેના પ્રભાવ ઉપર અઢારમા કાવ્યમાં કહી ગયા છીએ, તે પ્રમાણે જાણવા. આનાથી બધા ઉપદ્રવનું નિવારણ થાય. અને ચક્રેશ્વરીદેવી પ્રત્યક્ષ થાય.
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु ।
तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं
नैवं तु का शक किरणाकुलेऽपि ||२०||
Page #417
--------------------------------------------------------------------------
________________
૫૪
મહામાભાવિક નવસ્મરણ. સમશ્લાકી
શાલે પ્રકાશ કરી જ્ઞાન તમા વિષે જે, તેવું નહીં હરિહરાદિકના વિષે તે; રત્ના વિષે સ્ફુરિત તેજ મહત્વ ભાસે, તેવુ ન કાચ કકડે ઉજળે ગણારો. ૨૦
લેાકા-હે પ્રભુ ! અનંત પર્યાયવાળી વસ્તુને વિષે પ્રકાશ કરનારૂં જ્ઞાન જેવું તમારે વિષે શેાલે છે તેવું હરિ વિષ્ણુ, હર-મહાદેવ તથા બ્રહ્મા, બૌદ્ધ વગેરે દેવાને વિષે શે।ભતું નથી. કેમકે તે કદાચિત ભયાર્દિક દેખાડીને પેાતાનું નાયકપણું બતાવે છે તે પણ તેએ વિભગજ્ઞાની જ છે, તેથી તેઓના શાસ્ત્રામાં પૂર્વપરને વિરાધ સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, જેવી રીતે ગમે તેવા તેજસ્વી કાચના કકડા હોય તે પણ તેનું દેદીપ્યમાન તેજ વજ્ર, વૈસૂર્ય, પદ્મરાગ અને ઈંદ્રનીલ વગેરે મિણુના તેજ પાસે જરા પણ ગૌરવપણું પ્રાપ્ત કરતું નથી, તેવી જ રીતે તમારા જ્ઞાન પાસે તેનું જ્ઞાન નિષ્ફળ છે-નકામું છે.—૨૦
વાર્તા ૧૨ મી લેાક ૨૦
શ્રી નાગપુર નામના નગરમાં મહીપતિ' નામના રાજા રાજ્ય કરતે હતા. તે રાજાને માનીતા સામદેવ નામના પુરોહિત હતા, તે ગામમાં વિહાર કરતાં કરતાં શ્રી વિજ્યસેનસૂરિ નામના એક જૈનાચા પધાર્યાં. તેઓ હંમેશાં રાત્રિના સમયે ભક્તામરસ્તોત્રના પાઠ કરતા હતા અને તે પાઠના પ્રભાવથી એક વખતે તે ભકતામરસ્તેાત્રના ૨૧ મા શ્લેાકનું ચિંતવન કરતા હતા, તે વખતે ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઇને તેઓને બધી જાતના પ્રશ્નો જાણવાની વિદ્યા આપી હતી.
એક દિવસે મહીપતિ રાજા સભા ભરીને બેઠા હતા, તે વખતે પેાતાની રાણીને રહેલા ગભ સંબંધી પેાતાની સભામાં બેઠેલા રાજપુરહિત તથા ત્રીજા પણ જ્યાતિષીઓને રાજાએ પ્રશ્ન કર્યો કે:-મારી રાણીને ગર્ભ રહેલે છે તે તે ગર્ભના જન્મ ક્યારે થશે અને તે પુત્ર હશે કે પુત્રી ? તથા તેના જન્મથી મારે ત્યાં શું થશે ?” રાજાના આ પ્રશ્નના જવાખમાં પુરેાહિત તેમજ બધા જ્યાતિષીએ મૌન રહ્યા તેથી શ્રી વિજયસેનસૂરિને સન્માન સહિત રાજદરબારમાં બાલાવ્યા. રાજાએ તેને વંદન કર્યું અને પેાતાના પ્રશ્ન પૂછ્યો.
૧ ૬ માં રાજાનુ નામ ‘મહિપતસિંહ ’ છે, લ માં રાજાનું નામ ‘ નાગરાજ ' છે, તથા TM માં રાજાનું નામ · રાજસિંહ ' આપેલું છે.
૨ % માં સાધુનું નામ નહી આપતાં એક ‘ શ્રીપૂજ્ય ’એમ લખેલું છે, જ્યારે લ તથા TMમાં સાધુનુ નામ * વિદ્યાનંદી ' આપેલું છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૫૫
આચાર્ય મહારાજે રાજા, પુરોહિત તથા સભા સમક્ષ કહ્યું કે “મહારાજ ! સાંભળો આવતી કાલે તમારી પટ્ટરાણીને ત્રણ નેત્રવાળો એક પુત્ર અવતરશે અને તે પછી બારમા દિવસે એટલે આજથી તેરમા દિવસે આપના મુખ્ય હસ્તીનું મરણ થશે. અને તે ત્રણ નેત્રવાળો પુત્ર ઘણું જ બળવાન અને સમૃદ્ધિવાન થશે.”
આ સાંભળી જેઓના ગળામાં જઈ રહેલી છે એવા બ્રાહ્મણે ગુરૂમહારાજના આ વચનેની હાંસી કરવા લાગ્યા, જેઓને રાજાએ નિષેધ કર્યો. ગુરૂના કહેવા પ્રમાણે જ રાજાની પટરાણીએ બીજે દિવસે ત્રણ નેત્રવાળા પુત્રને જન્મ આપ્યો અને પુત્રના જન્મથી બરાબર બારમા દિવસે રાજાના પટ્ટહસ્તીનું મરણ થયું; એ રીતે ગુરૂમહારાજના કહેલા વચનો સત્ય થયાં.
તેરમા દિવસે મહીપતિ રાજાએ ગુરૂમહારાજને બેલાવીને રાજ્ય સિહાસન ઉપર બેસાડ્યા અને તેઓની સ્તુતિ કરવા માંડી, ગુરૂમહારાજનું આવું ચમત્કારીક જ્ઞાન જોઈને હેવી બ્રાહ્મણના મુખ કાળાં પડી ગયાં અને જમીન તરફ નીચું મુખ રાખીને જોવા લાગ્યા એટલે કે તેઓ ઝંખવાણું પડી ગયાં અને ગુરૂને નમસ્કાર કરવા લાગ્યા. પ્રસન્નમુખે ગુરૂમહારાજ આશીર્વાદ આપતાં બોલ્યા કે –
'आधारो यस्त्रिलोक्या जलधिजलधरार्केन्दवो यन्नियोज्या भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः सम्पदस्ताः। आदेश्या यस्य चिन्तोमणिसुरसुरभीकल्पवृक्षादयस्ते,
श्रीमान् जैनेन्द्रधर्मः किसलयतु स वः शाश्वती शर्मलक्ष्मीम् ॥१॥ અર્થાતઃ–જે ત્રણે લેકને આધાર છે, જેનાથી સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર નિયમ મુજબ ચાલે છે, જેની કૃપાથી અસુર સુર મનુષ્ય અને રાજાઓ વડે તે તે સંપદાઓ ભેગવાય છે, જેના આદેશ પ્રમાણે ચિંતામણિ રત્ન કામધેનુ અને કલ્પવૃક્ષાદિ વર્તે છે, તે શ્રીમાન જિનેન્દ્ર કથિત ધર્મ તમને શાશ્વતી મોક્ષલક્ષ્મી આપે.
હમેશાં સુખને આપનાર જનધર્મના મહિમાનું શ્રવણ કરી રાજાએ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો, બીજાઓએ પણ જનધર્મને સ્વીકાર કર્યો. અહીંયાંથી શરૂ કરીને છ કલાક સુધીના મન્ને સૂરિમન્નથી જાણી લેવા. मन्ये वरं हरिहरादय एव दृष्टा
दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्यः
कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥२१॥
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૫
મહામાભાવિક નવસ્મરણ.
સમશ્લાકી માનું રૂડું હરિહરાદિકને દીઠા !
- હૃદય આપ વિષે કરે છે; જેવા થકી જગતમાં પ્રભુને પ્રકાશ,
જન્માન્તરે ન હો મન કેઈ નાથ!–૨૧ શ્લેકાર્થ-હે નાથ! હરિહરાદિ દેવોને મેં દીઠા, તે સારું જ થયું, કારણ કે એમને દેખ્યા છતાં મારૂં ચિત્ત આપને વિષે જ સંતુષ્ટ થાય છે અને આ લોકમાં આપને દેખી લેવાથી વિશેષ લાભ એ થયો કે હવે કોઈ પણ જન્માંતરમાં કોઈ અન્ય દેવ મારા મનનું હરણ કરી શકશે નહિ.-૨૧
- વાર્તા ૧૩ મી બ્લોક ૨૧ શ્રી વાયડ નામના ગામની અંદર પરકાયપ્રવેશ વિદ્યાના જાણકાર શ્રી છવદેવસૂરિએ ભક્તામર સ્તોત્રના ૨૧ મા કલેકને આમ્નાય સહિત જાપ કરીને અપ્રતિચક્ર (ચકેશ્વરી) દેવી પાસેથી સર્વ દેવોને પ્રકટ કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી.
તેઓશ્રી વિહાર કરતા કરતા મનોહર ગર્જરભૂમિની અંદર આવેલા સોરઠ દેશમાં શ્રી દેવપત્તન (પ્રભાસપાટણ) નગરે પધાર્યા, ત્યાં શ્રી સોમનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું હતું.
ગામમાં તપાસ કરતાં એક પણ જનમંદિર નહિ જોવાથી સૂરિજીએ ગામના એક વૃદ્ધ પુરુષને બેલાવીને હકીકત પૂછી તો માલુમ પડયું કે પહેલાં આ ગામમાં ઘણું જનની વસ્તી હતી, પરંતુ મુનિ મહારાજના વિહાર વિના અને ગામમાં બ્રાહ્મ
નું પ્રસિદ્ધ તીર્થસ્થળ હોવાને લીધે ઘણાખરા જને અન્યધમી થઈ ગયા છે; અને હાલ તે જન નામને પણ કોઈ જાણતું નથી.
આ પ્રમાણેની હકીકત સાંભળી આચાર્ય મહારાજને ઘણો જ ખેદ થયો અને કોઈ પણ ઉપાયે શિવ બની ગયેલા જેનોને પુનઃ જિન બનાવવા વિચાર થયે. તે માટે પ્રથમ જનસમૂહનું આકર્ષણ કરવા નિમિત્તે પોતે પિતાના શિષ્ય પરિવાર સહિત સોમનાથ મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં ગયા પછી થોડીવારમાં લોકોમાં ખબર થઈ કે કોઈ જૈન સાધુ મહાદેવના મંદિરમાં મહાદેવને નમસ્કાર કરવા જાય છે. તેથી લોકો ટેળે ટોળાં મળી ભેગાં થયાં.
૧. માં આચાર્યનું નામ “દેવસૂરિ' છે, માં નામ “જીવનદી” છે, જ્યારે માં નામ ક્ષમાશીલ” આપેલું છે.
૨. # માં ગામનું નામ “સુંદરપુર” છે, જ્યારે ૩ અને ૪ માં ગામનું નામ “દેવપુર' આપેલું છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૫૭
અહીંયાં આચાર્ય મહારાજે ચકેશ્વરી દેવીના આરાધનના પ્રભાવથી સોમેશ્વરને બેલાવ્યા, વળી શિવને બોલાવ્યા, બ્રહ્મા તથા વિષ્ણુને પ્રાસાદમાંથી આવતા બતાવ્યા, સૂર્ય–ગણેશ-સ્કન્દ વગેરેને પણ ચાલતા બતાવ્યા, આ પ્રમાણે બધા દેવને પ્રકટ થએલા જોઈને ગામના લોકો પણ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા, વળી શિવને ચંદ્રપ્રભુના જિનમંદિર તરફ પૂજન કરવા જતાં અને નમતાં, તથા સોમેકવરને પૂજન કરીને આઠમા તીર્થકરને નમન કરીને પ્રભુને હાથ માગતાં અને પ્રભુએ તેમને હાથ પકડતાં બતાવ્યા. આ પ્રમાણે બતાવીને છેવટે હરિહરાદિને અદશ્ય થતા પણ બતાવ્યા, પછી આચાર્ય ઉપાશ્રયે પાછા ચાલ્યા ગયા, અને શાસનની મહાઉન્નતિ થઈ.
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् ।
नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥२२॥
સમશ્લોકી સ્ત્રી સેંકડો પ્રસવતી કદી પુત્ર ઝાઝા,
ના અન્ય આપ સમ કે પ્રસવે જનેતા ! તાશ અનેક ધરતી જ દિશા બધીય,
તેજે સ્કુરીત રવિને પ્રસવે જ પૂર્વ૨૨ કલેકાર્થ –જેમ તારાના સમૂહને તો સઘળી દિશાઓ ધારણ કરે છે, પરંતુ સ્કુરાયમાન તેજસ્વી કિરણોના સમૂહવાળા સૂર્યને તે એક માત્ર પૂર્વ દિશા જ ઉત્પન્ન કરે છે, તેમ સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે, પરંતુ આપ જેવા પુત્રને જન્મ આપનારી બીજી કોઈ માતા નથી. [મરૂદેવા જેવી કોઈ ભાગ્યશાળી માતાએ જ તમારા જેવા તીર્થકર પુત્રને જન્મ આપે છે.-૨૨
વાર્તા ૧૪ મી શ્લોક ૨૨ શ્રી ગુડશશ્વપત્તન’ નામના નગરમાં વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્યને શાસ્ત્રાર્થમાં ભુવનમુનિએ જીત્યો હતો. તે બૌદ્ધાચાર્ય મરીને યક્ષ તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં જૈનમુનિથી પામેલા પરાભવને યાદ કરીને જૈન સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. સંઘે દુષ્ટ યક્ષનું દમન કરવા માટે ભક્તામર સ્તોત્રનાં ૨૨ મા લોકની સાધના
૧. વ માં ગામનું નામ “કુંદનપુર” છે, જ્યારે જ માં ગામનું નામ “ નંદનપુર' છે. ૨. ૨, ૩ તથા ૪ માં બૌદ્ધાચાર્યનું નામ “પ્રસાકર' છે. ૩. , વ અને ર માં જનાચાર્યનું નામ “મતિસાગર” છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ. જેઓએ કરેલી છે, એવા વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થએલા વિદ્યાસિદ્ધ આર્યખપુટાચાયને ઉત્સાહપૂર્વક ગુડસપત્તન” ને વિષે વિનંતિ કરી બોલાવ્યા
ગુરૂમહારાજ યક્ષના મંદિરને વિષે ગયા અને ચક્ષના કાન પર પગ મૂકીને સૂઈ ગયા. એવામાં યક્ષને પૂજારી ત્યાં આવ્યો, તે આ બનાવ જોઈને બોલ્યો કે - “અરે દુવિનીત ! જલદી ઊભે થા, નાહકને મરી જઈશ.”
આ બધું સાંભળ્યા છતાં આચાર્ય મહારાજ ચોતરફ વસ્ત્ર બરાબર લપેટીને કપટનિંદ્રાએ સુતેલા હતા તેથી કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ. આ બનાવનું પૂજારીએ રાજાને નિવેદન કર્યું, ત્યારે રાજા તેમના પર કપાયમાન થયે. અને પિતાના માણસો મોકલીને તેઓને ઉઠાડવાનો પ્રયત્ન કરાવ્યો, પણ તેઓ તે વસ્ત્રથી આચ્છાદિત હોવાથી જાગ્યા જ નહિ એટલે તેમણે એ વૃત્તાંત આવી રાજાને જણાવ્યું, જે સાંભળતાં તે અધિક કે પાયમાન થઈ કહેવા લાગ્યો કે:-“એને પત્થર અને લાકડી વતી ખુબ માર મારો.”
રાજસેવકએ તે પ્રમાણે કર્યું, પરંતુ આચાર્યને તે મારની કાંઈ ખબર જ ન પડી. એવામાં તરત નગર અને અંતઃપુરમાં કોલાહલ જાગે અને કંચુકીઓ પાકાર કરતા, રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે –હે સ્વામિન્ ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરે. પત્થર અને લાકડીવતી કરેલા અષ્ટ પ્રહારોથી કેઈએ સમસ્ત અંતઃપુરને જર્જરિત કરી નાખેલ છે.”
આ સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યું કે –“અવશ્ય આ કેઈવિદ્યાસિદ્ધ પુરુષ છે. તેથી પ્રહારો અંતઃપુરમાં ચલાવે છે અને પિતાને બચાવ કરે છે, માટે મારે તેઓ માનનીય છે.” એમ ધારી અધિષ્ઠાયક દેવની માફક રાજાએ મધુર વચનથી આચાયને શાંત કર્યા, ત્યારે કપટનિંદ્રા તજીને આયંખપુટાચાર્ય મહારાજ જાગ્રત થઈને ઉડ્યા ત્યાં જમીન સુધી મસ્તક નમાવીને રાજાએ તેઓને નમસ્કાર કર્યા.
પછી આચાર્ય મહારાજે યક્ષને કહ્યું કે –“ યક્ષ ! તું મારી સાથે ચાલ.” ત્યારે તે સાથે ચાલ્યો અને તેની પાછળ પાછળ શિવ વિનાયક વગેરે યક્ષ મંદિરમાંની બીજી પણ દેવમૂતિઓ ચાલવા લાગી. વળી એક હજાર પુરુષો ઉઠાવી શકે એવી પત્થરની ત્યાં બે કુંડીઓ પડી હતી, તેને પણ ગુરૂએ પોતાની પાછળ પાછળ ચલાવી, એવી રીતે કૌતુકથી તેઓને પ્રવેશોત્સવ થયો. એમ આચાર્ય મહારાજને અદ્ભુત પ્રભાવ જોઈ રાજા અને નગરલોકે પણ જિનશાસનના ભક્ત થયા અને શાસનને મહિમા વિસ્તર્યો. છેવટે રાજાની વિનંતિથી શાંત થએલા સૂરિજીએ યક્ષને તેના સ્થાને પાછા મોકલ્યો અને બે કંડીઓ ત્યાં જ રહેવા દીધી.
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૫૯
ભક્તામર સ્તોત્ર. त्वामामनन्ति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः पुरस्तात् । स्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु ના શિવઃ શિવપ મુનીન્દ્ર! થારા
સમશ્લોકી માને પરપુરૂષ સર્વ મુનિ તમને.
ને અધિકાર સમીપે રવિ શુદ્ધ જાણે, પામી તને સુરત મૃત્યુ-જીતે મુનીંદ્ર,
છે ના બીજે કુશળ મેક્ષ તણે જ પંથ-૨૩ લેકાર્થ –હે મુનીંદ્ર! પ્રભુ! મુનિઓ તમને પરમ પુરુષ કહે છે. અર્થાત્ મિથ્યાત્વી જીવ બાહ્યાત્મા કહેવાય છે, સમ્યગ્દષ્ટિ કર્મવાળે જીવ અંતરાત્મા કહેવાય છે અને કમરહિત થએલ જીવ પરમાત્મા કહેવાય છે, તેવા પરમાત્મા તમે છે, એમ મુનિઓ કહે છે, તમે સૂર્ય સમાન સ્વયં તેજસ્વી છે, અમલ-રાગ દ્વેષ રહિત છે, તથા પાપરૂપ અંધકારથી દૂર છે. તમને જ અંત:કરણની શુદ્ધિવડે પામીને-જાણીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે–સિદ્ધ થાય છે. તે સિવાય બીજો કોઈ પણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી.
વાર્તા ૧૫મી શ્લોક રકમ આગળ જેઓનું વર્ણન કરી ગયા છીએ, તે વિદ્યાસિદ્ધ શ્રી આયખપુરાચાર્યું ભકતામર સ્તોત્રના તેવીસમા લેકની સાધના કરીને સર્વ અભીષ્ટ વસ્તુઓને દેવાવાળી એવી ચકેશ્વરી દેવી પાસેથી દુષ્ટભંતરને કબજે કરવાનું વરદાન મેળવ્યું હતું, તે શ્રી આખપુટાચાર્ય વિહાર કરતા કરતા ઉજયિની” નામની નગરીએ આવ્યા
તે ઉજજયિની નગરીના ઉદ્યાનના મધ્યભાગમાં ચંડિકા દેવીનું એક મંદિર હતું, તે હિંસાપ્રિય દેવીની પાસે નિરંતર અનેક પ્રકારનાં નિર્દોષ અવાચક પ્રાણઓનો સંહાર થતું હતું, તેથી ઉદ્યાનમાં ઠેકાણે ઠેકાણે લેહી, હાડકાં, માંસ, મરેલાં જાનવરનાં કલેવર વગેરે પડેલાં હતા. સાંજને સમય થઈ જવાથી આચાર્ય મહારાજ રાત્રિ વીતાવવા માટે તે ચંડિકાના મંદિરની નજીકની ભૂમિમાં રહ્યા.
- થોડી રાત્રિ વીત્યા બાદ ક્રોધાયમાન થએલી ચંડિકા દેવી મુનિને પોતાના મંદિરની નજીકમાં ધ્યાનસ્થ જઈ એકદમ ક્રોધથી રાતી પીળી થઈ ગઈ અને મુનિના ગળે નખ માર્યો, જે તેણીના કપાળમાં જ લાગે આ પ્રમાણે જેઈને દેવી ઉપસર્ગ કરવા છેડી દઈ મુનિને પગમાં પડી અને તેઓની ક્ષમા માંગી અને કહ્યું કે આપ
Page #423
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
કાંઈ આજ્ઞા કરો. ગુરૂએ જીવહિંસા બંધ કરવાનું કહ્યું અને જો પર થતા ઉપસર્ગનું નિવારણ કર્યું અને તેણુને શાંતિ પમાડી. સવારમાં તેઓની સાથે ઉપાશ્રય તરફ જતાં નગરના દરવાજે તેઓની પૂજા અને વંદન કરી પિતાના મંદિરમાં પાછી ગઈ. તેણીના કપોલના વિષે નખરેખા તેવીને તેવી જ કાયમ રહી. આ વૃતાંત લોકોના જાણવામાં આવવાથી લેકીમાંથી પણ કેટલાકે ગુરૂમહારાજને ઉપદેશ શ્રવણ કરી સમ્યકત્વ અંગિકાર કર્યું અને ગુરૂના ગુણનું સ્મરણ કરતાં કરતાં પિતાને ઘેર ગયા.
त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाचं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥२४॥
સમશ્લોકી તું આદિ અવ્યય અચિત્ય અસંખ્ય વિભુ,
છે બ્રહ્મ ઈશ્વર અનંત અનંગકેતુ; યોગીશ્વર વિદિતગ; અનેક એક
કે છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત-૨૪ શ્લેકાર્થ –હે પ્રભુ! સંત પુરુષ તમને અવ્યય એટલે સર્વ કાળે એકસ્થિર સ્વભાવવાળા હોવાથી હાનિવૃદ્ધિ રહિત, તથા વિભુ એટલે પરમ અિધય વડે શોભનાર અથવા કર્મનો નાશ કરવામાં સમર્થ, અચિંત્ય એટલે આધ્યાત્મિક પુરુષો વડે પણ ચિંતવી ન શકાય તેવા અથવા અચિંત્ય ગુણવાળા, અસંખ્ય એટલે તમારા ગુણની સંખ્યા ન હોવાથી અસંખ્ય, અથવા અનંત જ્ઞાનવાળા છતાં પણ સંસાર અનંત હોવાથી સર્વ જીવોના સર્વ ભવોની સંખ્યા નહિ કરી શકવાથી અસંખ્ય અથવા અનંત અર્થવાળા અકારાદિક વર્ગોની સંખ્યા નહીં કરી શકવાથી અસંખ્ય, અથવા ગુણથી અને કાળથી તમારી સંખ્યા થઈ શકતી નથી માટે અસંખ્ય. આદ્ય એટલે લેકવ્યવહારની આદિમાં થએલા હોવાથી આદ્ય, અથવા પાંચ પરમેષ્ઠીની મચે પ્રથમ હોવાથી આદ્ય, અથવા વીશ તીર્થકરમાં પ્રથમ હોવાથી આદ્ય, અથવા સર્વ તીર્થકરો પોતપોતાના તીર્થની આદિ કરનાર હોવાથી આદ્ય. બ્રહ્મા એટલે અનંત આનંદ વડે વૃદ્ધિ પામનાર. ઈશ્વર એટલે સર્વ દેવોના સ્વામી અથવા એશ્વર્યયુક્ત હોવાથી કૃતાર્થ. અનંત એટલે અનંત જ્ઞાનદશનવાળા અથવા મૃત્યુરૂપ અંત રહિત. અનંગકેત એટલે કામદેવનો નાશ કરવામાં કેત સમાન એટલે કે જેમ ઉદય પામેલે કેતુને તારે જગતને ક્ષય કરે છે, તેમ ભગવાન કામદેવને ક્ષય કરે છે, અથવા
Page #424
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
વૈક્રિય, ઔદારિક, આહારક, તેજસ અને કામણ એ પાંચે અંગ-શરીરના કેતુચિન્હ રહિત હોવાથી અનંગકેતુ. ગીશ્વર એટલે મન, વચન અને કાયાને જીતનારા, ચેગીઓના એટલે ચાર જ્ઞાનવાળાના અથવા ધ્યાનને ઈશ્વર અથવા સગી કેવળીના માન્ય હોવાથી ઈશ્વર. વિદિતોગ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ વેગને જાણનાર અથવા થાનીઓએ જેનાથી ચોગ જામ્યો છે તેવા, અથવા “વિ એટલે વિશેષ કરીને, “દિત એટલે નાશ કર્યો છે, “યોગ ” જીવની સાથે ક્ષીરનીરના ન્યાયથી રહેલે કર્મ બંધ જેણે એવા. અને એટલે જ્ઞાન કરીને સર્વમાં રહેલા હોવાથી અનેક, અથવા ગુણ અને પર્યાય અનેક હોવાથી અનેક, અથવા એક ઠેકાણે અનેક સિદ્ધ હોવાથી અનેક, અથવા ઋષભ વગેરે અનેક વ્યક્તિ હોવાથી અનેક, અથવા નામ સ્થાપના, દ્રવ્ય સ્થાપના અને ભાવ સ્થાપના રૂપે હોવાથી અનેક. એક એટલે અદ્વિતીય, ઉત્તમ અથવા એક જીવની અપેક્ષાએ એક. જ્ઞાનસ્વરૂપ એટલે કેવળજ્ઞાનના સ્વરૂપવાળા તથા અમલ એટલે અઢાર દોષરૂપ મળ રહિત છે આ રીતે તમેને કહે છે.-૨૪
बुद्धस्त्वमेव विबुधार्चित ! बुद्धिबोधात् ।
त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेर्विधानात् व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥२५॥
સમશ્લોકી છો બુદ્ધિ-ધ થકી હે ! સુરપૂજ્ય બુદ્ધ,
છે લેકને સુખદ-શંકર તેથી શુદ્ધ ! છો મોક્ષ-માર્ગ-વિધિ-ધારણથી જ ધાતા,
છે સ્પષ્ટ આપ પુરૂષોત્તમ સ્વામી ત્રાતા–૨પ શ્લોકાર્થ –હે ઈંદ્રાદિક દેવોથી પૂજિત પ્રભુ ! પદાર્થોને વિષે તમારી જ મતિને પ્રકાશ હોવાથી સાચા બુદ્ધ તમે જ છે. અથવા વિબુધ” એટલે પંડિત, પંડિતો એટલે ગણુધરે તેમણે “અર્ચિત એટલે પૂજિત જે તીર્થકરે, તેની “બુદ્ધિ એટલે કેવળજ્ઞાન, તેના વડે “બેધાત્ એટલે વસ્તુસમૂહનું જ્ઞાન હોવાથી તમે જ બુદ્ધ છે. તથા ત્રણ જગતના જીવોને સુખ કરનાર હોવાથી તમે જ સાચા શંકર છે. હે ધીર ! ત્રણ રત્ન રૂપ મોક્ષમાર્ગનું વિધાન કરવાથી તમે જ ધાતા–બ્રહ્મા છે. હે ભગવાન્ ! તમે જ સર્વ પુરૂષોમાં ઉત્તમ છે. તેથી સ્પષ્ટ રીતે તમે જ પુરૂષોત્તમવિષ્ણુ છે. અર્થાત્ બુદ્ધ, શંકર, બ્રહ્મા અને વિષ્ણુ, તેઓ નામ પ્રમાણે ગુણવાળા
Page #425
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ, નથી. કારણકે બુદ્ધ કેવળજ્ઞાન રહિત છે, શંકર સંહાર કરનાર છે, બ્રહ્મા હિંસક વેદને ઉપદેશ આપનાર છે અને વિષ્ણુ માયાકપટ યુક્ત છે. અને તે નામના યથાર્થ ગુણે તે તમારામાં જ છે.-૨૫
વાર્તા ૧૬મી બ્લેક ૨૪-૨૫ શૈર્યપુર નામના નગરમાં જીતશત્ર નામને મહા પરાક્રમી, બળવાન અને નીતિવાન રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને રૂપમાં રંભા સમાન અને શીલવંત અહોંતેર રાણીઓ હતી.
એક દિવસ વસંતઋતુ પૂર બહારમાં ખીલી રહી હતી, સુગંધ-પરિમલ ચારે બાજુ પ્રસરી રહ્યો હતો, કે કિલા મધુર સ્વરે આલાપ કરતી હતી, તે વખતે માળીએ આવી મહારાજાને વસન્તની મોજ અનુભવવા અને વિશ્રાન્તિ લેવા ઉદ્યાનમાં પધારવા કહ્યું. રાજા રાણીઓ સહિત બગીચામાં જઈ વસંતની મોજ અનુભવવા લાગ્યો.
ઉદ્યાનમાં કીડા કરતાં કરતાં કઈ એક વ્યંતર તે રાણીઓને વળગ્યો અને રાણીઓને બેભાન સ્થિતિમાં લાવી મૂકી. ગાંડા માણસની માફક જેમ તેમ રાણીઓ બોલવા લાગી તેમજ અનેક ચેષ્ટાઓ કરવા લાગી; તેથી રાજા તેમજ બીજા માણસો બહુ દુઃખી થવા લાગ્યા અને ચારે બાજુ શેક ફેલાઈ રહ્યો.
રાજાએ તુરતજ શૌર્યપુર નગરમાંથી મંત્ર-યંત્ર-તંત્ર જાણનારાઓને બોલાવી રાણીઓના વ્યંતરને કાઢવા કહ્યું, માંત્રિક-તાંત્રિકેએ બહુ બહુ પ્રયત્ન કર્યા, પણ સર્વે નિષ્ફળ ગયા. જ્યારે કોઈપણ પ્રયત્ન ફળીભૂત થયે નહિ, ત્યારે રાજા નિરાશ થઈ ગયો.
આ સમયે રાજાના ભાગ્યથી જ જાણે પધાર્યા હોય નહિ, તેમ વિહાર કરતાં કરતાં શાંતિસૂરિ શ્વેતાંબરાચાર્ય શૈર્યપુર નગરને વિષે પધાર્યા, આ શાંતિસૂરિ મહારાજે ભક્તામર સ્તોત્રના ૨૪મા ક્લાકનું આરાધન કરવાથી ચકેશ્વરી દેવી પ્રસન્ન થએલાં હતાં, આવા મહાપ્રભાવશાળી આચાર્ય મહારાજના રાજાની રાણીને વ્યંતર વળગ્યાને વૃત્તાંત જાણવામાં આવ્યો. તેથી શાસનની પ્રભાવના કરવાની જ એક માત્ર ઈચ્છાથી ગુરૂમહારાજે અવધૂતને વેષ લીધે અને ફરતા ફરતા રાજમંદિર અગાડી આવી પહોંચ્યા, અને બોલ્યા કે આ રાણીઓને દેષ રહિત હું કરી શકું તેમ છું.
૧. ૪ અને માં નગરનું નામ “સૂર્યપુર” છે, જ્યારે રણ માં નગરનું નામ “સૂરીપુર છે. ૨. માં રાજાનું નામ “અજિતસિંહ' છે. ૩. ૧, ૨ અને ૫ માં મુનિનું નામ “શાંતકોતિ” છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
તેઓના આ વચનાનું શ્રવણુ કરીને રાજાએ તેઓને અંતઃપુરની પાસે સેનાના સિંહાસન પર બેસાડયા અને કહ્યું કેઃ-“હે ભગવન્ ! મારા પર કૃપા કરી રાણીઆને જેમ બને તેમ જલદી જીવિતદાન આપી મારા જીવનને ઉદ્ધાર કરેા અને તેના બદલામાં ભલે મારૂં રાજ્ય ગ્રહણ કરે,”
આ પ્રમાણે આચાર્યમહારાજને વિજ્ઞપ્તિ કરવાથી આચાર્ય મહારાજે પ્રાસુક નિર્મળ જળ મંગાવીને મત્રીને આપ્યું અને કહ્યું કે આ પાણીને દરેક રાણીની આંખ પર છાંટ અન તેનું પાન દરેક રાણીને કરાવેા.” આ પ્રમાણે કરવાથી બેહાંતેરે રાણીઓને વળગેલા દુષ્ટ વ્યંતર તુરતજ પલાયન થઈ ગયા.
338
આ પ્રમાણેના અલૌકિક પ્રભાવ પ્રત્યક્ષ જોઈ રાજા અને રાણીએ ગુરૂમહારાજને વંદન કરી, તેએની વારંવાર પ્રશંસા કરતાં તેની પાસે ધદેશના સાંભળવા બેઠાં,
ગુરૂ મહારાજ શ્રી શાંતિસૂરિએ ધર્મદેશના આપતાં કહ્યું કેઃ—
"ज्ञानादित्रितयोच्चशालकलितं शीलाङ्गसंज्ञैः पुरः
सत्सूत्रैः कपिशीर्षकैः परिगतं दानादिसद्गोपुरम् । क्षान्त्याद्युच्चदशप्रकारविलसद्यन्त्र शमाम्भोनिधि
भीताः कर्मरिपोः श्रयध्वमधुना सद्धर्मदुर्गे जनाः ॥१॥
અર્થાત્:-સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સભ્યચ્ચારિત્રરૂપ ત્રણ કાટ યુક્ત, અને અઢાર હન્તર શીલના અંગેાવડે યુક્ત, ઉત્તમ સૂત્ર રૂપ કાંગરાવડે સહિત, દયા આદિ રૂપ દરવાજાવાળા, ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મરૂપ યન્ત્રવાળા, અને શમરૂપી પાણીના ભંડાર એવા સદ્ધર્મરૂપ કલાના કરૂપ શત્રુથી ભયભીત થએલા હે મનુષ્યા ! તમે આશ્રય કરે.
આ પ્રમાણે સાંભળીને રાજાએ જૈનધર્મના સ્વીકાર કર્યાં અને પેાતાના આખા રાજ્યની અંદર જીવહિંસાના નિષેધ કરાવ્યા. રાણીઓએ પણુ જૈનધર્મને સ્વીકાર કર્યાં અને ગુરૂપાસે પંચમી તપ ઉચ્ચર્યું. રાજાએ ઉંચા તારણેાવાળા સેકડો નવીન જિનમંદિરા તથા તેની પ્રતિષ્ઠાએ ગુરૂમહારાજના ઉપદેશથી કરાવી.
મન્ત્રાન્તાયઃ———
આ છ ગાથા[૧૯થી ૨૫]માં મંત્રાક્ષર એક જ છે. જે આ પ્રમાણે છેઃ— ॐ ह्रीं श्रीं अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ॐ ह्रीं श्रीं अर्ह नमः। --મયી વિદ્યા [ચિંતામણિ મંત્ર પણ આ જ છે, તેના વિધિ વિધાન માટે અગાઉ આવી ગએલ ‘ઉવસગ્ગહર સ્તાત્રની બીજી ગાથાના મન્ત્રાન્તાયા
જુએ ].
Page #427
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ।
तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥२६॥
- સમશ્લોકી ચૈ કદુઃખ-હર નાથ ! તને નમસ્તુ !
તું ભૂતળે અમલ ભૂષણને નમોસ્તુ ! ઐલાકના જ પરમેશ્વરને નમસ્તુ !
હે જીન ! શેષક ભવાબ્ધિ તને નમસ્તુ ! ૨૬ લેકાર્થ-હે નાથ ! ત્રિભુવનના દુ:ખને નષ્ટ કરનાર આપને મારા નમસ્કાર હો ! પૃથ્વીતળને વિષે નિર્મળ અલંકારરૂપ આપને મારા નમસ્કાર હો! ત્રણ જગ
ના પરમેશ્વર ! એવા આપને મારા નમસ્કાર હો! અને હે જિનેન્દ્ર ! ભવસમુદ્રને શેષણ કરનાર આપને મારા નમસ્કાર હો–છે.-૨૬
વાર્તા ૧૭ મી લોક ૨૬ મે, ગરવી ગુર્જરભૂમિમાં રમણીય જિનમંદિરેથી તથા શ્રેષિઓના ગૃહમંદિરથી વિભૂષિત શ્રી અણહિલપુર પાટણ” નામનું એક સુંદર અને સુશોભિત શહેર હતું. તે શહેરમાં શ્રીમાલવંશમાં ઉત્પન્ન થએલ એક નિર્ધન વાણીઓ રહેતો હતો. તે શહેરની આજુબાજુના ગામોમાં માથે ચણાની પિટલી મૂકીને ચણા, મમરાની ફેરી કરીને મહા મુશીબતે પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી લોકોમાં તે ચનિકના નામથી ઓળખાતું હતું.
એક વખતે પિતે બહારગામ ફરીને માટે જતો હતો, તેવામાં ભાગ્યયોગે રસ્તામાં તેને ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુને મેળાપ થયો. તેઓને ભક્તિપૂર્વક વંદન કરી ચનિક બે હાથની અંજલિ જોડીને ઊભો રહ્યો.
આચાર્ય મહારાજે ચનિકને પૂછ્યું કે “કાંઈ ધર્મકરણી કરે છે કે કેમ?”
જવાબમાં ચનિકે કહ્યું કે –“હે પ્રભે! ચિત્તની શાંતિ વિના ધર્મકરણી કેવી રીતે થઈ શકે? હું ઘણો જ નિધન છું અને નિર્ધન હોવાને લીધે સર્વત્ર પરાભવ પામુ છું” કહ્યું છે કે –
૧. ૧ માં ગામનું નામ “પાટલીપુત્ર' છે; જવારે ઘ અને 1 માં ગામનું નામ “પટ” છે. ૨. ૨, ૪ અને ૧ માં વાણીઆનું નામ “ધનમિત્ર' છે, ૩. યદ માં સાધુનું નામ “વિજયદેવસૂરિ છે; જ્યારે અને 1 માં સાધુનું નામ “ગુણસેન મુનિ છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
ભકતામર સ્તોત્ર. "पंथसमा नत्थि जरा, दारिदसमो पराभवो नत्थि ।
___मरणसमं नत्थि भयं, छुहासमा यणा नत्थि ॥१॥ અર્થાતઃ–પથ સમાન કોઈ ઘડપણ નથી, દારિદ્રય સમાન કોઈ પરાભવ નથી; મરણ સમાન કોઈ ભય નથી અને સુધા–ભૂખ સમાન કોઈ વેદના નથી.” ગુરૂએ કહ્યું કે –
"धर्माद् धनं धनत एव समस्तकामाः
कामेभ्य एव सुखमिन्द्रियज समग्रम् । कार्यार्थिना हि खल कारणमेषणीयं
धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥१॥ અર્થાત્ –ધર્મથી ધન મળે છે, ધનથી જ સઘળા કામ-ભોગના સાધને પ્રાપ્ત થાય છે, કામથી જ ઇન્દ્રિયજન્ય સુખ ઉત્પન્ન થાય છે. કાર્યના અથિએ કારણનો વિચાર કરવો જોઈએ. આ બધાનું કારણ ધર્મ છે, માટે ધર્મ જ લેવો જોઈએ એમ તત્ત્વવેત્તાઓ કહે છે.
ભક્તામર સ્તોત્રના ૨૬ મા શ્લોકનું પંચાસરા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને વારંવાર ચિંતવન કર, શક્તિ પ્રમાણે તપસ્યા કર અને બ્રહ્મચર્યપૂર્વક મહાલક્ષ્મીના મન્ટને જાપ કર.
ચનિકે કહ્યું કે –“તે બધું એ પ્રમાણે જ કરીશ” પછી ગુરૂને નમસ્કાર કરીને તે પિતાના કામે લાગી ગયો.
ત્યાર પછી હમેશાં તે “સુખ્ય નમો” કલેક બેલીને પાર્શ્વનાથ ભગવાનને વંદન કરી, આઠસો જાપ નમસ્કાર મના કરતે, પરસ્ત્રીને માતા અને બહેન સમાન ગણત, અને જે ગમે તે ચણ મમરાની ફેરી કરવા જતો ત્યાં અગાડી આવેલી
શ્રી ઋષભદેવ ભગવાનની ભક્તિ કરવા વાળી મહાલક્ષ્મીની મૂર્તિને જતાં આવતાં નમસ્કાર કરવા જતા.
આ પ્રમાણે કરતાં છ મહિના પસાર થઈ ગયા. એક દિવસે મધ્યાન્ડના વખતે મહાલક્ષ્મીના મંદિરે દિવ્ય આભૂષણે ધારણ કરેલી, કેસર વગેરે સુગંધી દ્રવ્યોનું જેણે અંગે વિલેપન કર્યું છે તેવી, તથા મૃદુમૃદુ હાસ્ય કરતી, અને કામવિલા એક સ્ત્રીને અનિકે દીઠી.
તે સ્ત્રીએ ચનિકને બોલાવીને પૂછ્યું કે –“હે પિોટલીવાલા! શું કરે છે? ચનિકે જવાબ આપે કે –“હું દેવીને નમસ્કાર કરું છું.”
તેણી બોલી કે –“મહાલક્ષ્મીને નમન કરવાથી શું ? મને આપશ્રીની અધાંગના તરીકે સ્વીકારી મહારું જીવન સફળ કરે. ભેગ ભગ, દૌભગ્યને ત્યાગ કરો.”
Page #429
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવરસ્મરણ.
નિકે જવાબ આપ્યા કે—“તું મારી મા છે, આવા વચના તે સ્વપ્ને પણ ન ખેલવાં જોઇએ તે પછી કાર્યમાં-અમલમાં મૂકવાની તેા વાત જ શી ? કારણ કે પારકી સ્ત્રીને મા સમાન ગણવી, એવું મારું વ્રત છે.”
સ્ત્રીએ ફરી ફરીને એના એ જ વચનેા કહેવાં માંડ્યાં, તે પણ તે (નિક) પેાતાના વ્રતથી ચલાયમાન થયા નહિ.
348
મહાલક્ષ્મી સાક્ષાત્ પ્રગટ થયાં અને ખેલ્યાં કેઃ–વત્સ ! તુમ્યું નમો॰શ્લાકના જાપથી તુષ્ટમાન થએલી મારી સખી ચક્રેશ્વરી દેવીના વચનથી કે તારી આ પ્રમાણે પરીક્ષા કરી છે અને તારી વ્રતમાં દૃઢતા જોઇને હું પ્રસન્ન થઈ છું, તે વર માગ!”
ચનિકે હ્યું કેઃ—“મારા દારિદ્રચના નાશ થાઓ.”
દેવીએ કહ્યું કેઃ—“આજે સાંજે તારી પાસે જેટલા ચણા હોય તેટલા બધાથી તારા ઘરમાંની કોઠીએ ભરી દે જે, સવારમાં તે બધા સુવર્ણના થઇ જશે.” આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઇ ગઇ.
નિકે પણ ચણા ભેગા કરીને પેાતાના ઘેર આવી. ત્રણ કોઠીએ ચણાથી ભરી દીધી, સવારમાં તે બધા સાનાના થઈ ગયા. તેના થાળ ભરીને સવારમાં વૃદ્ધ ભીમદેવ રાજાને ભેટણું ધર્યું.
આશ્ચર્ય પામીને રાજાએ પૂછ્યું કેઃ–“શા માટે સેાનાના ચણા ઘડાવ્યા છે ?”
નિકે પેાતાના મળેલા વરદાન વગેરેના વૃત્તાંત કહી સંભળાવ્યેા. રાજાએ તેના પર મહેરબાની કરીને ઘર માંધવા માટે જગ્યા બક્ષીસ આપી. તે જગ્યાપર નવું ઘર કરાવ્યું, અને શ્રી ચર્ચોધરી દેવી સહિતનું શ્રી ઋષભદેવ ભગવાનનું જિનમંદિર કરાવ્યું તથા મહાલક્ષ્મીના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યે. અનુક્રમે તીર્થયાત્રામાં પણ પેાતાની કેટલી એક લક્ષ્મીના વ્યય કર્યાં, હમેશાં દાન દેતા તથા ભોગસુખ ભાગવતે ચનિક મુખ્ય નગરશેઠ થયા અને પેાતાના કાળ સુખપૂર્વક નિગમન કરવા લાગ્યા.
મન્ત્રાન્તાયઃ
ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै नमः ।
વિધિઃ—પંચમ નક્ષત્ર (મૃગ) અને ગુરૂવાર જે દીવસે હોય તે દીવસે જાપ શરૂ કરવા, જાપ શરૂ કરતા પહેલાં જે ઘરમાં અગર જે જગ્યાએ જાપ કરવા હોય તે જગ્યાની ભિતાને ધેાળાવવી અને જમણી તરફ લક્ષ્મી દેવીની મૂર્તિની સ્થાપના કરવી.
Page #430
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૩૬૭ લહમીદેવીનું સ્વરૂપ –
ચાર હાથ જરદ(પી)વર્ણ, શરીરના બંને હાથ ઉપર પાણી જેમાંથી ટપકતું હોય તેવા કમલનાં ફૂલ, ત્રીજા હાથમાં પાણી ભરેલ લટે તથા ચોથા હાથમાં અંકુશ, આ પ્રમાણેના ચાર હાથ બનાવીને, જમણી તથા ડાબી બંને બાજુએ બે હાથીનું રૂપ અને તે હાથી સૂંઢમાં બે ચામર લઈને, દેવીની આરતી કરતા હોય એવી દેવીની સુંદર મતિ, હસતા મુખવાળી, પીળા વસ્ત્રને જેણીએ ઓઢેલું છે, તેવી રીતની લક્ષ્મીદેવીની મૂર્તિની જમીનથી એક હાથ ઉંચે સ્થાપના કરવી. (આકૃતિ માટે જુઓ ચિત્ર નંબર. ૧૭૨] તે મૂર્તિની આગળ એક અગ્નિકુંડ કરે, તે અગ્નિકુંડની નજીક એક કાંબલ-કટાસણું બિછાવીને બેસવું, સ્નાન કરી, પવિત્ર થઈ ગુરૂની આજ્ઞા લઈ, ગુરૂને રૂપાનાણું એટલે પાવલી, અડધો રૂપ, રૂપિઓ, અગર જે કાંઈ પિતાની ઈચ્છા હોય, તે મુજબ પિતાની શક્તિ અનુસાર આપીને, હાથમાં કપૂરની (કેરબાની) જપમાલા લઈને દરરોજ ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરીએ, ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરીને, ફરી એટલાં જ સેન ચંપાનાં ફૂલથી જાપ જપીને ઉઠતી વખતે બધાં ફૂલોને અગ્નિમાં હોમ કરીએ, આ રીતે જપતાં જપતાં ૬ મહિનામાં જપ સંપૂર્ણ કરો. જ્યાં સુધી આ મંત્રને જાપ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ત્રીસંગ કરવો નહિ, બ્રહ્મચર્ય પાળવું, ડું ભેજન, અ૮૫ નિદ્રા, અ૫ કોધ કરે. આ વિધિથી મંત્રની સાધના કરવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થઈને સાક્ષાત દર્શન દઈને વરદાન આપે છે. આગમશાસ્ત્રમાં પણ લક્ષ્મીને મંત્ર આ પ્રમાણે જ કહ્યો છે –
आदौ प्रणवस्ततः, श्रीं च, ह्रीं क्लीं कामाक्षरं ततः।
महालक्ष्म्यै नमश्चांते, मंत्रो लक्ष्म्यादशाक्षरः ॥१॥ અર્થા–જેની શરૂઆતમાં પ્રણવ ૐ, પછી શ્રી તથા અને કામ બીજ રી, ત્યાર પછી મારું અને નમ: જેની અંતમાં છે એ દશ અક્ષરને મહાલક્ષ્મીને મંત્ર છે.
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै
स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! दोषैरुपात्तविबुधाश्रयजातगर्वैः
स्वमान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥२७॥
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૧૮
મહાપ્રાભાવિક નવસ્મરણ, સમચ્છેાકી
આશ્ચર્ય શુ ગુણજ સર્વ કદી મુનીશ! હારાજ આશ્રય કરી વસતા હુંમેશ ! ઢાષો ધરી વિવિધ આશ્રય ઉપજેલા,
ગર્યાદિકે ન તમને સ્વપ્ન દીઠેલા !–૨૭
Àાકા:-હૈ મુનીશ્વર! સમગ્ર ગુણેાએ નિરંતર આપના જ આશ્રય કર્યાં છે, તેમાં શું આશ્ચય છે ? કાંઈ જ નહીં. કેમકે અન્ય દેવાદિકરૂપ વિવિધ પ્રકારના આશ્રય મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થયા છે એવા રાગાદિક સમગ્ર દાષાએ કદાપિ સ્વપ્રમાં પણ તમને જોયા નથી. અર્થાત્ વિવિધ આશ્રય મળવાથી જેને ગર્વ થયેા હોય તે અન્યની સન્મુખ ન જ જીવે એ સ્વાભાવિક છે.—૨૭
વાર્તા ૧૮ મી લેાક ૨૭મા
દક્ષિણમાં આવેલી ગાદાવરી નદીના કાંઠે ‘પ્રતિષ્ઠાનપુર” નામે શહેર હતું, તે શહેરના હાલ' (સાતવાહન) નામના રાજા બળવાન, ત્યાગી, ગુણવાન, સર્વે કલાને જાણકાર તથા ભોગીજનામાં અગ્રેસર હતા. તે રાજાને માત્ર એકજ મહાદુ:ખ હતું, તેને બહુ બહુ મણિ, મન્ત્રાના પ્રયાગા કર્યા છતાં પણ પેાતાની મન:કામના પુરી થઈ નહિ.
પુત્રને માટે રાજાએ ઘણી ઘણી તપસ્યાએ કરીને શંકરની પૂજા આરાધના કરી, પરંતુ સ્વપ્રમાં પણ રાજાની આશા ફળી નહિ. આખરે શંકરની આરાધનાથી કાંઇ પણ કાર્ય સિદ્ધ નહી થાય એમ રાજાને લાગવાથી તેનું મન તે તરફથી ઊઠી ગયું, એવામાં ત્યાં કોઈ એક જૈનસાધુ વિહાર કરતા કરતા આવેલા તેને રાજાએ એ હાથ જોડી પ્રશ્ન કર્યાં કે:-મને પુત્રની પ્રાપ્તિ થશે કે નહિ ?”
મુનિમહારાજે કહ્યું કેઃ “હે રાજન! તમે તપસ્યાપૂર્વક એકચિત્તે ભક્તામર સ્તાત્રનું આરાધન કરેા કે જેનાથી ચર્ચોધરી દેવી તમારી મનેકામના પુરી કરશે.”
રાજાએ મુનિમહારાજના આ પ્રમાણેનાં વચને સાંભળી કમલ વગેરે ઉત્તમ પુષ્પાથી ઋષભદેવ ભગવાન તથા તેમના શાસનની અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવીની એક ચિત્તે પૂજા તથા આરાધના કરવી શરૂ કરી દીધી, ત્રીજા જ દિવસે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં, અને રાજાને કહ્યું કેઃ–‘રાજેન્દ્ર ! તારી પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ ૧ માં ગામનું નામ પૈઠણપુર'છે, રૂમાં ગામનું નામ ‘ખાનાપુર' છે; જ્યારે 7 માં ગામનું નામ ‘ચન્દ્રપુર’ છે. ૨ માં તથા ૧ માં રાજાનું નામ ‘હરિસિંહ’ છે, જ્યારે લમાં રાજાનુ નામ ‘હિર’ છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૯ હું તને આ એક અપૂર્વ પુષ્પમાળા આપું છું તે રાણીના કંઠમાં પહેરાવશે તો પુત્રની અવશ્ય પ્રાપ્તિ થશે.” આટલું કહી પુષ્પમાળા આપી દેવી અદશ્ય થઈ ગઈ.
રાજાએ તે પુષ્પમાળા પિતાની પટરાણીના કંઠમાં આરોપણ કરી. કેટલાએક દિવસે રાણીને ગર્ભ રહ્યો, અને સારા નક્ષત્રમાં રાણીએ એક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યું. અને ચશ્વરીદેવીના પ્રાસાદથી પુત્રની પ્રાપ્તિ થએલી હોવાથી રાજાએ તેનું ચક્રાદાસ એવું નામ પાડ્યું. મન્નાસ્નાય:_____ ॐ नमो ऋषभाय मृत्युंजयाय सर्वजीवशरणाय परमब्रह्मणेऽष्टमहाप्रातिहार्यसहिताय नागभूतयक्षवशंकराय सर्वशान्तिकराय मम शिवं कुरु कुरु स्वाहा ।।-वार २१ स्मरणात् क्षुद्रोपद्रवनाशो वाञ्छितलाभश्च ॥
વિધિ –અજવાલી ચઉદશના દિવસે આ મંત્રના ૩૦૦૦ ત્રણ હજાર જાપ કરીએ તે સર્વ કાર્યની સિદ્ધિ થાય; દુષ્ટ, ભૂત, વ્યંતર, દેત્ય તથા ખવીસ કોઈને વળગ્ય હોય તો ત્રણ દિવસ ૨૧ એકવીસ વાર આ મંત્રથી ઝાડવાથી ત્રણ દીનમાં વળગાડવાળે માણસ વળગાડથી મુક્ત થાય. જેને પુત્ર ન હોય તેને આ મંત્રને હમેશાં જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય, બીજી પણ જે કોઈ જાતની ચિંતા હોય તેનો પણ નાશ થાય.
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख____ माभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं बिम्ब रवेरिव पयोधरपार्श्ववर्ति ॥२८॥
સમલૈકી ઉચા અશેકતરૂ આશ્રિત કીર્ણ ઉચ,
અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ; તે જેમ મેઘ-સમીપે રહી સૂર્ય-બિંબ,
શેભે પ્રસારી કિરણે હણીને તિમિર–૨૮ શ્લેકાર્થ –જેવી રીતે પ્રકાશના કિરણોવાળું અને અંધકારના સમૂહને નષ્ટ કરવાવાળું સૂર્યનું બિંબ વાદળાંની સમીપે શોભે છે, તેવી જ રીતે ઉંચા અશોકવૃક્ષની નીચે ઉંચાં કિરણવાળું આપનું પણ સ્વરૂપ અત્યંત નિર્મળ દેખાય છે–શેભે છે–૨૮
सिंहासने मणिमयूखशिखाविचित्रे
विभ्राजते तव वपुः कनकावदातम् ।
Page #433
--------------------------------------------------------------------------
________________
300
મહામાભાવિક નવસ્મરણ.
बिम्बं विद्विलसदंशुलता वितानं तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ||२९|| સમèાકી
સિંહાસને મણિ તણા કિરણા વિચિત્ર, શાભે સુવર્ણ-સમ આપ શરીર ગાર; તે સૂર્ય-બિંબ ઉદયાચળ શીર ટોચે, આકાશમાં કિરણ જેમ પ્રસારી શાલે.—૨૯
શ્લેાકા:—[હે તીર્થપતિ !] જેવી રીતે ઉંચા ઉઢયાચળ પર્વતના શિખર ઉપર આકાશમાં ઉદ્યોતમાન કિરણાની શાખાઓના સમૂહવડે સૂર્યનું મિંખ શૈલે છે, તેવી જ રીતે મણિઓના કિરણાની કાંતિથી વિચિત્ર શિખરવાળા સિંહાસન પર સુવર્ણ જેવું આપનું શરીર વિશેષે કરીને શાલે છે.-૨૯
कुन्दावदातचलचामरचारुशोभं
विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार
मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥३०॥ સમક્ષ્ાકી ધેાળા ઢળે ચમર કુસમાન એવું, શાભે સુવર્ણ-સમ રમ્ય શરીર હારૂં,
તે ઉગતા શશી સમા જળ–અણ-ધારે, મેરૂ તણા કનકના શીર-પે શાલે !—૩૦
શ્લેાકા :—જેવી રીતે ઉદય પામેલા ચન્દ્રમાના જેવા નિળ ઝરણાંનાં પાણીની ધારાઓથી, સુવર્ણમય મેરૂ પર્વતનું ઉંચું શિખર શાલે છે; તેવી જ રીતે મેાગરાના પુષ્પ જેવું અને ધેાળા વીંઝાતા ચામરેશ વડે મનેાહર શેાભાવાળું સુવર્ણ કાંતિમય આપનું શરીર અત્યંત શૈાભાયમાન છે.-૩૦
छत्रत्रयं तव विभाति शशाङ्ककान्तमुचैः स्थितं स्थगित भानुकर प्रतापम् । मुक्ताफलप्रकर जालविवृद्धशोभं
प्रख्यापयत्त्रिजगतः परमेश्वरत्वम् ||३१||
Page #434
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૭૧
સમશ્લોકી ઢાંકે પ્રકાશ રવિને શશીતુલ્ય રમ્ય!
માતી-સમૂહ-રચનાથી દેદીપ્યમાન; એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે,
રૈલોકનું અધિપતિપણું તે જણાવે –૩૧ શ્લેકાર્થ –હે પ્રભુ! ચંદ્ર જેવા મનહર-ઉજ્વળ, તમારા મસ્તક પર ઉચે ઉપરાઉપર ધારણ કરાએલા, સૂર્યના કિરણોના પ્રતાપને ઢાંકી દેનાર, મોતીના સમહ વડે કરેલી રચનાથી વિશેષ શોભતા અને તમારૂં ત્રણ જગતનું સ્વામીપણું સૂચવતા તમારાં ત્રણ છત્રે શેભે છે.-૩૧
વાર્તા ૧૯મી શ્લેક ૩૧ મે સિંહપુર નામના નગરમાં ગોપાલ નામને એક સરલ પ્રકૃતિવાળો ક્ષત્રિય રહેતો હતો, તે નિર્ધનાવસ્થાને લીધે લેકોની ગાયો ચરાવીને પિતાનું ગુજરાન ચલાવતે હતો. તે પિતાની ભદ્રપ્રકૃતિને લીધે એક વખત ગામમાં પધારેલા જૈન મુનિને વંદન કરવા માટે ગયે. તે મુનિમહારાજે
"लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्य च दोष्णोर्युगे
त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्यशोभा तनौ कीर्तिदिक्षु सपक्षता गुणिजने यस्माद् भवेदङ्गिनां
सोऽयं वाञ्छितमङ्गलावलिकृते श्रीधर्मलाभोऽस्तु वः॥१॥" અર્થાત્ –જેના પ્રતાપવડે પ્રાણીઓ ગૃહમાં લકમી, મુખમાં ભારતી, બે બાહુમાં શૌર્ય, હાથમાં ત્યાગ, હૃદયમાં સદ્દબુદ્ધિ, શરીરમાં સૌભાગ્યની શોભા, દિશાઓમાં યશ, ગુણીજનેમાં પક્ષપાત થાય છે તે ઈષ્ટ અને મંગળની પરંપરાને કરનાર ધર્મલાભ તમને હો.
આ પ્રમાણે ગોપાલને ધર્માશિષ આપી, અને ધર્મદેશના આપતાં કહ્યું કે – “હે ગોપાલ! તું એક ચિત્ત જૈનધર્મનું આરાધન કર તથા ભક્તામરસ્તોત્ર અને પંચપરમેષ્ઠી મન્ચને હમેશાં જા૫ કર, જેનાથી આ ભવ અને પરભવમાં તું સુખને ભોક્તા થઈશ અને યાવત્ મોક્ષસુખને પામીશ.”
ગુરૂ મહારાજના કહેવાથી ગોપાલ હમેશાં ભક્તામર સ્તોત્રને એક ચિત્ત પાઠ કરતો હતો અને જન ધર્મનું આરાધન કરતો હતો, તેવામાં એક રાત્રિએ સ્વમમાં તેને ત્રણ છત્ર વગેરે પ્રતિહાર્યો સહિત શ્રી કષભદેવ ભગવાનના દર્શન
૧ ૪ માં “વીરાગપાળ એવું નામ છે, જ્યારે ૩ અને ૪ માં “નરપાળ' નામ છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૨૭ ૨
મહામાભાવિક નવસ્મરણ. થયાં, તેથી તે હૃદયથી આનંદિત થયો. સવારમાં તે ગાયો ચારવા ગયે, ત્યારે વર્ષાદથી જમીન ધોવાઈ જવાને લીધે ઋષભદેવ ભગવાનના જિનબિંબ પ્રગટ થએલાં તેને જોયાં; અને નદી કિનારે એક ઝુંપડી બાંધીને ત્યાં સ્થાપના કરી. તેની સન્મુખ તે ત્રણે કાળ ભક્તામર સ્તોત્રનો જાપ–પાઠ કરવા લાગ્યો. આ પ્રમાણે કરતા છ મહિના વીતી ગયા, એવામાં એક સમયે એકત્રીશમા શ્લેકનું સ્મરણ કરતાં ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને ગોપાલને રાજા થવાનું વરદાન આપ્યું અને દેવી અદશ્ય થઈ ગયાં.
કર્મસંયોગે સિંહપુર રાજા અકસમાત્ નિઃસંતાન મરણ પામે, હવે રાજ્ય કોને સોંપવું એ પ્રશ્ન ઉપસ્થિત થયે, મંત્રિ, સામંત તથા ભાયાત વગેરેએ ભેગા થઈને નકકી કર્યું કે –“મહારાજાની એક હાથણી છે તેની સૂંઢમાં પવિત્ર જળથી ભરેલ એક સુવર્ણ કળશ આપે અને તે કલશના જલથી હાથણી જેના ઉપર અભિષેક કરે તેને રાજ્યાભિષેક કરી આપણે મહારાજા બનાવવો.” આ વાત સર્વાનુમતે મંજુર થઈ અને હાથણીને શણગારી તેની સૂઢમાં સુવર્ણ કળશ પવિત્ર જલ ભરીને આપવામાં આવ્યું તેની સાથે પાંચ દિવ્ય પણ પાછળ પાછળ ચાલવા લાગ્યાં.
ફરતી ફરતી હાથણી શહેર બહાર નીકળી. જંગલમાં જ્યાં અગાડી ગાય ચરાવતે ચરાવતો ગોપાલ એક ઝાડ નીચે બેઠે હતું, ત્યાં આવી હાથણીએ સુવર્ણ કળશમાંનું જલ ગોપાલના ઉપર ઢળ્યું, અને પાંચ દિવ્ય પ્રગટ થયાં અને હાથણીએ તેને પોતાના કુંભસ્થલ પર બેસાડ્યો, અને ગર્જના કરી, તે જ વખતે પ્રધાને તથા નગરજનેએ તેને પિતાના રાજા તરીકે કબુલ કરી મેટી ધામધુમથી શહેરમાં લાવી રાજ્યાભિષેક કર્યો.
દેવીએ ભકતામરના પ્રભાવથી રાજ્ય આપેલું હતું, તેથી ગોપાલે પિતાનું નામ દેવદત્ત રાખ્યું; સિંહપુરના ભાયાતો તથા ખેડીઆ રાજાઓના મનમાં અદેખાઈ ઉત્પન્ન થઈ કે આપણા સ્વામી તરીકે એક ગોવાળ રાજા થયો તે ઠીક નહિ, આ પ્રમાણે વિચાર કરી તે બધા એકઠા થઈ યુદ્ધ કરવા તૈયાર થયા. દુશમનની આ બધી ચેષ્ટાઓ ગોપાલના જાણવામાં આવતાં જ તેને ચકેશ્વરી દેવીનું સ્મરણ કર્યું અને દુશ્મનનું લશ્કર પિતાના નગર તરફ ધસી આવતું જોયું.
દેવીએ રાત્રિના પ્રગટ થઈને કહ્યું કે –“હે વત્સ ! હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ હતી અને તેથી જ મેં તને રાજ્ય વગેરે અપાવેલ છે. માટે તું ચિંતા ન કર” એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ.
Page #436
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
૩૭૩
યુદ્ધ શરૂ થતાં જ દુશ્મનનું લશ્કર ચિત્રની માફક તથા માટીની માફક હલન ચલનની ક્રિયા વગરનું ખંભિત થઈ ગયું, આ પ્રમાણેને દેવીને પ્રભાવ જોઈને ભાયાતો તથા સામંત વગેરે ભય પામ્યા અને દેવદત્તને પ્રણામ કરીને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી, અને દેવાધિદેવની માફક તેની આજ્ઞાને સ્વીકાર કર્યો.
અનુક્રમે પિતાના ભુજબળથી કેટલાએ રાજાઓને તાબે કર્યા અને દેવદત્ત પરમ જિન થયે તથા શ્રી કષભદેવ ભગવાનનું તેને એક ગગનચુંબી જિનમંદિર બંધાવ્યું અને ચિરકાલ રાજ્યસુખ ભોગવ્યું. મન્નાસ્નાયઃ
अरिहंतसिद्धआयरियउवझायसव्वसाहूसव्वधम्मतित्थयराणं ॐ नमो भगवईए सुअदेवयाए संतिदेवयाणं सवपवयणदेवयाणं दसण्हं दिसापालाणं पंचण्हं लोगपालाण ૩૪ ફ્રી રિવં (વાય) નમ:
વિધિ–જ્યારે શીખીએ ત્યારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી આ મંત્ર વડે કેસરથી કાન પૂજી, ગુરૂ પાસે આવીને, જ્યારે ગુરૂ શીખવાડે ત્યારે ઉત્તરદિશા તરફ મુખ રાખી ગુરૂને નમસ્કાર કરી મંત્રાક્ષર શીખવે, ગુરૂને સારાં વસ્ત્ર આપીને ગુરૂની પૂજા સારી રીતે ર્યા પછી આ મંત્ર શીખવો. ત્યાર પછી ત્રણ મહિના સુધી આ મંત્રને હમેશાં ૧૦૮ વખત જાપ કરે. જાપ હમેશાં સવારમાં ઉઠીને કરે, જાપ જપીને બંને હાથ માં ઉપર ફેરવવા, ત્યારપછી ઉઠીને જ્યાં કાંઈ કામ હોય ત્યાં જવાથી ધારેલું કામ નિશ્ચયે કરીને સફળ થાય છે. મનોકામના સિદ્ધ થાય, રણસંગ્રામમાં સ્મરણ કરીએ તો જીત થાય, વૈરી-દુશ્મન નાશી જાય. આ મંત્ર બહુ જ ઉચ્ચ કોટિને છે.
गम्भीरताररवपूरितदिग्विभाग
स्त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः। सद्धर्मराजजयघोषणघोषकः सन् હે દુçસ્થિતિ તે ચાણઃ પ્રવાહી રૂા.
સમશ્લોકી ગંભીર ઉચ્ચ સ્વરથી પૂરી છે દિશાઓ,
ત્રિલોયને સરસ–સંપદ આપનારે; સદ્ધર્મરાજ જયને કથના૨ ખુલ્લો !
વાગે છે દુંદુભિ નભે યશવાદ હારે –૩૨ લોકાઈ–ઉંચા અને ગંભીર શબ્દોથી દશે દિશાઓને પૂરિત કરનારી, ત્રણે લોકનાં લોકોને શુભ સમાગમની વિભૂતિને દેનારી જે દુંદુભિ વાગે છે, તે આપશ્રીના
Page #437
--------------------------------------------------------------------------
________________
૨૭૪
મહામાભાવિક લવસ્મરણ.
ધર્મરાજ્યની જયઘોષણા પ્રગટ કરે છે અને આકાશમાં આપના યશને જ પ્રગટ કરે છે.-૩૨
मन्दारसुन्दरनमेरुसुपारिजात
सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धा । गन्धोदबिन्दुशुभमन्दमरुत्प्रयाता दिव्या दिवः पतति ते वचसां ततिर्वा ॥३३॥
સમશ્લોકી મંદાર સુંદર નમેરૂ જ પારિજાતે,
સંતાનકાદિ કુલની બહુ વૃષ્ટિ ભારે, પાણી કણે સુરભિ મંદ સમીર પ્રેરે,
શું દિવ્ય વાણી તુજ સ્વર્ગ થકી પડે તે –૩૩ કા-સુગંધી જળનાં બિંદુએથી શુભ અને મંદ પવનથી મંદાર, સુંદર નમેરૂ, સારાં પારિજાત અને સંતાનકાદિ વૃક્ષોનાં પુષ્પોની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાંથી પડે છે તે જાણે કે આપશ્રીનાં વચનોની દિવ્ય પંક્તિ પ્રસરી રહેતી હોય નહિ, તેવી દેખાય છે.–૩૩.
शुम्भत्प्रभावलयभूरिविभा विभोस्ते,
लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ति । प्रोद्यद्दिवाकरनिरन्तरभूरिसङ्ख्या, दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ॥३४॥
સમશ્લોકી શભે વિભે પ્રસરતી તુજ કાંતિ ભારે,
લોયના ઘુતિ-સમુહની કાંતિ હારે તે ઉગતા રવિ સવી બહુ છે છતાં,
રાત્રિ તે શીતલ ચંદ્ર સમાન તેજે ! ૩૪ લેકાર્થ –હે વિભે ! તમારા શેભાયમાન પ્રભામંડળની અતિશય તેજસ્વીતા, ત્રણ જગના ઇતિમાન પદાર્થોની યુતિને તિરસ્કાર કરે છે અને અનેક પ્રકાશમાન સૂર્યોની સમાન તેજસ્વી હોવા છતાં પણ ચંદ્રમા સમાન શીતળ પ્રભા વડે રાત્રિને જીતે છે.–૩૪
Page #438
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાન.
स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः, सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः ।
दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्वभाषास्वभाव परिणाम गुणप्रयोज्यः ||३५||
સમશ્લોકી
જે સ્વર્ગ માક્ષ શુભ મા જ શોધી આપે, સદ્ધર્મ-તત્ત્વ કથવા પડે ત્રૈણ લોકે; દ્વિવ્યનિ તુજ થતા વિશા સ, ભાષા-સ્વભાવ-પરિણામ ગુણાથી ચુકત.-૩૫
શ્લેાકા: સ્વગ અને મેાક્ષના માર્ગ ખતાવવામાં ઈષ્ટ મિત્ર, સદ્ધમ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં એક જ ચતુર તથા નિળ અથ અને સમસ્ત ભાષાસ્વભાવ પરિણામાદિ ગુણાથી યુક્ત આપના દિવ્યધ્વનિ થાય છે.—૩૫
उन्निद्र हेम नव पङ्कजपुञ्जकान्तिपर्युल्लसन्नखमयूखशिखाभिरामौ ।
पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः
पद्मानि तत्र विबुद्धाः परिकल्पयन्ति ||३६|| સમ્ભલોકી
ખીલેલ હેમ-કમળા સમ કાંતિવાળા,
લૈ રહેલ નખ—તેજ થકી રૂપાળા; એવા જિતેન્દ્ર તુમ પાદ ડગો ભરે છે, ત્યાં ટપના કમળની વિબુધો કરે છે.-૩૬
શ્લેાકા :—હે જિનેન્દ્ર! વિકાસ પામેલાં સુવર્ણનાં નવીન કમળના સમૂહની કાંતિ સમાન ઝળહળતાં નખનાં કિરણેાના પ્રકાશથી મનેાહર તમારાં ચરણા જ્યાં જ્યાં પૃથ્વીપર પગલાં ભરે છે, ત્યાં ત્યાં દેવતાએ કમળની રચના કરે છે.-૩૬
इत्थं यथा तव विभूतिरभूजिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य ।
૩૦૫
या प्रभा दिनकृतः प्रहतान्धकारा
are कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥३७॥
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૭૬
મહામાભાવિક નવરસ્મરણ.
સમશ્લોકી એવી જિનૅ થઈ જે વિભૂતિ તમોને,
ધર્મોપદેશ સમયે, નહી તે બીજાને; જેવી પ્રભા તિમિરહારી રવિ તણી છે,
તેવી પ્રકાશિત ગ્રહોની કદી બની છે?-૩૭ શ્લેકાર્થ –હે જિનેન્દ્ર ! ઉપરોક્ત પ્રકારની વિભૂતિ ધર્મોપદેશ કરતી વખતે આપને જે પ્રકારે થઈ તેવી બીજા દેવોની થઈ નથી. અંધકારને નાશ કરનારા સૂર્યની જેવી પ્રભા હોય છે, તેવી પ્રભા પ્રકાશિત થએલા ગ્રહોના સમુદાયની ક્યાંથી હોય?–૩૭
વાર્તા ૨૦ મી ક ૩૭ મે ભારતવર્ષના સુરમ્ય ગુજરદેશમાં શ્રી ઘવલપુર (ધોળકા) નામના શહેરમાં શ્રીમાલવંશમાં શિરોમણિ પાહા નામના શ્રેષ્ઠિને પુત્ર જિણહાક નામને શ્રાવક વસતો હતો, કર્મસંગે તે પિતાની નિર્ધાવસ્થાને લીધે ઘીના ગાડવા, કપાસ તથા અનાજ વગેરેની મજુરી કરીને પિતાનું ગુજરાન ચલાવતા હતા,
એક વખતે તે પોતાના ધર્મગુરૂ શ્રી અભયદેવસૂરિ મહારાજને વંદન કરવા માટે ઉપાશ્રયમાં ગયે, ત્યાં ગુરૂને વંદન કરીને તેઓની સન્મુખ બેઠે. ગુરૂમહારાજે ધર્મલાભ પૂર્વક કહ્યું કે –
“धर्म सनातनो येषां, दर्शनप्रतिभूरभूत् ।।
परित्यजति किं नाम, तेषां मन्दिरमिन्दिरा ॥१॥" અર્થાતઃ—જેઓની ધમપરની શ્રદ્ધા સનાતન–પ્રાચીન–ઘણા વખતની અને અત્યંત આદરણીય હોય તેઓના ઘરને લક્ષમી કેમ છેડે ? આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો. આ સાંભળીને તેણે કહ્યું કે –“ભગવાન ! જ્યાં પિતાના ઉદરનિવહનું જ પુરૂં સાધન નથી ત્યાં ધર્મક્રિયા શી રીતે થાય?” કહ્યું છે કે –
ધણવંતહ સુણહિ સયણ બંધજણઆણવડિઓ, કજકાલિ સયમેવ લોઉ તસુ હોઇ બિઈજજઓ-૧ રાઉલદેઉલ ગણઈ ભણઈ ઈસર ! વઈ તુહે સિરિં
દારિદિય માનધિ કામું તુÉ બાહિરિ નીસરી–૨
આ પ્રમાણે છે. ગુરૂમહારાજે પણ ભંડારમાં રહેલી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા, શ્રી ચકેશ્વરી દેવીની તથા કષભદેવ ભગવાનની પ્રતિમા
૧ માં ગામનું નામ “વસંતપુર છે. જ્યારે ન માં ગામનું નામ “શ્રીપુર છે, ૨ ૪ અને ૫માં શ્રેષિના પુત્રનું નામ “જિનદાસ” છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
ભકતામર સ્તોત્ર,
૩૭૦
આપીને, કલિકુંડ મન્ના—ાય તથા ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરજે એમ કહ્યું. જિણહાક પણ પ્રભુને નમસ્કાર કરીને પોતાના ઘેર ગયે. ઘેર આવીને સ્નાન કરી પવિત્ર થઈ હમેશાં ત્રણે કાળ ભક્તામર સ્તોત્ર તથા કલિકુંડ મન્નાસ્નાયનું એકચિત્ત સ્મરણ કરવા લાગ્યો.
આ પ્રમાણે કરતે એક વખતે જિણહાક એક દિવસે કેઈ કાર્યપ્રસંગે બહારગામ ગયે; ત્યાં ત્રીજી રાત્રે સ્તોત્રના ૩૭ મા શ્લોકનું સ્મરણ કરતી વખતે ત્યાં અગાડી સૂર્ય સમાન જાજવલ્યમાન તેજવાળું વિમાન ઉત્પન્ન થયું, તેની અંદરથી શ્રી ચક્રેશ્વરી દેવીની એક પ્રતિહારી પ્રગટ થઈ અને બોલી કે –“હે ભદ્ર! શ્રી આદીશ્વર ભગવાનના સ્તોત્રના સ્મરણથી તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું તું જે એકચિત્ત પૂજન, અર્ચન કરે છે, તેથી મારી સ્વામિની શ્રી ચકેશ્વરી તારા પ્રત્યે પ્રસન્ન થઈ છે અને તેથી તેણીએ તને આ રન મોકલાવ્યું છે, તે તારી ભુજાએ બાંધવાથી તે સર્વને વશ કરી શકીશ, આ પ્રમાણે કહીને રત્ન આપીને તે અદશ્ય થઈ ગઈ.
જિણહાક તે રત્ન પિતાના હાથે બાંધીને સવારમાં પિતાના ઘેર જવા નીકળ્યો, રસ્તામાં તેને ત્રણ ચાર મલ્યા, તે બોલ્યા કે –“હે વણિક! આ ચામડાને ગાડો. મૂકી દે, નહીતર તું માર્યો જઈશ.” | મારા જીવતાં મારો ધીને ગાડવો કેણ ગ્રહણ કરવાને સમર્થ છે, એમ કહીને ત્રણ બાણથી ત્રણ ચેરેને ચમધામ પહોંચાડ્યા, પાછળથી આવતા પથિકે તેનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા, તેને કરેલા ચેરના વધની પ્રશંસા ધવલકપુરથી પાટણ શહેરમાં ચૌલુક્યવંશીય મહારાજા ભીમદેવના સાંભળવામાં આવવાથી રાજાએ જિણહાકને બોલાવ્યો. તેનું ભવ્ય કપાળ, વિશાળ છાતી તથા ઢીંચણ સુધી પહોંચતા બંને હાથ અને તેજસ્વિતા વગેરે જઈને રાજા બેલ્યો કે –“હે! શ્રેષ્ઠિ ગુર્જરદેશમાં ફૂર તસ્કર વગેરેથી રક્ષણ કરવા માટે આ મારી તલવાર હું તને સોંપું છું.”
આ પ્રમાણે કહીને તેને શ્રી ભીમદેવ રાજાએ વસ્ત્ર, દુપટ્ટો, સોનાની મુદ્રિકા તથા તલવાર આપીને ધવલકપુરના સિન્યના સેનાધિપતિ તરીકે નિમણુક કરી, તે રાજાને નમન કરીને પિતાના શહેરમાં પાછા આવ્યા. અનુકમે તેણે ગુર્જરભૂમિમાંથી ચારીનું તથા ચેરનું નામ નિશાન કાઢી નાખ્યું-દૂર કર્યું.
એક વખતે કઈ ચારણે તેની પરિક્ષા કરવા માટે કાંઇક ચોરી કરી, જિણહાક ના માણસે ચોરી કરતાં તેને જે વખતે જિણહાક સેનાપતિ પૂજા કરતે હતો તે જ વખતે તે બાંધેલા ચોરને રજુ કર્યો અને પૂછ્યું કે –“હે દેવ! આ ચેરનું શું કરવું?”
Page #441
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવરસ્મરણ. આંગળીની ચેષ્ટાથી તેને વધ કરવાનો સેનાપતિએ આદેશ આખે-આજ્ઞા કરી, તેથી ચોર ઉચે સ્વરે બે કે –
“ઇક જિણહા અનુજિણવરહ ન મિલઇ તારોતાર,
જેહિં અમારણ પૂછી તે કિમ મારણહાર?–૧” આ પ્રમાણે સાંભળતાં જ તેણે કહ્યું કે –“હે! જે તું ફરીથી ચોરી કરીશ તે તું નકકી મરણ પામીશ.” તે બેલ્યો-“ઇકો ચોરી સાય કિય, જા ખોલઈ ન માઇ,
બીજી ચોરી જે કરઈ, ચારણુ ચોર ન થાઈ-૧૭ હું સેરઠને રહેવાસી ચારણ છું, અને વાણીએ ચારનો નિગ્રહ કરનારો હોઈ શકે નહિ? એમ માનીને મેં આ ચારીનું કાર્ય ઈરાદાપૂર્વક જ કરેલું છે. આ સાંભળીને જિણહાકે તેને દાન આપ્યું, તે લઈને ચારણ ચાલતો થયે.
જિણહાક અનુક્રમે મહામાત્યના પદે નિયુક્ત થયો અને તેને શ્રીધવલકપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિશાલ ગગન ચુંબિત જિનમંદિર બંધાવ્યું, કસોટી રત્નનું શ્યામ પાર્શ્વનાથ પ્રભુનું જિનબિંબ કરાવ્યું અને તે જિનબિંબની શ્રીદુર્લભદેવ રાજાને પ્રતિબેધ કરનાર શ્રી જિનેશ્વરસૂરિના પટ્ટધર અને શ્રીસ્થંભનપાનાથની પ્રતિમાને પ્રગટ કરનાર, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, તથા મોટા મહિમા સહિત અને દાનાદિ કાર્યો પૂર્વક ગુરૂમહારાજના વચનથી શ્રી યુગાદિદેવ પ્રભુનું શ્રી ચકેશ્વરીદેવીની મૂતિ સહિત જિનમંદિર કરાવ્યું. નવાંગવૃત્તિની સેંકડે પ્રતે લખાવી, શત્રુંજયને સંઘ કાઢયો વગેરે ધાર્મિક કૃત્ય મહાસુભટ, શ્રાવકત્તમ જિણહાક સેનાધિપતિ–દંડનાયકે કરાવ્યાં. અત્યારે પણ તે શહેરને વિષે પિોટલીવાળાનું દાણ કેઈ પણ લેતું નથી, જે જિણહાકે માફ કરાવ્યું હતું તે રિવાજ હજુ પણ ચાલુ છે.
મત્રાનાચ
ॐ ह्रीं श्रीं कलिकुण्डदण्डस्वामिन् ! आगच्छ आगच्छ आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा ।-एतज्जापात् सकलसम्पदो भवन्ति । जापः सहस्र १२ रक्तश्वेतपुष्पैः कार्यः ।
વિધિ–ષિ વદિ ૧૦ (ગુજરાતી માગશર વદિ ૧૦)ના દિવસે રવિવાર હોય ત્યારે આ મંત્રની સાધના કરવી, ગુરૂ પાસે મંત્ર શીખી લઈને, સવારમાં સ્નાન કરી, ગુરૂની પૂજા કરી પૂર્વ દિશા સન્મુખ બેસી, શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ આગળ રાખી, અષ્ટ દ્રવ્યને હામ કરીએ, પાસે શ્રી ચકેશ્વરીદેવીની મૂર્તિ પણ રાખીને હમેશાં
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૭*
ભક્તામર સ્તોત્ર. ૧૦૮ જાપ કરવાથી છ મહિનામાં ચકેશ્વરીદેવી પ્રત્યક્ષ થાય અથવા સ્વપ્નામાં વરદાન આપે.
श्योतन्मदाविलविलोलकपोलमूल
__ मत्तभ्रमद्भमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥३८॥
સમકી હેતા મદે મલીન ચંચળ શિર તેવો,
ગુજારે ભ્રમરના બહુ ક્રોધી એવો; ઐરાવતે તુલીત ઉદ્ધત હાથી સામે
આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે –૩૮ શ્લેકાર્થ-ઝરતા મદથી વ્યાપ્ત થએલા, ચંચળ, ગંડસ્થળથી મદોન્મત્ત, [અહિં તહિં ભમતા ભ્રમરોના શબ્દ કરીને કેપ પામેલા, ઐરાવત હાથી જેવા મેટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોઈને પણ તમારા આશ્રિતે ભય પામતા નથી.-૩૮
વાર્તા ૨૧ મી શ્લોક ૩૮ મે શ્રી પાટલિપુત્ર નામના નગરમાં એક “સોમરાજ' નામને રાજપુત્ર હતો, જે કમસંગે નિર્ધનાવસ્થાને પ્રાપ્ત થએલો હતો. પિતાની નિર્ધાવસ્થાને દૂર કરવા માટે તે દેશાંતર ગયે, રસ્તામાં કઈ એક ઠેકાણે શ્રીવર્ધમાનસૂરિ નામના જૈન સાધુનાં તેને દર્શન થયાં. તેઓને દેખીને વંદન નમસ્કાર કરીને તેઓની દેશના સાંભળવા તે બેઠા. શ્રીવર્ધમાનસૂરિએ દેશના આપતાં આપતાં કહ્યું કે
"सर्वे वेदा न तत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! सर्वे तीर्थाभिषेकाच, यत् कुर्यात् प्राणिनां दया ॥१॥
–(મામાન્ત રાતિપતિ) विउलं रज्जं रोगेहि, वज्जिअं रूवमाउअं दीहम् । अन्नपि तं न सुक्ख, जं जीवदयाइ न हु सज्झं ॥२॥ जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः
सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य
नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥३॥"
Page #443
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસ્મરણ.
અર્થાત્ઃ—હે ભારત! જે કાર્ય પ્રાણિએ ઉપરની દયા કરે છે, કાર્ય સઘળા વેદ નહિ કરે, સઘળા યજ્ઞો નહિ કરે, કે તીર્થં ઉપર કરેલા સઘળા અભિષેકા પણ નહિ કરે.
Peo
વિપુલ રાજ્ય, રાગ વિવજ્જિત શરીર, લાંબુ આયુ, આ સઘળું જીવદયાથી પ્રાપ્ત થાય છે. એવું બીજું કાઈ સુખ નથી કે જે જીવદયાથી સાધ્ય નથી.
જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરૂ મહારાજની સેવા, પ્રાણિઓ ઉપર દયા, સુપાત્રે દાન, ગુણુ ઉપર પ્રેમ, તીર્થંકરાએ પ્રરૂપેલા આગમેાનું શ્રવણુ, આ સઘળા મનુષ્ય જન્મરૂપ વૃક્ષના ફળે છે.
આ પ્રમાણેના ઉપદેશ સાંભળીને પાતે જૈનધર્માનુરાગી થયા અને મુનિમહારાજે તેને ભક્તામરસ્તેાત્ર તથા નવકાર મન્ત્રના આમ્નાયે। વિધિપૂર્વક બતાવ્યાં, જેનું તે સામરાજ નિત્યચિંતવન કરવા લાગ્યા. ફરતાં ફરતાં અનુક્રમે તે ‘હસ્તિનાપુર’ નામના નગરને વિષે આવી પહોંચ્યા. તેજ વખતે હસ્તિનાપુરના રાજાના પટ્ટહિત આલાન સ્તંભને ઉખેડી, સાંકળા તાડી, દોરડાંઓ વગેરે તાડીને મદોન્મત્તપણાથી લેાકેાને મારતા, દુકાનેા તથા રસ્તામાં આવતા થાંભલાઓને તેાડતા, ઘેાડા વગેરે તિર્યંચાને સૂંઢમાં લઇને અદ્ધર ઉછાળતા ઉછાળતા બહાર નીકળી ગયે.
તે જ વખતે હસ્તિનાપુરના રાજાની ‘મનોરમા નામની રાજપુત્રી પેાતાની સખીઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરીને, પેાતાની સખીએ સાથે પાછી ફરતી હતી, તેની પાસે મદોન્મત્ત હસ્તિ આવી પહોંચ્યા, રાજકુમારીની સખીઓ તે પાતપેાતાના જીવ બચાવવા નાશી ગઈ અને રાજકુમારી એકલી રહી ગઇ. રાજાને તથા લેાકેાને
આ વાતની જાણ થતાં જ આખા નગરમાં હાહાકાર વર્તાઇ ગયા; રાજા તે નગરના કાટ પર ઊભા રહ્યો રહ્યો આ પ્રમાણે મેલ્યા કેઃ— લેકે ! જે કેાઈ આ મારી કન્યાનું રક્ષણ કરશે તેને મારી આ કન્યા તથા અડધું રાજ્ય હું આપીશ.”
એક ઝાડની નીચે વિશ્રાન્તિ લેવા બેઠેલા સોમરાજના સાંભળવામાં રાજાનાં આ વચને આવ્યાં અને રાજકન્યાની એકદમ નજીક હાથીને આવી પહેચેલે જોયા. તેના હૃદયમાં કરૂણા આવવાથી મનમાં ભક્તામરસ્તેત્રના ૩૮ મા શ્લેાકનું સ્મરણ કરતા એકદમ મદાન્મત્ત હસ્તિની પાસે જઈ પહેાંચ્યા અને સહજ વારમાં સ્તેાત્રના પ્રભાવથી તુષ્ટમાન થએલી દેવી ચક્રેશ્વરીની સાનિધ્યથી તે હસ્તિને પકડી પેાતાને કબજે કર્યાં; અને ફરીથી આલાન સ્તંભે માંધ્યા.
કન્યા પણ સોમરાજનું અતુલ પરાક્રમ અને તેનું સુંદર મુખ નજરે નિહાળતાં જ તેના પ્રત્યે અનુરાગી થઈ. આ પ્રમાણે રાજા પેાતાની પ્રજાને શાંતિ આપનાર ૧ ગમાં રાજકુમારીનું નામ ‘ગુણવતી’ છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
૩૮૧
તથા રાજકુમારીને ભયથી મુક્ત કરનાર સોમરાજને જોઈ બહુ જ ખુશ થયેા, પણ સોમરાજને પરદેશી તથા અજ્ઞાતકુળને જાણી રાજા વિચારવા લાગ્યા કેઃ—જેના કુળની જ્ઞાતિની કે આચારની ખબર નથી તેવા અજાણ્યા પરદેશી પુરુષને મારી પુત્રી હું કેવી રીતે આપું? અને આપું તે ચેાગ્ય નહિ, માટે એને ઈનામમાં સારૂં દ્રવ્ય આપી સ ંતેાષ પમાડી વિદાય કરૂં.”
એક તરફ રાજા આ પ્રમાણે વિચાર કરે છે, ત્યારે બીજી બાજુ રાજપુત્રી પેાતાના મ્હેલના ઝરૂખામાંથી સામરાજને જોઇને તેના પરના માહથી વધુને વધુ આસક્ત થઈ રહી હતી, કારણકે સામરાજનું સૌન્દર્ય કામદેવથી પણ અધિક હતું. જ્યારથી કુંવરીએ સામરાજને જોચે ત્યારથી તેની માનસિક સ્થિતિ અગડી અને માનસિક તેમજ શારીરિક સ્થિતિ પણ બગડતી ગઇ. અમુક વખતે સામરાજને ઇનામ આપવામાં આવશે એમ કહી રાજાએ થાડા વખતને માટે સામરાજને ત્યાંથી વિદાય કર્યાં, પરંતુ રાજકુમારીના હૃદયમાંથી તે દૂર થયા નહિ.
રાજકુમારીએ ખાવા-પીવાનું, ખેલવા-ચાલવાનું, હાસ્યવિનાદ, વસ્ત્રાભૂષણ ધારણ કરવાનું, સંગીત–વિનાદ અધ કરી દીધાં. આ સ્થિતિ રાજાના જાણવામાં આવી અને રાજાએ અનુમાન કર્યું કે તેને કેાઈ શારીરિક વ્યાધિ લાગુ પડયા હશે અથવા તા ભૂત, પિશાચ યા યક્ષ વળગ્યા હશે. એમ ધારીને માન્ત્રિકે તથા વૈદ્યોને ખેલાવી ઘણા ઘણા ઉપચારો કરાવ્યા. અનેક ઉપચારો કરવા છતાં પણ જ્યારે કાંઇ પણ ઇચ્છિત પરિણામ ન આવ્યું ત્યારે રાજા ઘણું જ ઉદાસ થયેા અને હરકેાઈ ઉપાયે પુત્રીને શાંતિ થાય તેમ કરવા નિશ્ચય કર્યો અને તેથી તેણે નગરમાં ઢઢેરા ફેરવ્યેા કેઃ—જે કાઇ રાજપુત્રીને વ્યાધિમુક્ત કરશે તેને મારા રાજ્યના ચાથા ભાગ અને એજ પુત્રી હું અર્પણ કરીશ–પરણાવીશ.”
ઢઢેરા સાંભળી સોમરાજ રાજમહેલમાં આવી પહોંચ્યા અને રાજકુમારીના નજરે આવ્યેા. સામરાજે કુવરીના ચિત્તની પરવશ સ્થિતિ સમજી માહ્ય દેખાવની ખાતર એક ચત્ર કરી, ચેાગિની મંડલમાં બેસાડીને, ૐ હું ટ્ સ્વાTMા વગેરે મન્ત્રપદેનું ચિંતવન કરવા લાગ્યા, એટલે જેમ કેાઈને સર્પ કરડયા હાય ને મન્ત્રપ્રભાવથી તે વિષમુક્ત થઈ જાય છે, તેમ રાજપુત્રી પણ એકાએક સ્વસ્થ બની ગઇ.
આ બનાવ જોઇને રાજાને સતાષ થયા અને તે જ વખતે પેાતાના રાજ્યના ચેાથા ભાગ આપી મનોરમાને તેની સાથે પરણાવી દીધી. કેટલાએક સમય પછી સોમરાજ ને તેના વડીલનું રાજ્ય પણ મળ્યું અને એ મેાટા રાજ્યને મેળવીને તે સુખી થયા. રાજ્ય મળ્યા પછી ગુરૂમહારાજના ઉપદેશાનુસાર આખા રાજ્યથાં હિંસાને નિષેધ કર્યાં, અને સોમરાજ પરમૌન રાજા થયા.
Page #445
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
મન્ત્રાન્નાયૐ ૐ ટ્ સ્વાહા । જ્યારે કાઈ હાથીનું સંકટ ઉપસ્થિત થાય ત્યારે આ મન્ત્રના જાપ કરવાથી સંકટ દૂર થાય છે. भिन्नभकुम्भगलदुज्ज्वलशोणिताक्तमुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ||३९||
સમશ્લોકી
૩૦૨
ભેદી ગજે–શિર શ્વેત રૂધિરવાળા,
મેાતી સમૂહ થકી ભૂમિ દીપાવે એવા; દોડેલ સિંહુ તણી દોટ વિષે પડે જે,
ના તુજ પાદ ગિરિ આશ્રયથી મરે તે. ૩૯
શ્લાકાર્ય:-હાથીઓના ભેદ્દેલા કુંભસ્થળથી પડતાં શ્વેત અને લેાહીથી લિસ થએલાં ઉજવળ મેાતીના સમૂહવડે પૃથ્વીને વિભૂષિત કરનાર અને તલપ મારવા માટે પગને એકઠા કરી લપાઈને તૈયાર થએલા સિંહ પણ પેાતાની એક જ ફાળમાં આવે તેવા તમારા ચરણાશ્રિત સેવકને મારી શકતા નથી.—૩૯
વાર્તા ૨૨ મી શ્લોક
મા,
શ્રીપુર નામના એક સમૃદ્ધિશાળી શહેરમાં ‘દેવરાજ’નામના એક નિર્ધન શ્રાવક રહેતા હતા, જે હમેશાં ભક્તામરસ્તોત્રને પાઠ કરતા હતા.
એક દિવસે વ્યાપારાર્થે બીજા કેટલાએક વ્યાપારીઓની સાથે સાકેતપુર નામના નગર તરફ જવાને તે નીકળ્યેા. રસ્તે ચાલતાં ચાલતાં અનુક્રમે તે સિંહ, વાઘ, વરૂ, ચિત્તા, સર્પ, અજગર, વગેરે અનેક જીવેાથી વ્યાપ્ત એવા ભયંકર જંગલમાં આવી પહેાંચ્યા, અને તે જંગલને સામે છેડે પહેાંચાય તે પહેલાં રાત્રિ પડી જવાથી વનની મધ્યમાં પડાવ નાખવા પડયા; આવી સ્થિતિમાં આવી પડવાથી દેવરાજના બધા સાથીએ ગભરાઈ જઈ ભારે મુંઝવણમાં આવી પડયા.
તમામ લેાકેા ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠા છે તેવામાં જ એક ભયકર સિંહ ગર્જના કરતા આવી પહોંચે. તે સિંહ મદ્દોન્મત્ત હાથીના કુંભસ્થળને વિદ્યારી તેના લેાહીમાં જાણે હાલમાં જ સ્નાન કરી આવતા હાય તેવેા, ભયકર પીળા નેત્રવાળે, દેખાવ માત્રથી વિકરાળ, તીક્ષ્ણમાં તીક્ષણ નખવાળા, ઉંચા પુંછડાને જમીન પર પછાડીને અવાજ કરતા અને ગર્જના કરતા કરતા આવતા હતા. આવા
Page #446
--------------------------------------------------------------------------
________________
૨૮૩
ભક્તામર સ્તોત્રભયંકર સિંહને આવતે જોઈને દેવરાજના સાથીઓ ભય પામીને દેવરાજની પાછળ પાછળ ભરાઈ ગયા.
પિતાની સન્મુખ જાણે સાક્ષાત્ કાળ હોય તેવા ભયંકર સિંહને આવતે જોઈને દેવરાજ પણ પહેલાં તે ગભરાઈ ગયા, પરંતુ તુરત જ પિતાના ગુરૂએ શીખવેલા ભક્તામર સ્તોત્રના ૩લ્મા શ્લોકનું મન્ચ સાથે ચિંતવન કરવા લાગ્યો. તે ચિંતવનના પ્રભાવથી તત્કાળ તે વિકાળ સિંહ એક નાના શિયાળવાની માફક શાંત બન્યા અને જેમ યોગીરાજ પ્રચંડ કામદેવને પિતાને વશ કરે છે, તેવી જ રીતે તેણે સિંહને વશ કર્યો. હિંસક છતાં કરૂણાવાળે, કીધી છતાં ક્ષમાવાળે, સિંહ જાણે મસ્તક ઝુકાવી નમસ્કાર કરતો હોય તેમ શાંતિથી ઊભો રહ્યો.
આવું અદ્ભુત આશ્ચર્ય જોઈને સાર્થવાહ વગેરે સાથીદારો બહુ જ ખુશી થયા, મૃગરાજ પણ સ્તુતિ કરવા લાયક એવા દેવરાજને નમન કરીને તેણી આગળ પિતાના પંજામાંથી ત્રણ અમૂલ્ય મૌક્તિકો નાખીને પિતાના સ્થાનકે ગયે. બધા લોકો તેના મન્ત્ર પ્રભાવથી રાજી થયા, તે શ્રીષભદેવ ભગવાનના સ્તવનનો મહિમા છે એમ દેવરાજે કહીને, સાથે આવેલા બધા માણસોને ધર્મોપદેશ આપતાં
"विपदि धैर्यमथाभ्युदये क्षमा
सदसि वाक्पटुता युधि विक्रमः । यस चाभिरुचिर्व्यसनं श्रुतौ
प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥१॥ वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिगुरौ नम्रता
विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयम् । भक्तिश्चार्हति शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले
__ यत्रैते निवसन्ति निर्मलगुणाः श्लाध्यास्त एव क्षितौ ॥२॥" અર્થાત્ –વિપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં બોલવાની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશની ઈચ્છા, શાસ્ત્ર શ્રવણમાં અભિરૂચિ, આ બધા મહાત્માઓના સ્વાભાવિક ગુણો છે.
સજજની મૈત્રીની ઈચ્છા, પારકાના ગુણોમાં પ્રેમ, ગુરૂ-મેટાઓ પાસે નમ્રતા, વિદ્યામાં વ્યસન, પિતાની સ્ત્રીમાં જ પ્રીતિ, લેકાપવાદનો ડર, તીર્થંકરની ભક્તિ, ઈન્દ્રિયોને દમવાની શક્તિ, દુષ્ટ પુરૂષોની સોબતનો અભાવ આ સઘળા નિર્મળ ગુણો જેનામાં વસે છે તે પુરૂષે પૃથ્વીમાં પ્રશંસનીય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસરણ.
આ પ્રમાણે સાંભળીને સર્વ સાથવાળાઓએ જૈનધર્મને સ્વીકાર કર્યો અને દેવરાજને પેતાના અગ્રેસર ગણવા લાગ્યા. ત્યારબાદ એ વનમાંથી નીકળી સર્વ જણા સાકેતપૂર પહેાંચ્યા. ત્યાં પેાતાની પાસેના માલ તથા ત્રણ અમૂલ્ય મેાતીઓનું વેચાણ્ કરીને દેવરાજે ઘણી ઋદ્ધિ પ્રામ કરી. ધર્મથી સઘળુ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે:~
*
" राज्यं च सम्पदो भोगाः, कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्यं, धर्मस्यैतत् फलं विदुः ॥ १॥" અર્થાત્—રાય, સંપદા, ભાગસુખ, ચતુરાઈ, દીર્ઘાયુષ, આરેાગ્યપણું તે બધાં
ઉત્તમકુલમાં જન્મ, સ્વરૂપવાન શરીર, બુદ્ધિશાળીઓએ ધર્મના લેા કહેલાં છે. પછી તે પેાતાના મૂળ નગર શ્રીપુરનગરમાં પાછે! આવ્યા, અને સુખે કરીને કાળ નિર્ગમન કરવા લાગ્યું.
મન્ત્રાનાય— ૩ઃ ૪: સિમય દૂર દૂર સ્વા। ।-આ મંત્ર જપવાથી સિંહના ભય દૂર થાય છે.
कल्पान्तकालपवनोद्धृतवह्निकल्पं
दावानलं ज्वलितमुज्ज्वलमुत्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तं
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥४०॥ સમશ્લોકી
જે જોરમાં પ્રલયના પવને થએલો,
ઓઢા ઉડે બહુજ અગ્નિ દવે ધીકેલો; સહારો જગત સન્મુખ તેમ આવે,
તે તુજ કીર્તન રૂપી જળ શાંત પાડે.-૪૦
ક્ષેાકા :—હે પ્રભુ ! તમારા નામના સ્મરણુરૂપ જળ, વાગ્નિ, વીજળી વગેરે સર્વ પ્રકારના દાવાનલને પછી ભલે તે પ્રલયકાળના વાયુ વડે ઉદ્ધૃત થએલા અગ્નિ જેવા હાય, દેદીપ્યમાન હેાય, તેની જવાળા ઉંચે આકાશ સુધી પહેાંચતી હાય, તેના તણખા-કણીયા ચારે તરફ પ્રસરતા હાય, જાણે આખા વિશ્વને ગળી જવાને તે ઇચ્છતા હોય તથા સન્મુખ આવતા હોય, તેને પણ શાંત કરી દે છે.-૪૦ વાર્તા ૨૩મી શ્લાક ૪૦ મ
પ્રતિષ્ઠાનપુર નામના એક નગરમાં લક્ષ્મીધર નામના એક ધનવાન વ્યાપારી હતા. તેને જૈનધમ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોવાથી હમેશાં ભક્તામરસ્તાત્રનું ધ્યાન કરતે હતે.
Page #448
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
એક વખતે તે બળદ, ઊંટ, ખચ્ચર, ગધેડાં, પાડા તથા અનેક ગાડાઓમાં માલ ભરી સાથે લઈને પરદેશમાં વ્યાપારાર્થે પૂર્વ દિશા તરફ નીકળ્યો હતો, તે વખતે મોટી કલિકાળ જેવી ગ્રીષ્મ ઋતુ પ્રવર્તતી હતી, તે ઋતુમાં નિરંતર જંગલની વનસ્પતિઓ પણ સુકાઈ ગએલી હોય છે અને બધી વસ્તુઓ અછતને લીધે મોંઘા ભાવે વેચાઈ જાય છે, સાર્થવાહ ચાલતાં ચાલતાં જંગલની મધ્યમાં આવ્યો અને એકાએક પ્રચંડ પવન વાવા લાગ્યો અને તે પવન એટલે સુધી વધી ગયો કે ત્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે રહેવું તે માટે વિચાર થઈ પડ્યો. વનમાં રહેલાં વૃક્ષો અને વાંસના ઝુંડે પરસ્પર અથડાવાથી તેના ઘર્ષણમાંથી અગ્નિ ઉત્પન્ન થયા અને દરેક દિશાએ પ્રચંડ જવાળાઓ નીકળવા લાગી. સાથેના સર્વ માણસોએ એકત્ર મળી પોતાના રક્ષણ માટે અનેક પ્રયત્ન કર્યો, પરંતુ એક પણ ઉપાય ફળીભૂત થશે નહિ અને સર્વેએ જીવવાની આશા છોડી દીધી.
આ વખતે આકરિમક રીતે લક્ષ્મીધરને ભક્તામર ૪૦ શ્લેક અને તેના યાદ આવ્યા અને તેથી તેના હૃદયમાં આશાને અકુર જન્મ્યો, જરા પણ વિલંબ ર્યા વિના તે ૪૦ માં શ્લેકનું ચિંતવન કરવા લાગ્યો અને તેના એકાગ્ર મરણથી ચકેશ્વરી દેવીએ પોતાના એક સેવક દેવને દાવાનલની શાંતિ કરવા મોકલ્યો; તેણે આવીને દાવાનલને શાંત કર્યો. બધા લોકો દાવાનલની શાંતિ થએલી જોઈને વિસ્મચે પામ્યા, અને એક બીજાને કુશલતાના સવાલો પૂછવા લાગ્યા. આ પ્રમાણે શ્રી યુગાદિદેવસ્તવનો તથા જૈનધર્મનો પ્રભાવ પ્રત્યક્ષ જોઈને બધા સાથવાળાઓએ જનધર્મને સ્વીકાર કર્યો. અનુક્રમે તેઓ ઈચ્છિત સ્થાને પહોંચ્યા અને ત્યાંથી ઘણું સુવર્ણ ઉપાર્જન કરી લક્ષ્મીધર શેઠ પિતાના મૂળ વતનમાં પાછા આવ્યા.
એક વખતે પ્રતિષ્ઠાનપુરમાં ભયંકર અગ્નિ ઉત્પન્ન થયે, તે વખતે પણ શેઠે ચાલીશમા લકથી પાણી મંતરીને છાંટીને અગ્નિને શાંત કરી દીધે, આ વાત સાંભળીને તે નગરને રાજા ઘણો જ આનંદિત થયો અને તેણે લક્ષ્મીધર શેઠનું બહુમાન કરીને પોતે પણ જનધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે જિનશાસનની પ્રભાવના કરી, લક્ષ્મીધર શેઠ સર્વસુખ તથા કીર્તિનો ભોક્તા થયા. મન્ચાસ્નાય—૩ૐ હ્રીં હૈ ત્રિપુરસુરિ જ્ઞાતવેર મનિવાર શો નમઃ | આ મન્ત્ર ભણવાથી અગ્નિને ભય દૂર થાય છે. रक्तक्षणं समदकोकिलकण्ठनीलं
क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्क
स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥४१॥
Page #449
--------------------------------------------------------------------------
________________
૨૮
મહામાભાવિક નવસ્મરણ.
સમોકી જે રક્ત નેત્ર પીક-કંઠ સમાન કાળે,
ઊંચી ફણે સરપ સન્મુખ આવનારે. તેને નીશંક જન તે ઉલંથી ચાલે,
નામ નાગદમની દીલ જેહ ધારે-૪૧ કાર્ય–જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની (ઔષધિ) રહેલી હોય, તે પુરૂષ શકા રહિત થઈને, લાલ નેત્રવાળા, મદોન્મત્ત કેયલના કંઠ જેવા શ્યામ વર્ણવાળા, ક્રોધથી ઉદ્ધત થએલા, ઊંચી ફણાવાળા અને સન્મુખ આવતા એવા સર્પને પણ પોતાના ચરણ યુગલે કરીને ઉલ્લંઘે છે. – ૪૧
વાર્તા ૨૪ મી ક્લોક ૪૨ મે, નર્મદા નદીના કાંઠા પર આવેલા “નર્મદપુર નામના નગરમાં “મહેભ્ય* નામને એક શેઠ રહેતો હતો, તે ઘણો ધનવાન તથા ગુણવાન હતો. તેને એક કલા અને ગુણે કરીને સંપૂર્ણ દઢતા નામની એક સુંદર પુત્રી હતી, જે હમેશાં એકાગ્રચિત્તે ભક્તામર સ્તોત્રનું શુદ્ધ ઉચ્ચાર પૂર્વક સ્મરણ કરતી હતી.
એક વખતે દશપુર નામના શહેરનો કણ નામનો એક શાહુકાર વ્યાપાર માટે ત્યાં આવ્યો હતો જે મેશરી હતી. કર્મણ અને મહેભ્ય શ્રેષ્ટિ વચ્ચે વ્યાપારના સંબંધને લીધે ગાઢ મિત્રી બંધાઈ. એક સમયે કર્મણને મહેભ્ય શ્રેષ્ટિએ પોતાના ઘેર જમવાનું આમંત્રણ કર્યું, જમતાં જમતાં શ્રેષિની પુત્રી કર્મણના જોવામાં આવી અને જોતાંની સાથે જ તેણીના ઉપર તેને અનુરાગ ઉત્પન્ન થયે. તેણીના પ્રત્યે બહુ જ અનુરાગ હોવાને લીધે કર્મણે કપટથી શ્રાવકની ક્રિયાઓ કરવા માંડી અને તેણીને પરણવા માટે પિતાની લક્ષ્મીના બળથી ઘણા શ્રાવકને પિતાના મિત્રો બનાવ્યા. કહ્યું છે કે –
"ऋतौ विवाहे व्यसने रिपुक्षये
प्रियासु नारीष्वधनेषु बन्धुषु । यशस्करे कर्मणि मित्रसंग्रहे
धनव्ययोऽष्टासु न गण्यते बुधैः ॥१॥" અર્થાત્ –પૂજામાં, વિવાહમાં, વ્યસન-કણમાં, શત્રુને નાશ કરવામાં, પ્રિય સ્ત્રીના વિષયમાં, ધન રહિત કુટુંબમાં, યશ વિસ્તારે તેવા કાર્યમાં અને મિત્રે
- ૧ માં શેઠનું નામ “સીરચંદ છે જ્યારે જમાં શેઠનું નામ “મહેન્દ્ર છે. ૨ માં પુત્રીનું નામ “સુત્રતા” છે. ૩. માં શેઠનું નામ “વિદ્યાચંદ્ર' છે, જ્યારે જમાં કર્મચંદ્ર' નામ છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર,
અનાવવામાં, એ આઠ કા'માં પડિત પુરૂષો ધનનેા વ્યય ગમે તેટલા થાય તેને ગણકારતા નથી.
૩૮૭
કણ શ્રેષ્ઠિએ મિત્રતાના સબંધના લીધે મહેભ્ય શ્રેષ્ઠિ પાસે કન્યાની માગણી કરી.
कुलं च शीलं च सनाथता च विद्या च वित्तं च वपुर्वयश्च । एतानि सप्त प्रविलोक्य देयात्
ततः परं भाग्यवशा हि कन्या ॥१॥
અર્થાત્–કુલ, શીળ, સનાથતા, વિદ્યા, ધન, શરીર અને વય, આ સાત વસ્તુ બરાબર તપાસી કન્યા આપવી જોઇએ. પછી તે કન્યાના ભાગ્ય પર આધાર છે.
આ પ્રમાણેના વિચાર કરી મહેભ્ય શ્રેષ્ઠિએ કણની સાથે પેાતાની કન્યા દત્રતાને પરણાવી પરણીને કર્મણ પેાતાની નવવધૂ સાથે પેાતાના ગામ દશપુર આવ્યેા. દૃઢવ્રતા પેાતાના સાસરે આવી અને પતિભક્તિની સાથે
સ્વધ ને વળગી રહી, ઉપવાસ, સામાયિક, વ્રત, નિયમ, જૈનશાસ્ત્રનું વાંચન, મનન, દેવદર્શન વગેરે ધામિક ક્રિયાઓ કરવા લાગી. તેણી પરમ શ્રાવિકા હોવાથી રાત્રિભેાજન કરતી નહિ, બીજા દેવાને વંદન-નમસ્કાર કરતી નહિ, અભક્ષ તથા અનંતકાચનું ભક્ષણ કરતી નહિ. આવી રીતે કણના કુટુંબીઓ દૃઢવ્રતાને પેાતાના કુલાચાર તથા ધર્મથી વિરૂદ્ધ ક્રિયાએ કરતી જોઈ તેના પર દ્વેષ કરવા લાગ્યાં, તથા તેના વાતવાતમાં તિરસ્કાર-અપમાન વગેરે કરવા લાગ્યાં, તેમ જ તેણીની સન્મુખ જૈનધમની હાંસી–નિંદા કરી જેમ બને તેમ તેણી ને કષ્ટ આપવા લાગ્યાં.
આ બધું જાણીને કર્માંણે એક વખતે દૃઢવ્રતાને કહ્યું કે-“પ્રિયે ! આપણા કુલને ઉચિત ધર્માંનું આચારણુ કર, કારણકે પતિ જે પ્રમાણે ધમ પાળતા હાય તે પ્રમાણે પતિવ્રતા પત્નિએ પણ પતિના માર્ગને અનુસરવું જોઇએ.” આ પ્રમાણે કહેવા છતાં પણ તેણીએ પેાતાના ધર્મ ન ત્યજ્યું.
દેઢવ્રતાનાં શ્વસુરપક્ષવાળાઓએ કર્મણનાં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં, તે નવી સ્ત્રી ક્રર્માણનાં ધર્મની જ હતી, અને વળી કાંઇક વધારે ચાલાક હાવાથી તેનાપર કર્મણની વધારે પ્રીતિ થઇ. દૃઢવ્રતાએ એક વખત પેાતાના પતિ કર્મણને કહ્યું કેઃસ્વામિનાથ ! રાત્રિભોજનમાં મહાન દોષ સમાએલા છે કહ્યું છે કેઃ——
તુટુામાનાં-નૃધરાવા:/
अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ १ ॥"
Page #451
--------------------------------------------------------------------------
________________
!
મહાપ્રાભાવિક તવસ્મરણુ.
અર્થાત્:—રાત્રિભાજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, શીયાળ, ભુંડ, સર્પ, વીંછી અને ઘેામાં ઉત્પન્ન થવું પડે છે.
આ પ્રમાણે કહેવા છતાં પણ દુ:ખે નિવારણ કરી શકાય તેવા દર્શનરાગને લીધે તેનું વચન કર્માંણે માન્યું નહિ.
એક દિવસે નવી સ્રીએ કર્મણને કહ્યું કેઃ-સ્વામિન્ ! દૃઢવ્રતા પાપિણી અને અભિમાની છે. જુએ તે ખરા, તે આપણા દેવગુરૂની બહુ જ નિંદા કરે છે, અને કોઈ પણ રીતે પેાતાના દેવગુરૂને વંદન-નમન કરવા જાય છે, આવી સ્ત્રી આપણા કુલમાં કલ’રૂપ છે. આપ એને કાંઇ કહેતા નથી તેથી તે વધારે અભિમાની થતી જાય છે. હું તે આવી વર્તણુક એક ઘડી પણ સહન ન કરી શકું પણ શું કરું? તમારે લીધે પૂજ્ય ગુરૂદેવ વગેરેની નિંદા સહન કરવી પડે છે.”
આવી રીતની અનેક પ્રકારની યુક્તિવાલી વાતા કરી કર્માણને દઢત્રતા પરને સ્નેહ તદ્ન ઉતારી નાંખ્યા, એટલું જ નહિ પણ દ્વેષની વૃદ્ધિ કરી, તેથી કણ કેાઈ પણ ઉપાયથી દૃઢત્રતાનેા નારાકરવાના વિચાર કરી તેના ઉપાયા શેાધવા લાગ્યા. છેવટે એક દિવસે એક ગારૂડીને એકલાવી તેને કેટલુંક ધન આપી. કર્મણે કહ્યું કે-“ઘણાજ ઝેરી સર્પ લાવી મને આપી જજે, મને તેની બહુ જ જરૂર છે.” ગાડીએ કર્મણના કહ્યા પ્રમાણે એક ભયંકર ઝેરી સર્પ લઇ આવી તેને સેપ્યા. કર્મણે તે સર્પને લઇ એક ઘડામાં પૂરી પેાતાના શયનગૃહમાં મૂલ્યે. રાત્રિના સમયે કર્મણે મને સ્ત્રીઓ સાથે [નવી સાથે શુદ્ધ વિચારથી અને દૃઢત્રતાની સાથે કપટથી] આનંદ વિનાદ કરીને જ્યારે સૂઈ રહેવાના વખત થયે। ત્યારે દૃઢવ્રતાને કહ્યું કે:-“હે પ્રિયા ! હું એક વાત તે। તદ્દન ભૂલી ગયા. તે એ કે આજ હું તારા માટે એક ઘણીજ સુન્દર ફૂલની માળા લાવ્યેા છું.” દૃઢવ્રતા પેાતાની શાક્યની ઇર્ષા અને સર્પ મગાવી ઘડામાં પૂર્યાં હતા તે દરેક હકીકત જાણતી હતી, છતાં તે સભાવને દખાવી ઘણા જ ઉમંગથી કર્મણ પ્રત્યે એલી કે: “પ્રાણનાથ ! માળા કયાં રાખી છે ? હું હમણાં જ તેને લાવી પહેરૂં મારા જેવી હતભાગિનીના ઉપર આજ આપની કૃપા થઇ છે તેથી મને બહુ જ સતેાષ અને આનંદ થયેા છે.”
કણે હાથની નિશાની કરી જે ઘડામાં સર્પ પૂર્વી હતા તે મતાન્યેા અને તેમાં ફૂલની માળા છે એમ કહ્યું, દૃઢત્રતા સેક્ષળ સમર્ોવિજ’ એ શ્લોકનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરતી જલદીથી જે ઘડામાં સર્પ પૂર્યો હતેા તે ઘડા નજીક જઇ, ઘડાને ખુલ્લા કરી તેમાંથી માળા કાઢી અને ઘણા જ આનંદથી હસતી હસતી
Page #452
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
પેાતાના સ્વામી પાસે આવી. સર્પને બદલે ફૂલની માળા જોઇ અનેધૃત્ત સ્ત્રીપુરુષના આશ્ચયના પાર રહ્યો નહિ.
૩૮૯
કણ પેાતાના કપટભાવ છુપાવી એલ્યા કેઃ–“પ્રિયે ! કહેા કેવી સુંદર માળા છે? અને હવે તમે ગળામાં પહેરી જુઓ કે તમને તે કેવી શેાલે છે?”’
દૃઢવ્રતાએ હાસ્ય અને આંતરભાવ છુપાવી એકદમ પેાતે માળા પહેરી લીધી. ઘેાડી વાર પહેરી રાખી પછી ગળામાંથી કાઢી પેાતાના ભદ્રિક સ્વભાવને લીધે મેલી:“જીવનસ સ્વ! આપ પાતે પણ પહેરી જુએ, આપના સુંદર ગળામાં તે મારાથી પણ વધારે શેશભા આપશે.”
આટલું કહી દૃઢત્રતા પેાતાના પતિના ગળામાં તે માળા પહેરાવવા જાય છે, ત્યાં એકાએક કાઈ સ્વર્ગીય સુંદરી આકસ્મિક રીતે આવી અને તેણે દૃઢવ્રતાને હાથ પકડી લીધા. તે સુંદરી કર્માણ અને તેની નવી સ્ત્રી પ્રત્યે ખેલી કેઃ-પાપી જને ! આ સુશીલ અને સરલહૃદયા ધર્મિષ્ટ સ્રીપર તમે શા માટે જુલમ ગુજારે છે? એટલું પણ શું તમે જાણતાં ન હતાં કે તમેાએ મગાવેલ સપ' અને તે વડે કરીને તમેાએ દૃઢત્રતાને લેવા ધારેલા જીવ-એ વાત કેાઈથી છાની નથી ? તમે જાણતાં નથી કે તે દૃઢવ્રતાની પાસે એક અમૂલ્ય વસ્તુ છે કે જેનાથી તમે એને હેરાન કરી શકે જ નહિ; પરંતુ તમને જ સ્પામું દુઃખ ભેગવવું પડશે. હું અત્યારે તમારા પર દયા કરૂં છું તે તમારા પેાતાના માટે નહિ પણ દૃઢવ્રતા કે જે તદ્દન સરલ હૃદયની અને નિર્દોષ છે તેના હિતને ખાતર જ; કારણ કે જે ફૂલની માળા દૃઢત્રતાના હાથમાં છે તે મૂળ તે સર્પ જ છે પણ દૃઢવ્રતાની ધર્મશ્રદ્ધા અને તેની પાસેના અમૂલ્ય મન્ત્રયાગથી તે ફૂલની માળા પોતાના જ માટે થઈ છે, પણ જે તે ફૂલની માળા તમારા ગળામાં પડે તે તે જ વખતે તે માળા મટી જઇ સર્પ જ થાય, અને તેના દંશથી તમારૂં મૃત્યુ થાય, જેથી દૃઢત્રતાને શિરે વૈધવ્યનું દુઃખ આવી પડે. તે દુઃખ ન આવે તેટલા માટે જ મે તેને હાથ પકડી રાખેલેા છે. હવે જો તમે પોતે તમારૂં ભલું ચાહતા હેા તે તેના ઉપર ગુજારેલા જુલમેાની ક્ષમાપના માંગે। અને હવે પછી એવી પ્રતિજ્ઞા કરી કે કોઈ પણુ વખતે તેના અપરાધ, તેની અવગણના, અપમાન વગેરે કાંઈ પણ નહિ કરતાં ચેાગ્ય સન્માન આપીશું.” આટલું કહી દેવી ચક્રેશ્વરી પેાતાના સ્થાનકે ગયાં.
દેવીના ગયા પછી કણ અને તેની નવી સ્ત્રી બંનેએ દૃઢવ્રતાની ક્ષમાપના માંગવા માટે તેણીના પગમાં મસ્તક નમાવ્યું. દૃઢવ્રતા સતી હતી તેથી પતિને એકદમ ઉડાડી લઈ પોતે જ વિનય કરવા લાગી. આવું અદ્ભુત આશ્ચર્ય જોઇ
Page #453
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. કર્મણ તથા તેની નવી સ્ત્રીએ પણ જૈનધર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે ધર્મ અને પ્રભુભક્તિમાં નિશ્ચલ રહેવાથી પતિના તિરસ્કારને પાત્ર હતી તે દઢવ્રતા સત્કારને પાત્ર થઈ અને સુખે જીંદગી ગુજારવા લાગી.
મન્નાસ્નાય:–૭૪ ચૂં ટૂંકઃ સર્વ દં: ના દંત જ્ઞા નું દંત આ મન્ચાક્ષરો જપવાથી સાપના કષ્ટનું નિવારણ થાય છે. [આ મન્નાનાય અશુદ્ધ હોય એવું લાગે છે.
वल्गत्तुरंगगजगजितभीमनाद
माजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यदिवाकरमयूखशिखापविद्धं त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ।।४२।।
સમશ્લોકી નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન,
એવું રણે નૃપતિનું બળવાન સન્ય; ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી,
છેદાય શીઘ ત્યમ તે તુજ કીર્તનેથી–૪૨ શ્લોકા–જેમાં યુદ્ધ કરતા ઘડાઓ અને હાથીઓની ગર્જનાઓ તથા વીરાના ભયંકર સિંહનાદ થતા હોય છે એવા બળવાન રાજાઓનું સિન્ય તમારા નામ માત્રનું સ્મરણ કરવાથી જ ઉદય પામતા સૂર્યના કિરણના અગ્રભાગ વડે ભેદાએલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે.–૪૨
कुन्ताग्रभिन्नगजशोणितवारिवाह
वेगावतारतरणातुरयोधभीमे। युद्धे जयं विजितदुर्जयजेयपक्षास्त्वत्पादपङ्कजवनायिणो लभन्ते ॥४३॥
સમશ્લોકી ભાલા થકી હણત હસ્તિ રૂધિર વહે છે,
દ્ધા પ્રવાહ થકી આતુર જયાં તરે છે; એવા યુદ્ધ અછત શત્રુ જીતે જ તે–
પાર પંકજરૂપી વન શર્ણ લે જે-૪૩
Page #454
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સાત્ર
att
કલેકાર્થ –ભાલાના અગ્રભાગથી ભેદાએલા હાથીઓના રૂધિરરૂપી જલપ્રવાહમાં વેગથી પ્રવેશ કરી તેને તરી જવા માટે વ્યાકુળ થએલા વીરે વડે ભયંકર દેખાતા યુદ્ધને વિષે તમારા ચરણરૂપ કમળવનને આશ્રય કરનાર મનુષ્ય દુજય શત્રુઓને પરાભવ કરી વિજય મેળવે છે.–૪૩
વાર્તા રપમી શ્લોક ૪૨-૪૩ મે મથુરા નામની નગરીમાં રણકેતુ નામને એક મહા પરાક્રમી અને બલવાન રાજા હતું, તેને એક ગુણવર્મા નામને જૈનધર્માનુરક્ત, દુષ્ટપાખંડીઓથી વિરક્ત, ભક્તામર સ્તોત્ર જપવામાં આસક્ત, દાનેશ્વરી, અને પ્રભુ પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળે નાનો ભાઈ હતો.
એક દિવસે રણકેતુની પટ્ટરાણીએ કહ્યું કે-“હે દેવ ! આ ગુણવર્મા નગરજનમાં અતિપ્રિય તથા કીતિવાળો છે, તેથી તે કઈ દિવસ આ૫ને રાજ્યભ્રષ્ટ કરી પિતે જ રાજ્ય પચાવી પડશે. રાજ્યનું હરણ કરી શકે એ ભાઈ હોય તો પણ તેને શત્રુ ગણવો. કહ્યું છે કે –
સુથાર્થ તુલ્યસામર્થ, માં દથવસાયિનમ્ |
अर्धराज्यहरं मित्रं, यो न हन्यात् स हन्यते ॥१॥" અર્થાત્ –તુલ્ય પ્રજનવાળા, સમાન સામર્થ્યવાળા, રહસ્યને જાણનાર, વ્યવસાયી અને અર્ધરાજ્ય લઈ લેનાર મિત્રને પણ જે રાજા ન હણે તે પોતે જ હણાય છે.
રાજા બે કે –“હે દેવિ ! બંને સગાભાઈઓમાં વૈમનસ્ય હું શા માટે કરૂં ? જગતમાં ભાઈ મળવો દુર્લભ છે. કહ્યું છે કે –
"देशे देशे कलत्राणि, देशे देशे च सूनवः ।
तं देश नैव पश्यामि. यत्र भ्राता सहोदरः ॥२॥ અર્થાત–દરેક દેશમાં સ્ત્રીઓ અને પુત્રો તે દેખાય છે પણ તેવા દેશને હું જોતું નથી કે જ્યાં સહેદર ભાઈ હોય છે.
રાણીએ કહ્યું કે –“દુશ્મન તરીકે સગપણ શું ? તમારે જે પુત્ર છે તેને રાજ્ય કયાંથી મળશે ? તમારા હાથમાંથી રાજ્ય ગયા પછી, તમારું નામ પણ કઈ નહિ ગ્રહણ કરે.”
રાણીનાં આવાં વચનો સાંભળી તે સત્ય માની રાજ્યલોભને લીધે પિતાના પ્રિય લઘુ બંધુને કાંઈ પણ હિતાહિતને વિચાર કર્યા વિના જ એકદમ પિતાના દેશ બહાર ચાલ્યા જવાને હુકમ કર્યો.
૧ ક્રમાં નગરીનું નામ “મિથિલા” આપેલું છે. ૨ માં ભાઈનું નામ “ગૃહવર્મા છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૨
મહામાભાવિક નવસ્મરણ.
રાજાને હુકમ મળતાની સાથે જ ગુણવર્મા પોતાના બળની તથા ભાગ્યની પરીક્ષા કરવા માટે પોતાના ભાઈને દેશ છેડી ચાલી નીકળ્યો, તે સમયે વર્ષાઋતુ ચાલુ હતી, તેથી ફરતે ફરતો તે એક જંગલમાં પહોંચ્યો અને ત્યાં આવેલા કઈ એક પર્વત પરની ગુફામાં રહી ફળફૂલાદિને આહાર કરી પોતાનું જીવન શાંતિથી ગુજારવા લાગ્યો.
ગુફામાં રહ્યો રહ્યો પંચપરમેષ્ઠિ મહામન્ટન તથા ભક્તામરના ૪૩મા શ્લોકનું હમેશાં એકાગ્રચિત્ત તે ચિતવન કરતો હતો, તેવામાં એક દિવસે અપ્રતિચક્રા (ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને તેને કહ્યું કે:-“તું વરદાન માગ.”
ગુણવર્માએ કહ્યું કે –“મને રાજ્ય અપાવે.” દેવીએ રાજ્ય અપાવવાનું વચન આપ્યું અને પછી તુરત જ અદૃશ્ય થઈ ગયાં.
એક વખતે રણકેતુ રાજા પિતાના શત્રપર વિજય મેળવવા જતો હતો, પરંતુ રસ્તામાં જ જે સ્થળે ગુણવર્મા રહેતા હતા તે રસ્તે થઈને જતાં રાત્રિ પડી જવાથી પર્વતની પાસેના એક ભાગમાં લશ્કર સહિત પિતાને પડાવ નાખ્યો.
ગુણવર્માને તે પર્વતની ગુફામાં જ રહેતે જોઈને રણકેતુ વિચારવા લાગે કે – “મારા રાજ્યને ખરો શત્રુ તે અહીં જ રહે છે, અને કેણ જાણે સમય વીતતાં તે શું નહિ કરે? માટે એને મૂળમાંથી નાશ કરે જ ઉચિત છે.”
આ પ્રમાણે વિચાર કરતાંની સાથે જ રણકેતુએ પિતાના સિન્યને આજ્ઞા કરી કે –“જાઓ, આ સામેની ગુફાને ઘેરી લો અને તોપોથી ઉડાવી દો.”
રણકેતુની આજ્ઞા થતાં જ લશ્કરે ગુફાને ઘેરી લીધી અને એકદમ ઉપરાઉપરી તે છેડવા માંડી. ગુણવર્મા શાંતિથી ગુફામાં બેઠો હતો તે આ તોપોના ધડાકા સાંભળી આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે કઈ શિકારી આવ્યા હશે તેથી આ અવાજ થાય છે. આ વિચારથી પોતે ગુફાની બહાર નીકળે, જે ગુફાની બહાર આવે છે તે જ તે ગુફાની ચારે બાજુ ઘેરી વળેલાં પોતાના ભાઈનાં સિન્યને જેવા લાગ્યા.
ગુણવર્મા તુરતજ સેંકડો હરણીઆઓના ટેળામાં જેમ એક કેસરીસિંહ હાય તેવી રીતે એકલો આખા સિન્યમાં ઘૂમી વળ્યો અને ક્ષણવારમાં તે સૂર્યથી જેમ અધકાર દૂર થઈ જાય, તેમ રણકેતુના સૈન્યને ચકેશ્વરી દેવીના વરદાનના પ્રભાવથી અસ્તવ્યસ્ત કરી નાખ્યું. રાજાના રથના છત્ર, શસ્ત્ર વગેરે પણ ગુણવર્માએ ક્ષણવારમાં પાડી નાંખ્યા, વનદેવતાએ પણ ગુણવર્માને જયજયારવ કરી તેના ઉપર ફૂલોની વૃષ્ટિ કરી. કુલવાન તથા વિનયી હોવાને લીધે ગુણવર્મા પોતાના મોટાભાઈના પગમાં પડ્યો. કહ્યું છે કે –
Page #456
--------------------------------------------------------------------------
________________
ભક્તામર તાત્ર.
તથા વિનયી હાવાને લીધે ગુણવર્મા પેાતાના માટા ભાઈના પગમાં પડસે. કહ્યું છે કે
" नमन्ति सफला वृक्षा, नमन्ति कुलजा नराः ।
शुष्कं काष्ठं च मूर्खाश्च, भजन्ति न नमन्ति च ॥१॥ साली भरेण तोयेण, जलहरा फलभरेण तरुसिहरा ।
विणयेण य सप्पुरिसा, नमन्ति न हु कस्लाइ भरण ||२|| " અર્થાત્—ફળવાળા વૃક્ષેા નમે છે, કુળવાન મનુષ્યેા નમે છે. પરંતુ સુકુ લાકડુ અને મૂર્ખ કેાઈની સેવા કરતા નથી અને કાઇને નમતા એ નથી. શાળી ભારવડે, મેઘ પાણી વડે, વૃક્ષેા ફળના ભારથી અને સત્પુરૂષ વિનયથી નમે છે, પરંતુ કાઈના ભયથી નમતા નથી.
રણકેતુ રાજા પેાતાના ભાઈના વિનયથી લજ્જા પામ્યા, અને ઘણા જ પશ્ચાતાપ કરવા લાગ્યા. તેને પેાતાના સ'સાર પરથી વૈરાગ્ય આવ્યેા અને ચિંતવવા લાગ્યે કેઃ
अर्थ धिगस्तु बहुवैरकरं नराणां
राज्यं धिगस्तु सततं बहुशङ्कनीयम् ।
रूपं धिगस्तु नियतं परिहीयमानं
देहं धिगस्तु परिपुष्टमपि व्रणाशि || १ || "
અર્થાત્—મનુષ્યેામાં પરસ્પર વૈર ઉત્પન્ન કરનાર અર્થ-પૈસાને ધિક્કાર હા. નિર'તર શંકાને ચેાગ્ય રાજ્યને ધિક્કાર થાએ, નિયતપણે ક્ષીણ થતા રૂપને ધિક્કાર થાઓ, અને અત્યંત પુષ્ટ હોવા છતાં પણ જેમાં રાગે રહેલા છે એવા શરીરને ધિક્કાર થાઓ.
વળી કહ્યું છે કેઃ—
"अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया
वियोगे को भेदस्त्यजति न जनो यत् स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः
स्वयं त्यक्तास्त्वेते शमसुखमनन्तं विदधति ॥ १ ॥ "
અર્થાત્:——મનુષ્યા જો વિવેકપૂર્વક વિષયાને ત્યાગ ન કરે તે લાંબે કાળ સાથે રહીને પણ વિષયા તેા અવશ્ય જનાર જ છે. બંને રીતે થતા વિયેાગમાં શું ભેદ છે કે મનુષ્યેા પેાતાની મેળે વિષયાને ત્યાગ કરતા નથી ? વિષયે। સ્વતંત્રપણે ચાલ્યા જાય તે ઘણા પરિતાપ માટે થાય છે. તેને જ મનુષ્યા વિવેક પૂર્વક ત્યાગ કરે તે તે અનંતુ શમ-શાંતિનું સુખ ઉત્પન્ન કરે છે.
વળી જો મૈં પહેલાં સ્ત્રીના વચનાથી નાના ભાઈને દેશનિકાલ ન કર્યાં હાત, તે યુદ્ધમાં પરાજિત થવાના સમય ન આવત, એકાંતે સ્વાર્થમાં જ રક્ત અને
ય
Page #457
--------------------------------------------------------------------------
________________
૨૯૪
મહામાભાવિક નવસમરણ.
અનર્થ કરવાની પ્રેરણા કરનાર સ્ત્રી જાતિને ધિકાર હે ! પુરુષ પણ તેણીને વિષે આસક્ત થએલે પિતાનું ભાન ભૂલીને જડ જેવું બની જાય છે. કહ્યું છે કે
“તાવ પુરૂ રતન–
स्तावदाकलयति क्रमाक्रमौ । यावदेव न कुरङ्गचक्षुषां।
ताडयते चपललोचनाञ्चलैः ॥१॥" संपीडयेवाहिदंष्ट्राग्नि-यमजिह्वाविषाङ्कुरान् ।
जगज्जिघत्सुना नार्यः, कृताः क्रूरेण वेधसा ॥२॥ संसार ! तव पर्यन्त-पदवी न दवीयसी ।
___ अन्तरा दुस्तरा न स्यु-र्यदि रे मदिरेक्षणाः ॥३॥" અર્થાત્ –ત્યાં સુધી જ પુરૂષ સચેતન-ચેતનાવાળો છે, ત્યાં સુધી જ કમાક્રમ સમજે છે કે જ્યાં સુધી હરણ જેવા નેત્રવાળી સ્ત્રીના લોચનના પ્રાંતભાગથી તાડિત થએલ નથી. સર્ષની દાઢા, અગ્નિ, યમની જિન્હા અને વિષ એ સઘળાને પીડીને જ હેય નહિ તેમ જગતને ખાઈ જવાને ઈચ્છતા કુર બ્રહ્માએ સ્ત્રીઓ બનાવી છે. લાલ નેત્રવાળી દુખપૂર્વક તરાય તેવી સ્ત્રીઓ વચમાં ન હોય તો તે સંસાર! તારૂં છેવટનું સ્થાન બહુ દૂર નથી.
આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પોતાના સામંતો વગેરે સાથે મસલત કરીને ગુણવર્માને પિતાની રાજગાદી સોંપવાનો નિશ્ચય કર્યો. શુભમુહૂર્ત ગુણવર્માને સિંહાસન ઉપર બેસાડીને તીર્થજલ વગેરે સુગંધી દ્રવ્યોથી રાજાએ પોતે ગુણવર્માને અભિષેક કર્યો અને પોતે જટાધારી યોગી થઈને જંગલમાં ચાલ્યા ગયે.
ગુણવર્મા પિતાના વડીલ ભાઈની પ્રકૃતિ આમ એકાએક ફરી ગએલી જોઈ આશ્ચર્ય પામ્યો અને વડીલબંધુના વિયોગથી વધારે દુઃખી થયે. પિતાની ઈચ્છા રાજ્ય કરવાની નહિ હોવા છતાં પણ રાજ્યમાં અવ્યવસ્થા ઉત્પન્ન ન થાય, શત્રુઓ આવી પ્રજાને દુઃખ ન આપે તેમ વિચારીને તેણે રાજ્યને સ્વીકાર કર્યો. ગુણવર્મા રાજા થયા પછી હમેશાં ગુરૂના ઉપદેશનું શ્રવણ કરતો, વખતો વખત તીર્થયાત્રા કરતે, પરોપકારી કાર્યો કરતા પિતાને મનુષ્યભવ સફલ કરવા લાગ્યો અને જન ધમની પ્રભાવનામાં વૃદ્ધિ કરવા લાગ્યો. વળી તે પરમજન ગુણવર્મા રાજા પર્વતિથિએ પિતાના પાપોના નિવારણ માટે અતિચાર રહિત સામાયિક પૌષધાદિક વ્રતનું પાલન કરતો શાંતિથી જીવન ગુજારવા લાગ્યા.
મન્ચાસ્નાય – () () નવ) gિશુi દ્રઢ વદ્દી નો સમ(૨) પંચવટ્ટી તા ) અરિ પર ઘાવી [] સ્વાદાનું
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૯૫
ભક્તામર સ્તોત્ર. આ મન્ચાક્ષર જપવાથી સંગ્રામના ભયને નાશ થાય છે. अम्भोनिधौ क्षुभितभीषणनकचक्र
पाठीनपीठभयदोल्बणवाडवाग्नौ । रङ्गत्तरङ्गशिखरस्थितयानपात्रास्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥४४॥
સમશ્લોકી જ્યાં ઉછળે મગર મચ્છ તરંગ ઝાઝા,
ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા; એવા જ સાગર વિષે સ્થિત નાવ જે છે,
તે નિર્ભયે તુજ તણા સ્મરણે તરે છે.-૪૪ શ્લોકા–હે સ્વામી! જેમાં ભયંકર મગરના સમૂહ તથા પાઠીન અને પીઠ નામનાં મત્સ્ય તથા ભયંકર દેદીપ્યમાન વડવાનલ અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે, તેવા સમુદ્રમાં જેમના વહાણે ઉછળતા તરંગેના–મોજાઓને અગ્રભાગ પર રહેલા છે એવા વહાણવાળા પુરુષો પણ તમારું સ્મરણ માત્ર કરવાથી જ ભય રહિત થઈ નિર્વિધ્રપણે વાંછિત સ્થાને પહોંચી જાય છે.-૪૪
વાર્તા ૨૬ મી શ્લેક ૪૪ ધન, સુવર્ણ, રત્ન તથા નંદનવન સમાન બગીચાઓથી સુશોભિત તામ્રલિપ્તી? નામની નગરીમાં ધનાવહ નામને એક શેઠ રહેતો હતો. તે પોતે એક વખત નગરમાં પધારેલા શ્રી જિનેશ્વરસૂરિ નામના જૈન સાધુ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયો, આચાર્યશ્રીએ ઉપદેશ આપતાં કહ્યું કે –
"वन्द्यास्तीर्थकृतः सुरेन्द्रमहिताः पूजां विधायामलां
सेव्याः सन्मुनयश्च वन्द्यचरणाः श्रव्यं च जैनं वचः। सच्छीलं परिपालनीयमतुलं कार्य तपो निर्मलं
ध्येया पञ्चनमस्कृतिश्च विदुषा भाव्या च सद्भावना ॥१॥" અર્થા –ચિત્તની શુદ્ધિ પૂર્વક નિર્મળ પૂજા કરીને દેવેદ્રો વડે પૂજ્ય તીર્થકરીને નમસ્કાર કરવો જોઈએ, જેના ચરણે ભવ્યાત્માઓ વડે વંદનીય છે તેવા મુનિઓની સેવા કરવી જોઈએ, જિનેશ્વરના વચનને સાંભળવું જોઈએ, ઉત્તમ શીલ
૧ દમાં ગામનું નામ ‘તીરપુર” બંદર છે, જ્યારે જમાં ગામનું નામ “તામલી” છે. ૨ ૪ માં શેઠનું નામ વિશેઠ' છે, જ્યારે માં “ધનચંદ્ર' છે. ૩ ૪ માં મુનિનું નામ નિશાન પણ નથી, જ્યારે માં “ચંદ્રકીર્તિ' નામ છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. પાળવું જોઈએ, અને નિર્મળ તપ કરવું જોઈએ, પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરવું જોઈએ અને ઉત્તમ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. તેમાં પણ જીવને વિષે જે દયારૂપી ધર્મ તે સર્વ ધર્મમાં ઉત્તમ છે.
"देविंदचक्कवहि-त्तणाई भुत्तूण सिवसुहमणतं । पत्ता अणंतसत्ता, अभयं दाउण जीवाणं ॥१॥ यो दद्यात् काञ्चनं मेलं, कृत्स्नां चापि वसुन्धराम् । सागरं रत्नपूर्ण वा, न च तुल्यमहिंसया ॥२॥ हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणम् ।
अप्पाण दिवसाण, करण नासेइ अप्पाणम् ॥३॥" અર્થાત્ –જીવોને અભયદાન આપીને અનંત આત્માઓ દેવેન્દ્ર અને ચકવત્તિના ભોગે ભેળવીને અનંત શિવસુખને પામ્યા છે. જે કાઈ ભવ્યાત્મા દાનમાં સોનાને એરૂ આપે અથવા સંપૂર્ણ પૃથ્વી આપે અથવા રત્નથી ભરેલો સમુદ્ર આપે તે પણ તે અહિંસાની સમાન નથી.
જે કોઈ બીજાના પ્રાણને હણી પોતાના પ્રાણને બચાવે છે, તે થોડા દિવસના માટે જ થાય છે કેમકે બીજાના પ્રાણોને નાશ કરી ખરેખર તે પોતાને જ નાશ કરે છે.
આ પ્રમાણે ગુરૂ મહારાજને ઉપદેશ સાંભળીને પ્રાણાતે પણ નિરપરાધિ જીવને હણ અને હણાવ નહિ એ પ્રમાણે ધનાવહ શેઠે વ્રત લીધું અને જનધર્મને પોતે સ્વીકાર કર્યો, અને હમેશાં ભક્તામર સ્તોત્રનો પાઠ કરવો શરૂ કર્યો.
ધનાવહ શેઠે એક દિવસે વિચાર કર્યો કે ઘણું ધન હોવા છતાં પણ જે બહારની ચાલુ આવક ન હોય અને ખર્ચ હમેશાં થયા કરતું હોય તે કઈ એક દીવસે પોતાની પાસેના ધનને સર્વથા નાશ થઈ જાય છે, માટે ગૃહસ્થ ધન વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને વિશેષ ધન મેળવવાની ઈચ્છાથી “સિંહલદ્વીપ' બંદરે જવા માટે પાંચ વહાણે ત્યાં વેચવા લાયક વસ્તુઓથી ભરાવીને શુભમુહૂર્ત નાળિએર વગેરેથી સમુદ્રનું પૂજન કરીને શેઠે પ્રસ્થાન કર્યું. ભાગ્યયોગે શેઠના વહાણો પવનની અનુકુળતાને લીધે બહુ જ થોડા દિવસમાં સિંહલદ્વીપ' બંદરે પહોંચી ગયાં. ત્યાં પહોંચી કેટલાએક દિવસ રહી વ્યાપારાદિવડે ઘણું ધન ઉપાર્જન કર્યું.
છેડા દીવસ વીતી ગયા પછી પોતાના વતનમાં પાછા આવવાની ઈચ્છા થઈ, તેથી પિતાનું સઘળું ધન વહાણમાં ભરી દીધું અને પિતાના દેશ ભણી વહાણ હંકારી મૂક્યાં. ચાલતાં ચાલતાં રસ્તામાં એકાએક વહાણ અટકી પડ્યાં. ખારવાઓએ
Page #460
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
૩૯૦
શેઠને કહ્યું કે-“શેઠ સાહેબ! અહીંઆં એક ‘વિકટાક્ષી’ નામની દેવી રહે છે તેણીએ આપણાં વહાણેા અટકાવી દૃીધાં છે, અને તે પશુનું બલિદાન માંગે છે.”
શેઠે તેઓને કહ્યું કેઃ—“હે નાવિકે ! હું પશુનું બલિદાન નહિ આપી શકું, હું કાઈપણ પ્રકારે જીવાના ઘાત કરવા કે કરાવવા ખુશી નથી,” ભલે મારૂં મધું નાશ થઈ જાય પણ દેવીને જીવનું બલિદાન તેા હું નહીં જ આપું. કહ્યું છે કેઃ—
"दमो देवगुरूपास्ति - र्दानमध्ययनं तपः । सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ १ ॥ हिंसा विघ्नाय जायेत, विघ्नशान्त्यै कृताऽपि हि । कुलाचारधियाऽप्येषा, कृता कुलविनाशिनी ॥२॥
અર્થાત્—જો હિંસાના ત્યાગ કરવામાં ન આવે તેા ઇન્દ્રિયાનું દમન, ગુરુની સેવા, દાન, અધ્યયન તપ આ સઘળું નિષ્ફળ છે.
વિઘ્નની શાન્તિ માટે કરેલી હિંસા વિઘ્ન માટે જ થાય છે. કુળાચારની બુદ્ધિએ પણ કરેલી હિંસા કુળના નાશ માટે જ થાય છે.
આ પ્રમાણે ખાલી રહેતાંની સાથે જ ચારે બાજુએ વાદળાંએ ચઢી આવ્યા, જોરથી તેાફાની વાયરા વાવા લાગ્યું. એટલે ધનાવહ શેઠે ભક્તામરના ૪૪મા Àાકનું સ્મરણ કરવું શરૂ કર્યું, આ બાજુ ભયંકર ગર્જનાઓ સાથે મૂશળધાર વર્ષાદ વરસવા લાગ્યા અને જોરથી પવન ફૂંકાવા લાગ્યા. નાવિકાએ કહ્યું કે:-શેઠ સાહેબ ! હઠાગ્રહી ન ખના ! દેવીના ઉપદ્રવથી બધાનું તથા વહાણાનું રક્ષણ કરો.” ડાહ્યા માણસેાએ પેાતાના રક્ષણના માટે અધર્મનું આચરણ પણુ કરવું પડે તે કરવું જોઇએ—
“સ્ત્યનેતેવું પુત્ત્વાર્થ, શ્રામસ્યાર્થે વુ ત્યનેત્ ।
ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥१॥ आपदर्थे धनं रक्षेद्, दारान् रक्षेद् धनैरपि । आत्मानं सततं रक्षेद्, दारैरपि धनैरपि ॥२॥
અર્થાત્—કુળમાટે એકના ત્યાગ કરે, ગામમાટે કુળના ત્યાગ કરે, દેશમાટે ગામના ત્યાગ કરે અને પેાતાને અચાવવા પૃથ્વીના પણ ત્યાગ કરે. આપત્તિથી ખચવા માટે ધનની રક્ષા કરે, સ્ત્રીઆને ધનથી પણ રક્ષે, અને પેાતાને સ્ત્રી અને ધન બંનેવડે રક્ષે.
ઘેાડાના નાશ થતા હાય તેા થવા દઈને વધારેનું રક્ષણ કરવું. “સર્વનાશે સમુપન્ન, અર્થે ત્યજ્ઞત્તિ કિતઃ ।
અર્ધન હતે હાર્ય, સર્વનાઓ દિ પુસ્તઃ """
Page #461
--------------------------------------------------------------------------
________________
મહાભાવિક નવસ્મરણ. અર્થાતઃ–પંડિત પુરૂષ સર્વનાશ થતે દેખે ત્યારે તેને બચાવવા અને ત્યાગ કરે છે, અને અર્ધાથી કાર્ય કરે છે. કારણ કે સર્વ નાશ દુસ્તર-દુઃખથી તરાય તે છે.
તેથી સર્વને નાશ થાય તે પણ પિતાનું–આત્માનું રક્ષણ કરવું જોઈએ, તેથી પશુનું બલિદાન આપવું તે યંગ્ય છે”. આ પ્રમાણે કહેવા છતાં પુણ્યાત્મા ધનાવહ પિતાના ધ્યાનમાંથી ચલાયમાન ન થ; શેઠના ધ્યાનના પ્રભાવથી તે સમુદ્રવાસિની વિકટાક્ષી દેવીની સર્વ શક્તિઓ નાશ પામી ગઈ અને તે પ્રગટ થઈને બેલી કે –“હે શેઠ ! હું તમારા પર પ્રસન્ન થઈ છું, માટે જે જોઈએ તે માગે.”
"अमोघा वासरे विद्य-दमोघं निशि गजितम्।।
નારીવાઢવો મોજ-મમ વન આશા અર્થાત્ દિવસે થતી વિજળી સફળ છે, રાતમાં થએલ ગર્જના સફળ છે, સ્ત્રી અને બાળકનું વચન સફળ થાય છે, અને દેવદર્શન [પણ] સફળ છે.
શેઠે જવાબમાં કહ્યું કે –“મને કોઈ વાતની ચાહના નથી, પણ એટલું જ માંગું છું કે આજથી હવે તમે સર્વથા જીવહિંસા છેડી દે, અમૃતનું ભજન કરનાર દેએ પાપના કારણ રૂપ પશુ વધને નિરર્થક અભિલાષ કરવે ઉચિત નથી.”
દેવીએ શેઠની આ માંગણીને સ્વીકાર કર્યો. અને શેઠના વહાણ ચાલવા માંડયાં. ક્ષણમાત્રમાં જ શેઠના વહાણે તંભતીર્થમાં આવી પહોંચ્યા, તંભતીર્થની યાત્રા કરીને ધનાવહ શેઠ અનુક્રમે પિતાના નગર “તામ્રલિપ્તી’માં કુશળક્ષેમ આવી પહોંચ્યા, ત્યાં ઘણુ ધન ખરચીને ચકેશ્વરી દેવીની મૂર્તિ સહિત શ્રીપભદેવ ભગવાનનું ગગનચુંબી જિનાલય બંધાવ્યું, તે જિનમંદિરમાં હમેશાં પૂજન, અર્ચન કરતે ધનાવહ શેઠ સુખે કરીને કાળ નિર્ગમન કરવા લાગે.
મન્નાસ્નાય–૩% હૈં ચંs લટ્ટુ ટુકું એક સ્વાદા છે.
વિધિ-આ મન્ત્ર ગણવાથી વહાણ ડુબતા બચે અને કુશલક્ષેમ પોતાના સ્થાનકે પાછા આવે.
उद्भूतभीषणजलोदरभारभुनाः
शोच्या दशामुपगताच्युतजीविताशाः। त्वत्पादपङ्कजरजोऽमृतदिग्धदेहा मत्यों भवन्ति मकरध्वजतुल्यरूपाः॥४५॥
સમશ્લોકી જે છે નમ્યા ભયદ રંગ જલે દરેથી,
પામ્યા દશા દુઃખદ આશ ન દેહ તેથી;
Page #462
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
વત્પાદ્-પદ્મ રજ અમૃત નીજ દેહે
ચાળે અને મનુજ કામ સમાન રૂપે.-૪૫
૩૯૯
લેાકાઃ—જેઓ ઉત્પન્ન થએલા ભયંકર જલેાદરના રાગના ભારે કરીને વાંકા વળી ગયા છે, શાક કરવા લાયક દશાને પ્રાપ્ત થએલા અને જીવવાની આશા જેઓએ છેડી દીધી છે, એવા મનુષ્યા પણ તમારા ચરણકમળની રજરૂપી અમૃતને પોતાના શરીર પર ચાપડવાથી કામદેવ સરખા સ્વરૂપવાળા થએલા જોવામાં આવે છે—૪૫ વાર્તા ૨૭ મી લેાક ૪૫ મા
ઉજજયિની નામની નગરીમાં રાજરોખર નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેને વિમળા નામની એક પટ્ટરાણી હતી, તેના રાજહંસ નામના એક પરાકમી, વિનયી, સુશીલ અને બુદ્ધિવાન પુત્ર હતેા. દૈવ સંજોગે રાજહ’સની માતા વિમળા પુત્રને નાની ઉંમરને મુકી સ્વર્ગવાસી થઈ. તેના સ્વર્ગવાસ થયા પછી કુમળા નામની બીજી રાણી હતી તે પટ્ટરાણી તરીકે ગણાવા લાગી.
કમળાને પણ એક પુત્ર હતા પણ તે રાજહંસ જેવા ચાલાક અને બુદ્ધિમાન ન હતા, તેથી આરમાન માતા કમળાએ એક દિવસ વિચાર કર્યાં કેઃ“રાજહંસ મ્હારા પુત્રથી મેાટે છે, બુદ્ધિમાન તેમજ ભાગ્યશાળી છે, વળી મહા રાજાની તેના પ્રત્યે સપૂર્ણ પ્રીતિ છે, તેથી મ્હારા પુત્રને રાજ્ય મળવું એ તન અસંભવિત છે, અને જો મ્હારા પુત્રને રાજ્ય ન મળે તે મ્હારી અને પુત્રની બંનેની દુર્દશા થાય; એટલા માટે કાઈ પણ ઉપાયે રાજહંસના નાશ કરવેા એ વધારે ઠીક છે. પરંતુ જો હું એને એકાએક મારી નાંખીશ તે લેાકોમાં ખરાબ ખેલાશે અને કદાચ મુશ્કેલીમાં ઉતરવું પડશે, માટે એમ નહિ કરતાં કોઈ એવી વસ્તુ ખારાક વગેરેમાં આપવી કે જેથી તે વ્યાધિગ્રસ્ત અને અને તે વ્યાધિને લીધે અંતે રીબાઈ રીબાઈ ને મરી જાય.”
એક વખતે રાજશેખર રાજા શત્રુઓને વશ કરવાને અને દિગ્વિજય કરવા માટે પરદેશ ગયા, તે તના લાભ લઈ રાણીએ રાજહંસ કુમારને વ્યાધિનું મળ કોઈ વિષ લઇને ભેજનમાં ખવરાવી દીધું. ધીમે ધીમે રાજહંસના શરીરમાં વ્યાધિએ ઉત્પન્ન થઇ અને તેમાંએ મુખ્ય વ્યાધિ જ્લાદરની ઉત્પન્ન થઈ. વ્યાધિના કારણ સબંધી તપાસ કરતાં તેને માલુમ પડયું કે મ્હારી સાવકી માતાના કપટને લીધેજ મ્હારે આ વ્યાધિએ ભાગવવી પડે છે; અને જો હું અહીંઆં રહીશ તે જરૂર મરણ પામીશ. કહ્યું છે કે:--
૧ ૬ માં નગરીનું નામ ‘કૌશાંબી' છે. ૨ TM માં રાજાનું નામ જયશેખર છે, જ્યારે 7 માં ‘નૃપશેખર’ છે. ૩ માં પુત્રનુ નામ વિજયસિહુ’ છે,
Page #463
--------------------------------------------------------------------------
________________
*૦૦
મહાપ્રાભાવિક નવસ્મરણ,
"दुष्टा भार्या शठं मित्रं भृत्याश्चान्तरदायकाः । ससर्पगृहवासश्च, मृत्युरेव न संशयः ॥१॥ शशी दिवसधूसरो गलितयौवना कामिनी
सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृतेः । प्रभुर्धनपरायणः सततदुर्गतः सज्जनो
नृपाङ्गणगतः खलो मनसि सप्त शल्यानि मे ||२||" અર્થાત્—દુષ્ટ સ્ત્રી, લુગ્ગા ભાઇ.'ધ, ફુટી ગયેલા નાકરો અને સવાળા ઘરમાં વાસ આ સઘળા મૃત્યુનું જ કારણ થાય છે એમાં કઇ સશય નથી.
દિવસે મેલે ચદ્રમા, યૌવનરહિત સ્ત્રી, પાણી વિનાનું સરેાવર, અનક્ષરખેલતા જ ન આવડે તેવું મુખ, ધન સંચયમાં તત્પર શેઠ, નિરંતર ક‘ગાલ સજ્જન, અને રાજાને આંગણે જતા ખલ આ સાત મારા મનમાં શલ્ય સરખા છે.
જ્યારે માતાની અવકૃપા થઈ તેા પછી અહીં રહેવું તે જરા પણ વ્યાજમી નથી, એમ વિચારીને કાઇને પણ કહ્યા વિના એકાએક ઉજયિનીથી ચાલી નીકળી રાજહંસ હસ્તિનાપુર આવી પહેાંચ્યો. ત્યાં પહેાંચી એક મહાલ્લામાં સારૂં સ્થળ શેાધી શાંતિથી રહેવા લાગ્યો.
રાજહંસ કુમાર જે સમયે હસ્તિનાપુરમાં રહેતા હતા, તે સમયે ત્યાં માનિગિર નામના રાજા રાજ્ય કરતા હતા, તેને કલાવતી નામની એક સુશીલ, ડાહી અને વિચક્ષણ પુત્રી હતી. તે પુત્રીએ જૈન સાધ્વી પાસે એક દિવસ સાંભળ્યું કે— "श्रीतीर्थेशस्य पूजा गुरुचरणयुगाराधनं जीवरक्षा सत्पात्रे दानवृत्तिर्विषयविरमणं सद्विवेकस्तपश्च । श्रीमत्सङ्घस्य पूजा जिनपतिवचसां लेखनं पुस्तकेषु
सोपानश्रेणिरेषा भवतु तनुभृतां सिद्धिसौधाधिरोहे ॥१॥"
અર્થાત્:—તીર્થંકરાની પૂજા, ગુરુના ચરણકમળની સેવા, જીવરક્ષા, સત્પાત્રે દાન, વિષયથી વિરમણ, વિવેક, તપ, શ્રી સંઘની સેવા, પરમાત્માની વાણીનુ પુસ્તકોમાં લેખન, આ સઘળા સિદ્ધિરૂપી મહેલમાં ચડવા માટે પ્રાણીઓને પગથીઆ જેવા થાઓ.
આ પ્રમાણે સાંભળીને તેણીએ જૈનધર્મના સ્વીકાર કર્યો અને નિરંતર ભક્તામર સ્તેાત્રના શુદ્ધ ઉચ્ચારપૂર્વક જાપ કરવા લાગી. અનુક્રમે તેણી પેાતાના કલાગુરૂ પાસેથી ચાસઠે કલાએના અભ્યાસ કરી તેમાં પ્રવીણ થઈ. એક દિવસે કલાવતી પોતાના પિતાની સાથે રાજસભામાં બેઠી હતી. તેવામાં હસતાં હસતાં રાજાએ કલાવતીને પૂછ્યું કેઃ “હે પુત્રી ! કહે તેા ખરી કે હારૂં સુખ અમારા હાથમાં છે કે કમના હાથમાં ? જે સત્ય હૈાય તે કહે !”
Page #464
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાન.
જવાખમાં કલાવતીએ કહ્યું કેઃ-પિતાજી ! મનુષ્ય તેા ફક્ત મિથ્યાભિમાન રાખીને આ હું કરું છું, હું ધારૂં તે કરી શકું છું, એમ ફાગટના બકવાદ કર્યાં કરે છે, બાકી જે કાંઈ થાય છે તે કર્મથી જ.”
૪૦૧
આ પ્રમાણેના કલાવતીને જવાબ સાંભળી રાજા એકદમ ગુસ્સે થઈ ગયો અને ખેલ્યો કે: લ્હે દુમતિવાળી પુત્રી ! તું કેવી રીતે જીવે છે ?” તેણીએ જવાબ આપ્યા કે–“મારાં કર્મથી.” કહ્યું છે કેઃ—
"नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगा
विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मैकफलदः । फलं कर्मायत्तं यदि किममरैः ? किं च विधिना ? नमस्तत् कर्मेभ्यो विधिरपि न येभ्यः प्रभवति ॥ १॥" ( नीतिशतके लो० ९१ ) અર્થાત્ઃ——દેવાને અમે નમસ્કાર કરીએ છીએ, પરંતુ તે દેવા પણ વિધિને વશ છે. વિધિ વંદ્ય છે, પરંતુ તે પણ આપણે કરેલા કર્મના જ ફળને આપનાર છે, સારાં માઠાં ફળ કર્માયત્ત-કર્મને આધિન છે તે દેવા વડે કરીને શું ? બ્રહ્માવડે પણુ શું ? અર્થાત્ તે અને નકામા છે. જેનાથી બ્રહ્મા પણ મળવાન નથી તે કર્મને જ નમસ્કાર થાએ,
"देवेनासृजता स्वयं जगति यद् यस्य प्रमाणीकृतं
तत् तस्योपनयेन्मनागपि महान् नैवाश्रयः कारणम् । सर्वाशापरिपूरके जलधरे वर्षत्यपि प्रत्यहं
सूक्ष्मा एव पतन्ति चातकमुखे द्वित्राः पयोबिन्दवः || २ || "
વસ્તુ જગતમાં
અર્થાત્:—સારી રીતે ઉત્પન્ન કરનાર ભાગ્યે જેના માટે જે ચાક્કસ નિર્માણ કરી તેને માટે તે વસ્તુ ઘેાડી હોય તેા પણ મહાન જ બને છે, તેમાં આશ્રય કારણ નથી. કેમ ?–સમ્પૂર્ણ ઈચ્છાને પૂર્ણ કરનાર વરસાદ હંમેશાં વરસતા હોય છતાં પણ નાનાં બે ત્રણ જળનાં ટીપાં ચાતકના મુખમાં પડે છે તે તેની સમ્પૂર્ણ શાન્તિને માટે અસ છે.
આ પ્રમાણે કહેવાથી રાજા ક્રોધથી રાતેા પીળા થઈ ગયા અને બધુંએ કર્મથી જ થાય છે તે દલીલ અસત્ય કરાવવાને માટે પોતાના દુષ્ટ સુભટાને તેને આજ્ઞા કરી કે-“આખા નગરમાં જે ગરીબમાં ગરીબ માણસ હાય અને જે વ્યાધિથી વધારે પીડાતા હોય તેને અહીંઆં પકડી લાવે.”
રાજાના હુકમ સાંભળીને જેના હાથ તથા પગ નાના દારડી જેવા થઈ ગએલા છે, કાન મેલથી ભરાઈ ગએલા છે, તાવથી જે પીડાય છે, દુઃખ અને
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૦ ૨
મહામાભાવિક નવમરણ. દારિદ્રવ્યના એક માત્ર નમુના રૂપ એવા રાજહંસકુમારને પકડીને તે સુભટે રાજસભામાં લાવ્યા. રાજાએ બધા અલંકારે ઉતરાવી લઈને તથા ઠેકાણે ઠેકાણે ફાટી ગએલાં છે એવાં મલીન વસ્ત્રો રાજપુત્રીને પહેરાવીને રાજહંસકુમાર સાથે પરણાવી દીધી. આવું અનિષ્ટ કાર્ય થતું જોઈને મન્નેિ સામંત વગેરેએ રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! કાર્ય કરતાં પહેલાં બહુ જ વિચારીને કાર્ય કરવું જોઈએ કે જે કર્યા પછી પાછળથી પસ્તાવો કરે ન પડે.”
રાજાએ કોઈનું પણ નહિ માનતાં કુંવરીને કહ્યું કે –“હે સત્યકર્મવાદિનિ ! સાંભળ. તું કહે છે કે બધું કમથી જ થાય છે તો થોડું ભાતું માર્ગમાં ખાવા સારું લઈને મારી નગરીનો ત્યાગ કર.” આ પ્રમાણે સાંભળીને કુંવરી બોલી કે – "समीहितं जन्न लभामहे वयं
ભો ! હોત જો મમ . दिवाऽप्युलूको यदि नावलोकते
तदाऽपराधः कथमंशुमालिनः ? ॥२॥" અર્થાત્ –અમે અમારી ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત ન કરીએ તેમાં હિ પ્રભુ ! તમારે દેષ નથી પણ મારા કમને દોષ છે. દિવસે પણ ઘુવડ જે ન દેખે તો તેમાં શું સૂર્યને અપરાધ છે ? નહિ જ.
આ પ્રમાણે બલીને પોતાના સ્વામીને હાથ પકડી, આંસુ ભરી આંખે નગરજનેના દેખતાં કલાવતી ત્યાંથી ચાલી નીકળી. માર્ગમાં રાત્રિ પડી, તે વખતે કળિકાળ સમાન હેમન્તઋતુ ચાલતી હતી. કહ્યું છે કે –
"निर्दग्धाः कमलाकराः सुमनसो मम्लुः कलावानपि
प्रीत्यै नो किल कृष्णवर्त्मसु जनः प्रायेण बद्धादरः। जाडयेनोल्लसितं जगत् सुमहिते मित्रेऽपि यन्मन्दता
तन्ननं कलिरेष दुःसहतरः शीतर्तना स्पर्धते ॥२॥" અર્થાત –કમળના સમુહો ઠંડીથી બળી ગયાં, ખીલેલાં પુષ્પો કરમાઈ ગયાં, કલાવાન પુરૂષ આદરવાળે છે તે પણ પોતાના કામથી ધુમસવાળા માર્ગમાં પ્રસન્ન કરી શકતો નથી. તેમ આખું જગત ઠંડીથી શીથિલ થઈ ગયું, વળી માનનીય મિત્રના કામમાં પણ મંદપણું આવી ગયું, ખરેખર આ ઠંડી ઋતુની સાથે અસહ્ય કલીયુગ હરીફાઈ કરી રહ્યો છે.
ત્યાં એક ઝાડની નીચે કલાવતીએ ચારે બાજુ ખરી પડેલાં પાંદડાંઓની પથારી કરીને તેના ઉપર રાજહંસકુમારને સુઈ રહેવા માટે વિનંતિ કરતાં કુમારે
Page #466
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તાત્ર.
કહ્યું કે:“હું પ્રિય ! અહુજ અનિષ્ટ થયું, તું મને અડીશ નહિ કારણ કે સરખે સરખાના વિવાહ થવા યુક્ત છે અને જગતમાં તે જ વ્યાજબી ગણાય.” કહ્યું છે કે:-- ‘“શૂરાય વિદ્યાસ્ત્ર, યામ્ય રૂપધના: ચિઃ । यत्र यत्र गमिष्यन्ति तत्र तत्र कृतालयाः ॥ १॥"
અર્થાત્ઃ——શૂરવીરા, વિદ્વાના, રૂપવાળી સ્ત્રીએ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં પેાતાનું સ્થાન કરી લેશે.
કલાવતી ખેલી કે:–“પ્રાણનાથ! આવું શા માટે એલેા છે? આપ કુલવાન સ્ત્રીની ફરજો નથી જાણતા ?”
"गतविभवं रोगयुतं, निर्वीर्य भाग्यवर्जितं स्वपतिम् । दैवतवत् सेवन्ते, कुलस्त्रियस्ता न शेषाः स्युः ॥ १ ॥ "
૪૦૩
અર્થાત્ઃ—નિધન, રાગી, અશક્ત અને હિનભાગ્ય એવા પેાતાના પતિને દેવની જેમ જે સેવે છે, તે કુલવાન સ્ત્રીઓ છે ત્રીજી નહિ.
“दिनानां च निशानां च यथा ज्योतिर्विभूणम् । सतीनां च यतीनां च, तथा शीलं विभूषणम् ॥१॥"
અર્થાત્ઃ—દિવસ અને રાત્રિનું જેમ સૂર્ય ચંદ્રના પ્રકાશ ભૂષણુ છે, તેમ સતી સ્ત્રી અને યતિનું શીળ આભૂષણ છે.
આ પ્રમાણે કહેવાથી આ કાઇ કુલીન પુરુષ છે તેમ જાણીને કલાવતીને સાષ થયા. સવારમાં બંને જણાએ આગળ ચાલવું શરૂ કર્યું, અપેારના સમયે એક ઝાડ નીચે પાંદડાનું આસન કરીને, તે આસન પર તે પતિવ્રતા કલાવતી પવિત્ર થઇને પેાતાના સ્વામીનાથના રાગેાના નાશને માટે ભક્તામરસ્તાત્રને પાઠ કરવા લાગી. સ્તંત્રના પીસ્તાલીસમાં શ્લાકનું સ્મરણ કરતી વખતે તેણીએ પેાતાના સ્વામીની નાભિમાંથી સર્પનું સુખ નીકળેલું જોયું. નજીકમાં રહેલા રાફડામાંથી પણ બીજા સર્પનું મુખ જોયું. બંને સર્પો ચક્રેશ્વરી દેવીના અધિષ્ઠિતપણાથી સામસામી એકબીજાના મર્મ એલવા લાગ્યા.
રાફડાવાળા સર્પ એલ્યુાઃ-“હે દુરાચારી! સત્પુરુષના રૂપને વિનાશ કરનાર, જો કાઇક બહુ જ ખાટી એવી છાશમાં નાખેલી રાઇ આ સત્પુરુષને આપે તે તું આ સ્થાન છેાડીને ચાલ્યા જઈશ.”
ત્યારપછી પેટ ઉપર રહેલેા સપ` ખેલવા લાગ્યા—“રે તું એકઠું ધન કરનાર કૃપણ જેવા છે, જો તારા દરમાં કઇ ગરમ કરેલું તેલ નાંખે તે! તારા આશ્રયે રહેલું નિધાન મેળવી શકે અને તું મરણ પામે.” આટલું કહીને અને પાત
પેાતાને સ્થાને ગયા.
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૦૪
મહામાભાવિક અવસ્મરણ. કલાવતીએ આ બધું નજરે જોયું અને સાંભળ્યું, તેત્રના પ્રભાવથી પ્રત્યક્ષ થઈને આ બધું ચક્રેશ્વરી દેવીએ કર્યું હોય એમ જાણીને, તેણીએ ત્યાં રહેલા ગોકુલમાંથી છાશ લાવીને છાશ અને રાઈ પાઈને પોતાના પતિની વ્યાધિને ઉપશમાવી દીધી. પછીથી રાજહંસકુમાર પિતાના મૂલરૂપને પામ્યો અને રાફડામાં તેલ રેડીને ધન લઈ લીધું. પછી કલાવતીએ ચકેશ્વરીને પ્રભાવ અને સર્વે સંબંધી બધી વાત કહી. પછી રાજહંસકુમારે પિતાના માતપિતાના નામ વગેરે કહ્યાં.
રાજશેખર રાજા દિગ્વિય માટે ગએલો તે કાર્ય સિદ્ધ કરી પોતાની રાજધાનીમાં પાછા . નગરમાં આવી પોતાના જેઠ પુત્રની દુર્દશાની ખબર સાંભળી તે અત્યંત દુઃખી થયે અને પુત્રની શોધ કરવા માટે રાજ્યકામમાં કુશળ અને સ્વામિભક્ત માણસેને મોકલ્યા. તે લેકે શેાધતા શોધતા જ્યાં રાજકુમાર તથા કલાવતી રહેલાં છે ત્યાં આવી પહોંચ્યા. રાજ્યકારભારીઓએ રાજકુમારને પુત્રવિયેગથી રાજાને થતા દુઃખ અને ચિંતા કહી સંભળાવ્યાં. પોતાના લીધે પિતા દુ:ખી થાય છે, તે સાંભળી તેને પણ દુઃખ થયું અને તે જ વખતે ત્યાંથી પત્ની સાથે ચાલી નીકળે; અને થોડા વખતમાં જ પિતા પાસે આવી પહોચે.
રાજશેખર રાજા પિતાના પુત્રને પત્ની તથા ધન સાથે આવતા દેખીને ખુબ હર્ષિત થયે અને પુત્રને જોતાંની સાથે જ ભેટી પડ્યો. રાજહંસકુમારને દુઃખી કરનાર પિતાની પટ્ટરાણુ કમલા જ છે, તેમ જાણી તેણીને કાઢી મૂકી અને રાજહંસ કુમારને પોતાની રાજ્યગાદી સોંપી.
હસ્તિનાપુરના રાજા માનગિરિને ખબર પડી કે રાજહંસ આરોગ્ય મેળવી મહારાજા થ છે અને હારી પુત્રી કલાવતી મહારાણી થઈ છે; આ પ્રમાણે ખબર મળવાથી એને નિશ્ચય થયા કે મનુષ્ય પ્રયત્ન કર્મની અનુકુળતા વિના સફળ થત નથી, જે કાંઈ બને છે તે શુભાશુભ કર્મની અનુકુળતાથી જ બને છે. આ પ્રમાણે સમજીને પોતાની પુત્રી કલાવતીને બોલાવી, પોતાના અપરાધ માટે તેણીને ખમાવી. રાજહંસ રાજા જૈનધર્મની આરાધના કરી પોતાની મનુષ્ય જીદગી સફલ કરવા લાગ્યો. મન્નાસ્નાયઃ–38 દૃ દ રિંદ્ધિ ઉદ્ધિ ગુજ્જુ ગુજુ સ્વદા | આ મન્નાક્ષર જપવાથી સર્વ રોગના કષ્ટ દૂર થાય છે, आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा
गाढं बृहन्निगडकोटिनिघृष्टजङ्घाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः सरन्तः
सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥४६॥
Page #468
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર,
૪૦
સમકલોમી બેડી જડી પગથી છેક ગળા સુધીની,
તેની ઝીણું અણુથી જંગ ઘસાય જેની; એવા અહેનિશ જ છે તુજ નામ મન્ન,
તોતે જ તુરત થાય રહીત બંધ –૪૬ લેકાર્થ –જેઓનાં શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળથી બાંધેલા હોય અને જેઓની જઘાઓ બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતી હાય, એવા મનુષ્ય પણ હે સ્વામી ! નિરંતર તમારા નામરૂપ મન્વનું સ્મરણ કરવાથી તત્કાળ પિતાની મેળે જ બંધનના ભય રહિત થઈ જાય છે.-૪૬
વાર્તા ૨૮ મી લોક ૪૬ મે. શ્રી “અજમેરૂદંગની ફરતાં ઘણું ગામડાંઓ રણપાલ” નામના એક દાનેશ્વરી અને વિનયવાન રાજપુત્રના તાબામાં હતાં, તે કોઈ જન સાધુના સહવાસથી પોતે ભદ્રકસ્વભાવી હોવાથી નિરંતર ભક્તામરસ્તવ તથા પંચપરમેષ્ઠિ મન્ત્રનો પાઠ કરતો હતો.
ભક્તામરસ્તવના પ્રભાવથી અને શ્રીયુગાદિજિનની ભક્તિથી તે મુસલમાનેથી જીતી શકાતું ન હતું, એક વખત છલથી અજમેરના અમીરે તેને તેના પુત્ર સહિત બાંધી લીધે. કલિયુગનું માહાસ્ય જ એવું છે. કહ્યું છે કે –
"सीदन्ति सन्तो विलसन्त्यसन्तः
पुत्रा नियन्ते जनकश्चिरायुः । परेषु मैत्री स्वजनेषु रोषः
पश्यन्तु लोकाः कलिखेलितानि ॥१॥ सङ्कचन्ति कलौ तुच्छाः, प्रवर्धन्ते महाधियः ।
* ग्रीष्मे सरांसि शुष्यन्ति, कामं वार्धिस्तु वर्धते ॥२॥ અર્થાત–સપુરૂષે દુઃખી થાય છે અને અસપુરૂષ આનંદ કરે છે. પુત્રો મરી જાય છે, જ્યારે પિતા લાંબા કાળ જીવે છે. અન્ય સાથે મિત્રી થાય છે, ત્યારે સ્વજેમાં વિર થાય છે. આ સઘળા કળિયુગના નાટકને લોકેએ વિચાર કરવો જોઈએ.
કળિયુગમાં તુચ્છ પુરૂષે સંકોચ પામે છે, અને મહાન બુદ્ધિવાળા વધે છે. જેમ ગ્રીષ્મરૂતુમાં સરોવર સૂકાય છે અને સમુદ્ર વધે છે.
૧. ૪ તથા માં રાજપુત્રનું નામ “રણધીર છે.
Page #469
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસમરણ.
રણપાલને તથા તેના પુત્રને બાંધીને તે વખતે દિલ્હીના પાયતખ્ત પર રાજયકર્તા સુલતાન જલાલુદ્દીન ખીલજી પાસે લઈ જવામાં આવ્યા. રપાલને તેના પુત્ર સાથે જુના દિલ્હીમાં આવેલા કેદખાનામાં આખા શરીરે લોખંડની બેડીઓ જકડી પૂરી દેવામાં આવ્યું.
ત્યાં રહ્યા રહ્યા રણપાલે પવિત્ર મનથી ભક્તામર સ્તોત્રના બેંતાલીસમા શ્લોકનું નિરંતર સ્મરણ કરવાનું શરૂ કર્યું. સ્મરણ કરતાં કરતાં જ્યારે તે ક્ષેકનું દશહજાર વખત સ્મરણ થઈ રહ્યું તે વખતે રાત્રિના સમયે પગનાં નુપૂરના ઝણકાર કરતી, કમરે મણિમય કટિમેખલાને ધારણ કરેલી, સાક્ષાત્ કામદેવ જેવા સ્વરૂપવાળી, ગળામાં મેટાં અને નિર્મલ મેતીઓના હારને ધારણ કરવાવાળી, કમલના જેવી કેમળ હાથની આંગળીઓ પર રનમય મુદ્રિકાઓને ધારણ કરવાવાળી, ભમરાઓને સમૂહ જાણે એકઠા થયે હોય નહિ એવી શ્યામ અને નાગના જેવી લાંબી વેણી વાળી તથા શરીરે સોળે શૃંગાર સજેલી એવી સુંદર યુવતી આવીને બોલી કે –“હે વત્સ ! જલદી ઊભો થા અને તારા નગરે જા.”
રણપાલ બોલ્યો કે –“માતા ! તમે કેણ છે ? દેવી છે, માનુષી છે કે કોઈ વિદ્યાધરી છે ?”
તેણીએ કહ્યું કે –“ગરૂડના વાહનવાળી, શ્રીયુગાદિ જિનેશ્વરની ભક્ત તથા ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરવા વાળાઓનું રક્ષણ કરવાવાળી દેવી ચકેશ્વરી છે, તે મારી સ્વામિની ચકેશ્વરીની આજ્ઞાથી અને પ્રેરણાથી તેણીની દાસી એવી હું તને કેદખાનામાંથી છોડાવવા આવી છું.”
રણપાલે જવાબ આપ્યો કે –“દવિ ! તમે જ મારે મન તે ચકેશ્વરી છે, પરંતુ હાથ અને પગમાંની બેડીઓથી જકડાએલે એ હું શી રીતે ઉઠી શકું ?”
દેવી બેલી –“હાથ અને પગને સ્પર્શ કર, તે બંધન વગરના જોઈ, પિતાના પુત્રને પણ તે જ રીતે બંધન વગરને જોઈ, બંને ઊભા થયા અને કેદખાનાના દરવાજા ઉઘાડવા જતાં દેવીએ નિષેધ કર્યો, કારણ કે તે ઉઘાડવાના અવાજથી પહેરેગીરો જાગી જાય. પછીથી દેવીએ બતાવેલાં પગથીએના રસ્તે કેટ ઉપર ચઢીને નીચે બિછાવેલી કોમળ શય્યા પર કુદકો મારી નીચે આવ્યા, પછી પિતાના ગામ પ્રત્યે ચાલવા લાગ્યા. અનુક્રમે પિતાના પુત્ર સાથે રણપાલ ક્ષેમકુશળ પિતાના સ્થાને આવી પહોંચ્યા. પછી પિતાનું વતન છેડીને ‘ચિત્રકૂટ” દુર્ગ પર સુરક્ષિત રીતે કુટુંબ સહિત તે રહેવા લાગ્યા અને સુખે કરીને કાળ નિગમન કરવા લાગ્યા.
Page #470
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર.
४०७
મન્નાસ્નાય–૩૪ અજમાય નમઃ આ મન્ટને એક લાખ જાપ કરવાથી બંધીખાનેથી માણસ મુકત થાય છે.
मत्तद्विपेन्द्र-मृगराज-दवानला-हि
___ सङ्ग्रामवारिधिमहोदरबन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव ___ यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥४७॥
સમશ્લોકી જે મત્ત હતિ અહિ સિંહ દવાનલાગ્નિ,
સંગ્રામ સાગર જલોદર બંધનોથી; પેદા થએલ ભય તે ઝટ નાશ પામે,
હારૂં કરે સ્તવન આ મતિમાન પાઠ૪૭ શ્લેકાર્થ –જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે, તેના મર્દોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલદર અને સમુદ્રથી ઉત્પન્ન થએલા ભયો પણ તુરત જ નાશ પામે છે–૪૭
स्तोत्रस्रजं तव जिनेन्द्र गुणैर्निबद्धां
भक्त्या मया रुचिरवणेविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥४८॥
- સમશ્લોકી આ સ્તોત્ર માળ તુજના ગુણથી ગુંથી મેં,
ભકિત થકી વિવિધ વર્ણરૂપી જ પુછ્યું; તેને ! જન જે નિત્ય કંઠ નામે,
તે માનતુર્ક અવશા શુભ લક્ષ્મી પામે–૪૮ લેકાર્થ હે જિનેશ્વર ! મેં ભક્તિથી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે રચેલી તથા મનહર અક્ષરે રૂપી વિચિત્ર પુષ્પવાળી તમારી સ્તોત્રમાળાને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે એટલે મુખપાઠ કરે છે, તે માન વડે ઉન્નતિવાળા પુરુષને તેના ગુણથી વશ થએલી એવી] લફમી પ્રાપ્ત થાય છે.-૪૮
અથવા–માચા' રચના વડે સૂત્રના તંતુએ કરીને વિજ્ઞા' ગુંથેલી, કથા' મા-માન એટલે પ્રમાણ વડે યુક્ત અને મનોહર પાંચવર્ણના પુષ્પવાળી તમારા સ્તોત્ર રૂપી માળા.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૦૮
મહાગ્ગાભાવિક વસ્મરણ. અથવા–મા' પડ્યાએ-લક્ષમીએ “અત્યા’ અનુરાગ વડે જિનેરશુળે જિન એટલે વિષ્ણુ, તે રૂપ ઈદ્ર એટલે પતિ તેના પ્રભુત્વાદિક ગુણે કરીને “નિવાં સ્થાપન કરેલી વિચિત્ર પુષ્પોની માળાને જે ધારણ કરે છે તે “માનતુ સાભિમાની પુરૂષોત્તમને “ગવર' અ-કૃષ્ણ, તેની વિશા-સ્ત્રી પ્રાપ્ત થાય છે.
અથવા–fજન એટલે વિષ્ણુ અને શુદ્ર એટલે સુરેંદ્ર, તેમના શૌર્ય અને ઐશ્વર્યાદિક ગુણે વડે યુક્ત એ જે પરાક્રમી પુરૂષ ઉક્ત વિશેષણવાળી પુષ્પમાળાને કંઠમાં ધારણ કરે છે તે માનતુજ એટલે સાહંકારી પુરૂષને સમગ્ર ભુવનની લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
અથવા–જે કોઈ પણ પુરૂષ પુષ્પમાળાને ધારણ કરે છે તે લક્ષમીવાળે થાય છે. તથા જે “મા” લક્ષમી વડે યુક્ત પુરૂષ “માચા' ઘણા પ્રકારની રતિક્રીડાની રચનાએ કરીને માધુર્યાદિક ગુણે વડે નિદ્ધાં બાંધેલી એટલે પિતાને વશ કરેલી “વિવિચિત્રપુogi' મનહર વર્ણ-શરીરની કાંતિ, વિચિત્ર-વિશેષ પ્રકારનું તિલક અને પુષ્પ–માલ્યાભરણ વડે ભૂષિત એવી પુષ્પમાળાના જેવી સ્ત્રીને કંઠમાં ધારણ કરે છે એટલે આલિંગન કરે છે તે માનતુ પુરુષની ગણનામાં અગ્રેસર પુરુષને પરાધીન એવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એટલે કે પુષ્પમાળા ધારણ કરવાથી અને ઉત્તમ સ્ત્રીના સેવનથી દરિદ્રી પુરૂષ પણ લક્ષ્મીવાન થાય છે.
અથવા –જે પુરુષ સ્વયંવરમાં તેના ગુણોથી રંજન થએલી કુમારીએ સ્થાપન કરેલી, “મા ” રચના વડે “મા” શુભા વડે અને “જુ સુવર્ણના દેરા વડે ગુંથેલી મનહર વિવિધ રંગના પુષ્પોની માળાને–વરમાળાને કંઠમાં ધારણ કરે છે, તે “માનતુ શરીરના પ્રમાણને પામેલા તથા સર્વ શુભ લક્ષણવાળા પુરુષને લક્ષ્મી જેવી રૂપવતી કન્યા “મારા” પરાધીન એટલે કામને આધીન થઈ દૂરથી પણ તેની પાસે પ્રાપ્ત થાય છે.
સ્તોત્રના અંતે લક્ષમી શબ્દ મૂક્યો છે તે માંગલિક અને દર્શાવનારે છે. તેથી આ સ્તોત્ર ભણનાર, સાંભળનાર અને વ્યાખ્યાન કરનાર પુરુષોને નિરંતર કલ્યાણ લક્ષમી પ્રાપ્ત થાય છે.-૪૮
Page #472
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સત્રતત્રાલય.
શરૂઆતના ૧ થી ૨ કાવ્ય સુધીની વિધિ આ પ્રમાણે જાણવી –
એકાંત સ્થાનમાં જમીન ઉપર નહિ પડેલું એવું ગાયનું છાણ લાવીને, તેમાં કુંકુમ મેળવીને, પવિત્ર જલથી [લીપીને ભૂમિશુદ્ધિ કરવી, પછી દેહશુદ્ધિ કરીને, પીળાં વસ્ત્ર પહેરીને, ઉત્તર દિશાએ સિંહાસન ઉપર ચકેશ્વરીની મૂર્તિની સ્થાપના કરીને, તેની આગળ પંચામૃતથી ભરેલે માટીને, ચાંદીને, અથવા સપ્તધાતુને ઘડો સ્થાપન કરીને, તે ઘડા ઉપર શ્રીફલ મુકીને, ચાર લોગપાલની સ્થાપના કરીને, પછી ઘીને દી કરી, નવરંગી અથવા દશાંગ ધૂપ ઉખેવી, પછી સ્થાપનાની આગળ અક્ષતથી સુંદર સ્વસ્તિક કરીને, તે સ્વસ્તિકના ઉપર સેપારી મૂકીને, પછી પંચામૃતના ઘડાની અંદર રૂપાનાણું મુકીને ૧૦૮ એકસો આઠ પંચવણી પુષ્પની માલા કરીને, ઘડાના કાંઠલાપર સ્થાપન કરીને-ઘડાને પહેરાવીને–પછી પંચામૃતથી ચકેશ્વરીનું પ્રક્ષાલન કરીને, અષ્ટગંધ ભેગાં કરીને, ચકેશ્વરીદેવીની અષ્ટગંધથી પૂજા કરીને, પછી અષ્ટપ્રકારી પૂજા કરી, લેગપાલની પૂજા બલિ, બાકળા નૈવેદ્ય ફલ, ફૂલ વગેરેથી કરીને, પછી પુષ્યાક યોગે ઘડાવેલી આંબાના લાકડાની પાટલી અથવા ચાંદીના પતરાં પર અષ્ટગંધથી યંત્ર લખીને, યંત્રની સ્થાપના કરીને, તે યંત્રની પણ ફલ, નિવેદ્ય, પુષ્પથી પૂજા કરીને, આરતી કરવી. પછી પોતે અષ્ટગંધથી કપાળમાં તિલક કરીને, પીળાં આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસીને, પીળી નવકારવાળીથી કાવ્ય, અદ્ધિ અને મન્ચ [ત્રણેના જુદા જુદા ૧૨૦૦૦ જાપ કરવા અને તે પ્રમાણે જાપ કરવાથી તે તે મખ્ય સિદ્ધ થાય છે. મન્ન સિદ્ધ થયા પછી આગળ પંચાંગ વિધિમાં તે તે કાવ્યમાં બતાવેલી સંખ્યા પ્રમાણે નિરંતર જાપ કરવા.
Page #473
--------------------------------------------------------------------------
________________
४१०
મહાપ્રાભાવિક નવસ્મરણ,
ભક્તામર સ્તાત્રના સર્વોત્તમ વિધિ આ પ્રમાણે ગણવા
मन्त्रारंभस्य चैत्रस्य बहुदुःखस्य दायकाः । वैशाखे रत्नलाभाय उयेष्ठे च मरणं ध्रुवं ॥ १ ॥ आषाढा कलहचैव पूर्णार्थो श्रावणो भवेत् । भाद्रपदं सुखंवासिः पुत्राय धनमाश्विने ॥२॥ कार्त्तिके स्वर्णलाभाय मार्गशीर्षो महोदये । पौषे धनसमृद्धिश्च माघे मेधाविवर्द्धनं ॥३॥ धान्यं फाल्गुने चैव मासानां कथितं फलं । सुखार्थस्य (मन्त्र) दातव्यं ज्ञातव्यं यत्ततो बुधे ||४|| स्थानदा वरदा मन्त्रा ध्यानं स्थानात् फलप्रदं । ध्यानस्थान विनिर्मुक्ता सुसाध्याऽपि वैरिणः ॥५॥ नानाहुतश्च मन्त्रस्य नैवभुक्तिः फलप्रदाः । तस्मात् ध्यान समाहृत्य जप होमो निरंतरं ॥ ६ ॥ गुरौ शुक्रौ च विप्राणां कुजाक क्षत्रिये पुनः । बुधो हि शुद्रवर्णेभ्यः वैश्य चंद्र स्मृतै बुधैः ॥७॥ म्लेच्छेशो शनिराहुश्च (च ) ग्राह्यो हिमबलैः पुनः । राज्ञा हि सूर्यवारेण हस्त पुण्य समाश्रितौ ॥८॥ तपस्विनां चंद्रवारेण रोहिणि मृगशिरस्तथा । सुवर्णकारेषु भौमोहि अश्विनी च समन्विता ॥९॥ बुधेन ब्रह्मवर्णेषु अनुराधा सहप्रभो । गुरु वणिक जात्यैव पुण्यसा क्षण संयुतः ॥ १०॥ वंशेषु वय स ज्ञेयो रेवत्या सह सिद्धिदः । सूर्येण दीनदासादीनु रोहिण्या युक्तमेवहि ॥११॥ एतेषु योगयुक्तेषु शुभः सर्वार्थसाधिकः । भक्तामरेति स्तोत्रस्य सिद्धि देयं च साधकः ॥१२॥
पुनः शुभकार्ये पूर्णातिथिः, मुक्तिगमनं जयातिथिः, वश्यं नंदातिथिः, लक्ष्मीबुद्धिः भद्रातिथिः, आकर्षणः गारुडः रिक्तातिथिः ।
उच्चाटनं मारणं दिशिउत्तर, वश्यार्थे स्तंभने पूर्व, आकर्षणे दक्षिण, मारणे इशान, विद्वेषे आग्नेयी कूणि, उच्चाटने वायु कूणि, शांतिके पश्चिमदिशि, पौष्टिके नैऋत कूणि ।
अथ प्रहरः । पूर्वाह्णे वदयं, मध्यान्हे विद्वेषणं, अपराहे उच्चाटन, संध्या मारणार्थ, मध्यरात्रिः शांतिकः, प्रभाति पौष्टिककार्यः ।
अथ वर्णः । श्वेने मुक्तिप्राप्तिः, कृष्णे उच्चाटन मारणः, वश्ये रक्त, पीते लक्ष्मीप्राप्तिः, नीले बुद्धि विवाहप्राप्तिः ।
Page #474
--------------------------------------------------------------------------
________________
ભક્તામર જન્નત બાસ્તાય.
૪૧૧
इत्यादि योगयुक्तविधिना श्री आदिजिनबिंब सप्तधातुमय रूप्यः वा स्वर्णमय वा चित्रित, अष्टप्रकारेण पूजयित्वा स्थापना कार्या । शुक्लपक्षे चंद्रबल पुहचते नैवेद पक्कानादि फल फूल दीप धूपः अक्षतः स्वस्तिकं सर्व सामग्री कृत्वा, शुचिदेहं चंदनविलेपनं कृत्वा शुचि वस्त्रं परिधाय एकभुक्तभोजनः ब्रह्मचारी एतत् विधिना स्थापनाग्रे श्रीआदिजिनस्तवनः भक्तामर स्तोत्र: पाठति वाचति यति संपूर्णम् । अष्टचत्वारिंशति काव्यः सदैव स्मरण करोति तस्यायं अष्टसिद्धि नवनिधिः प्राप्नुवन्ति ।
पुनः अयं विधिना काव्य, ऋद्धि, मन्त्र सहित सवालक्ष स्मरण करोति तस्य सिद्धिः कमलावरंति इति श्रीआदिजिनस्तवनः श्रीभक्तामरस्तोत्रः श्रीमानतुंगसूरि विरचितायां अष्टचत्वारिंशति काव्यः ऋद्धि, मन्त्र, यंत्र विधिः समाप्तं । पुनः श्रीहरिभद्रसूरिविरचिताः अष्टचत्वारिंशति यंत्रः तंत्राम्नायः सत्यप्रत्ययकरा ॥
卐
Page #475
--------------------------------------------------------------------------
________________
૧૨
મહામાભાવિક નામસ્મરણ,
કાવ્ય. ૧–
ऋद्धि-ॐ ह्रीं अहँ णमो अरिहंताणं णमो जिणाणं हाँ ह्रीं हूँ ह्री हः असिआउसा अप्रतिचक्रे फु (फ?)द विचकाय झौं झौं स्वाहा । મન્ગ–૩૪ હૂ હૈં થી ૮
* ( ) દ નમઃ | વિધિ-આ મગ્નના ધ્યાનથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, મહાપ્રાભાવિક થાય છે, સકલ ઉપદ્રવનું નિવારણ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, સફેદ વસ્ત્ર પહેરી, પૂર્વ દિશા સન્મુખ બેસી એક લાખ જાપ કરીને યંત્ર પાસે રાખવાથી સકલ અદ્ધિ સિદ્ધિ સંપદા-લક્ષમીની પ્રાપ્તિ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૩
ત––ચારે દિશાઓ ૩ૐકાર તથા કારથી વેષ્ટિત કરવી, પછી દ્ધિ મન્ત્રથી વીંટીને, તેના ઉપર ચાર દિશાએ ૪૪ ૩% અને સ્ત્ર વીંટવા. ય––તાર તાત્ર સુવર્ણ જ હૃદુ અર્વ વોરામી
पुण्यार्के घटिता मुद्रा दृढ दारिद्रनाशिनी ॥१॥ એક રતી સોનું, બાર રતી ચાંદી, ૧૬ રતી ત્રાંબુ એ સર્વને ભેગાં કરવાથી ૨૯ ઓગણત્રીશ રતી થાય તેની વીંટી રવિવારે પુષ્ય નક્ષત્રને વેગ આવે છતે પુષ્યનક્ષત્રને કાળ વીતી ગયા પહેલાં ઘડાવી પંચામૃતે પખાલી, ધૂપ કરી, પહેલી તર્જની આંગળીમાં પ્રથમ કાવ્ય ૧૦૮ વખત ગણું જમણા હાથે પહેરીએ તે ગમે તેવા દરિદ્રીના દારિદ્રયને નાશ કરે, લક્ષ્મીને લાભ કરે અને તે વીંટીને ભેજન કરતી વખતે ડાબા હાથમાં ઘાલવી. જમી રહ્યા પછી પાછી જમણા હાથમાં પહેરવી.
ઈતિ પ્રથમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિ કૃત પ્રથમ યંત્રની વિધિઃ
વિધિ-આ યંત્રને ભેજપત્ર પર અષ્ટગંધથી લખીને સોનાના માદળીઓમાં ઘાલી મસ્તકે રાખવાથી સર્વ સુખ, સૌભાગ્ય તથા લક્ષ્મીની વૃદ્ધિ થાય. વલી પુષ્પાર્ક મેગે તથા દિવાળીના દિવસે લખી ફરી એ યંત્રને રૂપાનાં પતરાં પર
દાવી નિત્ય પૂજા કરે તો દરિદ્રતાને નાશ થાય. લક્ષમી વધે, ચશમલે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૪
૧.
માં પ્રશ્નના બદલે ૩૪ અક્ષર છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
ભક્તામર અત્રતત્રામાય
કાવ્ય. ૨
દ્વિ–% હૈં નો ગોદિતિના મન્ન–૩૪ ૮ શ્રી શ્રી સ્ નમ:
યત્ર–દ કાર ઉપર હકાર વીંટીને, તેના ઉપર ચઉદ છfકાર વીંટવા, તેના ઉપર અદ્ધિમન્નથી વીંટી, પછી ૪૬ છંતાલીસ ૩ૐકાર, વકાર સહિત વીંટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૫
વિધિ–આ કાવ્ય તથા ત્રાદ્ધિ મન્ટને જાપ કરવાથી અને પાસે યંત્ર રાખવાથી દષ્ટિગંધ દૂર થાય છે. ત્રીસ દિવસ સુધી, કાળી જપમાળા, કાળા વસ્ત્ર પહેરીને ૧૦૮ વખત જાપ કરી, હમેશાં ૧૦૮ અરીઠા, કડવા તેલ સહિત હેમવાથી નિશ્ચય કરીને શત્રને ક્ષય થાય છે. મન્ક સાધતાં સુધી મીઠાંને હમ દિવસમાં એક વાર કરવો જોઈએ.
તંત્ર–બીલાડી એટલે મીનીની ઉપરની દાઢ અને કુતરાની નીચેની દાઢ શનિવારે રાત્રિના લઈને, રવિવારે કાવ્યથી ૧૦૮વાર મન્ત્રી શત્રુના ઘરમાં દાટવાથી અથવા તો ભીંતમાં ઘાલી દેવાથી શત્રુનું ઘર ભાંગી પડે, મહા ઉત્પાત થાય.
ઈતિ દ્વિતીય કાવ્ય પંચાંગ વિધિ શ્રી હરિભદ્રસૂરિકૃત બીજા યંત્રની વિધિઃ
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર લખી દિવાળીના દિવસે અથવા રવિવારે પુષ્ય નક્ષત્રને ચેગ આવે છતે કઠે તથા બાહુએ ધારણ કરવાથી કોધે ભરાએલો એવો શત્રુ પણ વશ થાય છે. શત્રની નજર મૃદંગ (માદળીયું) દેખવાથી બંધ થાય. આ યંત્ર શનિવારે, રવિવારે સ્મશાનના બળેલા ] કેલસા, હરતાલ, મનશીલ તથા પિતાની કનિષ્ઠિકા આંગળીના ટેરવાંનાં લોહી વડે કાગડાનાં પીંછાથી સરાવલા (માટીના ચપણીઆ-કડીઆ)ની મધ્યમાં દુશ્મનનું નામ લખી, દાટી કપડ મીટ કરીને ખદિરના અંગારાથી તપાવીએ તે ત્રણ દિવસમાં દુશ્મન દાહજવરથી પીડાય. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૭૬
કાવ્ય. ૩*द्धि-ॐ ह्रीं अहं णमो परमोहि जिणाणं । મન્ગ–૩૪ શ્રી શ્રી વી સિભ્ય યુદ્ધો સિદ્ધિવાય નમઃ રવાદા
૧ માં ૨૧ દિવસ સુધી દરરોજ ૧૦૮ અથવા ૭ દિવસ સુધી દરરોજ ૧૦૦૦ જાપ કરવા એમ ૫ણ પાઠ છે. ૨ માં આ પાઠ વધારે છે. ૩ ૬ માં “નમો’ શબ્દ નથી.
Page #477
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
ચન્દ્ર——મધ્યે શ્રીકાર ત્રણ વલયથી વીંટીને, તેના ઉપર ચઉદ વટી કાર વીંટવા, પછી વલય કરીને, તેના ઉપર દ્ધિ મન્ત્ર વીંટવા પછીતેના ઉપર ૩૪ નમો માવતે પરમતસ્વાર્થમાવાસિદ્ધિ દાઢી સ્વયંાય નમો નમઃ આ મન્ત્રથી વીંટીને ફરી ખત્રીશ કારથી યન્ત્ર વીટા. આકૃતિ માટે જીએ ચિત્ર. ૧૭૭
*૧૪
વિધિ-આ કાવ્ય તથા ઋદ્ધિ, મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી નાનાં બાલકને ષ્ટિ-નજર લાગી હાય તે। આ મંત્રથી મંતરેલું પાણી પાવાથી તેને નાશ થાય, ભેશ અથવા ચાર પગવાળાં તિર્યંચને પણ મતરેલું પાણી પાવાથી તથા ત્રણ દીવસ તે જ પાણી છાંટવાથી દ્વેિષ નાશ પામે છે.
તંત્ર:--સફેદ સરસવ, ગેચંદન, ઉપલેટ, વજ તથા કપૂર ને પુષ્યાક ચેાગે મેલવી(ભેગાં કરી) ગોળી બનાવી રાખી મૂકવી, જ્યારે જરૂર પડે ત્યારે તેનું તિલક કરવાથી દૃષ્ટિ દોષ મટે. તિર્યંચને નજર લાગી હાય તે તેના નેત્રમાં આંજવાથી ષ્ટિ દોષ મટે છે.
પ્રતિ તૃતીય કાવ્ય પચાંગ વિધિ સ`પૂ, શ્રી હરિભદ્રસૂરિ કૃત ત્રીજા યંત્રની વિધિ—
छत्तीसकोडिआओ सत्तावीसं च याउ बत्तीस लुआओ अ, अट्ठावीसं च फूलीआओ ॥१॥
चउरासी वायाओ पगंतरपमुह दुट्ठज्वरआओ । हरिसा वालय पमुहा जंत पभावेन नासंती ॥२॥
भगवs चउसठि योगिणी जंत लिहीउण पूइयणं च । देहेवढं दुट्ठाणं संतिकरं नत्थि संदेहो ॥३॥
આ યંત્રને યક્ષક મથી શુભદિને લખી માદળીઆમાં ઘાલી કંઠે બાંધવાથી નજર ન લાગે, અનેક રોગનો નાશ થાય અને ચતુષ્પદને નજર લાગી હાય તે તેના પણ નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૭૮
૧-૬ માં આ પ્રમાણે વિધિ છેઃ—ઋદ્ધિ મન્ત્રને કમળ ઢાંકણીની માળા વડે છ દિવસ સુધી રાજ ત્રણ વખત ૧૦૮ વાર જપવા જોઇએ. હેમને માટે દશાંગધૂપ જોઇએ અને પૂજાને માટે ગુલાબનાં ફુલ જોઇએ. લેાટામાં પાણી મન્ત્રીને ૨૧ દિવસ મ્હોં પર છાંટવાથી સર્વ પ્રસન્ન થાય છે અને યંત્ર પાસે રાખવાથી શત્રુની નજર બંધ થાય છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મન્ત્રતત્રાસ્તાય.
૪૧૫
કાવ્ય ૪
દેં નમો સોનિળાÈ
ઋદ્ધિ— ી મન્ત્ર—૪ ઢીં થી વહીં નન્દેવતાભ્યો નમઃ।
યન્ત્ર—સધ્યમાં છકાર વીંટીને તેના ઉપર, ચાવીશ હાઁ કાર વીંટવા, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીંટીને, તેના ઉપર પચીશ સૌં કાર વીંટવા. આકૃતિ માટે જીઆ ચિત્ર. ૧૭૯
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યન્ત્ર પાસે રાખવાથી પાણીને ઉપદ્રવ મટે, પાણીમાં ડુબે નહિ, વહાણુ પણ પાણીમાં ડુબે નહી. વળી ૧૦૮ વાર અથવા ૨૧ અગર ૭ વાર કાંકરી મન્ત્રીને જાળમાં નાખવાથી જાળમાં માછલીઓ પકડાતી નથી.
તંત્ર—ખાલક ઊભા પગે જન્મ્યા હાય ( સ્ત્રીની ચેનિમાંથી પહેલાં પગ નીકળે, પછી મસ્તક નીકળે તે માલક ઊભા પગે જન્મ્યા કહેવાય છે), તે માલક પુષ્યા, હસ્તાક અથવા મૂલાક યાગે જન્મ્યા હાય તથા દિવાલીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં જન્મ્યા હાય, તે માલકની નાર તથા સ્ત્રીની જર(એર) જે પડી હાય તે લઈને એકાંતમાં છાયામાં સુકવીને, એર પર કાઇના પડછાયેા પડવા દેવે નહી, વળી તે સ્રીની આંખળ, સફેદ સરસવ પંચાંગ, રાજહંસી પંચાંગ, કાળા ધતુરા પંચાંગ, કાળે! જલ ભાંગરા પંચાંગ આ બધી વસ્તુઓની પુષ્યાક યાગે છુટીકા કરી પગે તથા શરીરે લેપ કરવાથી જલમાં ડુખાય નહિ. આ તંત્ર પાત્ર જોયા વગર આપવા નહિ.
ઇતિ ચતુર્થાં કાવ્ય પંચાંગ સ‘પૂ.
શ્રી હરિભદ્રસૂરિ કૃત ચેાથા યંત્રની વિધિ—
આ યંત્રને નિરતર ચાંદીના પતરાં ઉપર અષ્ટગધથી લખીને ૨૧ ચંપાના ફૂલથી પૂજીને, નિવેદ્ય, ફૂલ વગેરે મુકવાથી દેવતાએ કરેલા મૃતવત્સા દોષનું નિવારણુ થાય છે. આ યંત્ર સુગંધીદાર દ્રવ્યેાથી શુભયેાગે ભાજપત્ર પર લખી ત્રિધાતુના બનાવેલા માદળીઆમાં મકીને બાહુ અગર મસ્તકે ધારણ કરવાથી જલ સંકટને નાશ થાય છે, ધારણ કરનાર પાણીમાં ડુખતા નથી. સગર્ભા સ્ત્રીને યત્ર પંચામૃતથી પખાલીને પાવાથી તુરત જ પ્રસવ થાય અને જન્મેલા બાળકના ગળે યંત્ર ખાંધવાથી બાળક ચિરંજીવી થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૦
૧ ૪ તથા ૧ માં નયાત્રા લવતામ્યો' અને ૬ માં ‘નયાત્રાવેવતામ્યો' પાડે છે. ૨૫ તથા શ્ર્વમાં વિધિ આ પ્રમાણે છેઃ કાવ્ય, ઋદ્ધિ મન્ત્રના સફેદ માળા વડે છ દિન સુધી રાજ ૧૦૦૦ વાર જાપ કરવા. સફેદ ફૂલ ચડાવવાં, એક વખત જમવું અને ભોંય સથારે સૂઈ રહેવું.”
Page #479
--------------------------------------------------------------------------
________________
*
સહાપ્રાભાવિક નવસરણ.
કાવ્ય. પ
ઋદ્ધિ— ી શરૃ નમો અળતોત્તિનિાન ।
મન્ત્ર—૩૪ ફ્રી શ્રી (t(ૌં ?) સર્વસંવાદનિવાળેમ્યો' સુપાર્શ્વયક્ષેચ્યો તમો
નમઃ સ્વાદા
યન્ત્ર—હાકાર મધ્યમાં વીટીને, તેના ઉપર અઁકાર પચીશ વીંટી, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીટીનેતેના ઉપર છવીશ કાર વીંટવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૧
વિધિ-કાવ્ય તથા ઋદ્ધિ, મન્ત્રને જાપ કરવાથી અને યત્ર પાસે રાખવાથી આંખની પીડા મટે, જેની આંખ દુખવા આવી હાય તેને આખા દીવસ ભૂખ્યા રાખીને, સંધ્યા સમયે ૨૧ પતાસાં મંતરી પાણીમાં ઘાળી પાવાથી અથવા ૨૧ વાર આંખ મતરવાથી આંખ દુખતી મટે, નેત્રના સર્વ રાગને નાશ થાય.
તન્ત્ર—મનુષ્યના મસ્તકની ખાપરી ઉપર રતાંજળી, ભીમસેની કપૂર તથા પુષ્પા કયેાગે પહેલી જ વખત બાળકને જન્મ આપનાર સધવા સ્ત્રીના દુધમાં પુષ્યાક ચેાગે ગાળી મનાવીને, કામ પડે ત્રણ દિવસ આંખમાં ગેાળી આંજવાથી નેત્રના સર્વ રાગના નાશ થાય છે.
ઇતિ પંચમ કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિકૃત પાંચમા યન્ત્રની વિધિ
આ યન્ત્રને અષ્ટગંધથી ભેાજપત્ર પરશુભ દિને લખીને, રૂપાના માદળીઆમાં ભાજપત્રને નાખીને ગળે બાંધવાથી આંખની પીડા ઉપશમે છે. સૂય અથવા ચંદ્રગ્રહણની વખતે ધાન્ય મધ્યે માદળીચું નાખીને પછી ધૂપ દઇને ગળે માંધવાથી નેત્ર રાગની પીડા ઉપશમે છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૨
૧૧ તથા ઘમાં સર્વસંકટનિવારનેમ્યઃ' પાઠ છે. ૨ ૧ તથા થમાં વિધિ આ પ્રમાણે છેઃ- પીળાં વસ્રા પહેરીને છ દિવસ સુધી દરરાજ ૧૦૦૦ જાપ કરવા, પીળાં પુષ્પ ચડાવવાં અને કદને ધૂપ કરવા.”
Page #480
--------------------------------------------------------------------------
________________
ભક્તામર માત્રા નાય,
૪૧૭
કાવ્ય –
અડદ્ધિ—18 હ્રીં માઁ નો દ ળ !
મ––% દ શ થી છું ઃ ઃ ૩ ૪ રરરરવતી મવતી વિદ્યાप्रसादं कुरु कुरु स्वाहा ।
ય––ોકાર મળે વીંટીને, તેના ઉપર ૩૨ ૩કાર વીંટીને, તેના ઉપર પચીશ ઈંકાર વટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૩
વિધિ–કાવ્ય, દ્ધિ અને મંત્રને પાઠ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી વિદ્યા શીઘ ચડે, વિસ્મૃતિ ન થાય, વાશુદ્ધિ થાય, મૂખ પણું દૂર થાય અને જીભ છુટી થાય.
તંત્ર—આસો સુદી પૂર્ણિમાના દીવસે બ્રાહ્મીને રસ વચા, કપિલા (ભૂરિ) વાછરડાં વાળી ગાયનું ઘી, એ ત્રણ વસ્તુ સરખા ભાગે મેળવી, કાંસાની થાળી ત્રણ વાર મજાવી તે ત્રણે વસ્તુ તેમાં પાથરીને, યંત્ર લખી, તેમાં પાર્શ્વનાથની મૂરતી લખીને તે ઉપર અષ્ટગંધથી 8 શ્રી શ્રી ફસ્ટ વાવતિની એ મંત્ર લખી થાલી બાજોઠ ઉપર રાખી ચંદ્રમાના પ્રકાશમાં રાત્રે રાખીને, સવારમાં એકેક અક્ષર કાપી ગીટીજે, નવ ગ્રંથ જોડે સરસ્વતી વશ થાય.
ઇતિ ષષ્ટમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત છઠા યંત્રની વિધિ–
આ યંત્ર શુભદ્રવ્યથી શુભદિને ભેજપત્ર પર લખી કંઠમાં ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. મૂર્ખતાપાણું, તોતડાપણું મટે, વળી આ યંત્રને રૂપાના પતરાં પર કોતરાવી જ પૂજવાથી છ મહિનાની અંદર સરસ્વતી વરદાન આપે, તેમાં સંદેહ ન રાખવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૪
1. માં “હં હં ધં” પાઠ છે, રવમાં “થું શુંપાઠ છે, ન તથા ઇમાં “શથયર' પાઠ છે. ૨ ૩ માં “) પાઠ છે, માં “અ” પાઠ છે, અને ઘમાં “ર' પાઠ છે. ૩ મૂળ પ્રતમાં “છવીશ” કાર વીંટવા એવું લખ્યું છે, પરંતુ ૨, ૩, ૪ તથા ઘમાં પચીશની સંખ્યા હોવાથી પચીશની સંખ્યા વધારે યોગ્ય લાગે છે. ૪ તથા માં આ પ્રમાણે વિધિ છે. “લાલ વસ્ત્રો પહેરીને ૨૧ (ામાં ૧૪છે) દિવસ સુધી રોજ ૧૦૦૦ જાપ કરવા અને યંત્રને પાસે રાખવાથી વિદ્યા બહુ જ ઉતાવળે ચડે છે. વિખૂટો પડેલો માણસ આવી ભળે છે. વિધિમાં લાલ ફૂલ, ધૂપ કંદરૂપને, સંથારે સૂઈ રહેવું અને એકાશન કરવું. ૫ માં “નવી બાજરીને પિષ્ટ તથા સાકર' લખેલું છે. ૬ વા માં પાર્શ્વનાથની મૂરતિને પાઠ નથી.
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૦
મહાગાભાવિક અવસ્મરણ,
કાવ્ય –
દિધ-ઝ ઠ્ઠી મર્દ નો વીઘુટ્ટીના
મ––% હીં શ્રીં ૐ હૌ' થી (?) સ્ટી સર્વસ્તિવંશgોપદ્રવજटनिवारणं कुरू कुरू स्वाहा॥
યંત્ર:–ષકૅણ યંત્ર કરીને મધ્યમાં જ લખીને છ ખુણામાં ૪૪ દી શ્રી વર્દી નમઃ લખીને, તેના ઉપર ત્રાદ્ધિ મન્ચ વીંટીને, તે ઉપર છવીશ નકાર વીંટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૫
વિધિઃ–આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી સપને ભય રહેતો નથી. વળી સ્થાવર અને જંગમ સર્વ જાતનાં ઝેરનો નાશ થાય. ૧૦૮ વાર ઋદ્ધિ મન્નથી કાંકરી મંત્રીને સર્ષના મસ્તક પર મારવાથી સર્પ કીલિત થઈ જાય છે. સર્પ શ દઈ શકતો નથી, જેને સર્પ કરડ્યો હોય તેને પાણી મંત્રીને આપવાથી સાપનું ઝેર ચડતું નથી.
તંત્ર–કલા સર્પની કાંચળી પુષ્યાકે લઈને, વળી મરેલા કાલા સર્ષના મોંમાં હીરવણું કપાસનાં બીજ વાવીને, ભૂમિમાં દરરોજ પાણીનું સિંચન કરવું, અનુક્રમે વણી ઉગે તે હીરવણીના ડીંડવામાંથી કપાસ નીકળે તે લઈ ને, દીવેટ કરતી વખતે તે કાલા સર્ષની કાંચલી તેની વચમાં લપેટી દીવેટ કરીને, ચાલતી ઘાણીનું તેલ કોડીયામાં ભરી, દીવેટ અંદર મુકી જે ઘરમાં દીવો કરીએ તે ઘરમાં પુષ્કળ સર્ષ ફરતા હરતા દેખાય અને તે જોઈને સર્વ મનુષ્ય અજાયબ થાય.
ઇતિ સપ્તમ કાવ્ય પંચાંગ વિધિ શ્રી હરિભદ્રસૂરિ કૃત સાતમા યંત્રની વિધિ
આ યંત્ર શુભદિવસે અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, લોઢાના માદળીઓમાં ઘાલી બાહુએ બાંધવાથી સર્પાદિ ભયને નાશ થાય છે. વળી એ જ માદળીઓને ચોખા જલથી પખાલીને જેણે સર્પ કરડ્યો હોય તેણે પાણી પાવાથી સપનું ઝેર ઉતરી જાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૬
૧ ઇ માં “” પાઠ છે. ૨ તથા ઇ માં અઠાવીશ સૈકાર વીંટવા એવો પાઠ છે. ૩ જ તથા ઘ માં વિધિ આ પ્રમાણે છે –“લીલા રંગની માળાથી ૨૧ દિવસ સુધી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી અને યંત્ર ગળામાં બાંધવાથી સર્પનું વિષ ઉતરી જાય છે. યંત્ર લીલો તથા ધૂપ લબાનને કરવું જોઈએ.
Page #482
--------------------------------------------------------------------------
________________
ભકામર મત્રતાના.
૪૧૯.
કાવ્ય, ૮
धि-ॐ ह्रीं अहं णमो अरिहंताणं, [ॐ ह्रीं अहं] णमो पयाणुसारीणं । મ––[8] શ્રી Ė દૂર અતિવો જ વિવાર છે સૈ સ્વાદિ વળી ૩% ह्री लक्ष्मणरामचन्द्रदेव्यै नमः।
યત્વ–આઠ પાંખડીઓવાળું કમલ કરીને, મધ્યમાં હજું લખીને, આઠ પાંખડીઓમાં ૩૪ દી થી વિદે લખીને, તેના ઉપર અદ્ધિ મન્ન વીંટીને, તેના ઉપર ૧૯ ચંકાર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૭
વિધિ-આ કાવ્ય, અદ્ધિ તથા મન્ચનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી ત્રણ (ઘા)ની પીડાને નાશ થાય છે, વળી મીઠાની કાંકરી ૭ વાર અથવા ૧૦૮ વાર મંત્રી પીડાતા અંગને ઝાડો દેવાથી પીડા મટી જાય છે.
તંત્ર –શનીવારના દિવસે સાંજના બ્રાદડી નેતરીને, અક્ષત, સોપારી મુકવી તથા કંકુના છાંટા નાંખીને પછી રવિવારની સાંજના ધૂપ કરી વસ્ત્ર રહિત (નગ્ન) થઈ પંચાંગ બ્રહ્મદંડી લઈ, પછી વસ્ત્ર પહેરી લીલી હોવાથી ઘુંટી ઘા ઉપર અથવા ત્રણ ઉપર લેપ કરવાથી ગમે તેવા અસાધ્ય ઘા અથવા ગડગુંબડ હોય તે પણ આરામ થઈ જાય છે.
ઇતિ અષ્ટમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિ કૃત આઠમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર રવિવારના દિવસે લખી પાંચ રંગના વસ્ત્રના સુતરથી વીટીને રૂપાના માદળીમાં નાંખી ભુજાએ અગર ગળામાં બાંધવાથી ઘણુ પીડા દૂર થાય છે અઢારે જાતના ત્રણની પીડાની શાંતિ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૮
કાવ્ય – ऋद्धि-ॐ ह्रीं अहँ णमो अरिहंताणं संभिण्णसोआणं हाँ ह्रीं हूँ फट् स्वाहा । મ––૩૪ દી શf l ( ?) ક્રાં : ર દં શું નમઃ |
૧ ઘ માં “નમઃ સ્વા” પાઠ છે. ૨ ર માં “સર્વસિદ્ધાય” પાઠ છે; જ્યારે ન તથા ઘ માં “સર્વસિગ્ન પાઠ છે. ૩ ૪ માં વિધિ આ પ્રકારે છે:–“અરીઠાનાં બીજની માળાથી ૨૧ દિવસ સુધી દરરોજ ૧૦૦૦ જાપ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી સર્વ પ્રકારનાં અરીષ દૂર ટળે છે. આ વિધિમાં ધૂપ ગુગળનો કરવો અને તે લવણની કાંકરી હામમાં નાખવી જોઈએ.” ૪ , ૨૩, તથા
માં “નમો મિલોના' પાઠ છે. ૫ માં “દી પાઠ છે. જ્યારે ઘમાં “વ” પાઠ છે. ૬ માં “ઃ ઃ ૬: દુઃ નમ:' પાઠ છે, જ્યારે ૧ અને ૨ માં “ઃ ઃ દંડ નમઃ વાણા” પાઠ છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
સહાપ્રાભાવિક નવસરણ.
યન્ત્ર—પાંચ પાંખડીવાળું કમળ કરવું, મધ્યમાં બ્લ્યૂ લખીને, પાંચ પાંખડીઆમાં ૐ હ્રાય નમઃ લખીને, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીંટીને, તેના ઉપર પચીશ નૌકાર વીંટીને, તે ઉપર ૭૪ નમો માવતે થયક્ષાય ↑ ૢ નમઃ વાત એ મંત્ર વીટવે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૯
૪૨૦
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનેા જાપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી માર્ગે ચાલતાં ચેાર અથવા ધાડના ઉપદ્રવ ટલે, વળી ઘરમાં ચારખુણે ચાર કાંકરી ૧૦૮ વાર મંત્રી મૂકીએ તેા ચાર પેસવા પામે નહિ. અને ચાર સ્થભિત થઇ જાય છે.
તંત્ર—પુષ્યાક ચેાગે જે સ્ત્રીને પુત્ર જન્મ્યા હાય તે સ્ત્રીની આવલ (આર) લઈ એકાંતે સુકવી તે આવલને રૂની અંદર વીંટી દીવા કરવાથી ઘરમાં અનેક મનુષ્ય દેખાય અને ચાર ચારી કરવા ઘરમાં પેસે નહિ.
કૃતિ નવમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણી,
શ્રી હરિભદ્રસૂરિ કૃત નવમા યત્રની વિધિ——
આ યંત્ર અષ્ટગંધથી શુભદિવસે લેાજપત્ર પર લખીને પંચવણીપટ સૂત્રથી વીંટીને લેાઢાની ખીલી માદળીઆમાં નાખી, પંચામૃતથી પ્રક્ષાલન કરીને ભુજાએ ધારણ કરવાથી ચારના ભયનેા નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૦
કાવ્ય ૧૦ –
ઋદ્ધિઃ- — દર્દી અહૈં નમો ત્તેબનુટ્ટીન।
મન્ત્રઃ-૪ gf ઢીંઢ઼ા હૈં શ્રાઁ શ્રી ‰ શ્રઃ સિદ્ધિ યુદ્ધ તામિ[મ] વર્ संपूर्ण स्वाहा। जन्मस्यां ध्यानतो जपतो वा मनोत्कर्ष धृत्वा वादीनार्यो नीक्षन्ति भवेयु प्रशांता प्रत्येकादिबुद्धिन्मनोस्तात् ।
ચત્ર:—દેશ પાંખડીનું કમલ કરીને, મધ્યમાં વિશ્વમાધિપ્તે નમઃ લખીને, વલય દઈને ઋદ્ધિ મન્ત્ર સત્તાવીશ āાકાર વીટીને, તેના ઉપર ઢીં (ગઢ) નમો ઉપલĪદાય નમઃ આ મત્ર વીંટવા, આકૃતિ માટે જીએ
બ્લ્યૂ લખીને, તે ઉપરા વીંટીને, ફ્રી વલય દઈ ને શત્રુવિનારાનાય થતે પાનય ચિત્ર. ૧૯૧
૧ ૧, ૫ તથા ઘમાં નૈ’કાર પાડે છે. ૨ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ-ચાર કાંકરી ૧૦૮ વાર મત્રીને ચાર દિશાઓમાં ફેંકવાથી અને યંત્ર પાસે રાખવાથી રસ્તા કીલિત થઈ જાય છે અને ચાર ચારી કરી શકતા નથી.
૩ ૫ તથા થમાં સયંવ્રુદ્ધોળ' પાડે છે. ૪ વમાં ‘શ્વેત'ના બદલે ‘નચ' એવા પાઠ છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મત્રતત્રાાય,
૪ર૧ વિધિ-આ કાવ્ય, દ્ધિ અને મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી ઘુતમાં પરાજ ન થાય. વળી કલહરાટી કરીને રાજદરબારમાં જવાથી જય થાય છે. પિતાનું બેલ્યુ વચન બધાં પ્રમાણ કરે, કોધે ભરાએલે એ સામેને વાદી પ્રણામ કરે.
તંત્ર-પુષ્યાક ગે ઘુવડનાં હાડકાને પાણીમાં ઘસીને હાથે લેપ કરવાથી ઘુતમાં જરૂર જય થાય છે, રાજદરબાર પણ વશ થાય છે અને શત્રુને પરાભવ થાય છે.
ઇતિ દશમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત દશમા યંત્રની વિધિ –
આ યંત્ર જપત્ર પર અષ્ટગંધથી પુષ્યાક યોગે અથવા દીવાલીના દિવસે નાહી ધાઈને દીપ ધૂપ સહિત લખીને, વળી નૈવેદ્ય વગેરેથી પૂજન કરીને, પંચામૃતને હોમ કરીને, ૨૨૦૦૦ બાવીશ હજાર મૂલ મંત્રનો જાપ કરી સેવંતી તથા જાઈના લથી સેનાના માદળીઆમાં નાખી, માથે રાખવાથી નિશ્ચય કરીને વ્રતમાં જય થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૨
કાવ્ય ૧૧ – ત્રદ્ધિ –૩ દી નો અરિહંતાdi Tમ આસામીને ! મ––૩ૐ હ્રીં શ્રીં વસ્ત્ર છ છ સુમતિનિવાર[મમાયા નમસ્વાદ
યત્રઃ-બાર પાંખડીવાળું કમલ કરીને, મધ્યમાં ટુ સ્થાપીને પાંખડીઓમાં ૩ૐ હૈ (વસ્ત્ર ?) ( ?)ગ્રીમતિય નમ: લખીને, વલય દઈને, ત્રાદ્ધિ મન્ત્રવડે વીંટીને, તે ઉપર વલય દઈને, ઉૐ નમ મતે વિજય મયુર નાં ત (£) હૃદૈ (2) જૈ નમઃ આ મંત્ર વીંટવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૯
વિધિ–આ કાવ્ય, અદ્ધિ તથા મન્ચ જપવાથી તથા યંત્ર પાસે રાખવાથી ગઈ વસ્તુ પાછી મેલે, ખાવાએલાં મનુષ્ય, દાસ, દાસી પણ પાછાં મલી આવે. ચારે દિશા તરફ ઊભા રહીને દરેકે દરેક દિશાએ ૧૦૮ જાપ કરવાથી ગએલી
૧ , 1 અને ઇમાં “ઉત્તરવુદ્ધાળ' પાઠ છે.
૨ રહે તથા નમાં “% હૈં સૈ વસ્ત્ર શ્રી મત્તિકપાય નમઃ પાઠ છે, જ્યારે ઘમાં “ૐ હ્રીં શ્રી વરી થા મ#િસ્વાય નમ:' પાઠ છે, પરંતુ તે બરાબર નથી, કારણ કે અક્ષરો તેર થઈ જાય છે જ્યારે પાંખડીઓ બાર જ છે.
૩ માં વિધિ આ પ્રમાણે છે-“રનાન કરીને પવિત્ર વસ્ત્ર પહેરી, ધૂપ, દીપ, નૈવેદ્ય ફળ લઈ પ્રસન્ન ચિત્તથી ઊભા રહી સફેદ માળાથી ૧૦૮ વાર જાપ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી
Page #485
--------------------------------------------------------------------------
________________
૨૨
મહામાભાવિક નવસ્મરણ.
વસ્તુ તથા સગાં સ્નેહી, દાસદાસી વગેરે તુરત જ પાછાં મલી આવે. ઇંદ્રધ્વજ શણગારી જલયાત્રા કરવી, વાજીંત્ર, ગીત, નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ, અમારી પડહે। દેવડાવી, અલિ, બાકુલા ઉંચે ઉછાળી નગરના સર્વ દેવદેવીઓને નૈવેદ્ય તથા લથી પુજીને અષ્ટમભક્ત કરી, દીપ, ધૂપ નૈવેદ્ય કરી સફેદ નવકારવાલીથી ઊભા ઊભા ચારે દિશાએ એકેક નવકારવાલી ગણી, સફેદ સરસવના ૧૨૦૦૦ બાર હજાર દાણા પર ૧૨૦૦૦ મંત્ર ગણીને તે મંત્રેલા સરસવ ઉછાળવાથી જલની વૃષ્ઠિ નિશ્ચયે કરીને થાય છે.
તંત્ર:-પુષ્પાર્ક ચેાગે લજાલુનાં પંચાંગ ગ્રહણ કરીને, છાયાએ સુવીને ખાવાએલા મનુષ્યના વચ્ચે જડી બાંધી ત્રિકાલ ચાબખા મારીએ તેા ખાવાએલા મનુષ્ય જલદી પાળેા આવે.
ઇતિ એકાદશ કાવ્ય પચાંગ વિધિ સપૂર્ણ, શ્રી હરિભરિ કૃત ૧૧ મા ચત્રનો વિધિઃ---
આ યંત્ર પાસે રાખવાથી પિશાચ લાગતા નથી, તૃષા લાગી હાય તેા જલ તરત મલી આવે છે, ખાવાએલા મનુષ્યના વસ્ત્ર ઉપર અલતા, હરતાલ, કંકુથી આ યંત્ર લખી, સાવરણીએ બાંધી, ત્રિકાલ કારડા મારવાથી ખેાવાએલા માણસ તુરત મલી આવે છે. વળી હરતાલ [તથા અલસીના તેલ]થી તાંબાના પતરા ઉપર લખી પતરાંને તપાવવાથી ખેાવાએલે માણસ તુરત મલી આવે છે. તેમાં સંદેહ ન જાણવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૪
કાવ્ય ૧૨
ઋદ્ધિશ—ઝ ↑ અä નમો દ્વૈતાળું નમો મુદ્દોથીન’।
ચત્ર—સાલ પાંખડીનું કમલ કરીને, મધ્યમાં
મન્ત્રા-૩૪(૪) એ એ એ : સર્વાગામનામોદિની સર્વજ્ઞનવયં બુહાર સ્વાહા । બ્લ્યૂ લખીને, પાંખડીએમાં % ટ્વીં શ્રીં પીં નિજ્ઞધર્મચિંતાય પ્રો કા ર્ં હૈં નમઃ લખીને, તેના ઉપર ૪ તો अनुदिन मनुज स्वायात्र सुभिक्षाय जामि श्रुतजलातिरथै परै प्रसिद्धि कैश्चित् देवा જેને ખેલાવવાની ઇચ્છા હોય તે આવી શકે છે. લાલ માળાથી ૨૧ દિવસ સુધી રાજ ૧૦૮ વાર જપવાથી પણ એ પ્રમાણે જ મળે છે. વિધિમાં ધૂપ કદના કરવા.”
૧ ૧માં ‘ૐ હૈં રેં નમો વોદ્ધિ યુદ્ધિળ સ્વાા' પાડે છે, જ્યારે ઘમાં ૐ હ્રીં ૐ નમો વોહી યુદ્દીન' પાડે છે.
૨ લમાં ૪ ૬
એ ' પાડે છે, જ્યારે 7 અને ઘમાં ૩૪ માં માં મેં ' પાઠ છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
ભરામર અત્રતત્રાના,
૪૨૩
परगटितानि नादकरणतां देवकैश्चित् जवालयु सुखैस्तान वोधितादान बुद्धौ दान ! આ પ્રમાણે લખીને, વલય દઈને, ઋદ્ધિ મન્ત્ર વીંટીને તેના ઉપર ૩૪ મો અને અતુઢવઢવામાય આવીશ્વરચક્ષા પ્રાચ ા હૈ” નમ: આ મંત્ર વટવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૫
વિધિ–આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્નનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી જે કન્યા પિતાને ઈષ્ટ હોય તેની સાથે પાણિગ્રહણ થાય, તળી સ્ત્રી રીસાઇને ચાલી ગઈ હોય તો પાછી આવી મલે.
ત––પુષ્યાક યોગે શંખાવલી પંચાંગ તથા ઉંધાલી પંચાંગ શનિવારની સાંજના નૂતરી, કંકુ, ચોખા તથા સોપારી ધરીને તે બંને જડીનાં પંચાંગ લાવી વાટી કસ્તુરી, ગરૂચંદન, કેસર, સફેદ વગેરે ભેગાં કરી પિતાનાં વીર્યથી ગોળીવાળી જે સ્ત્રીને ખાવા પીવામાં ગુટિકા રવિવારના રોજ આપીએ તે વશ થાય.
ઇતિ દ્વાદશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત બારમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી શુભયોગે ભેજપત્ર પર લખી, સેનાના માદળીઆમાં નાંખીને, દુધ, દહ તથા ઘીમાં જુદા જુદા ત્રણ દિવસ સુધી રાખી પંચામૃતથી પખાલી જમણા હાથે બાંધવાથી [ઈચ્છિત કન્યાની પ્રાપ્તિ થાય, નિશ્ચયે કરીને વિવાહ થાય. વળી તાંબાના પતરાં ઉપર લખીને તપાવવાથી જે સ્ત્રીનું ચિંતવન કરે તેની સાથે પાણિ ગ્રહણ થાય. શ્રી હરિભદ્રસરિ કૃતામ્નાય સત્ય. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૯૬
કાવ્ય ૧૩
દ્વિ–૩૪ ફ્રી મર્દ નમો ૩જુમ ! भन्न-ॐ ह्रीं श्रीं हंसः ह्रीं ऐं ह्रीं ह्रीं द्रा द्रीं द्रों द्रः मोहिनी सर्व [जन] वश्य ફુરણ હાં . ૧ માં હૈ ફ્રી નમઃ પાઠ છે.
૨ માં વિધિ આ પ્રમાણે છે:-“યંત્ર પાસે રાખવો અને ૧૦૮વાર ઉક્ત મંત્ર વડે તેલ મંત્રીને હાથીને પાવાથી તેને મદ ઉતરી જાય છે. ૪૨ દિવસ સુધી દરરોજ ૧૦૦૦ જાપ લાલ માળાથી જપવા જોઈએ, અને ધૂપ દશાંગ વાપરવો જોઈએ.”
૩ , રણ અને માં “૪ શર્ટ નો કચ્છમળ’ પાઠ છે, જ્યારે ઘમાં ‘ગુમન' પાઠ છે. ૪ વ તથા માં “ ”. પાઠ છે, જ્યારે ઘરમાં “” પાઠ નથી.
Page #487
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ.
યન્ત્ર—સાલ પાંખડીવાળું કમલ કરીને, તેની મધ્યમાં ઇન્ફ્યૂ લખીને, સેાળ પાંખડીમાં ડ્ઝ નમો માવતે સૌમાચાય ફ્રી' નમઃ લખીને, તે ઉપર વલય દઇને, ઋદ્ધિ મન્ત્ર વીંટીને, ફ્રી વલય દઇને, માઁ માઁ અર્થાધિકા (?) ↑ બ્લ્યૂ ચુસ્તાય નમ: એવા મન્ત્ર વીંટવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૭
४२४
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી તથા ચત્ર પાસે રાખવાથી ચારને ભય ઉપસ્થિત થતા નથી, રસ્તે ચાલતાં કાંકરી છ અથવા માટીના કકડા ૭ લઈ ૧૦૮ વાર મન્ત્રી ચારે દિશામાં નાખવાથી ચારના ભય ઉપસ્થિત થતા નથી. ઘરના ચાર ખુણામાં ૪ કાંકરી મંત્રીને નાંખીએ તે ચાર ચારી કરવા પેસે નિહ.
તન્ત્ર—પુષ્યા ચેાગે કુવારી કન્યાએ કાંતેલા સુતરને જલભાંગરાના રસમાં ભીંજાવી સુકવી, જલમાંથી જલેાક લાવી તે સુતરથી એવડી કરી જલેાક વીંટી દીવેટ કરી, કેાડીઆમાં દીવેટ મૂકી, હનુમાનની મૂતિના માથે સવા પાશેર તેલ ચડાવી, તેલ કડીમાં લઈ, જમીન સિંદૂરથી પૂછ, કાડીચું તેના ઉપર મૂકવું, કાડીયું પણ સિંદૂરથી પૂજી, ખુલ્લી જગ્યામાં દીવેા કરી ઉપર લેાઢાનું વાસણ રાખી, લેાઢાના વાસણમાં કાજલ પાડવું, જ્યાંસુધી કાજલ પડે ત્યાંસુધી ગુગલના ધૂપ ચાલુ રાખવા. કાજલ પેાતાની આંખમાં આંજવાથી અને ચાર અગર દુષ્ટના સામું જોવાથી તે વશીભૂત થાય છે.
ઇતિ તેરમા કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિ કૃત તેરમા યત્રની વિધિ—
આ યંત્ર શુભયેાગે શુભદ્રવ્યે ભાજપત્ર પર લખી ભુજાએ ધારણ કરવાથી મામાં તસ્કર વગેરેના ભય ઉપજતેા નથી. અને દેખવા માત્રથી વશીભૂત થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૮
૧ માં ‘શ્રી' પાઠ છે, જ્યારે લમાં ‘શ્રી' છે.
૨ લમાં ‘નમો’ પાઠ છે, જ્યારે 7માં તથા થમાં ‘માઁ માઁ'ના બદલે મા ના' પાડે છે.
૩ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ–પીળી માળા વડે ૭ દિન સુધી રાજ ૧૦૦૦ જાપ કરવા જોઇએ. ધૂપ કદરૂપના કરવા, ભેાંયે સૂવું અને એક વખત જમવું.
Page #488
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મત ત્રીજાય.
૪૨૫
કાવ્ય. ૧૪
दि-ॐ ह्रीं अर्ह णमो बीयबुद्धीर्ण । ય–– દી નો માવતી ગુutવતી માનાણી સ્વાદા
ય––પાંચ પાંખડીનું કમલ કરીને, મધ્યમાં અન્યૂ લખીને, પ્રથમ દલે, પૂર્વ દિશાએ આઠ કાર લખીને, દક્ષિણે પાંચ થકાર, ત્રીજામાં પાંચ કાર,
થામાં પાંચ ૐકાર તથા પાંચમા દિલમાં પાંચ હ્રીંકાર લખીને, તેના ઉપર વલય દઈને ઋદ્ધિ મન્ત્ર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ અને મન્વનું સમરણ કરવાથી અને યંત્રને મસ્તકે, ભુજાએ અથવા હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે, વળી મહામખ હોય તે પણ ચારે પ્રકારે બુદ્ધિમાન થાય છે. વળી પવિત્ર થઈને સફેદ વસ્ત્ર પહેરી, સફેદ જયમાલાથી ત્રણે કાળ ૧૦૮ વાર જાપ કરી, દીપ, ધૂપ, ઘી, ગુગલ, કસ્તુરી, કેશર, કપૂર, સુખડ, રતાં જળી, અગર, શિલારસ વગેરેની ઘી મિશ્રિત ગુટીકા ૧૦૮ કરી હમેશાં હેમ કરવાથી અને ત્રણે કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યોથી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે, સંપૂર્ણ વિદ્યા, ગુણ તથા લકમીની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
તન્ન–પુષ્યાકે વિદ્યાબ્રાહ્મી, શતાવરી, શંખાવલી, અઘાડા, જાવંત્રી, કેસર, માલકાંકણી, ચિત્રક, અકલગરે અને સાકરનું ચૂર્ણ કરી, સર્વ સમભાગે લઈ સવારમાં ૧૪ વાલ આદુના રસની સાથે ૨૧ દિવસ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે.
ઈતિ ચતુર્દશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત ચઉદમા કાવ્યની વિધિ
આ યંત્ર શુભદ્રવ્યથી શુભયોગે ભેજપત્ર પર લખી, રૂપાના માદળીઓમાં નાખીને, પંચામૃતે પખાલી ગળાના વિષે ધારણ કરવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. વળી આ યંત્રને રૂપાનાં પતરાં પર અષ્ટગંધથી નિરંતર લખી, દીપ, ધૂપ, નૈવેદ્ય તથા ફલથી પૂછ, સફેદ ચંબલીના ફૂલ હમેશાં ચઢાવવાથી નિશ્ચય કરીને મહા બુદ્ધિમાન થવાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૦
૧ માં “ઉજવીને પાઠ છે, જ્યારે માં “વિપુલી ' પાઠ છે. ૨ , ન તથા માં “ પાઠ નથી.
૩ માં વિધિ આ પ્રમાણે છે-“યંત્ર પાસે રાખી ૭ કાંકરી લઈ દરેકને ૨૧ વાર મંત્રી ચારે બાજુ ફેંકવાથી વ્યાધિ, શત્રુ વગેરેને ભય નષ્ટ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને વાત રોગ નષ્ટ થાય છે.”
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૧.
મહામાભાવિક નવસ્મરણ,
કાવ્ય. ૧૫—
ઋદ્ધિ— ↑ મર્દ નમો પૂથ્વીળ ।
મન્ત્ર-ૐ નમો માવતી મુળવતી ખુશીમાં પૃથ્વી વત્રાપુજા માનલી મહામાनसी स्वाहा ।
યન્ત્ર:-દશ પાંખડીનું કમલ કરીને, તેની મધ્યમાં બ્લ્યૂ લખીને, દશ પાંખડીઓમાં ૐ અપ્રતિચાય ીં નમઃ લખીને, વલય દઇને ઋદ્ધિ, મન્ત્ર લખી, વલી વલય દઈને, ૐ નમો અચિત્યવતપરામાય સર્વાર્થજામપાય ઢાંઢીૉ(t?) ↑ નમઃ એવા મન્ત્રથી વીંટીને, વલય દેવું. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૦૧
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણુ કરવાથી અને યંત્ર કમ્મરે આંધવાથી રાત્રે સ્ત્રી સાથે ભાગ કરતી વખતે પેાતાના વીર્યનું સ્ખલન થતું નથી. વળી દિવસે સૂઈ ગયા હાઈ એ, તે વખતે નિંદ્રામાં ખરાબ સ્વપ્ત કામક્રીડા સંમધીમું] જોવામાં આવે તે પણ વીર્યનું સ્ખલન થતું નથી. વળી કદાચિત્ પૂજા, વિધિ દીપ, ધૂપ, નૈવેદ્ય, ફૂલ, પુષ્પ શ્રીફલાદિ સામગ્રી કરતી વખતે, દેવતા, દેવાંગના જેવું સુંદર સ્વરૂપ દીવસે દેખાડે તે પણ રાત્રિના વિષે પેાતાના શીયલના પ્રભાવથી પર સ્ત્રી ગમન સ્વપ્રમાં ન દેખાય અને શીયલની શુદ્ધિ પળાય.
તંત્ર-પુષ્યાક ચાગે કાળા ધંતૂરાનું અથવા સફેદ ધંતુરાનું મલ શનિવારે નેાતરી, રવિવારે સંધ્યાકાળે નગ્ન થઈ ને ગ્રહણ કરીને, કુમારિકાએ કાંતેલા સુતરથી વીંટી ધૂપ દઇને પેાતાની કમ્મરે વીટવાથી સ્વપ્રમાં વીર્યનું સ્ખલન થતું નથી.
ઇતિ પંચદ્દશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પંદરમા કાવ્યની વિધિઃ—
આ યંત્ર શુભયેાગે અષ્ટગંધથી ભાજપત્ર પર લખી, રૂપાના માદળીઆમાં નાખી કમ્મરે બાંધવા. વળી કુવારીએ કાંતેલા સુતરથી યુ'ત્ર વીંટીને પંચામૃતથી પખાલી કમ્મરે પંચવણી સૂત્રના દારા કરીને મધવા, વળી સુઈ રહેતી વખતે નિરંતર ધૂપ દેવાથી વીર્યનું સ્થંભન થાય છે, અને સ્વમમાં વીર્યનું સ્ખલન થતું નથી. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૨
૧-૬ માં આ પ્રમાણે વિધિ છે.—“યંત્ર પાસે રાખીને ૨૧ વાર તેલ મત્રીને મ્હોંપર લગાડવાથી રાજદરબારમાં સન્માન થાય, સૌભાગ્ય વધે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ૧૪ વિસ સુધી રાજ લાલ માળાવડે ૧૦૦૦ જાપ કરવા, દશાંગ ધૂપ કરવા અને એકવાર જમવું,”
Page #490
--------------------------------------------------------------------------
________________
ભક્તામર માત્રા સ્નાય.
કાવ્ય, ૧૬
સદ્ધિ–૩% હૈં મર્દ નો ચડપૂવથીf I । मन्त्र-ॐ नमो सुमंगला सुसीमा नामा देवी समीहितार्थ वज्रङ्खला कुरू कुरू स्वाहा। ' યત્ર–મધ્યમાં મર્જ લખીને, તેના ઉપર ચતુષ્કોણ કરીને, પૂર્વ દિશાએ
થાય ?) નમઃ, દક્ષિણે ૐ સ્ત્ર વિથાય ?) નમ, પશ્ચિમે ૩૪ શ્રી અનિતા (શૈ?) નમક અને ઉત્તરે ૩ ઢાં મામદ્રાય નમઃ લખી, ઉપર ચારે બાજુ ફરતાં
ઋદ્ધિ મન્ત વીંટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૩ - વિધિ–આ કાવ્ય, દ્ધિ તથા મન્વનું સ્મરણ કરીને, યન્ત પાસે રાખવાથી અગ્નિનો ભય ઉપસ્થિત થતો નથી, રસ્તામાં જતાં વનમધ્યે દાવાનલ જાગ્યો હોય તે શુદ્ધ જલને એકવીશ વાર મંત્રી, ચારે દિશાએ સર્વત્ર તે પાણી છાંટવાથી દાવાનલને અગ્નિ શાંત થઈ જાય છે અને જંગલમાં રહેતાં ઘણું જીવો પર ઉપગાર થાય છે. વળી ગામમાં, કિલ્લામાં, નગરમાં, શહેરમાં જ્યાં જ્યાં અગ્નિ લાગી હોય, ત્યાં ત્યાં ઉતાવળે જઈને, પાણી તથા ધૂળને મંત્રીને નાંખવાથી અગ્નિ શાંત થાય છે. વળી પિતાના ઘેર આ યંત્રને તામ્રપત્ર પર કોતરાવી નિરંતર પૂજવાથી અગ્નિને ઉપદ્રવ થતો નથી. વળી શત્રુએ આગીઓ વીર મૂક્યો હોય તે તે પણ ચાલી શક્તો નથી.' '
તત્ર-પુષ્યાકે અથવા હસ્તાકે રૂદ્રવંતી તથા મરહટીના પંચાંગ લાવી, પાણીથી ગુટિકા કરીને કાર્ય પડે શરીરે મર્દન કરવાથી અગ્નિની ઝાળ શરીરે ન લાગતાં અગ્નિ ઠંડી લાગે છે.
ઇતિ ષોડશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિ કૃત સોળમા યંત્રની વિધિ– - આ યંત્રને અષ્ટગંધથી ભેજપત્ર પર શુભદિને લખી, ભુજાએ ધારણ કરવાથી શરીરે અગ્નિ ભય લાગતો નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૪
- ૧, પમાં વિધિ આ પ્રમાણે છે-“યંત્ર પાસે રાખીને ૧૦૮ વાર મન્ત્ર જપી રાજદરબારમાં જવાથી પ્રતિપક્ષીની હાર થાય છે તથા શત્રુને ભય રહેતું નથી. ૯ દિવસ સુધી દરરોજ ૧૦૦ જય લીલા રંગની માળાવડે કરો. ધૂપ કંદરૂને કરો.
Page #491
--------------------------------------------------------------------------
________________
સુરત
સહામાભાવિક નવસ્મરણ,
કાવ્ય. ૧૭–
ઋદ્ધિ— દ્ન અદ્ભુ નો અટુંગ માનિમિત્ત જીલલાનું ।
યન્ત્ર- નમો મિળ અટ્ટે મદ્રે શ્રુવિધટે ક્ષુદ્રપીડા પીકા મંનય મંનય सर्वपीडा भंजय भंजय सर्वरोगनिवारणं कुरु कुरु स्वाहा
*ત્ર:–ચારે બાજુથી સરખા ચાખડા સાલ કાઢા કરવા તેમાં ૪ નમો નિતશત્રુ પાલચં કુલ વુડ વાદા લખી, તેના ઉપર ચારે દિશાઓમાં ફરતાં ઋદ્ધિ મન્ત્ર લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૫
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી પેટમાં પીડા થતી નથી. વળી જે પુરુષ સવારમાં શુદ્ધ થઈ ને શુદ્ધ વસ્ત્ર પહેરીને પીળી જપમાલાથી ઉત્તરદિશા તરફ માં રાખીને ઘીના દીવેા કરીને, પાણી ભરીને ઘડાની સ્થાપના કરે અને તે [સ્થાપેલા] ઘડા ઉપર શ્રીફલ મૂકીને આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનેા જાપ કરે તથા ઋદ્ધિ, મન્ત્રથી ગુગલ ગેાળી મંત્રીને, ધૂપમાં હામ ૧૦૮ વાર મંત્રેલી ગેાળીને નિરંતર કરે તથા મીઠાના કકડા છ-સાત ઘડામાં નાખે તે તે પુરુષના જઠર રાગ, જલેાદર, કઠાદર, ગુલ્મપાહિની, શૂળ તથા
જઠરના સર્વ રાગના નાશ થાય છે.
તંત્ર:—મૂલાકે સરપંખા ઉંચાંગ, વીસ ખપરા પંચાંગ, ઇંદ્રવારૂણી પંચાંગ, ઇશ્વરલિંગી પંચાંગ સર્વ ભેગાં કરીને જઠર પર લેપ કરવાથી ઉદરને રાગ તુરત જ શાંત થઈ જાય છે.
ઇતિ સપ્તદેશ કાવ્ય પંચાંગ વિધિ સપૂ શ્રીહરિભદ્રસૂરિ કૃત સત્તરમા યત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર શુભયેાગે લખીને, રૂપાના માદળીઆમાં ઘાલી પચામૃતે પખાલી ગળે બાંધવાથી જઠરની સર્વ જાતની પીડાની શાંતિ થાય છે. વળી આ ચત્ર રૂપાનાં પતરાં પર સુગંધી દ્રવ્યે લખીને પંચામૃતથી પખાલી મહારાગીને હમેશાં પીવડાવવાથી સર્વ જાતનાં ઉદરનાં રાગ જાય. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦¢
૧ ઘૂમાં વિધિ આ પ્રમાણે છેઃ-થંત્ર પાસે રાખીને ચાખુ પાણી ૨૧ વાર મંત્રી - પાવડાવવાથી પેટની અસાધ્ય પીડા, વાયુ શૂલ તથા ગાળા વગેરે સર્વ રાગની શાંતિ થાય છે. છ દિવસ સુધી દરાજ ૧૦૦૦ જાપ સફેદ માળાવર્ડ કરવા અને ધૂપ ચંદનના કરવા,”
Page #492
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સરત ત્રાનાય.
કર
કાવ્ય ૧૮
ઋદ્ધિ:— ઢીં મર્દ નમો વિવદુત્તાન' ।
મન્ત્ર—નમો મતે નય વિનય મોય મોય તેમય તેમય સ્વાદા ।
યંત્ર:—કુ ભાકારે યંત્ર કરીને, મધ્યમાં ષટકોણ આલેખીને તથા છદલમાં ઝી માનું નમઃ લખીને, વળી ષટકાણુપર વલય દઇને, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીંટીને ફ્રી વલય દઈને ૐ નો શાસ્ત્રજ્ઞાનચોષનાયજન્મદ્ધિ પ્રાપ્ત નયં વ श्रीं नमः ॐ नमो भगवते शत्रुसैन्यं निवारणाय यं यं यं रक्ष रक्ष विध्वंસનાય પછી ઊઁ નમ:। આ પ્રમાણે મન્ત્ર લખીને યત્ર પૂરો કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૭
૪
વિત્રિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી બુદ્ધિના વિભ્રમ ન થાય, જે પુરુષ વિધિ પૂર્વક પવિત્ર થઈને નિરંતર એકાગ્ર ચિત્તથી સ્મરણ કરે, તેના મનમાં સંકલ્પ, વિકલ્પ તથા વિચારોની પરવરા કદાપિ ઉપજે જ નહિ; મનમાં ચિંતા, શેક અથવા દુર્ધ્યાન થાય જ નહિ. માહ, મિથ્યાત્વના નાશ થાય. ધર્મમાં મતિ સ્થિર થાય, વળી ઘરમાં માંગલિક હાઁત્સવ થાય, વળી માર્ગમાં આંધી, દુષ્ટ વાયુ તથા ઘેાર અંધકારને ભય ન થાય."
તન્ત્ર—પુષ્યાક ચેાગે ખરાખર પાકેલું લિંબુ લઈને, શનિવારે વૃશ્ચિકક’ટક તથા પારા લાવી, રાત્રે નગ્ન [ઊભા રહીને] આકાશનું તારા ગણુ જેવું, જ્યારે તારા ખરતા દેખાય ત્યારે બંને વસ્તુઓ લિંબુની મધ્યમાં નાંખવી અને તે લિંબુને સૂર્યના તડકામાં કાંસાના વાસણમાં મૂકવાથી લિંબુ કુદે છે.
ધૃતિ અષ્ટાદેશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ૧૮મા યંત્રની વિધિ——
આ યંત્ર ભાજપત્ર પર અષ્ટગંધથી લખી, પુષ્યા ચેગે અથવા શુદિને રૂપાના માદળીઆમાં નાખીને પંચામૃતથી પખાલી, ધૂપ દઇને કંઠે ધારણ કરવાથી મનેાવિભ્રમ થતા નથી, ધમમાં મતિ સ્થિર થાય છે; મિથ્યાત્વ, માહ, ઉદાસીનતા તથા ચિંતાના નાશ થાય છે. વળી આ ચૈત્ર રૂપાના પતરાં પર અષ્ટગંધથી લખી, ઘેર નિરંતર દીપ, ધૂપ, નૈવેદ્ય તથા સુગંધી પુષ્પથી પૂજન કરે તેા ઘેર હષ મહાત્સવ નિર'તર થયાં કરે. માર્ગમાં ઘાર અધકાર તથા દુષ્ટ વાયુના ભય ન ઉપજે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૮
૧ માં વિપળટિવજ્ઞાન' પાડે છે. રણ માં ‘નિકળયતિપત્તામ’ પા છે, ૧ માં ‘વિચારદિત્તાન' પાડે છે, જ્યારે ઘમાં ‘વિચળદ્વિવત્તાન' પાડે છે. ૨ લ, ૫ તથા થમાં 'નવિનય' પાડે છે. ૩ માં ‘શસ્ત્રજ્ઞાન' પાડે છે. ૪૬માં‘” પાઠ છે, ૫ ૬માં આ પ્રમાણે વિધિ છે. યંત્ર પાસે રાખી અને ૧૦૮ વાર મન્ત્ર જપવાથી શત્રુ અથવા શત્રુની સેનાનું સ્તંભન થાય છે. ૭ દિન સુધી દરરાજ ૧૦૦૦ જાપ લાલ માળાવડે કરવા, ધૂપ દર્શાગના કરવા અને એકવાર ભેાજન કરવું."
Page #493
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
કાય ૧૯ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो विज्जाहराणं। मन्त्र-ॐ ह्रां ह्रीं हूँ हःयक्षः ह्रीं वषट् फट् स्वाहा।
યંત્ર-ધનુષાકારે યંત્ર કરીને, મધ્યમાં પાંચ હોંકાર લખીને, પૂર્વમાં ૐકાર આઠ લખીને, દક્ષિણે કાર આઠ લખવા, પશ્ચિમે આઠ ઈં કાર લખીને, ઉત્તરે આઠ લંકાર લખવા, આ પ્રકારે ધનુષના વિષે મન્ચાક્ષરની સ્થાપના કરીને, વળી ચકાકારે વલય દઈને, તેના ઉપર ત્રાદ્ધિ, મન્ચ વીંટીને, તેને ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૯ - વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મત્વનું સ્મરણ કરી, યંત્ર પાસે રાખવાથી પરવિદ્યા આપણા શરીરને વિષે ઉચ્ચાટન કરી શકતી નથી. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રોજ સવારમાં આ કાવ્ય તથા ઋદ્ધિ, મન્ચને જાપ કરે તેના શરીરે મંત્ર, તંત્ર, યંત્ર, કામણ, ૯મણ, કામણ, મુઠ પિતાની સ્ત્રીએ કરેલ હોય અથવા બીજા કઈ પુરુષે કરેલ હોય તે કઈ પણ દોષ લાગતો નથી. વળી આ કાવ્ય મન્વનું
સ્મરણ કરવાના પ્રભાવથી જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં આજીવિકા સુખપૂર્વક મળી શકે અને ભૂખે ન મરાય. વળી ભાગ્યહીન પુરુષ પણ જે આ યંત્રરાજની પૂજા કરે તો પ્રાણના આધાર સમાન અન્નપાન સુખેથી મેળવી શકે.
પુષ્યાક ગે લજજાલુ પંચાંગ, શંખપુષ્પી પંચાંગ, રામપંચાંગ, લક્ષમણ પંચાંગ, તણુંજા પંચાંગ, બધાને ગ્રહણ કરીને ગોળી કરી, કાર્ય વેળાએ પિતાના ઇંકથી ઘસીને તિલક કરવાથી પરવિદ્યા નિષ્ફલ થાય છે અને આજીવિકા મલે છે.
ઇતિ એકનવિંશતિ કાવ્ય પંચાંગ સંપૂર્ણ . શ્રી હરિભદ્રસૂરિ કૃત ઓગણીશમાં કાવ્યની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાક વેગે અથવા દીવાળીના દિવસની રાત્રિએ લખીને, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, પંચામૃતને હામ મધુવ્રતથી કરીને, ત્રિધાતુના માદળીઆમાં નાખી, વળી પંચામૃતથી પ્રક્ષાલન કરી, મસ્તકે ધારણ કરવાથી પરવિદ્યા, શત્રુકૃત કઈ પણ જાતને ઉચ્ચાટનને પ્રયોગ પિતાના શરીરે લાગતો નથી. વળી સૂર્ય, ચંદ્રના ગ્રહણ વખતે જમીનમાં ગોપવીને વળી પંચામૃત પખાલી માથે રાખવાથી પરવિદ્યાને ઉચ્છેદ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર.૨૧૦
૧ માં “ટ”ના સ્થાને “નમઃ પાઠ છે. ૨ માં વિધિ આ પ્રમાણે છે –“યંત્ર પાસે રાખવાથી અને મિત્રને ૧૦૮ વાર જાપ કરવાથી પોતાના ઉપર બીજાએ કરેલા પ્રયોગો જેવા કે મંત્ર, વિદ્યા, મૂઠ, જાદુ વગેરેની અસર થતી નથી. ઉચ્ચાટનનો ભય રહેતો નથી.”
Page #494
--------------------------------------------------------------------------
________________
ભક્તામર માત્રાનાય.
કાવ્ય ૨૦— અધિ–કૐ શર્ટ મો વારસમણીમાં મ––88 8 થી ર ટ ટ ટ ા
યંત્ર-અર્ધચંદ્રાકૃતિએ યંત્ર કરીને, મધ્યમાં ૩૪કાર ૧, શીકાર ૧, એ. પ્રમાણે પાંચ 88કાર અને પાંચ ચકાર ચંદ્રની મધ્યમાં આલેખવા, તેના ઉપર ચંદ્ર મધ્યે 8 નમો મારે પુત્રાય થઈ રહ્યું સ્થદા હૈ નમઃ આ પ્રમાણે લખીને, વળી ચંદ્રની બહારની બાજુની પૂર્વ દિશામાં ચોવીશ ચંકાર લખીને, વળી ચંદ્રના ઉપર વૃત્તાકારે વલય દઈને, ઋદ્ધિ મન્ન વીંટીને, તેના ઉપર વલય દેવાથી યંત્ર પૂરે થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૧ આ વિધિ–આ કાવ્ય, અદ્ધિ અને મંત્રના જાપથી, તથા સ્ત્રીના કંઠે યંત્ર બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરાં પર આ યંત્ર અષ્ટગંધથી લખીને, યંત્રની સ્થાપના કરીને, તેની સન્મુખ પૂર્વ દિશાએ મૂખે રાખીને રૂપાની નવકારવાલીથી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી તથા નિરંતર સુગંધીવાળા ૧૦૮ ફૂલેને હાર બનાવીને યંત્રની પૂજા કરી, વળી જપીને પંચામૃતથી પ્રક્ષાલન કરી, તેનું ન્હવણ રૂપાની વાડકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું, આ પ્રકારે ત્રણ ઋતુ પીવડાવવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે.'
તંત્ર-પુષ્યાકે શિવલિંગી પંચાંગ મૃત સંમેલીક કપિલા (ભુરી) ગાયના દુધ સાથે પીવડાવવાથી નિશ્ચયે કરીને પુત્રની પ્રાપ્તિ થાય છે, તેમાં સંદેહ ન રાખવો, ત્રણ ઋતુ દુધ આ પ્રમાણે પીવડાવવું.
ઇતિ વિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસુરિ કૃત વશમા યંત્રની વિધિ–
આ યંત્ર જપત્ર પર દીવાલિના દિવસે અષ્ટગંધથી લખી સ્ત્રીના કંઠે ધારણ કરાવવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. વળી આ યંત્ર રૂપાના પતરાં પર સુગંધી દ્રવ્યોથી લખીને, દીપ, ધૂપ સહિત જાઈનાં પુષ્પથી પૂજીને સ્ત્રીને ઋતુ સ્નાનાંતરે પંચામૃતથી ૫ખાલી પાવાથી, આ પ્રમાણે ત્રણ ઋતુ કરવાથી વંધ્યા સ્ત્રી પણ પુત્રવાળી થાય છે. રૂપાના માદળીઆમાં નાંખીને ગળામાં ધારણ કરવાથી સૌભાગ્યવતીને પત્ર થાય તેમાં સંદેહ ન રાખો. આ વાત નિશ્ચયથી જાણવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૨
૧ ૧ તથા માં “ઋ ઍ શ્રી જૈ શ્ર: રાત્રમચનિવારનાથ ટ ઠ નમ: થાણા” પાઠ છે.
૨ માં વિધિ આ પ્રમાણે છે –“યંત્ર પાસે રાખ અને મન્ટને ૧૦૮વાર જપવાથી સંતાન પ્રાપ્તિ થાય છે: લકમી મળે છે, સૌભાગ્ય વધે છે, વિજયલાભ થાય છે અને બુદ્ધિ વધે છે.”
Page #495
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવમરણ.
કાવ્ય ૨૧–
અધિ– ફ્રી મર્દ નમો qvorણમાળા
મંત્ર–૩ નો માવો ફાગુમનવાળીનમઃ ૩૪ નમ: (મો) શ્રીમમિકા विजय अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं कुरू कुरू स्वाहा।
યંત્રચતુષ્કોણ સેળ ખાના કરવાં તેમાં પ્રથમ સત્ર લખીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ તથા બીજે મન્ચ વીંટીને, તેના ઉપર વલય દઈને, પચીસ લંકાર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૩
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ તથા મગ્નનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી સર્વ જન વશ થાય છે. વળી સવારમાં પવિત્ર થઈને, ઘીને દીવો કરી, દશાંગ ધૂપ, પુષ્પાદિ સામગ્રી તૈયાર રાખી ઉત્તરાભિમુખે પંચામૃતથી ભરેલો કલશ, સિંહાસન ઉપર કેસર વગેરેથી સ્વસ્તિક કરીને, વળી પુષ્યાક ગે આંબાના લાકડાની પાટી ઘડાવી, તેના ઉપર ચબેલીની કલમથી અષ્ટગંધ વડે આ કાવ્ય, ઋદ્ધિ, મ-ત્ર, યંત્ર સહિત લખીને, સિંહાસન ઉપર પાટી સ્થાપના કરી, રક્તવસ્ત્ર પહેરી, રાતી માલાથી સ્થાપનાની સન્મુખ ૧૦૮ જાપ નિરંતર કરવાથી સ્વજન તથા પરજન સવે વશ થાય છે.
તંત્રપુષ્યાક ગે હોબ પંચાંગને રસ લાવી. અષ્ટગંધમાં મેલવીને, ડાબા હાથની અનામિકા આંગળીથી કપાળમાં નિરંતર તિલક કરવાથી સર્વ જન વશ થાય છે, તિલક કરતી વખતે મન્ન બોલીને તિલક કરવું.
ઇતિ એકવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત એકવીશમા યંત્રની વિધિ –
આ યંત્રરાજ અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્પાર્ક અથવા દીવાલીના દિવસે લખી સેનાના માદળીઆમાં નાખી, પંચામૃતથી પ્રક્ષાલન કરી, દીપ, ધૂપ, નૈવેદ્ય, ફલ, ફૂલથી પૂજન કરી મસ્તકને વિષે ધારણ કરવાથી દષ્ટિમાત્રથી સર્વજન વશ થાય છે, સ્વજન તથા પરજન પણ વશ થાય છે. વળી આ યંત્રરાજનું નિરંતર પૂજન કરવાથી મહાપ્રાભાવિક થવાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૪
૧ માં વિધિ આ પ્રમાણે છે:–“મન્ટને ૪૨ દિવસ સુધી નિરંતર ૧૦૮ વાર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી સો પિતાને આધીન-વશ થાય છે.”
Page #496
--------------------------------------------------------------------------
________________
ભક્તામરસ-તાનય.
૪૩
કાવ્ય -
ઋધિ—— ી બદ નો દિંતાળ’। નમો વાસનામિળ |
भन्त्र — ॐ नमो श्रीवीरं जृंभय जृंभय मोहय मोहय स्तंभय स्तंभय अवधारणं कुरू कुरू स्वाहा ।
૩
યુન્ત્ર—પુષ્પાકારે છ દલના યંત્ર કરીને, મધ્યની કણિકામાં નવ ફેંકાર સ્થાપીને, પૂર્વદેિશિના પ્રથમ દલમાં શ્રીકાર નવ, દક્ષિણ દિશાના બીજા દલમાં હૈં કાર નવ, ત્રીજા દલમાં સ્ત્રા કાર નવ, ચેાથામાં હ્રો કાર નવ, પાંચમામાં ા કાર નવ અને છઠ્ઠામાં ાકાર નવ લખવા; તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મન્ત્ર વીટવા, તેના ઉપર વલય દઇને યંત્ર પૂર્ણ કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૧૫
વિધિ-આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખી કુંડમાં ધારણ કરવાથી દુગા સ્ત્રી પણ સુભગા થાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને ઉત્તર દિશાએ સિંહાસન ઉપર ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સ્થાપીને અથવા પવિત્ર જલના ભરેલા ઘડા સ્થાપન કરીને, તેના ઉપર શ્રીફલ મૂકીને, ભિ'તપર ઘી તથા સિંદૂરથી ચક્ર આલેખીને, તેની સન્મુખ નિર'તર ૧૦૮ જાપ કરી પંચામૃતથી ચૈત્રનું પ્રક્ષાલન કરીને, તે પ્રક્ષાલનનું ન્હવણુ વ્યતરાદિ દોષથી ગ્રસિત થએલ સ્ક્રી અગર પુરુષને પીવડાવવાથી સર્વ દોષથી મુક્ત થાય છે.
તંત્ર—પુષ્યાકે જાતિ (જાઈ ?)પંચાંગ તથા સમુદ્રફુલની ગધેડાનાં સૂત્રથી ગુટિકા કરીને, આંખમાં આંજવાથી ભૂત, પ્રેત, વ્યતરાદિ સર્વ દોષના નાશ થાય છે. સ્ત્રીની ભગ ઉપર લેપ કરવાથી તે સુભગી થાય છે.
ઇતિ શ્રી દ્વાવિતિ કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ.
શ્રી હરિભદ્રસૂરિ કૃત ખાવીસમા યંત્રની વિધિ—
પુષ્યાક ચેાગે અથવા દીવાલિના દિવસે અષ્ટગંધથી આ ચત્રરાજ ભાજપત્ર પર લખી ત્રિધાતુના માદળીઆમાં નાખી, કંઠે બાંધવાથી ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ, ભૂતડી, ચુડેલ, શાકિની, ડાકિની, આકાશમાં રહેવાવાળા બીજા પિતરાઈ વગેરે માટા આઠ પ્રકારના વ્યંતર વગેરેના સવ દાષાના આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૬
દેવદેવી, પૂર્વજ, નાશ થાય છે.
૧ ૩, ૫ તથા થમાં ‘નમો અરિહંતાળું' પાઠ નથી.
૨ થમાં ફ્રેંકાર નવ' પાડે છે.
૩ ૬, રૂ તથા થમાં ‘મૌકાર’ પાડે છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવા સ્મરણ
કાળ
કાવ્ય ૨૩ત્રદિધ–૩૪ બ ળ આરવિલા मन्त्र-ॐ नमो भगवति जयवति मम समीहितार्थ मोक्षसौख्यं कुरू कुरू स्याहा ।
ય––ચતુષ્કોણ બાર ખાના કરી, ખાનામાં ૩ ફ્રી શ્રી રિક્રિાઇ આ નમઃ લખીને, તેના ઉપર ગોળ વલય દઈને, ત્રાદ્ધિ, મન્ચ વીંટીને, વળી વલય દઈને, બત્રીશ જે કાર તેના ઉપર વીંટીને યંત્ર પૂરો કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૭
વિધિ-આ કાવ્ય, અદ્ધિ તથા મન્ટનું સમરણ કરીને, યંત્ર મસ્તકને વિષે ધારણ કરવાથી આત્મરક્ષા થાય છે. વળી ચંદ્ર બલવાન હોય અને શુભગ હોય તે દિવસે વિધિપૂર્વક પવિત્ર થઈને ઉત્તર દિશાએ સિંહાસન પર શ્રી ચકેશ્વરી દેવીની મતિ સ્થાપન કરી, દીપ, ધૂપ, પુષ્પ, નૈવેદ્ય, શ્રીફલ તથા સ્વાદિષ્ટ અને પરિપક્વ ફલે વગેરે સામગ્રી એકઠી કરીને તે મૂર્તિની સન્મુખ ધરાવીને, સફેદ વસ્ત્ર પહેરીને સફેદ આસન પર બેસીને, પંચામૃતથી શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિનું પ્રક્ષાલન કરી, અષ્ટગંધથી પૂજન કરી, પછી રૂપાનાં પતરાં ઉપર અથવા આંબાની પાટી પર અષ્ટગંધથી યંત્ર લખી; પૂજન કરી, આરતિ કરી, સફેદ જપમાલાથી બાર હજાર જાપ કરવાથી મન્ચ સિદ્ધ થાય છે. કાર્ય પડે ત્રણ વાર મન્નનું સ્મરણ કરવાથી રક્ષા થાય છે.' - તંત્ર–પુષ્યાને ચેગ આવેથી રોહિણીકા પંચાંગ, ચકાંગ પંચાંગ લાવીને ગુટિકા કરીને, ત્રિધાતુના માદળીઆમાં નાખી, ભૂજાએ બાંધવાથી જીવન પર્યંત શરીરની રક્ષા થાય છે.
ઇતિ વિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ત્રેવીસમા યંત્રની વિધિ
આ યંત્ર શુભ દ્રવ્યથી ભેજપત્ર પર શુભાગે લખી, ત્રિધાતુના માદળીઆમાં નાખી પંચામૃતથી પખાલી ધૂપ તથા પુષ્પથી પૂજા કરી મસ્તકે ધારણ કરવાથી આત્મરક્ષા જીવનપર્યત થાય છે. વળી ચંદ્ર, સૂર્યના ગ્રહણ વખતે જમીનમાં દાટીને, પછી પંચામૃતથી પ્રક્ષાલન કરી ધારણ કરે તે પણ શરીરની જીવનપર્યત રક્ષા થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૮
૧ માં વિધિ આ પ્રમાણે છે-“પહેલાં મન્ટને ૧૦૮ વાર જપીને પોતાના શરીરની રક્ષા કરવી, પછી જેને પ્રેત વળગ્યું હોય તેને ઝાડવું અને યંત્ર પાસે રાખવે, આ પ્રમાણે કરવાથી પ્રેત દુર થાય છે.”
Page #498
--------------------------------------------------------------------------
________________
ભક્તામરમતત્રાનાય.
કાવ્ય ૨૪ –
ગાદ્ધિ–૩૪ હી જ જો ફ્રુિતા” નમો વિિિવશાળ | કથાવર જંગમ વા कृत्रिमं सकलविषं यद्भक्ते अप्रणमिताय ये दृष्टिविषान् मुनीन्ते
મત્ર:–૭% નો માવને મીમિત સર્વ સદતં જ ગુજ ચાદ્દા | [*] हाँ ह्रीं हूँ ह्रीं ह्रः असिआउसा जो जो स्वाहा।।
યા–પાંચ કોઠાને ચતુરસ કરી, તેની મધ્યમાં 8 જી હૈ નમઃ લખી, તેના ઉપર વલય દઈને, ત્રાદ્ધિ લખીને, તેના ઉપર વલય દઈને, મન્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર પુરે કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૧૯
વિધિ-આ કાવ્ય, ઋદ્ધિ તથા મત્રનું સ્મરણ કરી, યંત્ર મસ્તકે ધારણ કરવાથી આધાશીશી, સૂર્યવાત તથા માથાના વેગ વગેરે મસ્તકના સર્વ રોગ દૂર થાય. વળી પહેલાં વિધિ પૂર્વક આ મત્રની સાધના કરીને, પવિત્ર થઈ રાતાં વસ્ત્ર પહેરીને, પાણીને ભરેલે ઘડો સ્થાપન કરીને, સિંહાસન ઉપર સૂર્યની મૂર્તિ સ્થાપન કરવી. વળી ગૌતમસ્વામીની મૂર્તિ સ્થાપન કરીને, બંને મૂતિઓ અષ્ટગંધથી પૂજીને, તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્ર લખીને, પૂજા કરી, આગળ સ્થાપન કરીને, રાતાં પુષ્પથી પૂજીને, આરતિ સુધી આગળ કહી ગયા છીએ તે પ્રમાણે વિધિ સર્વ કરીને, રક્ત જપમાલાથી ૧૦૦૮ જાપ કરી, પંચામૃતથી યંત્ર પખાલી સાત દિવસ સુધી નિરંતર પીવડાવવાથી મસ્તકના સર્વ રોગ મટે છે.
તત્ર–પુષ્યાને ચેગ આવે તે ધન્વતરિ પંચાંગ, લક્ષ્મણુ પંચાંગ, શિવલિંગી પંચાંગ, એ ત્રણેનું ચૂર્ણ કરી સુંઘવા આપવાથી આધાશીશી તથા સૂર્યવાતને નાશ થાય છે.
ઈતિ ચતુર્વિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિકૃત એવીમા યંત્રની વિધિ–
આ યંત્ર ભોજપત્ર પર મૂલાકે અથવા પુષ્યાકે અષ્ટગંધથી લખી, સોનાના માદળીઆમાં નાખી પંચામૃતથી પખાલી, રાતાં પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજીને, જેને આધાશીશીનું દર્દ હેય તે પુરૂષે સાત દિવસ સુધી આયંબીલ અથવા એકાસણું કરવું અને સૂર્યને અડધો ઉદય થયેલ હોય તે સમયે મસ્તકે ઉપરોક્ત માદળીયું બાંધવું અને સૂર્યાસ્ત સમયે જે વખતે અડધું બિંબ સૂર્યનું દેખાતું હોય તે સમયે આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્નથી મસ્તક મંત્રવાથી માથાના તમામ રોગો નિશ્ચયે કરીને નાશ પામે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૦
૧ રસ, ન તથા માં “નમો અરિહંતાળ પાઠ નથી. ૨ જ તથા દમાં ' મન્ચાક્ષર નથી. ૩ માં બ્રા * પાઠ છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
મહાઝાભાવિક નવરમર,
કાવ્ય ૨૫ -
*is-ॐ ह्रीं अहँ णमो उग्गतवाणं ।
મન્ના-[8] € € હૂં હૈ રિબડા જૈ જૈ વા€TI % નો ભાવ जय विजये अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं कुरू कुरू स्वाहा । ય––
ષણ આકૃતિ યંત્રની મધ્યમાં કરીને, છ ખાનામાં 8 રને રમvી લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર અઠ્ઠાવીશ હકાર વીંટવા, વળી તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મન્ચ વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર પૂરે કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૧
વિધિ-આ કાવ્ય, ત્રાદ્ધિ, મંત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી અગ્નિનું દિવ્ય કરતી વખતે અગ્નિ ઠંડી થઈ જાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રક્તવસ્ત્ર પહેરીને, પૂજા સામગ્રી, સર્વ પહેલાની માફક મૂકીને, સિંહાસન ઉપર ચશ્વરીની મૂર્તિ સ્થાપન કરીને, વળી ક્ષેત્રપાળની મૂર્તિ સ્થાપન કરી, પંચામૃતથી બંનેનું પ્રક્ષાલન કરી, ચકેશ્વરીની અષ્ટગંધથી પૂજા કરી ક્ષેત્રપાળની મૂતિનું સિંદૂરથી પૂજન કરી પછી અષ્ટગંધથી તામ્રપત્ર પર યંત્ર લખીને, યંત્રની પૂજા કરી, તેની સ્થાપના કરી સુગંધવાળા રાતાં પુષ્પથી પૂજા કરી, આરતિ સુધી બધી ક્રિયાઓ પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે કરી, રાતી જપમાલાથી બાર હજાર જાપ કરવાથી માત્ર સિદ્ધ થાય છે. પછી કાયલાએ સાતવાર સ્મરણ કરીને જેવાથી અગ્નિ ઠંડી થઈ જાય છે.'
તંત્ર–પુષ્પાર્ક ગે એકદંડી પુત્રજારી પંચાંગ, ત્રિધાતુના માદળીઆમાં નાખીને ભુજાએ બાંધવાથી સર્વ જાતની અગ્નિ નિશ્ચય કરીને ઠંડી થઈ જાય છે. આ પ્રયોગ સત્ય છે.
ઇતિ પંચવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત પચીશમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી પુષ્યાક ગે અથવા તે દીપાલિકા દીને ભેજપત્ર પર લખી ત્રિધાતુના માદળીઆમાં ઘાલી, પંચામૃતથી પ્રક્ષાલન કરી, હાથે બાંધવાથી અગ્નિ દિવ્ય નિશ્ચયે થાય છે. ગમે તેવું તપાવેલું તેલ હોય, ગમે તેવો તપાવેલો ગેળો હાથમાં લેવા છતાં પણ ઠંડા જલ જે તે લાગે છે. આ પ્રયોગ સત્ય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ર૨૨
૧ જુમાં “ બ્રૉ” પાઠ છે. ૨ વમાં “હું કાર વીંટવા એવો પાઠ છે, માં “કાર, અને માં કાર પાઠ છે. ૩ માં વિધિ આ પ્રમાણે છે –“ઉક્ત અદ્ધિ ભત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી આરાધક ઉપર અગ્નિની અસર થતી નથી.”
Page #500
--------------------------------------------------------------------------
________________
ભક્તામર અત્રતત્રાનાય.
૭
કાવ્ય ૨૬ગદ્ધિ–કૐ હ્રીં નમો વિતવાળા
मन्त्र-ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं क्लीं हूँ ह्रः पुरुष स्त्रीजनजन्म जीवआत्ति पीडानिवारणं कुरू कुरू स्वाहा।
યંત્ર–સ્વસ્તિકાકારે યંત્ર કરીને, પૂર્વ દિશાએ સમ ધંકાર લખીને, ઉત્તર દિશાએ સાત કાર લખવા, દક્ષિણ દિશાએ સાત શ્રીંકાર લખવા અને પશ્ચિમ દિશાએ સાત મંકાર લખવા, પછી સ્વસ્તિકને ફરતે વલય દઈને, તેના ઉપર ઋદ્ધિ અને માત્ર વીંટો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩
વિધિ–પ્રથમ શુભદિને ચંદ્રમા બલવાન હોય તે જોઈને, પૂજા સામગ્રી ભેગી કરીને અર્ધરાત્રિએ, અપરાન્તકાલ સમયે, પવિત્ર થઈને, રક્ત વસ્ત્ર પહેરીને, જમીન પર નહિ પડેલું એવું ગાયનું છાણ લઈને, તેમાં કંકુ મેલવીને, પવિત્ર જલથી ઉત્તર દિશાએ ગહુલિકા દઈને, ભૂમિ પવિત્ર કરી, તેના ઉપર સિંહાસન સ્થાપીને, તે સિંહાસન પર સોનાની બનાવેલી ચકેશ્વરીદેવીની મૂર્તિની સ્થાપના કરીને, પંચામૃતથી મૂર્તિનું પ્રક્ષાલન કરી, અષ્ટગંધથી પૂજન કરી, તામ્રપત્ર પર અષ્ટગંધથી આ યંત્ર લખીને પૂજીને સ્થાપન કરો, રાતાં ફૂલથી પૂજા કરવી, ફલ નૈવેદ્ય, દીપ, ધૂપાદિક આરતિ સુધી સર્વે વિધિ કરવી. સન્મુખ રહીને રાતી જપમાલાથી આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્ચનો ૧૨૦૦૦ જાપ કરતાં મન્ચ સિદ્ધ થવાથી પ્રાણુત કષ્ટ ઉપસ્થિત થયું હોય તે પણ દૂર થઈ જાય છે.
તંત્ર:–પુષ્યાકે કાંગસી પંચાંગ સ્ત્રીનાં નેત્રમાં આંજવાથી પ્રસુતિ વેળાએ પીડા થતી નથી, વળી નાભિમાં પણ લેપ કરે.
| ઇતિ પવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ, શ્રી હરિભદ્રસારિકૃત છવીશમા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી પુષ્યાકે અથવા દીપાલિકાના દિવસે ભાજપત્ર પર લખી, સેનાના અથવા તાંબાના માદળીઆમાં નાખી, પંચામૃતે પ્રક્ષાલન કરી, સ્ત્રીની કમ્મરે બાંધવાથી પુરે માસે પીડા વિના ગર્ભને પ્રસવે છે. વળી આ યંત્ર અષ્ટગધથી કાંસાની થાળીમાં લખી પ્રસુતિ સમયે પંચામૃતથી પખાલી, સ્ત્રીને પાવાથી, તુરત જ છુટકબારે થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૪
૧ રત, ન તથા માં “ૐ નમો é શ્રી વછી શું વઝનશાન્તિવ્યવહાર કુહ લુહ સ્વાા પાઠ છે. ૨ માં વિધિ મા પ્રમાણે છે.-“દ્ધિ, મત્ર વડે ૧૦૮વાર તેલ મંત્રીને માથે લગાડવાથી તથા યંત્ર પાસે રાખવાથી આધાશીશી વગેરે માથાના સર્વ રોગ નાશ પામે છે.”
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૩૮
મહામાભાવિક નવસ્મરણ. કાવ્ય, ૨૭– ઋદ્ધિ–૩૪ અરું જમો તરતવાળો
મન્ન–૩ નો જથ્થો જેવી વાળિ જાનુ ધણ સાથ રાકૂન उन्मूलय उन्मूलय स्वाहा
યત્ર–ચતુરન્સ ચોવીશ ખાનને યંત્ર કરીને, તે ખાનાઓ મળે % મા તથતિમ્યો કસુવાય ૐ દી [૧] નમઃ હિા આ મન્તાક્ષર લખીને, તેના ઉપર ગોળ વલય દઈને, ઋદ્ધિ, મન્ન વીંટીને, તેના ઉપર વળી વલય દઈને, ચોવીશ કે કાર વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર પૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૫
વિધિ-આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્નનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી શત્રુને ક્ષય થાય છે. આજ વિધિથી સાધીને શત્રુના ઘાતને માટે પિતાને ચંદ્ર બલવાન જોઈને, શુભ ચંદ્રને વેગ જોઈને, પવિત્ર થઈ, કાળાં વસ્ત્ર પહેરી, દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશા સન્મુખ ચકેશ્વરી તથા ક્ષેત્રપાળ બંનેની સ્થાપના કરી, પ્રક્ષાલન, પૂજન, આરતિ વગેરે કહી ગયા છીએ તે પ્રમાણે સર્વ કરીને, વળી યંત્રની રક્તચંદનની પાટી પર સ્થાપના પૂર્વ વિધિ પ્રમાણે કરીને, કાળાં પુષ્પથી પૂજન કરી કાળી જપમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ટને ૧૨૦૦૦ બારહજાર જાપ કરી, ત્રિકાળ કાળાં મરચાં ૧૦૮ હોમવાથી શત્રુને ક્ષય થાય છે.
તંત્ર-પુષ્યાકે કુકડાની ઘાર, મેરની હવાર; શિયાલની ઘાર. લૂંગડીની સેંકડીની) વિષ્ટા, વાગોલની વિષ્ટા તથા ચતુષ્પદની રજ, સર્વ ભેગાં કરીને શત્રુના માથાં પર નાખવાથી તેને ક્ષય થાય છે.
ઇતિ સપ્તવિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત ર૭ મા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભોજપત્ર પર પુષ્યાકે અથવા દીપાલિકા દિને લખીને, સોનાનાં માદળીઆમાં નાંખી, ત્રણ ત્રણ દિવસે દુધ, દહીં, ઘી વગેરે પંચામૃતથી સ્થાપીને પછી ધૂપ કરીને ગળામાં અથવા મસ્તકે ધારણ કરવાથી શત્રુને ક્ષય થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૬
૧ ૫ માં વિધિ આ પ્રમાણે છે- “ઋદ્ધિ, મિત્રની આરાધના કરવાથી અને યંત્ર પાસે રાખવાથી શત્ર આરાધકને કશી હાનિ કરી શકતો નથી.”
Page #502
--------------------------------------------------------------------------
________________
ભક્તામર્મગત ગાનાય.
સમર
કાવ્ય ૨૮–
ઋદ્ધિ—— હ્રીં અર્દ નમો મહાતવાળું ।
મન્ત્ર—ઝ નમો મને નથે વિનયે' ગ્રંમય કૃમય મોર મોર્ય સર્વસામાન્ય सम्पत्तिसौख्यं कुरू कुरू स्वाहा ।
યંત્ર—ચતુરસ નવ ાના કરવા, ખાનાઓમાં મધ્યના એક ખાનામાં સાકાર લખીને, બાકીના આઠ ખાનામાં ટ્રૅકાર લખવા, તેના ઉપર ગોળ વલય દઈને, ઋદ્ધિ ઉપર સેાળ સઁકાર લખવા, તેના ઉપર વલય દઇને, ઋદ્ધિ, મન્ત્ર વીટી તેના ઉપર વલય દઇને ચત્ર સપૂર્ણ કરવા. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૨૭
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી સૌભાગ્ય, કીતિ તથા લક્ષ્મીની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આ વિધિથી સાધના કરવી, શુભદને, પવિત્ર થઈને, પીત વસ્ત્ર પહેરીને, ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા તરફ્ સિંહાસનનું મુખ રાખીને, તેના ઉપર ચક્રેશ્વરી દેવીની મૂર્તિની સ્થાપના કરી, પૂજા સામગ્રી પહેલાં બતાવેલી વિધિ આરતિ સુધીની નિર'તર કરી, આંખાની પાટી અથવા રૂપાનાં પતરાં ઉપર યંત્રની સ્થાપના કરી, સુગંધવાળા પીળાં પુષ્પથી પૂજન કરી, પીળા આસનપર બેસી, કેરબાની અથવા સેાનાની અથવા પીળી જયમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્ર સહિતના ૧૨૦૦૦ બાર હજાર જાપ કરી સિદ્ધ કર્યાં પછી નિર'તર એકસેા આઠ વાર ગણીને, યંત્રનું નિર'તર પૂજન કરવાથી વ્યાપારમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, રાજદરબારમાં જય થાય, યશ સૌભાગ્યાદિ વધે, નગરશેઠની પદવીના ભોક્તા થાય, સર્વ મનાવાંછિત સિદ્ધ થાય.
તન્ત્ર—પુષ્યાક ચેાગે સફેદ સુપલ ભાંગરા, સહદેવી, ગોચંદન સર્વ લાવીને તિલક કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
ઇતિ અાવિતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂ
શ્રી હરિભદ્રસૂરિ કૃત અઠાવીશમા યત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર શુભદવસે લખી સેાનાના માદળીઆમાં નાખી દહીં, દુધ, શ્રી એ ત્રણ મધ્યે ત્રણ ત્રણ દિવસ માદળીઉં રાખીને, પછી માથે ગળે ધારણ કરે, પંચામૃતે પખાલી વળી રૂપાના પતરાં પર લખીને નિરતર પૂજન કરે તે વ્યાપારે લક્ષ્મીની વૃદ્ધિ, સૌભાગ્ય, મનોવાંછિત સર્વ કાર્યની સિદ્ધિ થાય. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૨૮
૧ લ તથા પમાં ‘જ્ઞવિનથ’ પાડે છે. ર્ ઘ તથા થમાં ‘સર્વસિદ્ધિ' પાડે છે. ૩ ત્રમાં વિધિ આ પ્રમાણે છેઃ “ઉક્ત ઋદ્ધિ, મન્ત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી શત્રુ આરાધકને કોઈપણ પ્રકારની હાનિ પહેાંચાડી શકતા નથી.”
Page #503
--------------------------------------------------------------------------
________________
*૪૦
મહાપ્રાભાવિક નવસ્મરણ.
કાવ્ય ૨૯—
ઋધ્ધિ- દ્વી અર્થે મો ઘોરતવાળ
મંત્ર-ઝ નમિળ પાલ વિસ ğિા નામાક્ષર મતો સલિન્દ્ર સમીદે નો समरंताणं मणे जागइ कप्पुहुम्म सर्वसिद्धिं ॐ नमः स्वाहा ।
'ત્ર—મધ્યમાં ચેાનિ આકાર કરી, તેની મધ્યમાં ચકાર ત્રણ સ્થાપન કરીને, તેના ઉપર વલય દઈને, સાળ સ્વર લખીને, તેના ઉપર વલય દઇને, ઋદ્ધિ મન્ત્ર લખીને] વલય દઇ યંત્ર પુરા કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૨૯
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી સ્થાવર વિષેનું ઝેર ચઢતું નથી. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને, લીલા રંગનું વસ્ત્ર પહેરીને, ઉત્તરાભિમુખ સિંહાસન ઉપર ચક્રેશ્વરી દેવીની સ્થાપના કરીને, પહેલાંની વિધિ આરતી સુધીનો કહેલી છે તે પ્રમાણે સર્વ કરીને, પુષ્યાકે ઘડેલી આંખાની પાટલી ઉપર યંત્ર લખીને, પૂજીને, સ્થાપના કરવી, મરવા, દમણેા અથવા માલતીનાં ફૂલેાથી પૂજન કરીને, આગળ મૂકી, પછી લીલમણિની જપમાલાથી ૧૦૦૮ જાપ કરવાથી વિદ્યા સિદ્ધ થાય છે. આ વિદ્યા સિદ્ધ થયા પછી જે પુરુષે સ્થાવર વિષનું ભક્ષણ કર્યું હાય તેને પંચામૃત અથવા શુદ્ધ જલ એકસેસ આઠવાર અથવા એકવીશ વાર મંત્રીને પીવડાવવાથી અીણુ, સામલ, આકડા, ધંતૂરા વગેરે જે કાઈ જાતનું સ્થાવર વિષ હાય તેનાં ઝેરના નાશ થાય છે.
તન્ત્ર—પુષ્યાકે સરપંખા પંચાંગ, ચકાંગ પંચાંગ, મયૂરશીખા પંચાંગ. આ સર્વે પંચાંગ પાણી સાથે પીવડાવવાથી કાઇ પણ જાતનું ઝેર મૃત્યુ નીપજાવતું નથી. તિ એકેનત્રિશત્ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિ કૃત એગણત્રીશમા યંત્રની વિધિ—
આ ચત્ર દીપાલિકાના દિવસે અથવા રવિવારના દિવસે સ્વાતિ નક્ષત્રના ચેગ આવે છતે અષ્ટગંધથી ભાજપત્ર પર લખી, [ઉપરેાક્ત] પંચાંગ ત્રિધાતુના માદળીઆમાં નાખી, પંચામૃતથી પખાલી ભુજાએ ધારણ કરવાથી સ્થાવર વિષ જેવાં કે અફીણ, સેામલ, આકડા ધંતૂરા, મેહરા વગેરે કાઇપણ જાતનું ઝેર ડાય તે પણ મૃત્યુ થાય નહિ. કાઈએ ઝેર ખાધું હાય તેને આ યંત્ર પંચામૃતે પ્રક્ષાલન કરી તેનું ન્હવણુ પીવડાવવાથી, ઝેર ઉતરી જાય છે. અને તે મરતા નથી. આ મણિપ્રભાવ યંત્ર છે. અને તે શ્રી હરિભદ્રસૂરિએ કહેલા હેાવાથી સત્ય છે. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૩૦
૧ ૬માં વિધિ આ પ્રમાણે છેઃ— ઉક્ત ઋદ્ધિ, મન્ત્ર વડે ૧૦૮ વાર પાણી મંત્રીને પાવાથી અને યંત્ર પાસે રાખવાથી દુઃખતી આંખેા સારી થાય છે.”
Page #504
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મત ત્રાસ્નાય.
કાવ્ય. ૩૦– વધિ –૩૪ દી ઘોળુorror I
મંત્ર–૩૪ ફ્રી શ્રી શ્રી ર્વનાથાદ હ્રીં ઘરzqwવતતાર અદે મ [शुद्रविघट्टे] क्षुद्रान् स्तंभय स्तंभय रक्षां कुरू कुरू स्वाहा।
યંત્ર–ચતુરસ પાંચ ખાનાવાળે કરીને, તે ખાનામાં પાંચ ઈંકાર લખીને તેના ઉપર વલય દઈને, તેના ઉપર પંચદશ કારાક્ષર વીંટીને, વળી તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મગ્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૧
વિધિઃ–આ કાવ્ય, અદ્ધિ અને મન્નનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખીને માર્ગે જતાં, બીજા કેઈ, દેશ, નગર અથવા ગામે જતાં આવતાં, રસ્તામાં દ્વિપદ અથવા ચતુષ્પદ હિંસક પ્રાણીઓને ભય ઉપસ્થિત ન થાય. વળી પવિત્ર થઈને સફેદ વસ્ત્ર ધારણ કરી, પૂર્વદિશાએ સિંહાસન ઉપર શ્રી ચકેશ્વરી દેવીની મૂતિ સ્થાપન કરીને, સફેદ ફૂલથી પૂજીને, સફેદ આસન પર બેસીને, રૂપાની માલાથી ૧૦૦૮ વાર આ કાવ્ય, નૃદ્ધિ અને મન્ચને જાપ કરવાથી માત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી ભયજનક સ્થાનમાં તથા માર્ગમાં જતાં આવતાં એકવીશ વાર
સ્મરણ કરવાથી ચોર, દુષ્ટ ભિલ, વાઘ વગેરેને ભય ઉપસ્થિત થતું નથી. ઘેર નિરંતર યંત્રનું પૂજન કરવાથી આ યંત્ર સર્વભોનું હરણ કરે છે.'
તંત્ર-પુષ્યાકે ઘુવડનું હાડકું તથા લજામણીના પંચાંગ લાવી ગેળી કરી, કાર્ય પડે ત્યારે તિલક કપાળમાં કરવાથી રસ્તામાં કોઈ પણ જાતને ભય ઉપસ્થિત થતો નથી.
ઈતિ વિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ત્રીશમા યંત્રની વિધિ–
આ યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધથી પુગ્યાકે અથવા હસ્તાકે અથવા દીપમાલિકાના દિવસે વિધિ સહિત લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, પંચામૃતથી પખાલી, હાથે બાંધવાથી રસ્તામાં કોઈ પણ જાતને ભય ઉપસ્થિત થતો નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૨
- ૧ માં વિધિ આ પ્રમાણે છે –“દ્ધિ, મસ્ત્રનું આરાધન કરીને, યંત્ર પાસે રાખવાથી શત્રુનું સ્થંભન થાય છે.”
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૨
મહામાભાવિક નવમરણ,
કાવ્ય ૩૧
દ્વિ–૩% લ્હી અર્દ નો ધોળુ પરમાળા મત્ર:–૩૪
૩ ૪ વર્ષ વૈવામિ મધfમુ. વિદુર વિવિજ્ઞા मंगलकल्लाणआवासं ॐ ह्रीं नमः स्वाहा।
યંત્ર–મધ્યમાં ચતુરસ આકાર કરીને, તે ચતુરસની મધ્યમાં એક કાર અને એક ઈંકાર, એ પ્રમાણે સાત કાર અને સાત ઈંકાર મળીને કુલ ચઉદ બીજાક્ષર લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર બાવીશ કંકાર વીંટીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર અદ્ધિ, મન્ચ વીંટી, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૩
વિધિ –આ કાવ્ય, ઋદ્ધિ અને મન્નનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી રાજા વશ થાય છે. વળી વિધિ પૂર્વક આ યંત્રને સ્થાપન કરીને પવિત્ર થઈ; રક્ત વસ્ત્ર પહેરીને, પવિત્ર સ્થાને પંચામૃતથી ભરેલો ઘડો સ્થાપન કરીને, વળી ચક્રેશ્વરી તથા ધરણેન્દ્ર બનેની અષ્ટગંધથી પૂજા કરીને સ્થાપના કરવી. નૈવેદ્ય ફલ વગેરે પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે સર્વ વિધિ કરીને, યંત્ર સેનાનાં પતરાં ઉપર તથા ચંપકવૃક્ષની પાટલી પુષ્પાકમાં ઘડાવી, તેના ઉપર વિધિપૂર્વક યંત્ર સ્થાપીને, તેની રાતાં પુષ્પથી પૂજા કરી, ઉત્તરાભિમુખે રક્ત જપમાલાથી સાડા બાર હજાર જાપ એકાસણું કરીને કરે. જેથી મન્ત્ર સિદ્ધ થાય છે. તે સિદ્ધ થએલા મન્ટનું ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરીને; યંત્રનું પૂજન કરવાથી રાજ્યના જેટલું સુખ મલે છે.
તન્ન-પુષ્યાકે પુરુષ લજજાલુ પંચાંગ, અષ્ટગંધની સાથે મેળવીને, તિલક કરી રાજદરબારમાં જવાથી રાજા તિલક કરનારની સન્મુખ જોતાની સાથે જ મહેરબાની કરે છે અને માન સન્માન આપે છે.
ઈતિ એકત્રિશતિ કાવ્ય, પંચાંગ વિધિ સમાપ્ત. શ્રી હરિભદ્રસૂરિકૃત એકત્રીશમા યંત્રની વિધિ –
આ યંત્ર પુષ્યાકે અથવા દીવાલિના દિવસે ભેજપત્ર પર અષ્ટગંધથી લખી, વિધિ સહિત સેનાના માદળીઆમાં નાખીને મસ્તકે ધારણ કરવાથી રાજા નિશ્ચય કરીને વશ થાય છે. નિરંતર યંત્રનું પૂજન કરી, પંચામૃતથી પખાલી દૂધ, દહીં, ઘીમાં ત્રણ ત્રણ દિવસ માદળીયું રાખી, પછી મસ્તકે ધારણ કરવાથી રાજા વશ થાય છે. જીદગી સુધી નિરંતર બંનેનું પૂજન કરવું. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૪
૧. માં વિધિ આ પ્રમાણે છે-“આ મત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી રાજમાન્ય થવાય છે.”
Page #506
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મત્રતત્રાશાય,
કાવ્ય, ૩૨– *द्धि-ॐ ह्रीं अहं णमो घोरगुण बंभयारिणं । मन्त्र-ॐ नमो हाँ ह्रीं हूँ ह्रः सर्वदोषनिवारणं कुरू कुरू स्वाहा ।
વેન્ચ-મધ્યમાં ચતુરસ પાંચ ખાનાઓ કરીને, ખાનાઓમાં પાંચ કાર લખવા, તેના ઉપર વલય દઈને, સત્તાવીશ તૈકાર લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર ઋદ્ધિ, મન્ન વીંટવા, તેના ઉપર વલય કરીને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૫
વિધિ–આ કાવ્ય ત્રાદ્ધિ તથા મત્વનું સ્મરણ કરીને, યંત્ર કમ્મરે બાંધવાથી પિટની પીડા, ગોળ, ફૂલ, સંગ્રહણું વગેરે રોગોની શાંતિ થાય છે. વળી આ વિધિથી સાધના કરવી. પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, જલથી ભરેલા ઘડાની સ્થાપના કરી, તેના ઉપર શ્રીફલ મૂકી, સિંહાસન ઉપર અક્ષતથી ષટ્કોણ આકૃતિ કરીને, તે ષટ્કોણની મધ્યે સાડાત્રણ વાલની તાંબાની વીંટી પોતાની તર્જની આંગળીમાં આવે એવી કરાવી સ્થાપન કરવી, પછી વિધિપૂર્વક ચકેશ્વરી દેવીની પૂજા કરીને સ્થાપના કરવી અને યંત્રને તાંબાના પતરાં પર લખી સુગંધી પુષ્પોથી પૂજન કરી પછી પીળી જપમાલાથી ૧૦૦૮ જાપ કરી મન્ત્ર સિદ્ધ કરવો. ગળાના રેગીને પંચામૃત ૨૧ વાર મંત્રીને પાવાથી તથા તામ્રમુદ્રિકા હાથે ધારણ કરાવવાથી ગોળ શાંત થઈ જાય છે.
તંત્ર-પુષ્યાકે ચકાંક પંચાંગ, કાગજંઘા પંચાંગ પાવાથી અંતરગાંઠ, ગળે તથા શૂળની સમાધિ-શાંતિ થાય છે.
| ઇતિ દ્વાત્રિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત બત્રીશમા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર શુભદિવસે લખીને, તાંબાના માદળીઓમાં નાખીને તથા તાંબાની વીંટી પણ તે દિવસે ઘડાવીને, રોગીને એકાસણું કરાવી, માદળીયું તથા વીંટી ધારણ કરાવીને, તેને પંચામૃત પાવાથી અંતરગાંડ, ગોળ, ફૂલ, સંગ્રહણી વગેરે સર્વપીડા મટે છે. રોગીને ઉપવાસ, આયંબિલ અથવા તે એકાસણું કરાવવું. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૬,
- ૧-માં આ પ્રમાણે વિધિ છે;–“આ ઋદ્ધિ, મગ્ન વડે કુંવારી બાળાએ કાંતેલું સુતર ૧૦૮ વાર મંત્રી તેને ગળામાં બાંધવાથી અને યંત્ર પાસે રાખવાથી સંગ્રહણી આદિ પેટની સર્વ પીડાઓ નષ્ટ થાય છે.”
Page #507
--------------------------------------------------------------------------
________________
***
મહામાભાવિક નવસ્મરણ
કાવ્ય ૩૩
ઋધિ— ી બન્નેં નમો સવ્વોદિપત્તાળું ।
મન્ત્ર—ૐ હ્રીં શ્રીં કહીં દ્ધ થાિિદ્ધ પામયોગીથાય નમો નમઃ સ્વાહા ।
યંત્ર—મધ્યમાં ષટ્કાણાકૃતિ કરીને, ષટ્કોણાકૃતિની મધ્યમાં ઝ્કાર લખીને, છ ખાનામાં સ્ટ્રોકાર લખીને', તેના ઉપર વલય દઇને, તેના ઉપર સાળ દુકાર ફરતા લખીને, વળી તેના ઉપર વલય દઇને ઋદ્ધિ, મન્ત્ર વીંટીને, ઉપર વલય દઇને ચત્ર સંપૂણૅ કરવા. આકૃતિ માટે જુઆ ચિત્ર. ૨૩૭
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરીને, ગળામાં ચત્રને ધારણ કરવાથી તાવ એકાંતરા, વેલા જ્વર, તૃતીય જ્વર, ચતુર્થ વર, શીત જ્વર, ઉષ્ણુ ૧ર વગેરે દશ જાતિના તાવની પીડા શાંત થઇ જાય છે. વળી આ વિધિથી સાધના કરવી-શરીરે પવિત્ર થઇને, સફેદ વસ્ત્ર ધારણ કરી, પાણીથી ભરેલા ઘડા સ્થાપીને, પૂર્વ દિશાએ સિંહાસન ઉપર ચક્રેશ્વરીની તથા હનુમાનની બંનેની સ્થાપના કરી, પછી પહેલાં કહી ગયા છીએ તે વિધિએ પૂજાની સામગ્રી એકઠી કરી, પૂજન કરી, પચવ ના પુષ્પથી પૂજન કરી, આંખાની પાર્ટિ પર યંત્રની સ્થાપના કરી, પ્રથમની વિધિથી ૧૦૦૮ ગુગલની ટિકા પર કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રના પાઠ કરી ધૂપમાં હે।મ કરવા અથવા સફેદ માલા પર પાઠ કરી ગુટિકાના સામટા હામ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી કુમારિકાએ કાંતેલા સુતરના ૨૧ તાર લઇને, દરેક તાર પર ૨૧ વાર મન્ત્ર ભણીને તાવ વાળાના હાથે યંત્ર સહિત આંધવાથી સ જાતના તાવનેા વ્યાધિ શાંત થઈ જાય છે.
ઇતિ સ્રિશત કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ, શ્રી હરિભદ્રસૂરિષ્કૃત તેત્રીશમા યત્રની વિધિ—
આ યંત્ર રવિવારે અથવા શુભયેાગે ભાજપત્ર પર અષ્ટગંધથી લખી, રૂપાના માદળીઆમાં નાખી, પંચામૃતથી પખાલી, પુરુષના જમણા હાથે બાંધવા, પછી કુવારીએ કાંતેલું સુતર રાગીના શરીર પ્રમાણ ભરીને, આ યંત્રમાં જે સન્ત્ર છે, તે મન્ત્રથી ૨૧ ગાંઠ દેવી, એકેક ગાંઠે ત્રણ વાર મન્ત્રનું સ્મરણ કરવું, એટલે કવાર દારા મન્ત્રીને ધૂપ દઇ, તે દોરાથી માદળીઆંને ભુત્વએ આંધવાથી સર્વ જાતના તાવ શાંત થઈ જાય છે. પછી હનુમાનને સવાશેર લાટ માંડ ઘી સહિત ચઢાવીને તેલ, સિંદૂરથી પૂજા કરવાથી સમાધિ થાય છે. આતિ માટે નુ ચિત્ર. ૨૮
૧ ૪ ૧ તથા ઘમાં ‘*કાર દશ લખવા’ એવા પા છે. રથમાં વિધિ આ પ્રમાણે છેઃ– ઉક્ત ઋદ્ધિ, મન્ત્ર વડે અવિવાહિત બાલિકાએ કાંતેલું સુતર ૨૧વાર મન્ત્રીને, તેની બનાવેલી દારી ( હાથે ) બાંધવાથી તથા ઝાડવાથી અને યત્રને પાસે રાખવાથી એકાંતરીઆ, વરી વગેરે સર્વ જાતના તાવ નાશ પામે છે.”
Page #508
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મત્રતત્રા સ્નાય.
કાય ૩૪
ઋદ્ધિ–૭૪ હ ગ મ ટોપિત્તા ! મન્ન-% નમો શ્રી શ્રી સ્ત્રી gwાવળે રેલ્વે નો નમ: સ્વાદ
યંત્ર–મધ્યમાં ચતુરર્સ નવખાના કરીને, તે નવખાનાની મધ્યમાં ૩ૐ : ૨ ૨ + f ઈંt નમઃ આ પ્રમાણે અક્ષર લખીને, તેના ઉપર ગેલાકાર વલય દઈને, તેના ઉપર પંદર લંકાર વીંટીને, વળી તેના ઉપર વલય દઈને; અદ્ધિ, મગ્ન વીંટીને તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૯
વિધિ-આ કાવ્ય, અદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને યંત્ર સ્ત્રીના ગળામાં અથવા કમ્મરે ધારણ કરાવવાથી કસુવાવડ થતી નથી અને સંપૂર્ણ માસે, ગર્ભ પરિપકવ થયા પછી ગર્ભનો પ્રસવ થાય છે. વળી આ વિધિથી મત્રની સાધના કરવી–પવિત્ર થઈ સફેદ રેશમી વસ્ત્ર પહેરીને, પંચામૃતથી ભરેલે કલશ ઉત્તરદિશાએ સ્થાપન કરીને, વિધિપૂર્વક પૂજન સામગ્રી નૈવેદ્ય ફલાદી સર્વ તૈયાર કરી, અષ્ટગંધથી ચકેશ્વરીની પૂજા કરી સ્થાપના કરી, પછી ભરવની મૂર્તિ તેલ સિંદૂરથી પૂજીને, સ્થાપન કરી તે બન્નેને પંચવણી પુષ્પથી પૂજીને, આંબાની પાટલી ઉપર અથવા રૂપાના પતરાં ઉપર યંત્ર લખીને, સ્થાપન કરીને, સફેદ જપમાલાથી બાર હજર જાપ જપીને મત્ર સિદ્ધ કરવા. પચરંગી સૂત્રના સ્ત્રીના ડાબા અંગુઠાથી માથાના રોટલા પર્વતના માપને નવસેરે દોરે લઈને, તેને નવ ગાંઠ દેવી. એકેક ગાંઠ દેતી વખતે ત્રણ ત્રણ વખત મન્ત્ર ભણીને કઠે યંત્ર સહિત સ્ત્રીને ધારણ કરાવવાથી અધૂરે ગર્ભપાત થતો નથી.'
તંત્ર-પુષ્યાકે સહદેવી પંચાંગ, ત્રિધાતુના માદળીઆમાં ધારણ કરવાથી અધૂરો ગર્ભપાત થતો નથી.
ઇતિ ચોત્રીસમાં કાવ્યનો પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિ કૃત ચેત્રીશમા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, ત્રિધાતુના માદળીઆમાં નાખી, પંચામૃતથી ૫ખાલી સ્ત્રીની કમ્મરે શુભદિને બંધાવવાથી અધૂરો ગર્ભપાત થતો નથી. વળી સ્ત્રીના શરીર પ્રમાણ પચરંગી સૂતરના તાર ૨૧ કરી ગાંઠ નવ દઈ (દરેક ગાંઠ ત્રણ ત્રણ વાર મંતરવી), ધૂપ દઈ, કમ્મરે બંધાવવાથી અધૂરો ગર્ભપાત થતો નથી. યંત્રનું નિરંતર પૂજન કરી, પંચામૃતે પખાલીને, તેનું હવણ સગભી સ્ત્રીને પાવાથી ગર્ભની વૃદ્ધિ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર.૨૪૦
૧ માં ધિધિ આ પ્રમાણે છે:-“કસુંબાના રંગથી રંગેલા સુતરને ૧૦૮ વાર ત્રાદ્ધિ, ખન્ન વડ મંત્રી અને તેને ગુગળનો ધ્રુજ દઇ બાંધવાથી તથા યંત્રને પાસે રાખવાથી ગર્ભનું સ્તંભન થાય છે અને અસમયે ગર્ભનું પતન થતું નથી.”
Page #509
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણું.
કાવ્ય, ૩૫-- ऋद्धि-ॐ ह्रीं अहं णमो जल्लोसहिपत्ताणं ।
मन्त्र-ॐ ह्रीं अहं नमो जयेविजये अपराजिते महालक्ष्मी अमृतवर्षिणी अमृतनाविणी अमृतं भवभिव] वषट् सुधाय स्वाहा।
ય––બાર પાંખડીનું કમલ કરીને, કમલની મધ્યકણિકામાં ૐકાર તથા બાકીની બાર પાંખડીઓમાં અનુક્રમે £ ૧ થી ૨ (?) ૩ ધ્ર ૪ ફ્ર ૫ હૂં ૬ ૭ દૂર૮ દુર ૯ શ્રી ૧૦ = ૧૧ મ ૧૨ આ પ્રમાણે મત્રાક્ષ વલયાકારે લખી, તેના ઉપર વલય દઈને, તેના ઉપર ૐ નો સામને સર્વાન મૂત્ત રા ર નમઃ આ મન્ચ વીંટીને તેના ઉપર વલય દઈને ત્રાદ્ધિ; મન્ચ વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૪૧
વિધિઆ કાવ્ય, ઋદ્ધિ તથા મન્વનું સ્મરણ કરવાથી, તથા યંત્ર મસ્તકે ધારણ કરવાથી મરકી તથા દુભિક્ષને ભય ઉપસ્થિત થતો નથી. વળી આ વિધિથી મત્ર સિદ્ધ કરે–પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરી, પ્રથમ બતાવેલી વિધિ પ્રમાPની સર્વ સામગ્રી કરીને, ચકેશ્વરીની પૂજા કરીને, પંચામૃતથી ભરેલા કલશની સ્થાપના કરીને આંબાની પાટલી ઉપર અષ્ટગંધથી યંત્ર લખીને, પચવ ફૂલેથી પૂજન કર્યા પછી સફેદ આસન પર બેસી, સફેદ જપમાલાથી ૧૨૫૦૦ સાડા બાર હજાર જા૫ સાત દિવસમાં પુરા કરવાથી મખ્ય સિદ્ધ થાય છે. માત્ર સિદ્ધ થયા પછી યંત્રનું નિરંતર પૂજન કરીને, કાવ્ય ત્રાદ્ધિ તથા મત્રના સાત વાર જાપ કરીને મરકીના રાગીને પંચામૃત ૧૦૮ વાર મત્રીને પીવડાવવાથી મરકીને રોગ નાશ પામે છે. તથા વળી દુભિક્ષનો ભય ઉપસ્થિત થતો નથી.'
તંત્ર–ગુરૂ પુષ્ય વિદ્યા બ્રાહ્મી પંચાંગ, શતી (રાતી ) ભમ ત્રિધાતુના માદળીઆમાં ધારણ કરવાથી મરકીને ઉપદ્રવ લાગતો નથી.
ઈતિ પંચવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિ કૃત ૩૫ મા યંત્રની વિધિ –
આ યંત્ર શુભ દ્રવ્યથી ભોજપત્ર પર દીપાલિકા અથવા ગુરૂવારના રોજ પુષ્ય નક્ષત્રને ચેગ આવે છતે લખી, ત્રિધાતુના માદળીઆમાં નાખી માદળીઓને પંચામૃતમાં જુદા જુદા રાખી પછી પાંચમા દિવસે ધૂપ દઈ હાથે બાંધવાથી મરકી કેગળીઉ તથા દુભિક્ષને ઉપદ્રવ થતો નથી. યંત્રનું પંચામૃતથી પ્રક્ષાલન કરી મરકીના રેગી પુરુષને તે પીવડાવવાથી તે મરણ પામતું નથી અને ઘર મધ્યે પંચામૃત છાંટવાથી મરકી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૨ - ૧ ઘમાં વિધિ આ પ્રમાણે છે:-“ઉકત ઋદ્ધિ, મત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી દુર્ભિક્ષ, ચોરી મરકી, રાજભય વગેરે સર્વ નાશ પામે છે.”
Page #510
--------------------------------------------------------------------------
________________
લકતામર માત્રાના
કાવ્ય ૩૬–
દ્વિ–૩% હૈં મર્દ નો વિપિત્તળ
मन्त्र-ॐ ह्रीं श्रीं कलिकुंड दंडस्वामिन् आगच्छ आगच्छ आत्ममंत्रान् आकर्षय आकर्षय आत्ममंत्रान् रक्ष रक्ष परमंत्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा ।
યંત્ર:–મધ્યમાં ચતુરસ ભેળ ખાનાં કરીને, તે ખાનાઓમાં વલયાકારે ૩૪ હ્રીં શ્રીં શ્રીં હૂં ઢ ર મ ર મ હ્રૌં હ્રીં હૂં દૃ આ સોળ મન્નાક્ષરો સ્થાપીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર વલયાકારે ઋદ્ધિ, મગ્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર ૨૪૩
વિધિ-આ કાવ્ય, દ્ધિ, મન્વનું સમરણ કરીને, યંત્ર પાસે રાખવાથી, સુવર્ણ વગેરે ધાતુના વ્યાપારમાં લક્ષમીનો લાભ થાય, અને રાજમાન્ય થવાય, વળી પાંચ જણ વચ્ચે પોતાનું બોલેલું વાક્ય પ્રમાણભૂત ગણાય. વળી આ વિધિથી આ મન્ત્રની સાધના કરવી–પવિત્ર થઈપીળાં વસ્ત્ર પહેરી, વિધિપૂર્વક પૂજા સામગ્રી સર્વ કરીને, પંચામૃતથી ભરેલો ઘડે, [તથા ચકેશ્વરીદેવીની ઉત્તર દિશાએ સ્થાપના કરી, પછી આંબાની પાટલિ ઉપર યંત્રની સ્થાપના કરી, પીળાં પુષ્પથી પૂજા કરી, પીળી જપમાલાથી બારહજાર જાપ કરીને મન્ને સિદ્ધ કર. મન્ચ સિદ્ધ થયા પછી નિરંતર ૧૦૮ વખત તેને જાપ કરવો’
તત્રપુષ્યાકે કાચું કપુર, વીરાંજન, પાતાલતુંબ, પાતાલધૂપ, સફેદગિરીને મલ અને પાતાલ ગુગલના ધૂમાડાની મેશ પાડીને, પોતાની આંખમાં અંજન કરીને, પિપલના પાંદડાં ૧૬ સેળ આંખે બાંધવાથી જે જગ્યાએ નિધાન હોય તે જગ્યાએ જ્વાલા દેખાય, જેટલા ભાગમાં જવાલા દેખાય, તેટલા ભાગમાં પ્રાચીન નિધાન છે એમ જાણવું.
ત પર્વિશત કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત છત્રીશમા કાવ્યની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે અથવા હસ્તાકે લખી, સેનાના માદળી આમાં નાખી, ત્રણ દિવસ પંચામૃતમાં રાખી, તે પછી મસ્તકે ધારણ કરવાથી, સુવર્ણ નિધિ પ્રગટ થાય, વ્યાપારમાં તથા રાજદરબારમાં લાભ થાય, વળી પાંચજણ વચ્ચે પોતાનું બોલેલું વચન પ્રમાણભૂત ગણાય, વળી આંબાની પાટલી ઉપર આ યંત્રનું અષ્ટગંધથી ફૂલ, નિવેદ્ય વગેરેથી નિરંતર પૂજન કરવાથી છ મહિનામાં નિધિ પ્રગટ થાય છે. અને સુવર્ણ લાભ નિશ્ચયે કરીને થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર ૨૪૪
૧ ઘમાં વિધિ આ પ્રમાણે છે –“ઋદ્ધિ, મન્નની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી સંપત્તિને લાભ થાય છે. ૧૨૦૦૦ બાર હજાર જાપ લાલ પુષ્પ વડે કરવાથી અને મંત્રનું પૂજન કરવાથી સંપત્તિને લાભ જરૂર થાય છે.”
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૪૮
મહામાભાવિક અવસ્મરણ.
કાવ્ય. ૩૭– *द्धि-ॐ ह्रीं अहं णमो सवोसहिपत्ताणं ।
मन्त्र-ॐ नमो भगवति अप्रतिचक्रे ऐं क्लीं लू ॐ ह्रीं मनोवांछित सिद्धयै नमो नमः अप्रतिचक्रे ह्रीं ठः ठः स्वाहा ।।
યત્ર–મધ્યમાં ગોલાકાર ખાનું કરીને ચાર દિશાએ ચાર અર્ધ ચંદ્રાકાર અને એજ પ્રમાણે પાંચ ખાનાનો ગેલાકાર યંત્ર કરીને તેની મધ્યમાં ૩ૐ શ્રીં હ્રીં જૈ જૈ આ મંત્રાક્ષની સ્થાપના કરીને, તેના ઉપર ગોળ વલય દઈને, તેના ઉપર બાર દૌકાર વીંટીને. તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ મન્ત્ર વીટીને, તેના ઉપર વલય દઈને, યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૫
વિધિ આ કાવ્ય, દ્ધિ મન્નનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી દુર્જનના વાક્યનું સ્થંભન, સર્વજનને ન્યાય કર્તા વચનનું બોલવાપણું અને કીતિ તથા યશની વૃદ્ધિ થાય છે. વળી આ વિધિથી સાધના કરવી–પવિત્ર થઈ સફેદ વસ્ત્ર પહેરી, વિધિપૂર્વક પૂજા સામગ્રી સર્વ કરીને, ઉત્તર દિશાએ ચકેશ્વરીની સ્થાપના કરીને આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, પહેલાં બતાવી ગયા છીએ તે વિધિથી પૂજા કરીને, સફેદ ફૂલથી પૂજન કરીને, પછી ગુગલ, કપૂર, કસ્તુરી તથા કેસર સહિત ૧૦૦૮ એક હજાર આઠ ગુટીકા કરીને, એક ગુટીકાને એક કાવ્ય, અદ્ધિ, મન્નથી મન્ત્રીને ધૂપમાં હોમવી, એ પ્રમાણે ૧૦૦૮ એક હજાર આઠ ગુટકાઓને હામ કરવાથી માત્ર સિદ્ધ થાય છે. માત્ર સિદ્ધ થયા પછી નિત્ય ૨૧ એકવીશ વખત મન્ચનું સ્મરણ કરીને, યંત્રનું પૂજન કરવાથી અને ૨૧ ગુટીકા હોમવાથી શત્રુ નમે. - તંત્ર:–અશ્વિની નક્ષત્રમાં ઘોડાના હાડકાંને ખીલે સાત આંગળ પ્રમાણ શત્રુના ઘેર નાખવાથી(દાટવાથી) તે વશ થાય છે.
- ઈતિ સપ્તત્રિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિ કૃત ૩૭ મા યંત્રની વિધિ –
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર પુષ્યાકે અથવા શુભ દિવસે લખીને, રૂપાના માદળીમાં નાંખીને દૂધ, દહીં તથા ઘી એ ત્રણ મથે ત્રણ ત્રણ દિવસે રાખીને. પછી માદળીયું મસ્તકે ધારણ કરવાથી અને વળી આ યંત્ર આંબાની પાટલી પર ન લખી અષ્ટગંધ, ફૂલ સફેદ, નિવેદ, ફલ વગેરેથી પૂજન કરે તે દુજેન વશ થાય છે. સર્વ જનને ન્યાય કરવાવાળા થાય, કીતિ અને યશની વૃદ્ધિ થાય. તથા શત્રુ મિત્ર થઈ જાય. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૬
૧ માં “બાર સીકાર લીંટવા' એ પાઠ છે. ૧ ઘમાં વિધિ આ પ્રમાણે છે:-“દ્ધિ, મન્ન વડે ૨૧ વાર પાણી મંત્રીને મૂખ પર છાંટવાથી અને યંત્ર પાસે રાખવાથી દુર્જન વશ થાય છે અને તેની જીભનું સ્થંભન થાય છે.”
Page #512
--------------------------------------------------------------------------
________________
તામર માત્રાય.
જ
કાવ્ય ૩૮ -
દ્વિ–% હી અર્થે ન મરીજા
भन्त्र:-ॐ नमो भगवते अष्टमहानागकुलोच्चाटिनी कालदंष्ट्रमृतकोत्थापिनी परमन्त्रप्रणाशिनी देवी शासनदेवते ह्रीं नमो नमः स्वाहा ।
યત્ર–મધ્યમાં ખગાકાર કરીને, તે ખબ્બાકારની મધ્યમાં 8 દ વિના ના છ શ્રીં ૐ નમઃ આ મન્ત્ર લખીને, તેના ઉપર વલય દઈને, હુંકાર અક્ષર ૨૧ એકવીશ લખીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મત્ર વીંટીને, તેના ઉપર વલય દઈને યગ્ન સંપૂર્ણ કરવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૭
વિધિ–આ કાવ્ય, અદ્ધિ અને મન્વનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મદોન્મત્ત એવો હાથી પણ વશ થાય છે. વળી આ વિધિથી મન્ટની સાધના કરવી–પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, ઉત્તરદિશાએ પંચામૃતનો ઘડો અથવા ચકેશ્વરીદેવીની મૂર્તિની સ્થાપના કરવી, જમણી સૂંઢ વાળી ગણેશની મૂર્તિ રક્તચંદનની બનાવેલી સ્થાપન કરી, અગાઉ બતાવી ગએલી વિધિ મુજબ પૂજા, સામગ્રી સર્વે એકઠી કરીને, અષ્ટપ્રકારી ચકેશ્વરીની પૂજા કરીને અને ગણેશની ઘી તથા સિંદુરથી પૂજા કરીને, પછી તાંબાના પતરાં પર યંત્રની અષ્ટગંધથી સ્થાપના કરી (લખીને પંચવર્ણના પુષ્પથી પૂજા કરી, પીળી જપમાલાથી કાવ્ય, દ્ધિ, મન્નથી મોદક (લાડવા) લંબોદર (ગણપતિ) આગળ ધરાવવા, કુલ ૧૦૦૮ માદક મન્ત્રીને લંબોદર આગળ ધરાવવાથી માત્ર સિદ્ધ થાય છે, પછી તે લાડવા હાથીને ખવડાવી દેવાથી હાથી વશ થાય છે.'
તંત્ર-પુષ્યાકે ભુંડ, સુવરની વિષ્ટા જમીન ઉપર પડયા વગરની ગ્રહણ કરીને મિષ્ટાન્નની સાથે હાથીને ખાવા આપવાથી હાથી વશ થાય છે.
ઇતિ શ્રી અષ્ટાત્રિશત કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ, શ્રીહરિભદ્રસારિકૃત ૩૮મા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી શુભદિવસે ભાજપત્ર પર લખીને, તાંબાના માદળીઓમાં નાખીને, પંચામૃતથી પખાલી, ભુજાએ ધારણ કરવાથી મર્દોન્મત્ત હાથી વશ થાય છે. વળી આ યંત્ર તાંબાના પતરાં પર અષ્ટગંધથી લખી નિરંતર ૨૧ફૂલથી પૂજન કરીએ તો લક્ષ્મીની વૃદ્ધિ થાય અને ભંડાર મધ્યે સ્થાપન કરીએ તે અખૂટ લફમી રહે. નિત્ય પૂજવાથી હાથી વશ થાય. હાથીના ગલે બાંધવાથી હાથીનો મદ ઉતરી જાય. વળી પંચામૃતથી પખાલીને પાવાથી સર્ષ પણ નિવિષ થઈ જાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૮
૧ માં વિધિ આ પ્રમાણે છે –“અદ્ધિ, મન્ત્ર જપવાથી અને તંત્ર પાસે રાખવાથી ધનને લાભ થાય છે.”
Page #513
--------------------------------------------------------------------------
________________
*૫૦
સહાપ્રાભાવિક નવસ્મરજી.
કાવ્ય ૩૯ –
ઋદ્ધિ—ઝ દી અર્તે નમો થયાવહીપ્ન |
મન્ત્ર—૪ નમો વધુ ત્તેષુ વર્ચુમાન તત્ત તવ મય વૃત્તિ થળે ચેન્નુ મન્ત્રાઃ પુનઃ [पुनः] स्मर्तव्या अतो नापरमन्त्र निवेदनाय नमः स्वाहा ।
યન્નઃ—મધ્યમાં ચતુરસ માર ખાના કરીને,' તે માર ખાનાની મધ્યમાં ॐ नमो भगवते भयविध्वंस हाँ ह्रीं ह्रीं श्रीं । આ મન્ત્ર સ્થાપીને, તેના ઉપર વલય દઈને, ચઉદ ટા કાર વીંટીને, તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવા. આકૃતિ માટે નુ ચિત્ર. ૨૪૯
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને, યંત્ર ભુજાએ ધારણ કરવાથી માર્ગમાં સિંહ, વાઘ વગેરેના ઉપદ્રવ થતા નથી. વળી પ્રથમ આત્મસાધના કરી, પવિત્ર થઈ, પોળાં વસ્ત્ર પરિધાન કરીને, પૂર્વાભિમુખે ચક્રેશ્વરીદેવીની મૂર્તિ સ્થાપન કરીને, પૂજા સામગ્રી સ ભેગી કરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીનું પૂજન કરીને, નૈવેદ્ય, ફૂલ, શ્રીફલાદિ સર્વાં આરતિ સુધી કરીને, પછી સુગંધીદાર પીળાં પુષ્પથી પૂજન કરી, વળી તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્ર લખી સ્થાપન કરીને, ગુગલ, કપૂર, કેસર, કસ્તુરીની ઘી મિશ્રિત ૧૦૦૮ ગુટિકા કરીને, પીળી જપમાલા પર જપીને, એકેક ગુટિકા ધૂપમાં હેામવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. પછી કામબેલાએ ૨૧વાર મન્ત્રનું સ્મરણ કરવાથી સિંહ, વાઘના ભય ઉપસ્થિત થતા નથી.”
તન્ત્ર—રવિવારના દિવસે સિંહની દાઢ, બિલાડાનેા દાંત, ભૂંડ, સુવરના દાંત તથા શિલને દાંત લાવીને ત્રિધાતુના માદળીઆમાં પુષ્યાકે નાખીને, ભુજાએ ધારણ કરવાથી સિંહના ભય લાગતા નથી.
ઇતિ એકાનચત્વારિ’શત્રુ કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ૩૯મા યત્રની વિધિઃ—
આ યંત્ર અષ્ટગંધથી ભેાજપત્ર પર પુષ્યાર્ક અથવા શુભદિને લખીને, તાંબાના માદળીઆમાં નાખીને, નૈવેદ્ય, પુષ્પ, ફૂલથી પૂજન કરીને, પંચામૃતથી પખાલી, ભુજાએ ધારણ કરવાથી સિંહ તથા વાઘના ઉપદ્રવ થતે નથી. વળી નિરંતર તાંબાના પતરાં પર લખીને પીળાં ૧૦૮ પુષ્પ વડે નિત્ય પૂજન કરનારને મુક્તાફલને લાભ થાય છે. છ માસ સુધી કાવ્ય, ઋદ્ધિ, મન્ત્રનું સ્મરણ કરવાથી શ્વાપદના ભયના નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫૦
૧ ઘમાં પંદર ખાના કરીને' પાડે છે. ૨ થમાં ‘ક્ષા' પાડે છે. ૩ ઘમાં ‘ગ’કાર પાડે છે, ૪ થમાં વિધિ આ પ્રમાણે છે: “ઋદ્ધિ, મન્ત્ર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી સર્પના ભય ઉપસ્થિત થતા નથી.”
Page #514
--------------------------------------------------------------------------
________________
ભક્તામરમત-ગાસ્નાય.
કાવ્ય ૪૦અદ્ધિ-8 ફ્રી મર્દ જમો થયછીf I भन्:-- ह्रीं श्रीं क्लीं हाँ ह्रीं अग्नि उपशमनं कुरू कुरू स्वाहा ।
થa-બાર પાંખડી વાલા કમલની મધ્ય કણિકામાં સાધકનું નામ (દેવદત્ત) લખીને, બાર પાંખડીઓમાં ૩૪ હૈ દ ર ા ( ?) સુંવીય નમઃ લખીને, ઉપર વલય દઈને, તેના ઉપર ઊંકાર પંદર વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કર. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૧
વિધિ–આ કાવ્ય, ત્રાદ્ધિ, મન્વનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી અગ્નિને ઉપદ્રવ થતો નથી. વળી આ વિધિથી મન્ત્રની સાધના કરવી–પવિત્ર થઈને અગ્નિ ખુણે અથવા પૂર્વદિશાએ પંચામૃતથી ભરેલે ઘડે, ચકેશ્વરીની સ્થાપના કરીને, પહેલાંની વિધિ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરીને, લાલ વસ્ત્ર પહેરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરીને, તાંબાના પતરાં પર યન્ત્ર અષ્ટગંધથી લખી સ્થાપના કરીને, સુગધીવાળાં લાલફૂલથી પૂજન કરીને, લાલ આસન પર પૂર્વાભિમુખ બેસીને, લાલ જપમાલા પર કાવ્ય, ઋદ્ધિ અને મન્વના ૧૨૦૦૦ બાર હજાર જાપ કરવાથી મત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી જ્યાં જ્યાં અગ્નિ લાગતો હોય ત્યાં ત્યાં પંચામૃતથી અથવા શુદ્ધ જલથી ૧૦૮વાર મંત્રીને જલધારા ૨૧વાર દેવાથી અગ્નિ શાંત થઈ જાય છે.'
તંત્ર–પુષ્યાકે શિયાણીની દાઢ અને લજજાલુ પંચાંગ, ત્રિધાતુના માદળીઆમાં નાખીને ધારણ કરવાથી અગ્નિથી નિર્ભય થવાય છે.
ઇતિ ચત્વારિશત્ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૦મા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે, મૂલાકે અથવા દિવાલીના દિવસે લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, ત્રણ ત્રણ દિવસ પંચામૃતમાં નાંખીને, પછી મસ્તકે ધારણ કરવાથી અગ્નિની જવાલાને ભય લાગતું નથી. વળી તાંબાના પતરાં ઉપર નવીન યંત્ર ઘરે લખીને, સફેદ ૨૧ ફૂલથી તથા ફલ, નૈવેદ્યથી પૂજન કરીને, તેના પ્રક્ષાલનનું પંચામૃત ઘરમાં નિરંતર છાંટીએ તે કદાપિ કાલે અગ્નિને ભય ઉપસ્થિત થતો નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૨
૧ માં વિધિ આ પ્રમાણે છે-“ઋદ્ધિ, મન્ત્ર વડે ૨૧વાર મંત્રેલું પાણી ઘરની ચારે બાજુએ છાંટવાથી અને યંત્ર પાસે રાખવાથી અગ્નિને ભય મટી જાય છે.”
Page #515
--------------------------------------------------------------------------
________________
કર
સહા પ્રાભાવિક નવસરણ.
કાવ્ય ૪૧ઋધિ— ી અર્દૂ નો લીાલવીન I
મોંત્ર ૐ નમો શ્રી શ્રી થૈ શ્રઃ નજરેખ્યા પદનિવાલિનિ વોર્નર સ્થિત સિદ્ધિ दे हि मनोवांछितं कुरू कुरू स्वाहा ।
ય*ત્રઃ-હસ્તાકાર યંત્ર કરીને, અંગુઠાની મધ્યમાં પાંચ કારની સ્થાપના કરવી, તનીની મધ્યમાં પાંચ હ્રીંકારની સ્થાપના, મધ્યમાની મધ્યમાં પાંચ શ્રી કારની સ્થાપના, અનામિકાની મધ્યમાં પાંચ મૈં કારની સ્થાપના, કનિષ્ટિકામાં પાંચ ઢાકારની સ્થાપના કરવી, તે પછી હાથના તલીઆમાં ૐ ૢી શ્રી વિાય ઢીં નમઃ લખીને, હસ્તાકારને ફરતા વલય દઇને, તેના ઉપર ઋદ્ધિ, મન્ત્ર લખીને તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવેા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫૩
વિધિઃ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પના તથા ઝેરના ભય ઉપસ્થિત થતે નથી. વળી આ મન્ત્રની સાધના આ પ્રમાણે કરવી—વિધિપૂર્વક પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર ધારણ કરી, પંચામૃત કુંભાદિ ચક્રેશ્વરીની સ્મૃતિ અષ્ટપ્રકારે પૂજીને સ્થાપીને, આંમાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, સફેદ પુષ્પથી પૂજીને, સફેદ જપમાલાથી ૧૨૦૦૦ ખાર હેાર જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. નિરંતર યંત્રનું પૂજન કરતાં ૨૧ વખત મન્ત્રનું સ્મરણ કરવું, વળી જેને ઝેર ચઢયું હોય તેને પંચામૃત અથવા પવિત્ર પાણી ૨૧ વાર મંત્રીને પાવાથી ડંખમાંથી ઝેર જતું રહે છે.’
તન્ત્ર—પુષ્યાકે નિવિષી પંચાંગ અને મારશિખા, ત્રિધાતુના માદળીમામાં ધારણ કરવાથી સર્પ કરડતા નથી અથવા ડંખે લેપ કરવાથી ઝેર ઉતરી જાય છે. ઇતિ એકતાલીસમા કાવ્યની પંચાંગ વિધિ સપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૧ મા યંત્રની વિધિ—
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર પુષ્યાકે અથવા સારા દિવસે લખીને, માદલીઆમાં નાંખીને, દહીં, દૂધ, ઘી વગેરે પંચામૃતમાં ત્રણ ત્રણ દિવસ રાખીને, પછી ભુજાએ ધારણ કરવાથી સર્પના ભય ઉપસ્થિત થતા નથી. વળી આ ચત્રનું નિરંતર સફેદ ફૂલ ૨૧ એકવીશ તથા નૈવેદ્ય અને ફલથી જે પૂજન કરે તેના ઘેર સર્પ પ્રવેશ કરતા નથી. વળી પુષ્યાકે ઘડાવેલા રૂપાનાં પતરાં ઉપર અથવા આંખાની પાટલી ઉપર આ ચૈત્ર અષ્ટગંધથી લખીને, બીજા વિંછિ વગેરેનું જગમ અથવા સ્થાવર ઝેર જે કાઇને ચઢયું હાય તેને આ યંત્ર પંચામૃતથી પખાલીને તેના હૅવણુનું પાણી પીવડાવવાથી તે ઝરથી મુક્ત થાય છે. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૫૪
૧૬ માં વિધિ આ પ્રમાણે છે—ઋદ્ધિ, મન્ત્ર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી રાજદરબારમાં સન્માન મળે છે અને ઝાડવાથી સર્પનું વિષ ઉતરે છે.’
Page #516
--------------------------------------------------------------------------
________________
ભક્તામર મત્રતત્રાસ્નાય.
૪૩
કાવ્ય ૪૨–
ક્રિ–૩૪ ઈંf અ નો બ્લોવાળા મન્ન–૩૪ નમો નમકના વિત વિર ગાન જ શોના રોજ રદ ૧૬મच्चजायइ सुहनाम गहण सकल सुह दे ॐ नमः स्वाहा।।
ત્ર–મધ્યમાં ચતુરન્સ દસ ખાના કરીને, ૭% દર શ્રી વાજમાઇ નાકર આ મત્રની સ્થાપના તે દસ ખાનામાં કરીને, તેના ઉપર ગોલાકાર કરીને, તેના ઉપર ફરતા ૧૮ ચંકાર વીંટીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ મન્ત્ર વીંટીને તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૫
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ, મન્વનું સમરણ કરીને, યંત્ર મસ્તકે ધારણ કરવાથી યુદ્ધ, સંગ્રામને ભય ઉપસ્થિત થતો નથી. રાજાને કો૫ ઉપશમે છે અને પિતાના બલ તથા પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. વળી આ વિધિથી મત્રની સાધના કરવી– પવિત્ર થઈ, રાતાં વસ્ત્ર પરિધાન કરીને, પંચામૃતથી ભરેલા રૂપાને કલશ, ચકેશ્વરીની મૂતિ તથા ભરવની મૂતિ, બંને મૃતિઓ પૂર્વ દિશાએ સ્થાપન કરીને, પછી પહેલાં બતાવી ગયા છીએ તે વિધિ પ્રમાણે પૂજા સામગ્રી કરીને, ચકેશ્વરીની અષ્ટપ્રકારે પૂજા કરીને, ભરવની તેલ, સિંદૂરથી પૂજા કરીને, રાતાં ફૂલથી પૂજીને, રક્તચંદનની પાટલિ પર યંત્રની સ્થાપના કરીને, રાતી જપમાલાથી ૧૨૫૦૦ સાડા બારહજાર જાપ કાવ્ય, ત્રાદ્ધિ અને મંત્ર સહિત કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. મ– સિદ્ધ થયા પછી નિરંતર ૧૦૮ અથવા ૨૧ વખત જાપ કરો.'
ત~-પુષ્યાકે શુદ્ધ હાથા જેડી, ત્રિધાતુના માદળીઆમાં ધારણ કરવાથી, સબલ એ સેનાધિપતિ પણ પગમાં પડે છે અને સર્વ કાર્યમાં નિરંતર નિભય થવાય છે.
ઇતિ બેંતાલીસમાં કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિકૃત ૪૨ મા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે અથવા દીપાલિકાના દિવસે વિધિ પૂર્વક લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાંખીને, દહીં, દૂધ અને ઘી એ ત્રણમાં ત્રણ ત્રણ દિવસ રાખીને, પંચામૃતથી પખાલીને, મસ્તકે ધારણ કરવાથી રાજ્ય કોપથી તથા સંગ્રામના ભયથી મુક્ત થવાય છે. વળી રૂપાનાં પતરાં પર લખી ૨૧ વાર સફેદ ફૂલથી પૂજન કરનારને વાસુદેવ પણ નમસ્કાર કરે છે અને સર્વ પ્રકારે તે પૂજન કરનાર નિર્ભય થાય છે. આ યંત્રને પૂજન કરેલા અષ્ટગંધનું તિલક કરીને બહાર જવાથી ત્રણે જગતનાં લોકો નિશ્ચયે કરીને નમસ્કાર કરે છે. આકૃતિ માટે જાઓ ચિત્ર. ૨૫૬
૧ ઘ માં વિધિ આ પ્રમાણે છે:–“ઋદ્ધિ, મત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી યુદ્ધનો ભય રહેતો નથી.”
Page #517
--------------------------------------------------------------------------
________________
ver
મહામાભાવિક નવસ્ત્રહ.
કાવ્ય. ૪૩––
ઋદ્ધિ...ીં અર્દ નમો મધુબાલવીળું ।
मन्त्र — ॐ नमो चक्रेश्वरी [देवी] चत्रधारिणी जिनशासनसेवाकारिणी क्षुद्रोपद्रवविनाशिनी धर्मशांतिकारिणी नमः कुरु कुरु स्वाहा ।
યુન્ત્રા—મધ્યમાં ચાર ખાનાનું કમલ કરીને, તેની મધ્ય કણિકામાં ૪ લખીને ચાર પાંખડીઓમાં છીં શ્રીં નમઃ લખીને તેના ઉપર વલય દઇને પંદરથં કાર લખીને, તેના ઉપર વલય દઇને, તેના ઉપર ઋદ્ધિ, મન્ત્ર ફરતાં લખીને, તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવા. આકૃતિ માટે જીઆ ચિત્ર. ૨૫૭
વિધિ—આ યંત્ર સાધનાની વિધિ ઉપરના કાવ્યેાની વિધિ પ્રમાણે જ જાણવી. આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે.
તંત્ર—પુષ્યાકે સહદેવી પ'ચાંગ, ચક્રાંકા પંચાંગ, લજજાલુ પોંચાંગ તથા ચમક પાષાણુનું તિલક કરવાથી વિજય થાય છે.
ઇતિ તેતાલીશમા કાવ્યના પંચાંગ વિધિ સંપૂછ્યું,
શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૩મા ચત્રની વિધિ—
આ વિજયપતાકા યંત્ર અષ્ટગંધથી ભાજપત્રના ઉપર દીવાળીના દિવસે લખી, સાનાના માદળીમાં નાખી, પંચામૃતે પખાલી મસ્તકે ધારણ કરવાથી યુદ્ધમાં જય થાય છે. વળી આ જ ચત્ર રૂપાનાં પતરાં પર લખીને, ૧૦૮ એકસે આઠ ચંપેલીના ફૂલેાથી હમેશાં પૂજન કરવાથી ઋદ્ધિની વૃદ્ધિ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫૮
કાવ્ય ૪૪–
ઋદ્ધિ
- ॐ ह्रीं अहं णमो अमीआसवोणं ।
भन्त्र -- ॐ नमो रावणाय विभीषणाय कुंभकरणाय लंकाधिपतये महाबलपराक्रमाय मनश्चितित कार्य कुरू कुरू स्वाहा ।
યંત્ર:—આઠ પાંખડીવાલા કમલની મધ્ય કણિકામાં કાર લખીને, આઠે પાંખડીઓમાં હાઁ કાર લખવા, તેના ઉપર વલય દઈને, ખાર ઢીંકાર લખવા, તેના ઉપર વલય દઇને ઋદ્ધિ, મન્ત્ર લખવા તેના ઉપર વલય દઇને યંત્ર સપૂર્ણ કરવેા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૯
Page #518
--------------------------------------------------------------------------
________________
ભકતામર મન્નતન્ના સ્નાય. વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ચનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી, સમુદ્રના ભયને નાશ થાય છે, સમુદ્રમાં વહાણ ડૂબતાં નથી, પિતાનું શરીર પાણીમાં ડુબતું નથી અને તરીને પાર ઉતરાય છે. વળી આ વિધિથી મન્વની સાધના કરવી–પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરીને, પંચામૃત ભરેલે ઘડે, ચકેશ્વરીની ઉત્તર દિશાએ સ્થાપના કરીને, અષ્ટ પ્રકારે એકેશ્વરીની પૂજા કરીને, આરતી સુધીની સર્વ ક્રિયા કરીને, સફેદ ફૂલથી પૂજા કરીને, પછી રૂપાની પાટલી અથવા આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, પછી સફેદ જપમાલાથી ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરવાથી મખ્ય સિદ્ધ થાય છે અને સિદ્ધ થયા પછી કાય વખતે ૨૧ એકવીશ વખત સમરણ કરીને, યંત્રની પૂજા કરવાથી સમુદ્ર સંબંધીના સર્વ ભય દૂર થાય છે.
તંત્ર-પુષ્યાકે રામ, લક્ષમણ પંચાંગ અને રાજહંસી પંચાંગ, ત્રિધાતુના માદળી આમાં ધારણ કરવાથી સમુદ્રને વિષે ભય ઉત્પન્ન થતો નથી.
ઈતિ ચુંમાશલીમાં કાવ્યને પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રીહરિભસૂરિ કૃત ૪૪ મા યંત્રની વિધિઃ
આ યંત્ર ભાજપત્ર પર અષ્ટગંધથી શુભ દિને લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, ત્રણ ત્રણ દિવસ પંચામૃતમાં નાખીને, પછી ધૂ૫ દઈને, ભૂજાએ બાંધીને સમુદ્રગમન કરવાથી સમુદ્ર સંબંધી કોઈ પણ જાતને ઉપદ્રવ થતો નથી, વહાણ વગેરે ક્ષેમકુશલ પાર ઉતરી જાય છે, નિત્ય પૂજન કરવાથી કદાપિ ડુબે નહિ અને તરીને પાર તુરત જ ઉતરી જાય છે. વળી આ યંત્ર વહાણની ધ્વજાએ બાંધવાથી કુશલક્ષેમ તુરત જ પાર ઉતરી જવાય છે અને સમુદ્રના ભયનો નાશ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૦
- ૧ માં વિધિ આ પ્રમાણે છેઃ “ઋદ્ધિ, મિત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી (સમુદ્રની) આપત્તિ દૂર થાય છે, સમુદ્રમાં તોફાનનો ભય રહેતો નથી અને સમુદ્રપાર કરી શકાય છે.”
Page #519
--------------------------------------------------------------------------
________________
AL
સહામાભાવિક નવસ્મરણ
કાવ્ય. ૪૫–
ऋद्धि-ॐ ह्रीं अहं णमो अख्खीणमहाणसीणं ।
मन्त्र -- ॐ नमो भगवति क्षुद्रोपद्रवशान्तिकारिणी रोगकष्टज्वरोपशमनं शान्ति कुरू कुरू स्वाहा ।
યન્ત્ર—મધ્યમાં ચારસ સેાળ ખાના કરીને, તે સેાળ ખાનામાં ૐ દ્ની માવતે મચમીપળઢાય નમઃ એ મન્ત્રની સ્થાપના કરીને, તેના ઉપર ગેાળાકાર વલય દઇને, તેના ઉપર સાળ ઈંકાર વીંટીને, તેના ઉપર વલય દઈને ઋદ્ધિ, મત્ર વીંટીને, તેના ઉપર વલય દઇને યંત્ર સપૂર્ણ કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૧
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી વ્યાધિની પીડા શાંત થાય છે, વળી મહાભયાનક મરણ ભય, જલેાદર, ભગંદર, મરકી વગેરેના ભય, અઢાર જાતના કાડ રાગ, સર્વ શાંત થાય છે. વળી તેની આ પ્રમાણે સાધના કરવી—પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, શુદ્ધ ભૂમિએ પંચામૃત કુંભ, ચક્રેશ્વરી તથા ગૌતમસ્વામી બંનેની મૂર્તિએ દક્ષિણદિશાએ સ્થાપન કરીને, પહેલાં કહી ગયા છીએ, વિધિએ પૂજા, સામગ્રી સ` કરીને, ચક્રેશ્વરી માતાની અષ્ટ પ્રકારે પૂજા કરીને, પછી ગૌતમસ્વામીની સુગંધચૂર્ણથી (વાસક્ષેપથી ) પૂજા કરીને, આંબાની પાટલી પર યંત્ર સ્થાપન કરીને, પાંચ વના પુષ્પથી પૂજા કરીને, પીળી જપમાલાથી ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. મન્ત્ર સિદ્ધ થયા પછી નિરતર ૨૧વાર પંચામૃતનું પાન તથા છંટકાવ કરવાથી દરેક જાતના રોગ ઉપશમે છે.
તન્ત્ર—પુષ્યાકે મિંઢાર્સિંગી પંચાંગ, નાગદમની પંચાંગ રાગી ઉત્તરે તથા ભયે હસ્તે ધારણ કરવાથી રાગના અને ભયના નાશ થાય છે.
ઇતિ પીસ્તાલીસમા કાવ્યના પંચાંગ વિધિ સપૂર્ણ, શ્રી હરિભદ્રસૂરિ કૃત ૪૫ મા યંત્રની વિધિ——
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર પુષ્યાકે અથવા દીવાલીની રાત્રે લખીને, રૂપાના માદળીઆમાં નાખીને, દહીં, દૂધ અને ઘી એ ત્રણેમાં ત્રણ ત્રણ દિવસ રાખીને, પછી પંચામૃતથી પખાલી, ગળાને વિષે ધારણ કરવાથી મહાભય, જલેાદર, ભગંદર, કાડરાગ, મરકી વગેરે ઉપદ્રવમાં રક્ષા થાય છે. વળી નિરંતર પંચામૃતથી પખાલી, પીવાથી સર્વ રાગના નિશ્ચયે કરીને નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૨
૧ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ—ઋદ્ધિ, મન્ત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી મેાટામાં મેાટા ભય પણ દૂર થઈ જાય છે, પ્રતાપ પ્રગટ થાય છે, રાગ નષ્ટ થાય છે. અને કાઈ પણ જાતના ઉપસર્ગના ભય રહેતા નથી.’
Page #520
--------------------------------------------------------------------------
________________
લાયસન્ત્રત થાય.
૪૫૭
કાવ્ય ૪–
ઋદ્ધિ ( અર્જુ ળો વિદ્યાયામાળ
મન્ત્ર:—૪ નમો હા હા શ્રીહોવાઃ: [zî] જ્ઞ = [Í] છાક્ષી ધૂ ક્ષ: ક્ષો સ્વાદા 1
યન્ત્ર—મધ્યમાં ષટ્કાણ કરીને, ષટ્કાણની મધ્યમાં બ્લ્યૂ લખીને, છએ ખાનામાં કાર લખવા, છ ખાનાની મહારના ખુણા ઉપર શ્રીકાર લખવા, પછી વલય દઈને, તે ઉપર ફરતા પચીશ ભેંકાર લખીને, તેના ઉપર વલય દઇને, ઋદ્ધિ, મન્ત્ર કરતા વીંટીને, તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૩
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી, બંદીખાનાથી છૂટે, રાજ્યના તરફથી બંદીખાનાનું સંકટ ઉપસ્થિત થયું હાય તેનાથી શીઘ્ર છૂટે, વળી નિમિડ બંધને બાંધેલી લાઢાની સાંકળા તથા એડીએ પણ તેની પેાતાની જાતે જ તૂટી પડે છે. આ કાવ્ય વગેરેનું સ્મરણ કરવાથી એકવીશ દિવસમાં જરૂર બંધનમુક્ત થાય છે. વળી આ વિધિથી પ્રથમ સાધના કરવી—પવિત્ર થઈ, પૂર્વ દિશાએ પંચામૃત કુંભ, ચક્રેશ્વરી તથા ક્ષેત્રપાલની સ્થાપના કરીને, પીળાં વસ્ત્ર પહેરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરવી તથા તેલ અને સિંદૂરથી ક્ષેત્રપાલની પૂજા કરીને, આંબાની પાટલી ઉપર યંત્રની સ્થાપના કરીને, પીળાં પુષ્પથી પૂજન કરી, પીળી જપમાલાથી ૧૨૦૦૦ બાર હજાર જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. સકટ આવે ૧૦૮ વાર નિરતર મન્ત્ર ખેાલીને, યંત્રનું પૂજન કરીને, પંચામૃત શરીરે છાંટવાથી અંધનથી મૂક્ત થાય છે.'
તંત્ર:-પુષ્યાકે કાળા ધતૂરા પંચાંગ, ચમક પત્થર તથા ઘુવડની જીભનું તિલક કરવાથી બંધનથી મૂક્ત થાય છે.
ઈતિ છેંતાલીસમા કાવ્યની, પંચાંગ વિધિ સમાપ્ત,
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ૪૬ મા યંત્રની વિધિઃ
આ યંત્ર અષ્ટગંધથી ભેાજપત્ર પર શુભ દિવસે લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, પંચામૃતમાં ત્રણ ત્રણ દિવસ રાખીને પછી મસ્તકે અથવા ભૂજાએ ધારણ કરવાથી મંદીખાનામાં પડાતું નથી, કદાચિત્ બંધન યુક્ત હાય તેા યંત્ર બાંધવાથી તુરત બંધનથી છૂટે છે, બેડી બંદીખાનાની તુરત તૂટી જાય છે અને મંદીખાનાની સા નિશ્ચય કરીને માફ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૪
૧ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ—ઋદ્ધિ, મન્ત્ર જપવા, યંત્ર પાસે રાખવા, તથા યંત્રની ત્રિકાળ પૂજા કરવાથી કેદખાનામાંથી છૂટકારા થાય છે, રાજા વગેરેના ભય રહેતા નથી. દરરાજ ૧૦૮વાર જાપ કરવા જોઇએ.”
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સહાઋલાવિક અવસર
કાવ્ય. ૪૭–
અધિ–૩% હીં વમUTit મન્ન–૩ નો હૃf દી હૈં દૈ ધ્ર યક્ષ શ્રીઠ્ઠી જર્ સ્વાહૂા.
યત્ર–મધ્યમાં સેળ ખાના ચોરસ કરીને, તે સેળ ખાનાની મધ્યમાં ૩૪ નમો માવને ઉન્મત્ત મયાય નમઃ આ મંત્ર સ્થાપન કરીને, તેના ઉપર ગોલાકાર કરીને મચર શબ્દ ચાવશ વખત લખીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મન્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૫
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ અને મત્વનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી છ ખંડ પૃથ્વી સાધવી હોય તો છ ખંડ પૃથ્વી સાધી શકાય છે, અને બધા પ્રણામ કરે છે. વળી આ વિધિથી મન્ત્રની સાધના કરવી–પવિત્ર થઈ, રાતાં વસ્ત્ર પહેરીને, ઉત્તરદિશાએ પ્રથમ કહી ગયા છીએ તે વિધિએ ચકેશ્વરી, પંચામૃત કુંભની સ્થાપના કરીને, પછી અષ્ટપ્રકારે ચકેશ્વરીનું પૂજન કરીને, પછી ચાર લગપાલની પૂજા કરીને, પછી ચાર શ્રીફળની સ્થાપના કરીને, બલિ, બાકુલા, નૈવેદ્ય તથા પંચવણ ફૂલેથી પૂજન કરીને, આંબાના પાટીઆ પર યંત્રની સ્થાપના કરીને, પછી રાતી જમાલાથી ૯૦૦૦ નવ હજાર જાપ કરવાથી મખ્ય સિદ્ધ થાય છે. માત્ર સિદ્ધ થયા પછી નિરંતર ૨૧વાર અને કાર્ય વખતે ૧૦૮ વાર માત્ર જાપ કરો.”
તંત્ર-પુષ્યાકે શિયાલશિગી તથા શિવલિંગી પંચાંગ, ત્રિધાતુના માદળીઓમાં ધારણ કરવાથી દરેક દિશાએ વિજય થાય છે.
ઈતિ સુડતાલીસમા કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત સુડતાલીસમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે અથવા શુભ દિવસે લખીને, સોનાના માદળીઆમાં નાખીને, નૈવેદ્ય, ફૂલ, પુષ્પથી પૂજન કરીને પંચામૃતથી પખાલીને, મસ્તકે ધારણ કરવાથી સર્વ દિશાઓમાં વિજય થાય છે અને સર્વ દુશ્મને વશ થાય છે. વળી આ યંત્ર રૂપાનાં પતરાં પર લખીને, તેનું ચંબેલીના અથવા મોગરા વગેરેનાં સફેદ ૨૧ ફૂલથી નિરંતર પૂજન કરવાથી કેઈપણ દુશ્મન યુદ્ધ કરવા તૈયાર થતું નથી અને સર્વ દુશ્મન વશ થઈને સેવા કરે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૬
૧ માં વિધિ આ પ્રમાણે છે –“ઋદ્ધિ, મન્ત્રની આરાધના કરીને, શત્રુ પર ચઢાઈ કરૂ નારને વિજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે, શત્ર વશ થાય છે, શત્રનાં શસ્ત્રોની ધાર નકામી થઈ જાય છે અને બંદુકની ગોળી, બરછી વગેરેના ઘા લાગતા નથી.”
Page #522
--------------------------------------------------------------------------
________________
ભક્તામર જવાના,
કાવ્ય. ૪૮–
*धि- ह्रीं अर्ह णमो ॐ ह्रीं अर्ह णमो भयवं महावीर वड्डमाणे ह्रां ह्रीं हूँ ह्रौं हः असि मा उ सा झी झो स्वाहा ।
मन्त्र-ॐ नमो बंभचेरधारिणस्स अठारसहस्स शीलांगरथधारिणेभ्यो नमः स्वाहा।
યંત્ર–મધ્યમાં અષ્ટ પાંખડીનું કમલ કરીને, વચ્ચેની કર્ણિકામાં દેવદત્ત લખીને, આઠ પાંખડીઓમાં ૩૪ શ્રી કમી પ્રાચૈ (gifa) નમઃ લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર સોળ [ પાંખડીઓમાં 3 થકાર ફરતા વટીને, તેના ઉપર વલય દઈને, યંત્ર સંપૂર્ણ કર. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૭
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ, મન્વનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. વળી આ યંત્રનું દરરોજ પૂજન કરવાથી તથા સ્તંત્રને સંપૂર્ણ પાઠ કરવાથી અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય છે. વળી પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર ધારણ કરી, ઉત્તર દિશાએ પંચામૃત કલશ, ચકેશ્વરીદેવીની સિંહાસન પર સ્થાપના કરીને, પહેલાંની વિધિ પ્રમાણે સામગ્રી સર્વ એકઠી કરીને, અષ્ટપ્રકારે ચકેશ્વરીનું પૂજન આરતિ સુધી સર્વ કરીને, પીળાં પુષ્પથી પૂજન કરીને, અષ્ટગંધથી રૂપાનાં પતરાં પર યંત્રની સ્થાપના કરીને, પીળી જપમાલાથી આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્ચને સાડાબાર હજાર અથવા પુરો એક લાખ જાપ છ મહિનામાં સંપૂર્ણ કરીને મન્ત્ર સિદ્ધ કરો. પછી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે
તંત્ર–પુષ્યાક યોગે સફેદ આકડો કે જેની સાતમી ગ્રંથિ ગણેશાકાર હોય છે, તે લાવીને દ્રવ્યની અંદર રાખવાથી અષ્ટસિદ્ધિ તથા નવનિધિની પ્રાપ્તિ થાય છે.
ઇતિ અડતાલીસમાં કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત અડતાલીસમા યંત્રની વિધિઃ
આ યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધથી લખી સેનાના માદળીઆમાં શુભ દિવસે નાખીને, ત્રણ દિવસ પંચામૃતમાં રાખી, પછી મસ્તકે ધારણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. વળી રૂપાનાં પતરાં ઉપર અષ્ટગંધથી લખીને નિરંતર પંચવણી પુષ્પ, નિવેદ્ય તથા ફલથી પૂજન કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ, અષ્ટસિદ્ધિ તથા નવનિધિની પ્રાપ્તિ છ મહિનામાં થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૮
૧ માં વિધિ આ પ્રમાણે છે-“૨૯ દિવસ સુધી ૧૦૮વાર જપવાથી અને યંત્ર પાસે રાખવાથી મનવાંછિત કાર્યની સિદ્ધિ થાય છે અને જેને પિતાના આધીન કરવો હોય તેના નામનું ચિંતવન કરવાથી તે પોતાને વશ થાય છે.”
Page #523
--------------------------------------------------------------------------
________________
કલ્યાણુમંદિર સ્તોત્ર.
—(०)कल्याणमन्दिरमुदारमवद्यभेदि
___ भीताभयप्रदमनिन्दितमंघ्रिपद्यम् । संसारसागरनिमजदशेषजन्तु
पोतायमानमभिनम्य जिनेश्वरस्य ॥ यस्य स्वयं सुरगुरुगरिमाम्बुराशेः
स्तोत्रं सुविस्तृतमतिनं विभुर्विधातुम् । तीर्थेश्वरस्य कमठस्मयधूमकेतो
स्तस्याहमेष किल संस्तवनं करिष्ये ॥१-२॥-युग्मम् લેકાર્થ –કલ્યાણનું ઘર, ઉદાર, પાપને ભેદનાર, ભય પામેલાને અભયના દેનાર, પ્રશસ્ય અને સંસારરૂપી સમુદ્રને વિષે ડુબતા એવા સમગ્ર પ્રાણીઓને પ્રવહણ(વહાણ) સમાન એવા જિનેશ્વર દેવના ચરણકમળને નમસ્કાર કરીને, મહિમાના મહાસાગર રૂપ તથા કમઠના અહંકારને નાશ કરવામાં ધૂમકેતુ સમાન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેઓની સ્તુતિ કરવા માટે અતિશય બુદ્ધિશાળી એવો બ્રહસ્પતિ પણ સમર્થ થયે નથી, તેઓની સ્તુતિ કરવા હું પ્રવૃત્ત થયો છું.-૧-૨ __ मन्त्रः-ॐनमो भगवओ रिसहस्स तस्स पडिनिमित्तण चरणपण्णत्ति इंदण भणा. मइ यमेण उप्पाडिया जीहा कंठोडमुहतालया खीलिया जो मं भसइ जो मं हसइ दुट्ट. दिट्टीए वज्जसिंखलाए देवदत्तस्स मणं हिययं कोहं जीहा खीलिया सेलखियाए ल ल ल ल ठः ठः ठः स्वाहा
-भैरवपद्मावतीकल्प अ.८ श्लो.८] વિધિ–આ મંત્રને ૧૦૮વાર જાપ કરીને પછી શત્રુ સાથે વાદ વિવાદ કરવાથી જાપ કરનારને જય થાય, નિશ્ચય કરીને દુમનનું મુખ બંધ થાય-પરાજય થાય. ॐ ह्रीं कमठस्स य धूमकेतूपमाय जिनाय नमः॥
सामान्यतोऽपि तव वर्णयितुं स्वरूप
मस्मादृशाः कथमधीश ! भषन्त्यधीशाः । धृष्टोऽपि कौशिकशिशुर्यदिवा दिवाऽन्धो
रूपं प्ररूपयति किं किल धर्मरश्मे १ ॥३॥
Page #524
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર સ્તાત્ર.
sn
ભાવાઃ—હે પ્રભુ! સામાન્ય રીતે પણ તમારૂં સ્વરૂપ કહેવાને મારા જેવા મંદ બુદ્ધિવાળા શી રીતે સમથ થાય? જેવી રીતે દિવસે નિરતર અધ એવા ઘુવડના બાળક ગમે તેટલેા બુદ્ધિશાળી હાય તે પણ સૂર્યનું સ્વરૂપ કહી શકતા નથી, તેવી જ રીતે હું પણ મંદ બુદ્ધિવાળા હાવાથી પ્રભુનું સ્વરૂપ વર્ણવી શકું તેમ નથી.-૩
નિચે! હિન્ને! મવે ! મનાતુરે !
વિધિ—આ
મંત્રને પુષ્યાના ચેગ આવે છતે જાપ શરૂ કરવા અને તે ૨૧ એકવીસ દિવસ સુધીમાં ૧૨૦૦૦ બાર હજાર જાપ પુરા કરવાથી ત્રણે લાક વશીભૂત થાય છે. ી ગ્રેટોયાધીરાય નમઃ
મન્ત્રઃ-૪ રીત જ્ઞા વાહામુલી કેવી
वषट् स्वाहा
આ ૩ જા લેાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૯ માં વચ્ચે પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પદ્માસનસ્થ બિરાજમાન છે, મૂર્તિની જમણી ખાજુએ સ્તાત્રકાર કુમુદચંદ્ર સ્તુતિ એટલતા ચિત્રકારે રજુ કરેલા છે. પ્રભુની ડામી માનુએ પર્વત ઉપર એક ઘુવડ બેઠેલ છે અને આકાશમાં ચિત્રકારે સૂર્ય રજુ કરેલા છે, તથા પ્રભુની મૂતિની નીચે તેનું લાંછન સર્પ રજુ કરેલું છે.
मोक्षानुभवन्नपि नाथ ! मयों
नूनं गुणान् गणयितुं न तव क्षमेत । कल्पान्तवान्तपयसः प्रकटोsपि यस्मा -
મીયંત જૈન બહમેનનુ રત્નાશિઃ ।।૪।।
શ્લોકા :—હે નાથ ! કેઇ મનુષ્ય મેહનીયાદિ કર્મનો ક્ષય થવાને લીધે કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી તમારા ગુણેાને જાણે પણ છે, તથાપિ તેનું વર્ણન કરવાને તે સમર્થ થઈ શકતા નથી. જેવી રીતે સમુદ્રને વિષે રહેલું એવું જે પાણી કલ્પાન્ત કાળને વિષે દૂર થઇ જવાથી તેમાં રહેલા રત્નાના સમૂહ પ્રગટ રીતે જોવામાં આવવા છતાં પણ માપી શકાત્તા નથી તેવી જ રીતે મેાહનીયાદિ કર્મોના ક્ષયથી પ્રગટપણે આપના ગુણાને જાણતા એવા કેવલજ્ઞાની પણ આપના કરી શકતા નથી.૪
ગુણાનું વર્ણન
આ ૪ થા શ્લાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે નુ ચિત્ર. ૨૭૦ ની મધ્યમાં પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા પદ્માસનસ્થ સર્પના લઈન સહિત મિરાજમાન છે. જમણી બાજુ સ્તત્રકર્તા કુમુદચંદ્ર એ હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા
Page #525
--------------------------------------------------------------------------
________________
४९२
મહામાભાવિક નવમરણ
બેઠેલા છે. ત્યારે ડાબી બાજુ એક શ્વેતામ્બર સાધુ ઊભેલા છે અને તેઓની બાજુમાં ચિત્રની નીચે બાજુમાં રજુ કરેલા સમુદ્રમાંનાં પાણીમાં રહેલા રત્નોને જોતાં છતાં પણ લઈ શકવાને અશક્ત હોય એ ભાવ દર્શાવતી એક ગૃહસ્થની પ્રતિકૃતિ રજુ કરીને ચિત્રકારે પોતાની કલ્પનાશક્તિથી શ્લોકનો ભાવ દર્શાવવા પુરેપુરે પ્રયાસ કરેલો જણાઈ આવે છે.
अभ्युद्यतोऽस्मि तव नाथ! जडाशयोऽपि
कतुं स्तवं लसदसङ्ख्यगुणाकरस्य । बालोऽपि किं न निजबाहुयुगं वितत्य
विस्तीर्णतां कथयति स्वधियाऽम्बुराशेः ? ॥५॥ ભાવાર્થ –હે નાથ! જેવી રીતે મંદ બુદ્ધિવાળે બાળક પિતાની બુદ્ધિવડે કરીને પોતાના બંને હાથ પહોળા કરીને આવડો માટે સમુદ્ર છે એમ કહી સમુદ્રને વિસ્તાર બતાવે છે, તેવી જ રીતે મંદ બુદ્ધિવાળે એ હું હોવા છતાં પણુ દેદીપ્યમાન અસંખ્ય ગુણોના સ્થાનરૂપ તમારું સ્તોત્ર કરવાને ઉદ્યમવંત થયો છું.-૫
ये योगिनामपि न यान्ति गुणास्तवेश !
વેવ થં મતિ તેનુ મનાવવા?. जाता तदेवमसमीक्षितकारितेयं ।
जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोऽपि ॥६॥ ભાવાર્થ: હે સ્વામી ! આપના ગુણોનું યથાર્થ વર્ણન કરવાને યોગીઓ પણ સમર્થ થતા નથી, તો પછી તેનું વર્ણન કરવાને હું તો ક્યાંથી જ શક્તિવાન થાઉં? તેથી કરીને મેં જે આ આપની સ્તુતિ કરવાને પ્રારંભ કર્યો છે તે અવિચારી જ કર્યું છે. અથવા જેવી રીતે પક્ષીઓને મનુષ્યની ભાષા બરાબર નહિ આવડવાને લીધે પિતાને જે બોલવું હોય તે તેઓ પોતપોતાની ભાષામાં બોલે છે, તેવી જ રીતે હું પણ મને જેવી આવડે તેવી ભાષામાં આપની સ્તુતિ કરું છું.-૬ • મંત્રઃ–૩% નો માવતિ ! ! સવાટ ! ક્ષિ િ દૂર ब्लं इसौं रः रः सः रः रां रां दृष्टि प्रत्यक्ष मम देवदत्त वश्यं कुरु कुरु स्वाहा । [संवौવર્ ?]
મિરવાવતીજે અ-સો. ૨] વિધિ-આ મંત્રે ૨૧વાર દાતણ મંતરીને દાતણ કરીને પછી ૨૧વાર મંત્ર ભણવાથી ઇચ્છિત મનુષ્ય વશ થાય છે. ૩% હા થોmoriાય નનાંગ નમી થી शंखेश्वर-पार्श्वनाथाय ॐ ह्रीं श्रीं नमः॥
Page #526
--------------------------------------------------------------------------
________________
કલ્યાણદિર સ્તોત્ર. आस्तामचिन्त्यमहिमा जिन ! संस्तवस्ते
नामापि पाति भवतो भवतो जगन्ति ।। तीव्रातपोपहतपान्थजनान् निदाये
प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि ॥७॥ ભાવાર્થ-હે જિનેશ્વરદેવ ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન તો દૂર રહો, પરંતુ તમારું નામ માત્ર પણ ત્રણ જગતના પ્રાણીઓનું ભવભ્રમણથી રક્ષણ કરે છે. જેવી રીતે ઉનાળાની સખ્ત ગરમીથી વ્યાકુળ થએલા મુસાફર લોકોને કમળ સરવરનો આદ્ર-ઠંડો પવન પણ પ્રસન્ન કરે છે, તે પછી સરોવરનું જળ અને તેમાં ઉગેલા કમળે પ્રસન્ન કરે તેમાં તે શું આશ્ચર્ય ? તેવી જ રીતે તમારું નામ માત્ર પણ ગ્રહણ કરવાથી પ્રાણીઓનું ભવભ્રમણ દૂર થાય છે, તે પછી તમારી સ્તુતિ કરવાથી ભવભ્રમણ દૂર થાય તેમાં તે આશ્ચર્ય જ શું?-૭
मन्त्र-ॐ नमो भगवओ अरिट्टनेमिस्स बंधेण बंधामि रक्खसाणं भूयाणं खेयराणं चोराणं दाढाणं साईणीण महोरगाणं अण्णे जे वि दुट्ठा संभवंति तेसि सव्वेसिं मण મુદ્દે વિઠ્ઠી વંમ ઘણુ ઘણુ મદg == [2] . . . દુર સ્વિાદા?] .
[-મૈવપદ્માવતી ૫. . ૭. છે. ૨૭] વિધિ:- આ મંત્રથી માર્ગે ચાલતાં, અટવીના મધ્યમાં ભય ઉપજતાં કાંકરા મંત્રીને ચારે દિશાએ નાખવાથી ચેર, સિંહ, સર્પાદિ ભયને નાશ થાય છે. % ह्रीं भवाटवी निवारकाय श्री जिनाय नमः ।
हृद्वर्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति
जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्यो भुजङ्गममया इव मध्यभाग
मभ्यागते वनशिखण्डिनि चन्दस्य ॥८॥ ભાવાર્થહે પ્રભો ! જેવી રીતે વનનો મોર વનના મધ્યભાગમાં આવે છે ત્યારે સુખડના ઝાડને વીંટાઈ રહેલા સર્પો ખસી જાય છે, તેવી જ રીતે ભવ્યપ્રાણીઓના હૃદયમાં તમે વર્તે છતે દઢ એવા કર્મબંધને તત્કાબ શિથિલ થઈ જાય છે.–૮
मंत्र-ॐ नमो भगवते पार्वतीर्थङ्कराय हंसः महाहंसः पद्महंसः शिवहंसः कोपहंसः उरगेशहंसः पक्षि महाविषमक्षि हुँ फट् (स्वाहा ?) ॥
-ૌરવપક્વવત્ત 1 . ૨૦ શ્રી. ૨૨]
Page #527
--------------------------------------------------------------------------
________________
મહાભાવિક અવસ્મરણ. વિધિ–આ મંત્ર ભણીને ૧૦૮ વાર , ઉંજવાથી સર્પનું ઝેર ઉતરે છે. ૩૪ દ कर्माहिवंधमोचनाय श्री जिनाय नमः ॥
આ ૮ મા કને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૭૧ ની મધ્યમાં પ્રભુ પાર્શ્વનાથની મૂતિ સર્ષના લંછન સહિત બિરાજમાન છે, તેઓની જમણી બાજુ સ્તોત્રકાર કુમુદચંદ્ર સ્તુતિ કરતા બેઠેલા છે અને ડાબી બાજુ સુખડના ઝાડને વીંટાએલા સર્વે નજીકમાં આવેલા વનના મેરોના ભયથી નાશી જતા દેખાય છે ચિત્રકારે આ ચિત્રમાં પણ લેકને અનુરૂપ ભાવ બરાબર રજુ કરેલ છે.
मुच्यन्त एव मनुजाः सहसा जिनेन्द्र !
रौद्ररुपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि । गोस्वामिनि स्फुरिततेजसि दृष्टमात्रे
चौरैरिवाशु पशवः प्रपलायमानः ॥९॥ ભાવાર્થ –હે જિદ્ર! જેવી રીતે દેદીપ્યમાન તેજવાળા, સૂર્ય, રાજા કે ગોવાળને દેખવા માત્રથી જ નાશી જતા એવા ચેરો વડે પશુઓ શીઘ મૂકાઈ જાય છે, તેવી જ રીતે તમારા દર્શન માત્રથી જ સેંકડો ભયંકર ઉપદ્રવથી મનુષ્યો તત્કાળ મુક્ત થાય છે.-૯
भा-ॐ इंदसेणा महाविज्जा देवलोगाओ आगया दिट्ठिबंधणं करिस्सामि भडाणं भूआणं. अहिणं दाढीणं सिंगीणं चोराणं चारियाणं जोहाणं वग्घाणं सिंहाणं भूयाणं गंघव्वाणं महोरगाण अन्नेसिं (अण्णे वि?) दृसत्ताणं दिदिबंधणं मुहबंधणं करेमि ॐ इदनरिंदे स्वाहा ॥
વિધિ–દિપાલિકા દિને ઉપવાસ કરીને આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરે, પછીથી સાથે ચાલતાં ૨૧વાર ગણવાથી સર્વ જાતના ભય તથા ઉપદ્રવનો નાશ થાય છે. ॐ ह्रीं सर्वोपद्रव हरणाय श्रीजिनाय नमः॥
આ ૯ભા કલેકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭રની મધ્યમાં સપના લાંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ, મૂર્તિની જમણી બાજુએ પ્રભુની સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચન્દ્ર તથા ડાબી બાજુએ નાશી જતાં એવા ઢેરે તથા તેનું ચેરાથી રક્ષણ કરતાં બે ઢાલ અને તલવાર ધારી સુભટ તથા ચિત્રની ઉપરના ભાગમાં દેદીપ્યમાન તેજવાળા સૂર્યની રજુઆત કરીને ચિત્રકારે આ ચિત્રમાં પણ શ્લોકને અનુલક્ષીને ભાવ દર્શાવવામાં બરાબર સફળતા મેળવેલી છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
૧૫
કલ્યાણ મંદિર તેા. त्वं तारको जिन ! कथं भविनां त एव
त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः ? । यद्वा दृतिस्तरति यज्जलमेष नून
मन्तगेतस्य मरुतः स किलानुभावः ॥१०॥ ભાવાર્થડે જિનેશ્વરદેવ ! સંસાર સમુદ્રથી પાર ઉતરતા એવા ભવ્ય પ્રાણીઓ આપને પિતાના હૃદયમાં વહન-ધારણ કરે છે, તો પછી તમે ભવ્ય પ્રાણીઓને તારનાર કહેવાઓ છે તે કેવી રીતે ? તો કહે છે કે–જેવી રીતે ચામડાની અંદર રહેલા વાયુના પ્રભાવથી જ મશક તરે છે તેવી જ રીતે ભવ્ય પ્રાણીઓ જે સંસાર સમુદ્રથી પાર ઉતરે છે તેમાં તારો જ પ્રભાવ છે.–૧૦ ___ मन:-ॐ ह्रीं चक्रेश्वरी चक्रधारिणी जल जलनिहि पारउतारणि जलं थंभय थभय दुष्टान् दैत्यान् दारय दारय असिवोपसमं कुरू कुरू ॐ ठः ठः ठः ? ]स्वाहा ॥
વિધિઆ મંત્રને ગુરૂવારના રોજ પુષ્ય નક્ષત્રને યોગ આવે છતે ૧૦૮ વાર જાપ કરીને સાધ્ય કર્યા પછી કાર્ય પળે ૨૧ એકવીશવાર ગણવાથી દરેક જાતના પાણીના ભય લે છે. ૩૬ ઠ્ઠ મવયિતા વયિ વિનાય નમઃ |
આ ૧૦મા કલેકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૩ ની મધ્યમાં સર્ષના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે, પ્રભુની જમણી બાજુએ સ્તોત્રકાર કુમુદચંદ્રને પ્રભુની સ્તુતિ કરતા તથા ડાબી બાજુએ એક સ્તુતિ કરતે ભવ્ય પુરુષ તથા તેના પગની નીચેના ભાગમાં પાણીમાં તરતી ચામડાની મશક રજુ કરીને ચિત્રકારે અહીંયાં પણ લોકને અનુરૂપ ભાવ રજુ કરેલે સ્પષ્ટ જણાઈ આવે છે.
यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः
सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन । विध्यापिता हुतभुजः पयसाऽथ येन
पीतं न किं तदपि दुर्धरवाडवेन ? ॥११॥ ભાવાર્થ–જેમ જગતમાં પાણી વડે અગ્નિ બુઝાઈ જાય છે છતાં પણ વડવાનળ અગ્નિ તેનું પાન શું નથી કરતો ? તેમ જે કામદેવની પાસે હરિહરાદિ દેવે પણ પ્રભાવ વગરના થયા છે, તે કામદેવને આપે ક્ષણવારમાં જીતેલ છે.–૧૧
भत्र-ॐ नमो भगवती अग्निस्तम्भिनि ! पश्चदिव्योत्तरणि! श्रेयस्करि ! ज्वल ज्वल प्रज्वल प्रज्वल सर्वकामार्थसाधिनि ! ॐ अनलपिङ्गलोर्ध्वकेशिनि! महाधिव्याधिपतये स्वाहा ॥
Page #529
--------------------------------------------------------------------------
________________
$3
વિધિ: નાશ થાય છે. स्वामिने नमः ॥
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
આ મંત્ર કેસર અથવા હરતાલથી લખવાથી અગ્નિના ઉપદ્રવના દ્વીક્રુતમુનિરાય શ્રીનિનાય નમઃ ॥ શ્રી હવદ્ધાન્ત
આ ૧૧ મા લેાકના ભાવ દર્શાવતી પ્રકૃતિ માટે જીએ ચિત્ર. ર૭૪ ની જમણીબાજુના ઉપરના ભાગમાં પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ સ્મૃતિ તથા પ્રભુની નીચેના ભાગમાં સર્પ લાંછન તથા પ્રભુની જમણી ખાજુએ સ્તત્રકાર કુમુદચંદ્રે સ્તુતિ કરતા દેખાય છે, પ્રભુની ડાબી બાજુએ એકજ આસન ઉપર હુરિ (કૃષ્ણ) લક્ષ્મી સહિત તથા તેઓની નીચે કામદેવ (પુષ્પધન્વા ) ધનુષ્ય અને પુષ્પ આણુ હાથમાં પકડીને તથા હર (શંકર) પાતી સહિત તથા વ્યાઘ્રચમ ઉપર અર્ધનારીશ્વરના સ્વરુપમાં બેઠેલા ચીતરીને અને વળી ચિત્રની નીચેના ભાગમાં પાણીમાં સળગતા વડવાગ્નિ રજુ કરીને ચિત્રકારે લેાકના એકેએક ભાવ રજુ કર્યા છે.
स्वामिन्ननल्प गरिमाणमपि प्रपन्ना
स्त्वां जन्तवः कथमहो हृदये दधानाः । जन्मोदधिं लघु तरन्त्यतिलाघवेन
चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः ॥१२॥
ભાવાથ: હે સ્વામી ! તમેાને સ્વામીપણે આશ્રિત થએલા પ્રાણીઓ અત્યત ગુરુતાવાળા—ભારવાળા તમાને હ્રદયમાં ધારણ કરતા છતાં પણ જલદીથી ઘેાડા પણુ ભાર નહિ લાગવાથી અત્યંત હળવાપાએ કરીને ભવસાગરને તરી જાય છે. તમને મેાટા ભારવાળાને ચિત્તમાં ધારણ કરતા છતાં જાણે બિલકુલ ભ、 જ નથી એવી રીતે સહેલાઈથી તરી જાય છે, તે આશ્ચય છે; અથવા તે તે ચેાગ્ય જ છે, કારણ કે મહાપુરુષોના પ્રભાવ અવણૅનીય જ હાય છે; ભારવાળા છતાં પણ ભાર રહિત થઈ ખીને સહેલાઈથી તારવાની શક્તિ મહાત્માઓની જ હેાય છે, કે જે સામાન્ય મનુષ્યના ચિંતવનમાં પણ આવી શકે નહિ.-૧૨
મન્ત્ર—” ↑ હ્રીં હૈં હૈ ૐ; લિબાસા વાંછિત મે ગુરુ ગુરુ સ્વાહા ॥ વિધિઃ-આ મંત્રનેા સવાલાખ જાપ કરવાથી સર્વ મનાવાંછિત કાયની સિદ્ધિ
થાય છે.
આ ૧૨ મા શ્ર્લોકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીઆ ચિત્ર. ૨૭૫ ની મધ્યમાં સપ્ના લઈન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે, તેની જમણી બાજુએ સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે, તથા ડાખી
Page #530
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર સ્તોત્ર. બાજુએ બે ગૃહસ્થ શ્રાવકે વસ્ત્રો પહેરીને બેઠેલા છે અને તે બંને જણ પોતાનો જમણે હાથ ઉંચો કરીને પ્રભુની સ્તુતિ કરતા દેખાય છે, તે ગૃહસ્થોની પાછળના ભાગમાં પર્વતની આકૃતિ ચીતરેલી છે તથા ચિત્રના નીચેના ભાગમાં સમુદ્રમાં તરતાં સાત કમળનાં ફૂલે બતાવીને ચિત્રકારે શ્લોકને આશય ધ્વનિત કરવા પ્રયત્ન કરેલો છે. જેવી રીતે હળવાપણાએ કરીને કમળનાં ફૂલે સમુદ્ર તરી જાય છે, તેવી જ રીતે આપને હૃદયમાં ધારણ કરવાવાળા પ્રાણીઓ કર્મની નિર્જરા થવાથી અત્યંત હળવા કમી થવાથી સુખે કરીને ભવરુપી સમુદ્રને તરી જાય છે.
क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो
ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः ।। प्लोषत्यमुत्र यदिवा शिशिराऽपि लोके
नीलद्रुमाणि विपिनानि न किं हिमानी ? ॥१३॥ ભાવાર્થ-હે પ્રભુ ! જે તમોએ ક્રોધને પ્રથમથી જ નાશ કર્યો છે, તે તે કોધ વિના કર્મરૂપી ચેરેને તમાએ શી રીતે નાશ કર્યો ? એ મોટું આશ્ચર્ય છે. આ જગતમાં શીતળ એવો પણ હિમને સમૂહ, નીલા વૃક્ષવાળા વનખંડને શું નથી બાળ ? જેમ શીતળ એ હિમને સમૂહ નીલા વૃક્ષવાળા વનખંડને બાળે છે, તેમ તમે પણ ક્રોધ વિના જ કર્મ રૂપી ચોરેને નાશ કરે છે એ યુક્ત જ છે.–૧૩
મ––૩૪ ઈં અવિભાડલા પર્વ તુન્ રતમા તૈમય અધય ગંધક અન્ય मुकय मोहय मोहय कुरु कुरु ह्रीं दुष्टान् ठः ठः ठः स्वाहा ॥
વિધિપૂર્વ દિશા સન્મુખ બેસીને આ મંત્રને આઠ દિવસ અથવા એકવિશ દિવસ સુધી મુષ્ટિ બંધ કરી રોજ ૧૧૦૦ અગિઆરસો જાપ કરે તે સવ જાતના દુષ્ટ વ્યંતરના કષ્ટથી મુક્ત થવાય છે. દૃી વાવવિશ્વેતા શ્રી जिनाय नमः ॥
આ ૧૩મા શ્લોકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૭૬ની મધ્યમાં સર્ષના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે, તેઓશ્રીની જમણી બાજુએ બંને હાથની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતા એવા સ્તોત્રકાર “કુમુદચંદ્ર બેઠેલા છે અને ડાબી બાજુએ નીલા વૃક્ષવાળા વનખંડે બતાવવાને માટે ચિત્રકારે વનખંડમાં ટેકરી ઉપર ઉગેલું એક નીલું વૃક્ષ બતાવીને શ્લેકને અનુરૂપ ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલ છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. त्वां योगिनो जिन ! सदा परमात्मरूप
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे । पूतस्य निर्मलरुचेर्यदिवा किमन्य
दक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः ॥१४॥ ભાવાર્થ –હે જિનેશ્વર ! યોગિ પુરુ પરમાત્માસ્વરુપ એવા આપને નિરંતર જ્ઞાનરૂપ ચક્ષુવડે જુએ છે–પિતાના હૃદયકમળની કણિકાને વિષે આપને જ શોધે છે. અર્થાત્ કમળના બીજનું સ્થાન જેમ કર્ણિકા છે, તેમ તમે પણ કર્મમળને નાશ થવાથી પવિત્ર એટલે ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થએલા હોવાથી નિર્મળ કાંતિવાળા છે માટે યોગિઓના હૃદયકમળના મધ્યભાગ રૂપ કર્ણિકા એ જ આપનું યોગ્ય સ્થાન છે.–૧૪
मन्त्र-ॐ नमो मेरु महामेरु, ॐ नमो गौरी महागौरी ॐ नमो काली महाकाली, [નો] ડું મઢા, ૩ [નમાં] જે માળે, [ૐ નમો વિષે વિશે], ૩% नमो पण्णसमणि महापण्णसमणि, अवतर अवतर देवि अवतर [अवतर] स्वाहा ।
[-શ્રી મૈવઘwાવતી . અ. ૮. . ૮.] વિધિ-આ મન્વનો આઠ હજાર જાપ કરીને આરીસો મંત્રીને વસ્ત્ર પર આરીસો મુકી, તેની સન્મુખ કુંવારી કન્યાને સ્નાન કરાવી સફેદ વસ્ત્ર પહેરાવી બેસાડીને જે જે પ્રશ્ન પૂછીયે તેને તે કન્યા સત્ય ઉત્તર આપે. ૩૪ લ્હી દરવુંજૈિવિતા [ઝીનનાચ] નમઃ |
આ ૧૪મા લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૭ની મધ્યમાં સર્ષના લંછનવાળી પદ્માસનસ્થ પાર્શ્વનાથની મૂર્તિ બિરાજમાન છે. તેઓની જમણી બાજુએ પ્રભુની સ્તુતિ કરતાં તેત્રકાર કુમુદચંદ્ર અને ડાબી બાજુએ જમણા હાથમાં નવકારવાલી પકડીને ધ્યાન કરતો એક ભક્ત શ્રાવક તથા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થએલ એક યોગિ કમળની ઉપર પદ્માસનસ્થ બેઠેલ છે અને તેની નજીકમાં બીજો એક ભક્તજન ઊભે રહેલો છે. ચિત્રકારે ચિત્રમાં ધ્યાન કરનાર ગૃહસ્થના ઉપરના ભાગમાં “ચાનાત” તથા ગિના ઉપરના ભાગમાં “vમાત્મા ' શબ્દ લખીને તથા તે યોગિની બાજુમાં એક વિકસિત કમળ જેવી આકૃતિ ચીતરીને કને ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલો સ્પષ્ટ જણાઈ આવે છે.
ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन
देहं विहाय परमात्मदशां व्रजन्ति ।
Page #532
--------------------------------------------------------------------------
________________
કહયાણમદિર સ્તર. तीवानलादुपलभावमपास्य लोके
चामीकरत्वमचिरादिव धातुभेदाः ॥१५॥ ભાવાર્થ-હે જિનેશ્વર ! જેવી રીતે ધાતુઓના પ્રકારો તીવ્ર અગ્નિના સંયોગથી પત્થરપણાને ત્યાગ કરી સુવર્ણપણાને પામે છે, તેવી જ રીતે ભવ્યપ્રાણીઓ તમારું ધ્યાન ધરવાથી ઔદારિક શરીરનો ત્યાગ કરીને પરમાત્મદશાને પામે છે.–૧૫
મંત્રઃ–૩ ન હોઇ સરવણgi, ૩૪ નો ૩ જ્ઞાથા, ૐ હ્રીં નમો - रियाण, ॐ ह्रीं नमो सिद्धाणं, ॐ ह्रीं नमो अरिहंताण, एकाहिक, द्वयहिक, चातुर्थिक, महाज्वर, क्रोधज्वर, शोकज्वर, भयज्वर, कामज्वर, कलितरव, महावीरान् , बंध बंध हाँ ह्रीं फट् स्वाहा।
વિધિ–આ મન્વનું સ્મરણ કરીને નવા વસ્ત્રના છેડે ગાંઠ વાળી, તે ગાંઠને ગુગલ તથા ઘીને ધૂપ દે, પછી તાવથી ગ્રસ્ત થએલા રેગીને તે મન્નેલું વસ્ત્ર ઓઢાડવું, વસ્ત્રની ગાંઠ રેગીના મસ્તક તળે રાખવી, આ પ્રમાણે કરવાથી રોગીને તાવ ઉતરી જાય છે અને તેને સુખે ઉંઘ આવે છે. ૩૪ લ કમજોરદાય નમઃ |
अन्तः सदैव जिन ! यस्य विभाव्यसे त्वं ।
भव्यैः कथं तदपि नाशयसे शरीरम् ?। एतत् स्वरूपमथ मध्यविवर्तिनो हि
__ यद् विग्रहं प्रशमयन्ति महानुभावाः ।।१६।। ભાવાર્થ –“હે જિનેશ્વર દેવ! ભવ્ય પ્રાણીઓ પોતાના જે શરીરમાં આપનું નિરંતર ધ્યાન ધરે છે, તે જ તેમના શરીરને આપ નાશ કરે છે? અર્થાત્ તેમને મોક્ષ પમાડી દેહ રહિત કરે છે. જે સ્થાનમાં ભવ્ય પ્રાણીઓ આપનું ધ્યાન ધરે છે, તે જ સ્થાનનો નાશ કરે તે આપને યોગ્ય નથી. આ વિરોધાભાસ અલંકાર છે, તેમાં વિગ્રહ શબ્દના “શરીર” અને “કલહ એવા બે અર્થ હોવાથી સ્તુતિકાર તે વિરોધનો પરિહાર કરે છે.–અથવા તો તે યોગ્ય જ છે. કારણ કે જેઓ મધ્યમાં વચ્ચે રહેલા હોય તેઓને સ્વભાવ જ એ હોય છે કે તે મહાત્માઓ ‘વિગ્રહને એટલે બે જણ વચ્ચેના કજીઆનો નાશ કરે જ છે. તેમ અહીં આપ “વિગ્રહને એટલે મોક્ષ આપવાથી શરીરને નાશ કરે છે. કારણ કે આપ પણ શરીરની મધ્યમાં રહેલા છે.-૧૬
મત્ર – ૩% નમો જિદંતાળ વૌ રક્ષ ક્ષ, ૩ૐ હ્રીં નમો સિદ્ધા ૪ રક્ષ रक्ष, ॐ ह्रीं नमो आयरियाणं नाभिं रक्ष रक्ष, ॐ ह्रीं नमो उवज्झायाणं हृदयं रक्ष रक्ष ॐ ह्रीं नमो लोए सवसाहूणं ब्रह्मांड रक्ष रक्ष, ॐ ह्रीं एसो पंच नमुक्कारो शिखां रक्ष
Page #533
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક અવસ્મરણ रक्ष, ॐ ह्रीं सवपावप्पणासणो आसनं रक्ष रक्ष, ॐ ह्रीं मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं, आत्मरक्षा पररक्षा हिलि हिलि मातंगिनि स्वाहा ॥
વિધિ:આ મંત્રનું સ્મરણ કરવાથી કામણાદિ દેષનું નિવારણ થાય. ૩હૈં विग्रहनिवारकाय श्री जिनाय नमः ॥
આ ૧૬મા લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૮ ની મધ્યમાં સર્ષના લાંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ બે હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે. અને ડાબી બાજુ જમણા હાથમાં નવકારવાલી પકડીને એક ભવ્ય શ્રાવક ધ્યાન ધરતો બેઠેલે છે અને શ્રાવકની બાજુમાં એક ગૃહસ્થ બીજી બે વ્યક્તિઓ કે જે કઈ બાબતમાં ઝગડો કરીને મારામારી કરવાની તૈયારી કરતી હોય તેવી દેખાય છે, તે બંનેની વચ્ચે ઊભે રહીને ઝઘડો પતાવતો હોય તેમ બતાવીને મહાત્માઓ બે જણ વચ્ચેના કજીઆને નાશ કરે છે, તેવી રીતને ભાવ બતાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલ છે.
आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्ध्या
ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः। पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं
किं नाम नो विषविकारमपाकरोति ? ॥१७॥ ભાવાર્થ—હે જિનેશ્વર! આ જગતમાં જેવી રીતે પાણીને વિષે અમૃતની ભાવના કરી હોય તે પાણી અથવા મણિ મંત્રથી અમૃતરૂપ કરેલું પાણી વિષના વિકારને દૂર કરે છે, તેવી જ રીતે જે પંડિત પુરુષે પિતાના આત્માને પરમાત્મ સ્વરૂપે ચિંતવે છે, તે પંડિત પુરુષે પરમાત્મ સ્વરૂપ જ થાય છે, અર્થાત્ પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે.-૧૭
મ––ૐ શ સ રતઃ વદ : ૩ ય ટુ(?) હૃત્તિ ૩૪ શ્રી Tनाथाय दह दह दूष्ट मागविषं क्षिप ॐ स्वाहा॥
[-શ્રી પાર્શ્વનાથસ્તોત્રે . ૨૬ મં. જિ. પૃ. ૭૨] વિધિ–આ મંત્રથી સાત વાર પાણી મંત્રીને જે જગ્યાએ સપની દાઢ બેઠી હેય તે જગ્યાએ છાંટવાથી અથવા મંત્રેલું પાણી પીવાથી સાપનું ઝેર ઉતરે અથવા સર્વ જાતનાં ઝેરનાં દેષનું નિવારણ થાય છે. ૩૪ ફ્રી સમસ્યાથી શ્રી जिनाय नमः॥
Page #534
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ મંદિર સ્તોત્ર. त्वामेव वीततमसं परवादिनोऽपि
– વિમો: રિન્દરસિધિયા છાત્રા किं काचकामलिमिरीश ! सितोऽपि शङ्खो
__नो गृह्यते विविधवर्णविपर्ययेण ? ॥१८॥ ભાવાર્થ –હે પ્રભુ! પર દર્શનીઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર વગેરેની બુદ્ધિથી વીતરાગ એવા આપને જ અંગિકાર કરે છે-આપનું જ બ્રહ્માદિક રૂપે ધ્યાન ધરે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે શંખને વર્ણ સફેદ છે તે પણ કાચકમળાના રેગવાળા મનુષ્યો તે શંખને રાતો, પીળો વગેરે જુદા જુદા વર્ણવાળે જુએ છે, તેવી જ રીતે પરતીથીઓ પણ આપનું આ હરિ છે, હર છે, બ્રહ્મા છે, એવી બુદ્ધિથી આરાધન કરે છે.–૧૮
મત્ર- ૐ હ્રીં નમો અરિહૃતા, ૩ ફ્રી નમો સિદ્ધા, ૐ હ્રીં નમો આયરિયા, ॐ ह्रीं नमो उवज्झायाणं, ॐ ह्रीं नमो लोए सव्वसाहूणं, ॐ नमो सुअदेवयाए, भगवईए सव्वसुअमए, बारसंगपवयण जणणीए, सरस्सइए, सव्ववाइणि, सुवण्णवणे, ॐ अव. तर अवतर देवि, मम सरीरं, पविस पूवं, तस्स पविस, सव्वजणमयहरीए, अरहंत सिरीए स्वाहा॥
વિધિ –આ મંત્રથી ખડી મંત્રીને મસ્તકે તિલક કરવું અને રાત્રિના વિષે સર્વ મનુષ્ય સુઈ રહ્યાં પછી હાથમાં પાણીની ભરેલી ઝારી લઈ, એકાંતે રહી, મનુષ્યની વાત સાંભળવી, જે વચન સાંભળવામાં આવે તે સત્ય જાણવું, મન ચિંતત કાર્યનું શુભાશુભ ફલ આ રીતે જાણવું. . ૐ હી ઘરવા તેવસ્વરૂણેયાય નમઃ |
આ ૧૮ મા શ્લોકના ભાવને દર્શાવતિ પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૯ ની મધ્યમાં સર્ષના લંછન સહિત પદ્માસનસ્થ પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિ બિરાજમાન છે, પ્રભુની જમણી બાજુ સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે, ડાબી બાજુએ બે હાથમાં શંખ પકડીને કાચકમળના રેગવાળે એક મનુષ્ય ઊભેલે છે, જે પિતાના હાથમાં રહેલા શંખને રંગ સફેદ હેવા છતાં રાતો, પીળો વગેરે વર્ણન વાળ જુએ છે, તેની બાજુમાં ઉપરના ભાગમાં એક ઝાડની નીચે વાંસળી વગાડતા હરિ (કૃષ્ણ) બેઠેલા છે તથા નીચેના ભાગમાં વ્યાઘચર્મ ઉપર બેઠેલા તથા જેઓના મસ્તકમાંથી ગંગા નદી વહી રહી છે તે અને પિતાની સન્મુખ ત્રિશૂળ રાખેલું છે એવા હર(શંકર)ની રજુઆત કરીને ચિત્રકારે લેકને આબેહુબ ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલ છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૭૨
મહાપ્રાભાવિક નવસરણ.
धर्मोपदेशसमये सविधानुभावा
दास्तां जनो भवति ते तरुरप्यशोकः । अभ्युद्गते दिनपतौ समहीरुहोऽपि
किंवा विबोधमुपयाति न जीवलोकः ? ॥ १९ ॥
ભાવા——હે પ્રભુ! જે સમયે આપ ધ દેશના આપે છે તે સમયે માત્ર આપના સમીપપણાના જ પ્રભાવથી વૃક્ષ પણ અશેાક (શાક રહિત ) થાય છે, તેા પછી મનુષ્ય અશેાક થાય તેમાં તે શું આશ્ચય? જેવી રીતે સૂર્યના ઉદય થયે છતે કેવળ લેાકે જ નિદ્રાના ત્યાગ કરે છે એટલુજ નહિ, પરંતુ વૃક્ષેા પણ પત્ર સકાચાદિ નિદ્રા છેાડીને વિકસ્વર થાય છે; તેવી જ રીતે સૂર્ય રૂપ આપની ધ દેશનાથી મનુષ્ય અને વૃક્ષ પણ અશેાક થાય તેમાં શું આશ્ચય?–૧૯
મંત્ર-ü સવ્યસપટોમોન, યાજ્ઞાવડોન, પોરીયમોન, પદ્માસિમોન, ગતાįબિમોન, ટુવ્રુદુર્લ, જુલ, ચુરુ પુરુ સ્વાહા ॥
વિધિઃ—આમંત્રના જાપથી મત્સ્યાદિક જીવાની હત્યાના ખ'ધન છુટી જાય છે એટલે કે માછલી જાળમાં આવતી નથી
આ ૧૯ મા શ્ર્લોકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર ૨૮૦ ના મધ્યભાગમાં સપ્ના લઈના સહિત પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ખિરાજમાન છે, તેઓશ્રીની અને બાજુએ વિકસ્વર થયેલ એકેક વૃક્ષ તથા જમણી બાજુએ સ્તુતિ કરતાં સ્તત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે અને ડાબી બાજુએ એ શ્રાવકા ધર્મદેશના સાંભળતાં હાય તેવી રીતે ઊભેલાં છે, તેમાં પાછળ ઊભા રહેલા શ્રાવકના જમણા હાથમાં એક માળા છે. વળી ચિત્રની ઊપરના ભાગમાં આકાશ તથા આકાશની મધ્યમાં ઉગેલા એવા સૂર્ય રજુ કરીને ક્ષ્ાકાનુરૂપ ભાવ દર્શાવવામાં ચિત્રકારે પુરેપુરી સફળતા મેળવેલી જણાઈ આવે છે.
चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव
विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः ? | त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश !
गच्छन्ति नूनमध एव हि बन्धनानि ||२०||
ભાષા:—હે વિભુ ! આપ જ્યાં જ્યાં વિચરા છે, ત્યાં ત્યાં ચારે તરફ દેવતાએ પંચવણી સુગંધીદાર પુષ્પાની વૃષ્ટિ કરે છે, તેમાં સપુષ્પાના ડીટાં નીચે રહે છે અને પાંખડીએ ઉપર રહે એવી રીતે કેમ પડે છે? તે આશ્ચય છે. અથવા
Page #536
--------------------------------------------------------------------------
________________
ચાણુમદિર સાત્ર.
AT
તે તે ચેાગ્ય જ છે કારણ કે તમારા પ્રત્યક્ષપણાને વિષે ‘સુમનસ'ના એટલે સારા મનવાળાં ભવ્ય પ્રાણીઓના તથા દેવાના નિગડાદિક બાહ્ય મધના અનેકરૂપ અભ્ય'તર બંધના નીચે જ જાય છે. ‘સુમનસ' એટલે પુષ્પા પણ કહેવાય છે,તેથી પુષ્પાનાં મધના એટલે ડીંટાં પણ નીચે હાય છે તે ચેાગ્ય જ છે.—૨૦
મંત્ર— ↑ નમો માવો ૐ (?) પાલનાદલ મચલવાળો છું ૢ નિનાणाए मा इह, अहि हवंतु, ॐ क्षां क्षीं क्षू क्षौ क्षः स्वाहा ॥
વિધિઃ—આ મત્રથી સફેદ ફૂલને ૧૦૮વાર મત્રીને રાજા પ્રમુખને સુંઘવા આપવાથી તે વશ થાય છે. ગુના માફ કરે છે. । મૈં પુષ્પવૃષ્ટિ પ્રાતિજ્ઞાય વોમિતાય श्रीजिनाय नमः ॥
આ ૨૦મા શ્લાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુએ ચિત્ર ૨૮૧ ની મધ્યમાં સપના લઈન સહિત સિંહાસન ઉપર પદ્માસનસ્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તેએની જમણી બાજુએ સ્તત્રકાર ‘કમુદ્ર” સ્તુતિ કરતા બેઠેલા છે તથા ડાબી બાજુએ ઉપરના ભાગમાં વિમાનમાંથી દેવતા પ'ચવણી પુષ્પાની વૃષ્ટિ કરતા દેખાય છે, વૃષ્ટિ કરાતાં પુષ્પાના ડીંટાં નીચે અને પાંખડીએ ઉપર રહેલી સ્પષ્ટ મતાવીને ચિત્રકારે લૈાકાનુરૂપ ભાવ ખરાખર દર્શાવવામાં સફળતા પ્રાપ્ત કરેલી જણાઈ આવે છે.
स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसम्मदसङ्गभाजो
भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥२१॥
ભાવાર્થ:—હૈ સ્વામિન્! ગભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થએલી તમારી વાણીને પંડિતા અમૃતરૂપ કહે છે, તે ચેાગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામર થાય છે, તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રે દ્રિય વડે પાન કરીને– શ્રવણુ કરીને ભવ્ય પ્રાણીએ પરમાનંદના અનુભવને પામીને શીવ્રપણે અજરામરપણાને-મેાક્ષને પામે છે.-૨૧
મન્ત્રઃ- રિહંત સિદ્ધ આય વÇાય સવ્વસા[[] સવષમતિસ્થયराणं, ॐ नमो भगवईए सुअदेवयाए शांतिदेवयाप सव्वपवयणदेवयाणं, दसण्हं दिसापालाणं चउन्हं लोगपालाणं, ॐ ह्रीं अरिहंतदेवाणं नमः ॥
વિધિઃ———આ મંત્રના ૧૦૮ વાર જાપ કરવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય, જય થાય, વ્યાઘ્ર, સર્પ, ચૌરાદિ ભયનું નિવારણ થાય. ી અનામન વિવ્યનિ, प्रातिहार्योपशोभिताय [श्री] जिनाय नमः ॥
Page #537
--------------------------------------------------------------------------
________________
૪
મહામાભાવિક નવસરણ આ ૨૧ મા શ્લોકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૨ ના મધ્ય ભાગમાં સર્ષના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ સ્તોત્રકાર ‘કુમુદચંદ્ર સ્તુતિ કરતા બેઠેલા છે તથા ડાબી બાજુએ ચાર ગૃહસ્થ શ્રાવકો, જેમાંથી બે ઊભા રહેલા છે અને બે બેઠેલા છે, તેઓ પોતાની શ્રોત્રંદ્રિય વડે પ્રભુશ્રીની અમૃતવાણી(ધર્મદેશન)નું પાન કરતા રજુ કરીને ચિત્રકારે કલેકને અનુરૂપ ભાવ દર્શાવવા પ્રયત્ન કરેલ છે.
स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो
__ मन्ये वदन्ति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ॥२२॥ ભાવાર્થ –સ્વામિન ! હું એમ માનું છું કે દેવોથી વિંઝાતા પવિત્ર–ઉજવળ ચામરોના સમૂહ અત્યંત નીચા નમીને ઉંચે ઉછળે છે તેઓ જાણેકે એમ કહેતા હોય કે–જે પ્રાણીઓ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા આ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નીચા નમીને નમસ્કાર કરે છે તેઓ શુદ્ધ ભાવવાળા થઈને ઊર્ધ્વ ગતિમાં જાય છે–એક્ષપદને પામે છે.-૨૨
મ––% સ્થમજે વિષ્ણુમુદુમ (?) ૩ ના ૩% રતુદુમા, વીરપુરતાથા, आयापायालगंत, ॐ अलिंजरेस सङ्घजरे स्वाहा ॥
વિધિ–આ મંત્રને સાતવાર પાઠ કરી પિતાના મુખ પર બંને હાથની હથેલીઓ મસલીને, ઉત્તમ જનને મલવા જવાથી લાભ થાય, રાજા તરફથી સન્માનની પ્રાપ્તિ થાય. ૩૪ હી રામાપ્રાતિહાપરામિતાથ થીfજનાય નમઃ |
श्याम गभीरगिरमुज्ज्वलहेमरत्न
सिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् । आलोकयन्ति रमसेन नदन्तमुच्चै
श्वामीकरादिशिरसीव नवाम्बुवाहम् ॥२३॥ ભાવાર્થ – હે પ્રભુ ! અહીં સમવસરણને વિષે નીલા વર્ણવાળા, ઉજજવળ દેદીપ્યમાન રત્નજડિત સુવર્ણના સિંહાસન પર બેઠેલા અને ગંભીર વાણીવાળા એવા તમેને ભવ્ય પ્રાણીઓ રૂપી મેરો મેરૂ પર્વતના શિખર પર રહેલા, મોટી ગર્જના કરતા, અને નવા મેઘની જેમ ઉત્સુકતાથી જુએ છે.-૨૩
મત્ર:–૭૪ નો મતિ ! are ! ત્યાનિ ! કુમાકુર્માસ્યુતનાના[] कर्षय आकर्षय ही र र यूं संवौषट् देवदत्ताया हृदयं घे घे ॥
Page #538
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર સ્તોત્ર,
વિધિ-આ મંત્ર સાતદીન સુધી ૧૦૮ વખત દરરોજ શુદ્ધ ચિત્તથી ગણવાથી ઈચ્છિત સ્ત્રીનું આકર્ષણ થાય છે. જાપ કરતી વખતે ઉપર મંત્રમાં વત્તા શબ્દ છે તેની જગ્યાએ ઈચ્છિત સ્ત્રીનું નામ બોલવું.
उद्गच्छता तव शितिद्युतिमण्डलेन
लुप्तच्छदच्छविरशोकतरुर्बभूव । सानिध्यतोऽपि यदिवा तव वीतराग!
नीरागतां व्रजति को न सचेतनोऽपि ? ॥२४॥ ભાવાર્થ –હે પ્રભુ ! તમારૂં નીલવર્ણવાળું ભામંડળ ઉચે ચોતરફ પ્રસરે છે તેથી અશોક વૃક્ષના પાંદડાંની રાતી કાંતિ નષ્ટ થઈ ગઈ અને આખું વૃક્ષ નીલવર્ણવાળું થઈ ગયું, તે ચોગ્ય જ થયું છે. કારણ કે હે વીતરાગ ! તમારું વચન શ્રવણ અથવા દર્શન તો દૂર રહો, પરંતુ તમારા સમીપપણા માત્રથી પણ કર્યો પ્રાણી રાગ રહિતપણાને નથી પામતો ? અર્થાત્ સર્વ ચેતન પ્રાણી પણ રાગ રહિતથઈ જાય છે, તો પછી અચેતન વૃક્ષ રાગ રહિત થાય તેમાં શું આશ્ચર્ય ? કેમકે અચેતનને તો ગમે તેવો મનુષ્ય બંધ કરી શકે છે–ફેરવી શકે છે, પણ સચેતનને તે કઈ જ્ઞાનવાન જ બધ કરી શકે છે.—૨૪
મ––૩૪ દી મેવ#gધાળિચાર્જિનિ ! પ્રતિપક્ષન્ને જૂર નૂર घूमय घूमय भेदय भेदय ग्रस ग्रस पच पच खादय खादय मारय मारय हुं फट् વહા .
[-શ્રી મૈરવ. . . . . . ૨૭]. વિધિ–આ મંત્ર ૧૦૮ વખત જપી ચારે તરફ લીટી કરવાથી દુમનનું લશ્કર નાશી જાય, સર્વત્ર જય થાય અને પ્રતાપ વધે. ૩ૐ હં મમંતિદર્ય મારો [શ્રી] કિનાય નમઃ |
આ ૨૪મા શ્લોકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૩ની મધ્યમાં સર્પના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂતિ સિંહાસન પર બિરાજમાન છે, તેઓશ્રીની જમણી બાજુએ સ્તોત્રકાર “કુમુદચંદ્ર' પ્રભુની સ્તુતિ કરતા બેઠેલા છે તથા ડાબી તરફ મસ્તક પાછળ ભામંડળ તથા બંને બાજુ અશોકવૃક્ષની આકૃતિઓ સહિત પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન કરીને તથા તે મૂર્તિની અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની વચમાં એક ભક્ત શ્રાવક જમણા હાથમાં નવકારવાલી રાખી ધ્યાન ધરતે ચીતરીને ચિત્રકારે કાનુરૂપ ભાવ બરાબર પ્રદર્શિત કર્યો છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. भो भोः प्रमादमवधूय भजध्वमेन
मागत्य निवृतिपुरी प्रति सार्थवाहम् । एतनिवेदयति देव ! जगत्रयाय
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ॥२५॥ ભાવાર્થ –હે દેવ ! હું એમ માનું છું કે-આકાશને વ્યાપીને શબ્દ કરતો એ તમારે દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે –હે ત્રણ જગતના લોકો ! તમે આળસને ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરીના સાથેવાહ તુલ્ય આ પાર્શ્વપ્રભુને ભજે !—૨૫
મન્ન–૩ૐ નમો મત વૃદ્ધનરાય રવિપવિનાશિનિ ! છિન્ને છિન્ન, મિન્દ્ર भिन्द गृह गृण्ह एहि एहि भगवति ! विद्ये हर हर हुं फट् स्वाहा ॥
-શ્રી વિ. . . . . ૨૨]. વિધિ –આ મંત્ર બોલીને ઝેર ચઢેલા માણસની પાસે જોરથી ઢોલ વગાડવાથી ઝેર ઉતરી જાય છે. ૩% હૈં સુંમિનિદાય વિના નમઃ |
આ ૨૫મા શ્લોકનો ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૪ની મધ્યમાં સર્ષના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂતિ સિંહાસન પર બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ સ્તોત્રકાર “કુમુદચંદ્ર પિતાને જમણે હાથ ઉચે અને લાંબા કરીને પ્રભુની સ્તુતિ કરતા બેઠેલા છે. પ્રભુની ડાબી બાજુએ ઉપરના ભાગમાં દેવદુંદુભિ વગાડતો એક દેવ ચીતરીને તથા તે દુંદુભિને અવાજ ત્રણે જગતના લોકોને પાર્શ્વનાથ પ્રભુને ભજવાનું નિવેદન કરતે બતાવવાને માટે ચિત્રકારે દુંદુભિની નીચે એક આકૃતિ ચીતરીને તેના ઉપર “સ્વર: શબ્દ લખીને તથા તે આકૃતિની નીચે એક ગૃહસ્થાકૃતિના ઉપર “કહ્યું:' શબ્દ લખીને અને તે આકૃતિની પાછળના ભાગમાં એક કમલની આકૃતિ ચીતરીને જલાશય બતાવીને, તે જલાશયની પાછળ અડધું શરીર નાગનું હોય એવી એક પુરૂષાકૃતિ (પાતાલ પુરુષ) ચીતરીને તેના ઉપરના ભાગમાં “તારું શબ્દ લખીને તથા ચિત્રના ઉપરના ભાગમાં આકાશ બતાવીને ચિત્રકારે કાનરૂપ ભાવ બતાવવા પિતાની કલ્પના શક્તિને પુરેપુરે ઉપગ કર્યો છે.
उयोतितेषु भवता भुवनेषु नाथ!
तारान्वितो विधुरयं विहताधिकारः। मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र
व्याजात् त्रिधा धृततनुर्बुवमभ्युपेतः ॥२६॥
Page #540
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર મ્હાત્ર.
ભાવાર્થ:—હે નાથ ! તમારા વડે ત્રિભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત ચંદ્રમા, વિશેષે હણાયા છે અધિકાર ( જગતને પ્રકાશ કરવા રૂપ) જેને એવા છતા મેાતીના સમૂહે કરીને સહિત અને ઉલ્લાસ પામતા એવા ત્રણ છત્રના મિષથી જાણે ત્રણ શરીર ધારણ કરીને તમારી સેવા કરવા આવ્યે હાય એમ જણાય છે.ર૬
મન્ત્રઃ— ઢીં શ્રી પ્રત્યંગરે મહાવિઘે ચેન ચેન વૈચિત્ મમ પાવું વૃતાતિ अनुमतं वा तत् पापं तस्यैव गच्छंतु ॐ ह्रीं श्रीं प्रत्यंगिरे महाविद्ये स्वाहा ॥
વિધિકે—આ મત્રના પ્રભાત સમયે ૧૦૮ વાર જાપ પૂર્વદિશા સન્મુખ રહીને કરવા, સંધ્યાએ પણ પશ્ચિમ દિશા સન્મુખ બે હાથ જોડી અજલિમુદ્રાએ ગણવા. આ પ્રમાણે ગણવાથી પરિવદ્યાના છેદ થાય છે. ૐૐ હ્રીં છત્રત્રય પ્રાતિઢાર્થવિજ્ઞતાય श्री जिनाय नमः ॥
આ ૨૬મા શ્લોકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૮૫ ની લગભગ મધ્યમાં સર્પના લંછન સહિત પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની સ્મૃતિ ઉપર ત્રણ છત્રની આકૃતિ સહિત બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુ સ્તત્રકાર ‘કુમુદ્મચંદ્ર’સ્તુતિ કરતા બેઠેલા છે અને ચિત્રકારે પ્રભુનું કૈવલ્ય સ્વરૂપ દર્શાવવા અંને ખાજુ એકેક વૃક્ષની આકૃતી ચીતરેલી છે. ચિત્રની છેક ઉપરના ભાગમાં આકાશની અંદર તારામંડળ સહિત ચંદ્રમા અને તેની નીચેના ભાગમાં તથા પ્રભુની ડાબી ખાજુના ભાગમાં નક્ષત્ર મંડળ તેનાં દરેકનાં નામે સહિત રજુ કરીને ચિત્રકારે લેાકાનુરૂપ ભાવ દર્શાવવામાં જરાએ ખામી રાખી જણાતી નથી. स्वेन प्रपूरितजगत्रय पिण्डितेन
ાન્તિ-પ્રતાપ-યશસામિવ સયેન । माणिक्य- हेम - रजतप्रविनिर्मितेन
४७७
सालत्रयेण भगवन्नभितो विभासि ||२७||
ભાવાર્થ:—હે ભગવાન! ત્રણ જગતને પૂર્ણ કરવાથી પિંડરૂપ થએલા તમારા પેાતાના કાંતિ, પ્રતાપ અને યશના સમૂહ વડે જાણે અનાવ્યા હાય તેવા માણિક્યનીલમણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવડે તમે શેાલે છે. તમારી કાંતિ, પ્રતાપ અને યશ ત્રણ જગતમાં નહીં માવાથી એક ઠેકાણે પિંડરૂપ થયા છે તે આ ત્રણ ગઢરૂપે ભાસે છે. તેમાં ભગવાનની કાંતિ નીલવની છે તે નીલરત્નનેા ગઢ જાણવા, પ્રતાપ અગ્નિ જેવા હાય તે સુવર્ણના ગઢ અને યશ ઉજ્વળ હાય તે રૂપાને ગઢ જાણવા.-૨૭
ફ્રી નમો સિદ્ધાળ, ઝી નમો આયરિયા, ॐ ह्रीं नमो उवज्झायाणं, ॐ ह्रीं नमो लोए सव्वसाहूणं. ॐ ह्रीं नमो नाणाय, ॐ ह्रीं
મન્ત્રા—૪ ઢીં નમો અરિહંતાળ,
Page #541
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
Kve
नमो दंसणाय ॐ ह्रीं नमो चारिताय, ॐ ह्रीं नमो तवाय, ॐ ह्रीं नमो त्रैलोक्यवशं करी ह्रीं स्वाहा ॥
વિધિઃ— —આ મંત્રથી પાણી મત્રીને રાગીને પાવું તથા રેગીના શરીરે છાંટવું, આ પ્રમાણે કરવાથી રાગીના શરીરની પીડા.તથા નજર દોષના નાશ થાય. ॐ ह्रीं वप्रत्रयविराजिताय श्री जिनाय नमः ॥
આ ર૭મા શ્લેાકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૮૬ ની મધ્યના ઉપરના ભાગમાં સર્પના લઈન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે તથા તેની જમણી ખાજુએ સ્તત્રકાર કુમુદચંદ્ર’સ્તુતિ કરતા બેઠેલા છે. ચિત્રની નીચેના ભાગમાં સમુદ્રની અંદર તરતું એક વહાણ તથા તેના બે ખલાસીઓ તથા પ્રભુની ડાબી બાજુએ ફાલ ભરીને મારવા ધસી જતા એવા વિકાળ વાઘ બતાવીને તથા તેની સન્મુખ જમણા હાથમાં માળા પકડીને પ્રભુનું ધ્યાન ધરતા એક ગૃહસ્થ ઊભે રાખીને ચિત્રકારને કહેવાના આશય એવા છે કે તારૂં ધ્યાન ધરનારને સમુદ્રનાં ગમે તેવાં ફ્રાનેા તથા વિકાળ એવા ભયંકર હિંસક પ્રાણીઓ પણ કાંઇ કરી શકતા નથી; આ આશય આ શ્ર્લાકના નથી પરંતુ ચિત્રકારની કલ્પના છે.
दिव्यस्रजो जिन ! नमत्रिदशाधिपाना
मुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान् । पादौ श्रयन्ति भवतो यदि वा परत्र
त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव ॥ २८ ॥
ભાવાર્થ:——હૈ જિનેશ્વર ! તમને નમસ્કાર કરતા દેવેન્દ્રોની દિવ્ય પુષ્પની માળાએ વસૂર્ય રત્નાદિકથી રચેલા મુકુટોના પણ ત્યાગ કરી તમારા ચરણના જ આશ્રય કરે છે, તે ચેાગ્ય જ છે. કેમકે તમારા સંગમ થવાથી સુમનસ એટલે પંડિત અને દેવે અન્યત્ર રમતાજ નથી. પુષ્પ પણ સુમનસ કહેવાય છે તેથી તેમને પણુ તમારા ચરણને આશ્રય ચેાગ્ય જ છે.-૨૮
મત્રઃ— ઢીં અશ્ચિંત સિદ્ધ મત્સ્ય સવન્નાય સાદૂ ચુજી વુઝુ હજુ હજી હુ कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु स्वाहा ॥
વિધિ—આ મત્રને એક લાખ જાપ કરવાથી ત્રણ ભુવનમાં જય મળે છે, પ્રતાપ વધે છે, પરાધીનતા રહેતી નથી, મનના મનારથ સર્વે પૂર્ણ થાય છે. 9 77 पुष्पमालानिषेवितचरणांबुजाय अर्हते नमः ॥
Page #542
--------------------------------------------------------------------------
________________
કલ્યાણદિર સ્તોત્ર. આ ૨૮ મા લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૮૭ની મધ્યમાં સમવસરણની અંદર સર્ષના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ પ્રતના હાંસીઆના ભાગમાં પ્રભુની સ્તુતિ કરતા સ્તોત્રકાર શ્રી કુમુદચંદ્ર બેઠેલા છે, જ્યારે ડાબી બાજુના હાંસીઆની નજીકના ભાગમાં એક ગૃહસ્થ શ્રાવક બે હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતો દેખાય છે. પ્રભુની આજુબાજુ ફરતા ચારે તરફ વૈડૂર્ય રત્નાદિકના ત્રણ ગઢ અને તે દરેક ગઢને ચાર ચાર દરવાજાઓ તથા ગઢની બહારના ભાગમાંથી સમવસરણ તરફ આવતાં આ જન્મ વેરવાળા પ્રાણીઓ જેવાં કે મોર અને સર્પ, હરણ અને સિંહ વગેરે પિતાનું વિર ભૂલી જઈને પ્રભુની ધર્મદેશના સાંભળવા આવતાં હોય તેવી રીતે ચીતરીને સમવસરણને આબેહુબ ખ્યાલ આપવા ચિત્રકારે પ્રયત્ન કરેલો સ્પષ્ટ જણાઈ આવે છે.
त्वं नाथ ! जन्मजलधेर्विपराङ्मुखोऽपि ___ यत् तारयस्यसुमतो निजपृष्ठलग्नान् । युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव
चित्रं विभो ! यदसि कर्मविपाकशून्यः ॥२९॥ ભાવાર્થ-હે નાથ ! તમે ભવસમુદ્ર થકી વિશેષ પરાડમુખ થએલા છતાં પણ પોતાની પીઠે વળગેલા પ્રાણીઓ (જે જ્ઞાન, દર્શન ચારિત્રાદિક માગ વડે જિનેશ્વર મેક્ષે ગયા છે તે માગને અનુસરવા વાળા)ને જે કારણ માટે તારે છે તે વિશ્વના સ્વામી અને સુજ્ઞ એવા તમને જ નિ યુક્ત છે; પરંતુ હે પ્રભુ! અહીં આશ્ચર્ય છે કે જે કારણ માટે તમે કર્મના વિપાક(ફળ) રહિત છે.-૨૯
મ––ૐ નોર્દ નોમ સુધા ઈંત સ્વાદ ૩ૐ ગ દ ી સ્વદા
વિધિ-આ મંત્ર જપત્ર પર લખી મીણથી લપેટી કેરે કલશ-ઘડો પાણીથી ભરી તેમાં નાખીએ તો મહા દાહજવર મટે, ક8 દી સંસાર સાર તાવથ श्रीजिनाय नमः ॥
આ ૨૯ મા શ્લોકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર ૨૮૮ ની બરાબર મધ્યમાં સર્ષના લંછન સહિત પ્રભુ પ્રશ્વનાથની પદ્માસનસ્થ મૂતિ સિંહાસન ઉપર બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ ઉપરના ભાગમાં જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા બગલમાં આઘો રાખીને બે હાથ લાંબો કરીને સ્તોત્રકાર કુમુદચંદ્રપ્રભુની સ્તુતિ કરતા દેખાય છે. જ્યારે બંને બાજુએ એકેક ભકત પુરૂષ પિતાને બંને હાથમાં ફૂલની માળા પકડીને અંજલિ જોડીને મસ્તક નમાવી સ્તુતિ
Page #543
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરજી.
કરતા દેખાય છે, અને પુરુષાની પાછળ એકેક વૃક્ષની આકૃતિ ચિત્રકારે ક્યા હેતુથી રજુ કરેલી છે તેના ખરાખર ખ્યાલ આવતા નથી, છતાં પણ મને લાગે છે ત્યાં સુધી પ્રભુની નિવાણુ અવસ્થા બતાવવા માટે તેની રજુઆત કરી હશે એમ મારૂં માનવું છે.
ka
विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वं
किं वाऽक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ! | अज्ञानवत्यपि सदैव कथञ्चिदेव
ज्ञानं त्वयि स्फुरति विश्वविकाशहेतुः ||३०||
ભાવા—સ જગતના પ્રાણીઓનું રક્ષણ કરનાર હું જિનેશ્વર ! તમે વિશ્વના સ્વામી છતાં દુત-દરિદ્રી છે. અહી વિશ્વના સ્વામી છતાં દરદ્રી કહ્યા તે વિરાધ અબ્યા, તેને દૂર કરવા માટે ‘દુંત' એટલે દુ:ખે કરીને જાણી શકાય એવા તમે છે! એમ અર્થ કરવા. વળી હૈ ઈશ! તમે અક્ષરના સ્વભાવવાળા છતાં અલિપિ લિપિ રહિત એટલે અક્ષર રહિત છે, આ અર્થમાં પણ વિરોધ આવે છે, તેથી અક્ષર એટલે મેાક્ષના સ્વભાવવાળા અને અલિપિ એટલે કર્મના લેપ રહિત તમે છે એવા અર્થ ઘટાવવા કરવા. તથા તમે અજ્ઞાનવાળા છતાં તમારામાં વિશ્વને પ્રકાશ કરવાના કારણ રૂપ કેવળજ્ઞાન ભાસે છે. અહિયાં પણ વિરેાધ આબ્યા, તેથી અજ્ઞાની માણસેાનું રક્ષણ કરતા એવા તમારે વિષે કેવળજ્ઞાન ભાસે છે એવા અર્થ કરવેા.-૩૦ મન્ત્ર દી હૈં નમો જ્ઞિળાળ, હોમુત્તમાળ, ફોનનાદાળ, હોદિયાળ, ઝોનपईवाणं, लोगपज्जो अगराणं, मम शुभाशुमं दर्शय दर्शय ॐ ह्रीं कर्णपिशाचिनी मुण्डे
સ્વાહા ॥
વિધિઃ—આ મંત્રના શયનવેળાએ ૧૦૮ વખત જાપ કરવાથી સ્વમમાં શુભાશુભ માલુમ પડે છે-સભળાય છે. ી અર્થે અદ્ભૂતનુળવિજ્ઞતપાય શ્રી
जिनाय नमः ॥
આ ૩૦ મા શ્લેાકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૮૯ ની બરાબર મધ્યમાં સર્પના લંછન સહિત સિંહાસન ઉપર પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ એક ઝાડની આકૃતિ તથા સહેજ ઉપરના ભાગમાં સ્તુતિ કર્યાં સ્તત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે; જ્યારે ડાબી બાજુએ એક ગૃહસ્થ શ્રાવક બંને હાથ લાંબા કરીને તથા બીજો તેની પાછળના ગૃહસ્થ શ્રાવક જમણા હાથમાં કાંઈક ફૂલ જેવું પકડી રાખીને સ્તુતિ કરતા દેખાય છે. ચિત્રની નીચેના ભાગમાં સમુદ્રની અંદર ઘડા નાખીને ત્રણ
Page #544
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર તા. પુરુષે તરતા દેખાય છે, જે રજુ કરવાને ચિત્રકારને આશય જેવી રીતે પાણીમાં તરનાર મનુષ્ય ઘડાની મદદથી સમુદ્રને પિતે પાર ઉતરી શકે છે તેવી રીતે પ્રભુનું ધ્યાન ધરનાર માણસ સંસાર સમુદ્રથી સુખેથી પાર ઉતરી શકે છે. તેમ બતાવવાનો હોય એમ લાગે છે, જો કે આ લોકમાં તે બાબતને નિદેશ માત્ર પણ નથી.
प्राग्भारसम्भृतनभांसि रजांसि रोषा
दुत्थापितानि कमठेन शठेन यानि । छायाऽपि तैस्तव न नाथ! हता हताशो
ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ॥३१॥ ભાવાર્થ –હે નાથ! મૂર્ખ કમઠાસુરે ક્રોધથી સમગ્ર આકાશ ભરાઈ જાય તેટલી જે રજ તમારા પર ઉડાડી, તે રજ વડે તમારા શરીરને પડછાયો કે કાંતિ પણ હિણાઈ નહીં, પરંતુ કેવળ તેની આશા–ઈચ્છા હણવા સાથે તે દુરાત્મા પોતે જ કમરૂપી રજવડે લેપાયે-હણાય.-૩૧ મન્ગ–૩૪ શ્રી શ્વેત વિશ્વરૂપ મr[] દિ દ ર શt હ નમ:
[–. . . .- રૂ. . ૩૮] વિધિ-આ મંત્ર દુષ્ટ વરીના સમૂહને પરાજય કરે. સર્વ ઉપદ્રવને નાશ કરે. ॐ ह्रीं रजोवृष्टिअक्षोभ्याय श्रीजिनाय नमः॥
यद् गर्जर्जितघनौघमदभ्रभीम
भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम् । दैत्येन मुक्तमथ दुस्तरवारि दधे
तेनैव तस्य जिन ! दुस्तरवारिकृत्यम् ॥३२॥ ભાવાર્થ: હે જિનેશ્વર ! (રજની વૃષ્ટિ કર્યા પછી] તે કમઠાસુરે ગજના કરતો પ્રબળ મેઘને સમૂહ છે જેને વિષે એવું, ઘણું ભયંકર, આકાશ થકી પડતી વિજળી છે જેને વિષે એવું સાંબેલા જેવી પુષ્ટ અને ઘોર ધારાઓ વાળું તથા દુખે કરીને તરી શકાય એવું પાણી જે કારણ માટે વરસાવ્યું, તે જ પાણએ તે અસુર પરત્વે દુષ્ટ તરવારનું કામ કર્યું. જેમ પિતાની પાસે રાખેલી દુષ્ટ તરવાર તેને રાખનારનું જ છેદન ભેદન કરે છે, તેમ આ જળની વૃષ્ટિએ કમઠાસુરનો જ છેદન ભેદનરૂપ થઈ સંસાર વધાર્યો-૩૨
मन्त्र-ॐ भ्रम भ्रम केशि भ्रम केशि भ्रम माते भ्रम माते भ्रम विभ्रम विभ्रम मुह्य मुह्य मोहय मोहय स्वाहा॥
Page #545
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવાર,
વિધિ –આ મંત્ર જપીને જમીન પર નહી પડેલા એવા સરસવના દાણા મંત્રીને ઘરના ઉંબરામાં નાખે છતે લેકે અકાલ નિદ્રાને પામે છે. શ્રી રામદત્ય मुक्त वारिधाराअक्षोभ्याय श्रीजिनाय नमः॥
ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्ड
प्रालम्बभृद्भयदवक्त्रविनियंदग्निः। प्रेतव्रजः प्रति भवन्तमपीरितो यः
सोऽस्याभवत् प्रतिभवं भवदुःखहेतुः ॥३३॥ ભાવાર્થ –[ ત્યાર પછી] હે પ્રભુ! તે કમઠાસુરે ચોતરફ કેશ વિખરાએલા હોવાથી જેની આકૃતિ ભયંકર દેખાતી હતી એવા મનુષ્યના મસ્તકની માળાને કંઠમાં ધારણ કરતો તથા જેના ભયંકર મુખમાંથી અગ્નિ નીકળતો હતો એવો જે પ્રેતનો સમૂહ ઉપદ્રવ કરવા માટે તમારા તરફ મૂક્યો, તે જ પ્રેતને સમૂહ કમઠાસુરને જ ભવભવ પ્રત્યે સંસારના દુઃખના કારણ રૂપ થયે-૩૩
મન્ના –ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રાઁ ઝ ઝું ઃ વઢિપુર રદ ૩૪ ગુરુ ગુર मुरु मुरु फुरु फुरु फर फर [फार फार] किलि किलि कल कल धम धम ध्यानाग्निना भस्मी कुरु कुरु पुरय पुरय प्रणतानां हितं कुरु कुरु हुँ फट् स्वाहा ॥
વિધિ –આ મંત્રના સ્મરણથી રાજભય, ભૂતભય, પિશાચ ભય, ડાકિની, શાકિની, હસ્તિ, સિંહ, સર્ષ, વિછી ભય અને બીજા પણ ઉપદ્રવાદિ ભય થતા નથી.
धन्यास्त एव भुवनाधिप ! ये त्रिसन्ध्य
___माराधयन्ति विधिवद् विधुतान्यकृत्याः। भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः
पादद्वयं तव विभो ! भुवि जन्मभाजः॥३४॥ ભાવાર્થ –હે ત્રણ જગતના અધિપતિ !હે પ્રભુ! વિશેષ કરીને ટાળ્યાં છે અન્ય કાર્યો જેણે એવા અને ભક્તિ વડે ઉ૯લાસ પામતા રોમાંચ વડે વ્યાપ્ત છે શરીર જેનાં એવા જે પ્રાણીઓ પૃથ્વીને વિષે તમારા ચરણ યુગલને વિધિ પૂર્વક ત્રણે કાળ પૂજે છે-આરાધના કરે છે તેઓ જ ધન્ય છે તેમને જ જન્મ સાર્થક છે.૩૪
મ––ૐ નમો અતિir ૩૦ નો માવ મદવિજાઇ રાત્તાપ મોર દુહુ हुलु चुलु चुलु मयूरवाहिनीए स्वाहा॥
વિધિ:-પાસ વદ ૧૦(ગુજરાતી માગશર વદ ૧૦) ના દિવસે ઉપવાસ કરીને ૧૦૦૮ વાર આ મંત્રનો જાપ કરી સાધના કરી ગામ પ્રવેશ કરતાં, વ્યાપાર કરતાં,
Page #546
--------------------------------------------------------------------------
________________
લ્યાણમદિરસ્તા.
તા
વસ્તુઓની લેવડ દેવડ કરતાં, ૭ વાર જપવાથી, અન્ન-ધનના લાભ થાય છે. ॐ ह्रीं त्रिकालपूजनीयाय श्री जिनाय नमः ॥
अस्मिन्न पारभववारिनिधौ मुनीश !
मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि । आकर्णिते तु तव गोत्र पवित्रमत्रे
किं वा विपद्विषधरी सविधं समेति १ ॥ ३५ ॥
ભાવા:-હે મુનીંદ્ર ! હું માનું છું કે-આ અપાર સ'સારરૂપી સમુદ્રને વિષે ભ્રમણ કરતાં મે’ કદાપિ તમારા નામનું શ્રવણ કર્યું નહિ હાય. કારણ કે જે તમારા નામરૂપ પવિત્ર મંત્ર સાંભળવામાં આવ્યેા હાત, તે શું વિપત્તિરૂપી સર્પિણી કાપ પાસે આવી શકે ? ન જ આવે. હે પ્રભુ! હજુ મારી સાંસારિક આપત્તિના નાશ થયેા નથી, તેથી હું ધારૂ છું કે-તમારૂ નામ અત્યારસુધી મેં કાઈ પણ ભવમાં સાંભળ્યું નહી હોય જો સાંભળ્યુ હોત તે। આ સસાર ભ્રમણરૂપ આપત્તિ મને પ્રાપ્ત થાત નહી:-૩૫
મન્ત્ર--૭૪ નો દંતાળ ઙ, નમ:, ૭૦ સમો સિદ્ધાળું ફેબ્લ્યૂ નમ:, ૪ નમો आयरियाणं स्यूँ नमः, ॐ नमो उवज्झायाणं यूँ नमः, ॐ नमो लोए सव्वसाहूणं छम् नमः, देवदत्तस्य संकटमोक्षं कुरु कुरु स्वाहा ॥
વિધિઃ—— ઃ——આ મંત્ર પાટલા ઉપર લખી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા આગળ ધરી ૫૦૦ પાંચસેા ચ’બેલીના ફૂલથી ૫૦૦ વાર જાપ કરવા ફૂલ પાટલા ઉપર રાખવા, જાપ ઊભા રહીને કરવે. સર્વ સક્ટના નાશ થાય અને જયજયકાર થાય. ૐ હ્રીઁ आपन्निवारकाय श्री जिनाय नमः ॥
આ શ્લોકના ભાવ દર્શાવતિ પ્રતિકૃતિ માટે જુએ ચિત્ર. ર૯૦ ની મધ્યમાં સર્પના લંછન સહિત પ્રભુ પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમા સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ સ્તેાત્રકાર કુમુદચંદ્ર પ્રભુની સ્તુતિ કરતા દેખાય છે. જ્યારે ડાબી બાજુએ ત્રણ ગૃહસ્થ શ્રાવકા પૂજનની સામગ્રી હાથમાં લઈને ઊભા રહેલા છે. તે ત્રણ ગૃહસ્થા પૈકી પ્રથમ શ્રાવકના જમણા ઉંચા કરેલા હાથમાં ધૂપદાની તથા ડાબા હાથમાં પ્રક્ષાલન કરવાના કલશ છે, બીજા શ્રાવકના ઉંચા કરેલા જમણા હાથમાં કમલનું ડાડા સહિતનું ફૂલ છે તથા ડાબા હાથમાં નૈવેદ્ય ભરેલે થાળ છે અને ત્રીજા શ્રાવકના ઊંચા કરેલા જમણા હાથમાં આરતીના થાળ છે, જેમાંની પાંચ જ્યેાત સ્પષ્ટ દેખાય છે અને ડાખા હાથમાં આરતી વખતે વગાડવાની ઘંટડી છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
**
સહાપ્રાભાવિક નવસ્મરણ.
जन्मान्तरेऽपि तव पादयुगं न देव ! मन्ये मया महितमीहितदानदक्षम् । तेनेह जन्मनि मुनीश ! पराभवानां
जातो निकेतनमहं मथिताशयानाम् ॥३६॥
ભાવાર્થ:—હે દેવ ! હું માનું છું કે જન્માંતરને વિષે ભક્તજનાને વાંછિત ફળ આપવામાં નિપુણ એવા તમારા ચરણકમળને મેં પૂછ્યા નથી. તેથી જ હે મુનીશ્વર ! આ જન્મને વિષે હું ચિત્તને પીડા કરનાર પરાભવાનું સ્થાન થયા છું. જો તમારા ચરણકમળની સેવા કરી હેાત તે હું પરાભવનું સ્થાન થાત જ નહીં અર્થાત્ તમારા ચરણુની પૂજા કરનાર પ્રાણી કદાપિ પરાભવ પામતા નથી.-૩૬
भत्रः- ॐ नमो भगवते चन्द्रप्रभाय चन्द्रेन्द्रमहिताय नयनमनोहराय ॐ चुलु चुलु गुलुगुलु नीलभ्रमरि नीलभ्रमरि मनोहरि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा ॥ [-શ્રી મૈં. ૫. ૪. અ. ૨. ો. ૨૮.]
વિધિઃ—દીવાળીના દિવસે પીળી ગાયના ઘીના દીવા સળગાવી નવા માટીનાં વાસણમાં કાજળ પાડી, પછી કાર્ય પડે તે કાજલને આંખમાં આંજવાથી સર્વજન વશ થાય છે. ૐ ફ્રી સર્વપામવદળાય શ્રી નિનાય નમઃ |
नूनं न मोहतिमिरावृतलोचनेन
पूर्वं विभो ! सकृदपि प्रविलोकितोऽसि । मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः
प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते ? ||३७||
ભાવાર્થ:—હે પ્રભુ! મારાં નેત્રો મેહરૂપી અધિકાર વડે ઢંકાએલાં હોવાથી મે પ્રથમ કાઇ પણ વખત એક વાર પણ તમને જોયા નથી. અન્યથા-જે કદાચિત્ જોયા હોય તે મમસ્થાનને વીધનારા અને કમધની પ્રવૃત્તિને પામેલા આ કષ્ટો મને કેમ પીડા કરે ? ન જ કરે. અર્થાત્ તમારૂં દર્શન કરનારને અનથની પ્રાપ્તિ થતી નથી.-૩૭
મંત્ર-- અમૃતે ! અમૃતોદ્ભવે ! અમૃતવનિ! અમૃત શ્રાવય શ્રાવય સંકું fi[ ? ] હૂઁ * [f f?] કાં ટ્ર↑ [ř f?] દ્રાવય કાવય સ્વાદ [-શ્રી મૈં. ૫. . અ. ૨ો. ૮]
વિધિ—આ મંત્રથી પાણી મતરીને મુખે આચમન કરવાથી ભૂત, ગ્રહે. શાકિની આદિ ઉપદ્રવના નાશ થાય. દુર્જન પણ સજ્જન થાય છે, ઝીલવેમ (સર્વા)નથે મથનાય શ્રી નિનાય નમઃ |
Page #548
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર સ્તાન્ન,
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि
नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्रं
यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ||३८||
ભાવાČ:——હે જનમ-લેાકના હિતકારક ! મેં પ્રથમ કાઈ પણ ભવમાં તમને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે અને જોયા પણ છે. પરંતુ ભક્તિ વડે ચિત્તમાં ધારણ તે કર્યા જ નથી. તેથી કરીને હું દુ:ખનુ ભાજન થયેા છેં. કારણકે સાંભળવાની, પૂજ્યાની અને જોવાની વગેરે સક્રિયાએ ભાવ રહિત હાય તે! તે ફળદાયક થતી જ નથી. તેથી મારી સવાઁ ક્રિયાએ નિષ્ફળ ગઇ.-૩૮
મન્ત્રા—ઝ દર્દી શ્રી હું અટ્ઠીંત્રો જે સ્ત્રી ટ્રેનમિળ પાસનાદ દુયિાતિ विजयं कुरु कुरु स्वाहा ॥
વિધિઃ—આ ચિંતામણિ મંત્રના ૧૨૫૦૦૦ સવા લાખ જાપ કરવાથી ચિંતિત કાર્યની તત્કાલ સિદ્ધિ થાય છે. ॐ ह्रीं सर्व दुःखहराय श्रीजिनाय नमः ॥
આ ૩૮મા શ્ર્લાકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૯૧ની લગભગ મધ્ય ભાગમાં સર્પના લંછન સહિત પદ્માસનસ્થ પાર્શ્વનાથની મૂર્તિ સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા સ્તોત્રકાર ‘કુમુદચંદ્ર’ બેઠેલા છે તથા ડાખી ભાજીએ એક જૈન સાધુ પેાતાની સમીપ ઊભા રહેલા ગૃહસ્થને કાંઇક ઉપદેશ આપતા ચિત્રકારે શા માટે અહીંયાં રજુ કરેલા છે, તે બાબતના આશય આ લેાકમાંથી નીકળી શકતા નથી; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તે ગૃહસ્થ બ્રાહ્મણ કે જેણે પેાતાના ગળામાં જનાઇ પહેરેલી છે, તેને પ્રભુની ભક્તિ કરવા માટે ઉપદેશ આપતા હાય એમ લાગે છે.
त्वं नाथ दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्य पुण्यवसते ! वशिनां वरेण्य ! | भक्त्या नते मयि महेश ! दयां विधाय
दुःखाङ्कुरोद्दलनतत्परतां विधेहि ॥३९॥
૫
ભાવા: હે નાથ ! હે દુઃખીજના ઉપર કરૂણાવાળા ! હું શરણુ કરવા ચેાગ્ય ! હે કરૂણાપણાના પવિત્ર સ્થાન ! (દયા અને ધર્મના સ્થાન !) હૈ જિતેક્રિયાને વિષે શ્રેષ્ઠ ! હું મેાટા ઇશ્વર ! તમે ભક્તિવડે નમેલા મારા પર દયા કરીને
Page #549
--------------------------------------------------------------------------
________________
૪૮
મહામાભાવિક નવમરણ.
દુખની ઉત્પત્તિના કારણના ખંડનને વિષે તત્પરતા કરે ! અર્થાત્ મારાં દુઃખ ઉતાવળે નાશ કરે.-૩૯
भत्र-म्ल्यूँ क्लीं जये विजये जयंते अपराजिते, उम्ल्यूँ जमे, भव्यू मोहे, म्ल्यू स्तंभे, ह्यूँ स्तंभिनि, अमुकं मोहय मोहय मम वश्यं कुरु कुरु स्वाहा ॥
વિધિ –આ મંત્રના જાપથી સ્ત્રીને પુરૂષ વશ થાય, પુરૂષ સાથે તે પુરુષને સ્ત્રી વશ થાય. હ્રીં નrsી થાઈવે નાય નમઃ ||
આ ૩મા શ્લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨ની લગભગ મધ્યમાં રહેલી સર્ષના લંછન સહિતની સિંહાસન ઉપર બિરાજમાન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ડાબી બાજુએ ઊભે રહેલ એક ગૃહસ્થ હાથમાં પકડેલા કળશથી પ્રક્ષાલન કરતો દેખાય છે; પ્રક્ષાલન કરનાર ગૃહસ્થ મુખ ઉપર મુકેશ બાંધેલ નથી તે ઉપરથી લાગે છે આ પ્રતના ચિત્ર દોરનાર ચિત્રકાર જૈનધર્મના રીતિરિવાજેથી અજ્ઞાત છે અને તે વાત આ પ્રતના છેલલા પત્ર પરના તેના નામ ઉપરથી તુરત જ જણાઈ આવે છે કે આ ચિત્રો ચીતરનાર ચિત્રકાર પિતે જાતે બ્રાહ્મણ છે. પ્રક્ષાલન કરનારની પાછળ એક ગૃહસ્થ બે હાથની અંજલિ જોડી છે તથા બીજો એક ગૃહસ્થ પગના બે ઘુંટણ ઉપર બેઠેલો છે. જ્યારે પ્રભુની જમણી બાજુએ સ્તુતિ કરતા સ્તોત્ર કર્તા “શ્રીકુમુદચંદ્રાચાર્ય” બિરાજમાન છે.
નિઃસહૃથસારારંvi ાર શરૂ
मासाद्य सादितरिपुप्रथितावदातम् । त्वत्पादपङ्कजमपि प्रणिधानवन्ध्यो
वध्योऽस्मि चेद् भुवनपावन ! हा हतोऽस्मि ॥४०॥ ભાવાર્થ –હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા ! અસંખ્ય બળનું ઘર, શરણ કરવા ગ્ય, નાશ ક્ય છે શત્રુ જેણે એવા અને પ્રસિદ્ધ છે પ્રભાવ જેને એવા તમારા ચરણકમળનું પણ શરણ પામીને જે હું ધ્યાન રહિત થઈ રાગાદિક શત્રુ વડે વધ કરવા લાયક થાઉ તે ખેદની વાત છે કે હું દુદેવથી હણ-મારૂં દેવ જ વાંકું છે એમ હું માનું છું-૪૦
देवेन्द्रवन्ध ! विदिताखिलवस्तुसार !
संसारतारक ! विभो ! भुवनाधिनाथ ।। त्रायस्व देव ! करुणाहृद ! मां पुनीहि
सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः ॥४१॥
Page #550
--------------------------------------------------------------------------
________________
કલયાણમદિર .
ભાવાર્થ –હે દેવેંદ્રો વડે વંદન કરવા ગ્ય ! હે જાણ્યું છે સમસ્ત વસ્તુનું રહસ્ય જેણે એવા ! હે સંસાર સમુદ્ર થકી તારનાર ! હે વિભુ ! હે ત્રણ ભુવનના નાથ ! હે દેવ ! હે કરૂણાના દ્રહ-સમુદ્ર ! સીદાતા એવા મારું, ભયને આપનાર એવા સંકટના સમુદ્ર થકી હમણું રક્ષણ કરો અને મને પવિત્ર કરો.-૪૧
यद्यस्ति नाथ ! भवदंहिसरोरुहाणां
__ भक्तः फलं किमपि सन्ततिसञ्चितायाः। तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः
खामी त्वमेव भुवनेत्र भवान्तरेऽपि ॥४२॥ ભાવાર્થ હે નાથ ! જે પરંપરાથી-ઘણા કાળથી સંચિત કરેલી તમારા ચરણકમળની ભક્તિનું કાંઈ પણ ફળ હોય તો હું શરણુ કરવા લાયક પ્રભુ! માત્ર એક તમારા જ શરણવાળા એવા મારા આ ભવમાં અને બીજા ભાવમાં પણ તમે જ સ્વામી થજે. એટલું જ ફળ હું માંગું છું.-૪૨
इत्थं समाहितधियो विधिवजिनेन्द्र !
सान्द्रोल्लसत्पुलककञ्चुकिताङ्गभागाः। त्वद्धिम्बनिर्मलमुखाम्बुजबद्धलक्षा
ये संस्तवं तव विभो ! रचयन्ति भव्याः ॥ નનનન “કુસુચંદ્ર !
प्रभास्वराः स्वर्गसम्पदो भुक्त्वा । ते विगलितमलनिचया
अचिरान्मोक्षं प्रपद्यन्ते ॥४३-४४॥-युग्मम् ભાવાર્થ – હે જિદ્ર! હે પ્રભુ હે મનુષ્યના નેત્ર રૂપ પિોયણા (ચંદ્ર વિકાસીકમળ)ને ચંદ્રમા તુલ્ય સમાધિવાળી (સ્થિર) બુદ્ધિ છે જેમની એવા, અત્યંત ઉલ્લાસ પામતા રોમાંચવડે કંચુકિત છે શરીરના ભાગો જેમના એવા, તમારા બિબના નિર્મળ મુખકમળને વિષે બાંધ્યું છે લક્ષ્ય જેમણે એવા જે ભવ્ય પ્રાણીઓ, એ પૂર્વોક્ત પ્રકારે વિધિ પૂર્વક તમારા સ્તોત્રને ર(રે) છે તેઓ, પ્રકર્ષે દેદીપ્યમાન સ્વર્ગ લક્ષ્મીને ભેળવીને તત્કાળ મોક્ષને પ્રાપ્ત કરે છે.-૪૩-૪૪
મંત્ર–૩ૐ નો માવતિ ! દિવિવાણિનિ ! અ૪માંg Riડપટ્ટट्टिए तुह रणमत्ते पहरणदुढे आयासमंडि ! पायालमंडि सिद्धमंडी जोइणिमडि सव्वમુરિ રું પરક સ્વાદા કરૂણા [ શ્રી મ. પ. વ. ૩૫. 3 . ૨૨]
Page #551
--------------------------------------------------------------------------
________________
૮િ
મહામાભાવિક નવસમરણ.
વિધ-આ મંત્ર ઈશાન ખુણા સન્મુખ બેસી અંધારી આઠમના દિવસે ગણી, પુરુષની પરીને વિષે કાળા ધંતુરાના તેલથી કાજલ પાડી રાખવું, કાર્ય પડે તે કાજલથી ત્રિશૂલ [કપાળમાં] કરે અથવા અંજન કીજે તે સર્વ જાતના ભય ન થાય, ચિત્ત સમાધિ થાય. ૩૪ ફ્રી રિસરમાધિ સવિતા નિનાય નમઃ | મન્ન–૩% નથાળે પડ્ડમર્દ નર્સરે !
परमनिट्ठिअढे अट्ठगुणाधीसरं वदे ॥ વિધિ-આ મંત્રથી રાઈ, મીઠું, લીમડાનાં પાન, કટુ તેલ (કડવી તુંબડીનું તેલ) અને ગુગલ એ પાંચ વસ્તુઓ એકઠી કરીને મંત્રી પાછલા પહોરે રોજ ૩૦૦ ત્રણસો હમ કીજે તે રેગ, દુશ્મન તથા કષ્ટને નાશ થાય છે.
આ છેલ્લા ૪૩-૪૪મા લોકેના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૯૩ ની મધ્યમાં સપના લંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તેઓની જમણી બાજુએ સ્તોત્રકાર “કુમુદચંદ્ર, સ્તુતિ કરતા બેઠેલા છે. ડાબી બાજુએ એક ગૃહસ્થ બે હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતે બેઠેલે છે.
ચિત્રની ડાબી બાજુના ઉપરના ભાગમાં ચિત્રકારે પોતાનું નામ તથા સ્થળ સ્પષ્ટ દશાવેલાં છે. આ પ્રત વિકમ સવંત ૧૯૨૫ના માગસર વદી અષ્ટમીના રોજ અજમેર મુકામે કવીશ્વર ચિરંજ્યલાલે ચીતરેલી છે. પ્રતના અક્ષરના લેખક પણ તે પોતે જ છે. આ પ્રતનાં ચિત્રોમાં પુરુષોના મસ્તક ઉપર મેગલ સમયની પાઘડીઓ પહેરાવેલી છે, તે ઉપરથી એમ લાગે છે કે ચિત્રકારે મેગલ સમયની કોઈ બીજી પ્રત ઉપરથી આ પ્રતનાં ચિત્રોની નકલ કરી હશે. કળાની દષ્ટિએ જોકે આ ચિત્રો એટલાં બધાં સુંદર નથી પણ ચિત્રકાર કેઈ અજબ કલ્પનાશીલ છે તેમ તે ચિત્ર પ્રસંગો જોતાં જરૂર જણાઈ આવે છે. આ પ્રતનાં ચિત્રો શ્રીયુત જસવંતરાય જેની દિહી વાળાનાં સંગ્રહની પ્રત ઉપરથી લેવામાં આવ્યાં છે. દુર્ભાગ્યવશાત્ આ પ્રતનાં બાકીનાં ચિત્રો નાશ પામ્યાં છે એટલે જેટલાં મલ્યા તેટલાં અહીંયાં આપવા યોગ્ય ધારીને આપ્યાં છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર મન્ત્રામાયા.
ક્લાક. ૧–૨–
ઋદ્ધિ—ઝ હીં અર્દ નો પાયું પાયું નાલં જળ॥ ૩૪ ઢ ઢે નમો વંરાય મત્ર—ૐ નમો માવતે મનૈષ્ણુિત ઢાર્ય સિદ્ધિ હૈં મુખ્ય સ્વાદા
યંત્ર—પચીશ પાંખડીના કમલની મધ્ય કણિકામાં ન્નેં લખીને, પાંખડીએમાં ઋદ્ધિ લખીને, યંત્રની ફરતાં મંત્ર લખવા, આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૯૪ વિધિ—ઋદ્ધિ મંત્રના ૬૦ સાઠ દિવસ સુધી હંમેશાં ૧૦૮ વખત જાપ કરવેશ, પર્વત પર જાપ કરવા, રાતું આસન, રેશમની માલા, લાલ રેશમી વસ્ત્ર પહેરીને પૂર્વ દિશાએ મુખ રાખીને જાપ કરવા, કપૂર, ચંદન, કસ્તૂરી અને શિલારસના ધૂપ દેવા. ગુણ-આ પ્રમાણે કરવાથી લક્ષ્મીને-ધનને બહુ જ લાભ થાય છે. શ્લાક, ૩—
ઋદ્ધિ — ી અનેં નમો ધમ્મરાવ નર્યાતવ ॥
મત્ર—ૐ નમો માર્થાત ગ્રહી શ્રી ↑ અહૈ નમઃ સ્વાદા
*ત્ર—સૂર્યાંકાર ચત્રની મધ્યમાં ઋદ્ધિ લખીને, સૂર્યની ફરતા મંત્ર લખવે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫
વિધિ–એકાંતમાં દિન ૪૦ ચાલીશ સુધી, હમેશાં ૧૦૦૦ ઋદ્ધિ મંત્રના જાપ કરવા, પીળું દરિયાનું આસન, કમલની માલા, ગુગલ, કપૂર, ચંદન, અને ઘીને ધૂપ કરવા, જાપ જેટલા દિવસ જપે તેટલા દિવસ ભૂમિશયન કરવું. નવ વરસ
રવિવાર કરવા.
ગુણ:-આ પ્રમાણે કરવાથી મૃતવત્સા દોષના નાશ થાય, આલક જીવે, છોકરા તથા છોકરી જે હાય તે જીવે.
શ્લાક ૪–
ઋદ્ધિ ા અä નમો સમુદ્દે મયં સાસ્કૃતિ યુદ્ધીĒ ॥
સત્ર—ઝ નમો માર્થાત પદ્મવૃત્તિવાસિની નમઃ સ્વાદા ॥
યંત્ર:—વહાણુની આકૃતિના મધ્યમાં બ્લ્યૂ લખીને, ફરતી દ્ધિ લખવી અને વહાણની આકૃતિની બહારની બાજુ ફરતાં મંત્રના અક્ષરે લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ર૯૬
Page #553
--------------------------------------------------------------------------
________________
૪૯૦
મહામાભાવિક નવસમરણ. વિધિ-યંત્ર પાસે રાખીને ર૭ સતાવીસ દિવસ સુધી, હમેશાં ૧૦૦૦ અદ્ધિ મંત્રનો જાપ કરવો. સફેદ આસન, માલા રાતા સુતરની, પશ્ચિમ તરફ મુખ રાખવું, ગુગલ, ચંદન અને ઘીને ધૂપ કરે અને એકાંતમાં મંત્ર જાપ કરો.
ગુણ–આ પ્રમાણે કરવાથી પાણીને ભય નાશ પામે છે, દરિઆમાં વહાણ ડુબતું નથી. શ્લોક ૫–
દ્ધિ–૩૪ શ્રી અર્થે ધrgr [gઇં ?] Tv I મંત્ર–૩ૐ હ્રીં v નમ: |
ય––ષકેણાકૃતિની મધ્યમાં જમણૂં લખીને, છ ખુણામાં મંત્રાક્ષર લખવા, યંત્રની ફરતી ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ર૯૭
વિધિ એકાંત સ્થાનમાં રહીને ૪૯ ઓગણપચાસ દિવસ સુધી, હમેશાં ૧૦૦૦ જાપ કરો, સફેદ આસન, સ્ફટિકની માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું, ગુગલ, કંદર, ચંદન, કપૂર અને ઈલાયચીને ધૂપ કરવો.
ગુણ-ચૌપદને લાભ, લક્ષમી તથા ધનને લાભ થાય. બ્લિોક ૬
હદ્ધિ-ઝ ઠ્ઠી મર્દ નો પુત્તછો [ 2] Tv In મન્ન–૩૪ નો માવતિ હૈ શ્રી ગ્રાં થી સાં સ ધ હેં નમઃ |
યંત્ર–ચંદ્રાકૃતિ ની અંદર અદ્ધિ ભોજપત્ર પર લખીને ચંદ્રાકૃતિની ચારે બાજુ મંત્રાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૯૮
વિધિ–એિકાંત સ્થાનમાં ૪૦ ચાલીશ દિવસ સુધી, હમેશાં ૧૦૦૦ જાપ કર, લીલું આસન, કમલની માળા, દક્ષિણ દિશા તરફ મુખ રાખવું, ગુગલ, ઘી, પર અને લવીંગને ધૂપ કરે.
ગુણ–સંતાનની પ્રાપ્તિ થાય. શ્લોક. ૭
ધિ–૩૪ ફ્રી ગઈ અને માને શાળg મત્ર—૩% ના મવતિ શુભાશુમ ૪થતિ શિબિ?] જ્ઞા
યંત્ર–ગોળાકાર ત્રણ કઠી કરવા, પહેલા કઠામાં દ્ધિ લખવી, બીજામાં મંત્રાક્ષરે લખવા અને ત્રીજા કેડામાં ટૂંકાર ૧૪ ચઉદ લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૯
વિધિ–સતાવીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ, આસન જોગિઆનું, મૂંગાની
Page #554
--------------------------------------------------------------------------
________________
કલયાણુમદિર મરાસ્ના
(પરવાળાની) માળા, નિત્ય ખુણા તરફ મુખ રાખી જાપ કરવા, ગુગલ, લોહ, બાન, પ્રિયંગુ (રાયણ) અને લતાનો ધૂપ કરે.
ગુણ–પરદેશમાં ગયેલા પતિ અથવા સ્વજનની સતાવીશ દિવસમાં ખબર મલે. કલેક ૮
ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो उन्हगदहारीए । मन्त्र-ॐ नमो भगवते मम सर्वांग पीडा शांति कुरु कुरु स्वाहा ॥
યંત્ર–ચતુરસ કોઠા ૨૨ બાવીસ ની અંદર મંત્રાક્ષરે લખવા, ઉપર ત્રાદ્ધિના અક્ષરો લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૦
વિધિ–એકાંત સ્થાનમાં ચઉદ ૧૪ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, ડાભનું આસન, ચાંદીની માલા, ઈશાન ખુણા તરફ મુખ; ગુગલ, કંદરૂ અને સફેદ ચંદનને ધૂપ કરે, જાપ કરીએ એટલા દિવસ ભૂમિશયન કરવું.
ગુણ—ગરમી, પિતવર તથા સર્વ જાતની ગરમીને નાશ થાય. બ્લેિક ૯
ઋદ્ધિ– 88 હ મ ળ વ પં શું છે મન્ગ–૩૪ દી થી દૃર્જી ત્રિભુવન હૈં ક્યાદા |
યંત્ર–વૃક્ષાકૃતિમાં અગિઆર પાંદડામાં મંત્રના અક્ષરે લખવા અને ઋદ્ધિના અક્ષરો ઉપરના ભાગમાં લખવા. આકૃતિ માટે જાઓ ચિત્ર. ૩૦૧
વિધિ–એિકાંત સ્થાનમાં ચઉદ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, આસન કાલી ઉનનું, માલા રૂદ્રાક્ષ, અગ્નિ ખુણા તરફ મુખ રાખી પદ્માસને જાપ કરે. ગુગલ, રાલ અને કંદરૂપને ધૂપ કરવો.
ગુણ—સાપ, વીંછી, વગેરેનાં ઝેર ઉપર ૧૦૮ વખત ઋદ્ધિ મંત્ર બોલીને ઝાડવાથી ઝેરને નાશ થાય છે. બ્લોક ૧૦–
ऋद्धि-ॐ ह्रीं अहं णमो तकर पणासणाए ॥ મંત્રઃ—ૐ નમો માવતિ ગુuratત હ્યદા |
યંત્ર–ખગ્ગાકાર યંત્રની મધ્યમાં મંત્ર લખવે, ઉપરના ભાગમાં ત્રાદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૨
વિધિ-૧૮ અઢાર દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, પીલું આસન, સોનાની માલા, વાયવ્ય ખુણા તરફ મુખ રાખવું. ગુગલ અને ચંદનનો ધૂપ દે.
ગુણ–ચાર, ઠગ વગેરેના ભયને નાશ થાય. બ્લોક ૧૧ત્રાદ્ધિ–૩૪ દો અ ળ વારિ વાયુદ્વીપ [
વાર ] .
Page #555
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ
મન્ગ–૩ નો ગુણવંતિ વાત છે
યંત્ર–વટપત્રાકૃતિમાં તેર પાંખડીની મધ્યમાં ઋદ્ધિ લખીને, [ઉપરના ભાગમાંમંત્ર લખવ. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૩
વિધિ–૧૯ ઓગણીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, સફેદ આસન, સફેદ ચંદનની માલા, ઈશાન ખુણા તરફ મુખ રાખવું. ચંદન, નાગરમોથ અને કપૂર કાચલીને ધૂપ કરવો.
ગુણ–યંત્ર પાસે રાખવાથી પાણીમાં ડુબાય નહિ.
શ્લેક પર
ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो अग्गलवज्जणाए ॥ મંત્ર-૩ૐ નમો વિજ્ઞાથે નમ: સ્થાદા |
યંત્ર–ઝારીની આકૃતિની મધ્યમાં મંત્ર લખવો ઉપર અદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૪
વિધિ-સાત દિન સુધી, દરરોજ ૧૦૮ એકસે આઠ વખત જાપ કરવાથી અગ્નિને ભય જાય, સફેદ આસન, સ્ફટિકની માલા, નિત્ય ખુણા તરફ મુખ રાખવું. કપૂર, પરા, ગુગલ અને ઘીને ધૂપ કરવો.
ગુણ—મંત્ર ભણીને પાણી નાખવાથી અગ્નિ શાંત થઈ જાય છે. શ્લોક ૧૩–
ऋद्धि--ॐ ह्रीं अहं णमो इक्खवज्जणाए ॥ મન્ચ –૩૪ ની ચામુંડાથે નમ: સ્વાદા
યંત્ર–મૂઠ વાળી વજા કૃતિની મધ્યમાં ઋદ્ધિ લખવી, ચારે બાજુ ફરતો મંત્ર લખવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૫
વિધિ–સત્તાવીશ દિવસ સુધી, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, લાલ આસન, જાયફલની માલા, પશ્ચિમ દિશા તરફ મુખ રાખવું. ગુગલ, ચંદન અને ઘીને ધૂપ દે.
ગુણ-દરરોજ ૧૦૮ વાર પાણી મંત્રીને નાંખવાથી કુવામાં ખારું પાણી આવતું હોય તે મીઠું જલ થઈ જાય. શ્લોક ૧૪
દ્વિ–૩% ઈંf gો તવર ધ []qવા મ––ૐ નમો ધા[િ]નમઃ શ્રી ર્ હૈ શું વાદા |
યંત્ર–ષોડશ દલ કમલાકારે યંત્ર (મધ્ય કર્ણિકામાં ૩૪ લખ), પાંખડીઓમાં મંત્રાક્ષરે લખવા, કમલાકૃતિને ફરતી ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૬
વિધિ–ચઉદ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરે,લીલું આસન, લાલ સુતરની માલા, ઉત્તર દિશા તરફ મુખ રાખવું. કંદરૂ અને ગુગલને ધૂપ દેવો.
Page #556
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર મન્ત્રાન્તાયા.
ગુણ—ચારાઈ ગએલી વસ્તુ પાછી આવે, ધન મળે અને ખેાવાયેલીગુમાવેલી વસ્તુ પાછી મલી આવે. શ્લાક ૫—
ઋદ્ધિ—ીં અને નમો ચૂસળધ્રૂસળાવ ॥ મન્ત્રઃ—ૐ નમો જાહŕચ્]નમઃ સ્વાઢા ॥
૪૩
યંત્ર—ત્રિશૂલાકૃતિની મધ્યમાં ઋદ્ધિ લખવી, ચારે બાજુ ફરતા મંત્ર લખવે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૦૭
વિધિ—પચીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા. કાલું આસન, કાલા અરીઠાના મીંજની માલા, દક્ષિણ દિશાએ મુખ રાખીને ગણવી. ગુગલ, ખાપરા, લાલ મરચાં અને નૂન(લૂણ ?)ને ધૂપ ધ્રુવે.
ગુણ—આ પ્રમાણે કરવાથી શત્રુ વૈરભાવ છેડે અને તેના નાશ થાય. શ્લાક. ૧૬—
ઋધિઃ—ૐ દીઁ અર્દ નમો નમય નળાસર ॥
મન્ત્રઃ— નમો ગૌરિ તંત્રે વજ્ર હાઁ નમઃ
યંત્ર—દ્વાદશ દલ કમલાકૃતિની બાર પાંખડીએમાં મત્ર લખવા, ચારે બાજુ ફરતી ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૮
વિધિ—સાત દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, સફેદ આસન, સ્ફટિકની માલા, વાયવ્યખુણા તરફ મુખ કરવું, ગુગલ, મેવા, ઘી અને ચંદનને! ધૂપ દેવે. ગુણ—પર્વતપરના ઉપસર્ગ અને વનના ભયના નાશ થાય. લેાક. ૧૭–
ઋદ્ધિઃ દર્દી મર્દ નમો યુદ્ધ[દિ?] બનપ ॥
મન્ત્રઃ—ૐ નમો ધૃતિનેયે હી થી ી .મેં કાં ાઁ નમ: ।
યંત્ર—ચાખડા સાલ ખુણામાં મંત્ર લખવા, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૦૯
વિધિ—ચઉંદ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવેા, સફેદ આસન, સ્ફટિકની માલા, નૈઋત્ય ખુણા તરફ મુખ રાખવું. ચંદન, કપૂર, ઈલાયચી અને ઘીના ધૂપ દેવે.
ગુણ—[યંત્ર પાસે રાખવાથી] વિગ્રહની શાંતિ થાય છે. ક્લાક. ૧૮–
ઋઃિ— ઢા અર્થે નમો ાસે સટ્ટા સુનંતિ ॥
મન્ત્રઃ— નો [g?]તિરેથૈ વિનિશિયૈ નમઃ - સ્વાદા
Page #557
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. યંત્ર-બે મુખવાળા સર્ષની આકૃતિ કરીને ઉપરના ભાગમાં ઋદ્ધિ અને નીચેના ભાગમાં મંત્ર લખવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૦
વિધિ-સાત દિવસ સુધી દરરોજ ૧૦૮ વખત જાપ કર, કાલું આસન, ચંદનની માલા, અગ્નિ દિશા તરફ મુખ રાખવું. ગુગલ, અને કંદરૂનો ધૂપ દે.
ગુણ–જે પુરુષ અગર સ્ત્રીને સર્પ કરડ્યો હોય તેને ગારડુકિનાઈ (લીમડાનું ઝુમખું?) ઝાડે દીજે સપને ઝેર ઉતરી જાય. શ્લોક, ૧૯–
ઋધિ –૩૪ શ્રી મર્દ નો પુરાત્તાપ | મત્ર - ૐ નમો માવતિ ggggવા િનમઃ |
યંત્ર-આંબાના ઝાડની આકૃતિએ સત્તર પાંદડાં વાળે યંત્ર બનાવીને, પાંદડાની મધ્યમાં મંત્રના અક્ષરે લખવા, ઉપરની બાજુ પર ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૧
વિધિ–બાગની અંદર ચઉદ દિવસ સુધી, દરરોજ ૧૦૦૦ જાપ કર, ડાભનું આસન, તુલસીની માલા, રાલ, કંદરૂ, ગુગલ છાડછડીલે, ઘીને ધૂપ દેવો.
ગુણ–બાગમાં ફૂલ ન ઉગતાં હોય તે નવપલ્લવિત થાય. શ્લોક, ૨૦–
વધિ –ૐ હ્રીં મર્દ મો રાહુવિgારાઇ છે મત્ર –૩% નો ગ્રંairળ નમઃ | યંત્ર–
ષણ યંત્ર મધ્યે મંત્ર લખીને, ઉપર ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૨
વિધિ–એકાંતસ્થાને ૪૯ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવો, આસન જોગિયાનું, માલા રૂદ્રાક્ષની, ઈશાન દિશા તરફ મુખ રાખવું. ગુગલ અને રાલને ધૂપ દે. ભૂમિશયન કરવું તથા બ્રહ્મચર્ય પાળવું.
ગુણ–ઉપર પ્રમાણે કરવાથી ઉચ્ચાટન થાય છે. શ્લોક. ૨૧–
ઋધિક–૩૪ દી અ અ અવિવાળા | મન્ચઃ–38 શ્રીં શ્રીં #ાં શી નમઃ |
યંત્ર-અષ્ટદલ કમલની [ મધ્ય કર્ણિકામાં 3 કાર લખો] આઠ પાંખડીએમાં મંત્રાક્ષરે લખવા, ઉપર ઋદ્ધિના અક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૩
વિધિ–દરરોજના સાત દિવસ સુધી ૧૦૮ વખત જાપ કર, યંત્ર જેવો
PS
Page #558
--------------------------------------------------------------------------
________________
ચાણુમદિર મન્ત્રાદયા.
છે તેવા લિખે, લીલું આસન, માલા ચંદનની, નૈઋત્ય દિશા તરફ મુખ રાખવું. ચંદન, અગર અને ઘીને ધૂપ દેવા.
ગુણ—નેત્રરોગની પીડાના નાશ થાય છે. ક્લાક. ૨૨—
ઋદ્ધિઃ— દર્દી હેં નમો તવત્તપાપ ॥ મન્ત્ર:—ૐ નમો પદ્માવત્યું મુહૂઁ નમ: I યંત્ર—ચ'પકવૃક્ષાકાર આકૃતિમાં દસ પાંદડા બનાવીને તેની મધ્યમાં મંત્ર લખવા, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી. આકૃતિ માટે નુ ચિત્ર. ૩૧૪ વિધિ:–એકવીશ દિવસ, ઘરરાજ ૧૦૮ જાપ કરવા, ડાભનું આસન, તુલસીની માલા, નૈઋત્ય દિશાએ મુખ રાખવું. રાલ, ગુગલ, છડછડીલા, ઘીને ધૂપ દેવા. ભૂમિશયન કરવું, એકાંતમાં જાપ કરવા.
ગુણ—માગમાં સારાં ફૂલ નીપજે-પેદા થાય.
શ્લાક, ૨૩—
ઋદ્ધિઃ— ી અર્દૂ ળમો વજ્ઞપદ્ળાવ ॥ મન્ત્ર—૪ નમો શ્રી તી ા થી ધરઃ નમઃ || યંત્ર—ગાલાકૃતિએ ત્રણ કાઠા કરવા, મધ્ય કાઠામાં બ્લ્યૂ લખવું, ખીજા કાઠામાં ઋદ્ધિ લખવી, ત્રીજા કાઠામાં મંત્ર લખવે. આકૃતિ માટે જુએ ચિત્ર.૩૧૫ વિધિ—સત્તાવીશ દિવસ, દરરાજ ૧૦૦૦ જાપ કરવા, લાલ આસન, લાલ રેશમની માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું. ચંદન, ચૂક, સિલારસનેા ધૂપ દેવા ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું અને એકાંતસ્થાને જાપ કરવા.
ગુણ—રાજદરબારમાં જયની પ્રાપ્તિ થાય.
શ્લાક. ૨૪—
૪૫
ઋદ્ધિઃ— અર્દ નમો
સામિયા
મન્ત્ર— દર્દી સ્ત્ર શ્રી વશે થોડામુને પ્રો [પ્ર?] હૂઁ નમઃ ॥
યત્ર—સમચારસ સેાલ કેાડાના યંત્રમાં મંત્ર લખવા, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૧૬
વિધિ-સતાવીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવેા, લાલ
માલા, પૂર્વદેશામાં મુખ રાખવું, પચીશ શેર ખીર અનાવરાવી, શ્રાવકની એકવીશ કન્યાને જમાડવી, સફેદ ચંદનને ધૂપ દેવા. એકાંત જંગલમાં અથવા જાપ કરવા.
આસન, લાલ અને શીરા [અને મલીને] કપૂર, મૂશ્ક, શિલારસ અને અટવી અગર પર્વત પર આ
Page #559
--------------------------------------------------------------------------
________________
૯૪
મહામાભાવિક નવસ્મરણ
ગુણ-ગએલું રાજ્ય તથા સ્થાન પાછું મલે. બ્લેક રપ–
રદ્ધિ–૩૪ દી હૈં જો દિલમઢાવાઇ છે મત્ર- ૐ નમો બન્ને પવિત્યે નમઃ |
યંત્ર–ત્રિકોણાકૃતિ યંત્રની મધ્યમાં ૮થું લખીને, યંત્રની અંદરના ભાગમાં ઉપર તથા નીચે ઋદ્ધિ લખવી તથા ચારે બાજુ ફરતા મન્ચાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૭
વિધિઃ-૨૧ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવો, સફેદ આસન, સ્ફટિકની માલા, પશ્ચિમ દિશા તરફ મુખ કરવું. કપૂર, ચંદન. મુષ્ક તથા ઇલાયચીને ધૂપ કરે.
ગુણ–રોગ, શેકની પીડાને નાશ થાય, હર્ષ થાય અને સર્વ રોગને નાશ થાય. કલેક ૨૬
ऋद्धि-ॐ ह्रीं अर्ह णमो जयदेयपासेबत्ताए ॥ મંત્ર–ૐ હ્રીં v #ાં થી અઃ નમઃ |
યંત્ર–છત્રાકૃતિમાં યંત્ર લખો, છત્રની નીચેના ભાગમાં મંત્ર લખો અને ઉપરના ભાગમાં ફરતી દ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૮
વિધિ ૨૭ દિવસ, દરરોજ ૧૦૮ જાપ કરવા, લાલ આસન, લાલ માલા, દક્ષિણ દિશા તરફ મુખ રાખવું. કસ્તુરી, અગર, હીર (હીરાબોળ ?) છડીને ધૂપ દે.
ગુણ–રાજસભામાં બોલેલ બેલ માન્ય રહે, ઝગડાને નિકાલ જે કરીએ તે માન્ય રહે. ક્લક ૨૭--
દ્વિ–ૐ હ્રીં વડુકુuriણપ મંત્ર-૩ૐ હ્રીં શ્રી ધ પાવતી વપરામાય નમઃ |
યંત્ર-સિંહાસનની આકૃતિની મધ્યમાં ઋદ્ધિ લખીને, ઉપરના ભાગમાંથી શરૂ કરીને ચારે તરફ ફરતા મંત્રાક્ષર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૯
વિધિ –૨૧ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, કાલી ઊનનું આસન, કાલા સુતરની માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું. ગુગલ, મીઠું, ઘી તથા
પરાને ધૂપ દેવો. ૨૧ દિવસ પછી યંત્રને પંચામૃતમાં મેલવીને નદીના પ્રવાહમાં નાખી દેવો.
ગુણ-દુશ્મન પરાજય પામે, શત્રુ શાંત હોય.
Page #560
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ૨૮
ઋદ્ધિ ( અર્દ નમો સવવજ્ઞળાપ || મંત્ર-- હા શ્રી ગૌ વષટ્ સ્વાહા | 'ત્ર—ગેાલાકાર ત્રણ કાઠા કરવા, મધ્યમાં કાર ઋદ્ધિ અને ત્રીજા કાઠામાં મંત્રાક્ષરા લખવા. આકૃતિ માટે
કયાણમદિર મન્ત્રાન્તાયા.
ગુણ—કીતિ યશ વધે, લેાકેામાં જયજયકાર વર્તે.
કાવ્ય ૨૯ '
વિધિઃ—૨૧ દિવસ, હમેશાં ૧૦૦૦ જાપ કરવા, પીળું આસન, પીળા સુતરની માલા, દક્ષિણ દિશા તરફ મુખ રાખવું. ચંદન, લવીંગ, ઘી, ઇલાયચી અને કપૂરના ધૂપ દે.
કાવ્ય ૩૦—
PLE
લખવા, ખીજા કાઠામાં જુએ ચિત્ર. ૩૨૦
ઋદ્ધિ ા અદ્દે ળો દેવાવ (વિ?)ચાર ॥ મંત્ર-- | જન્ત્ર (ઝો) ર્ સ્વાહા ॥
ચત્રવીણાકારે લખવા, વીણાની મધ્યમાં ઋદ્ધિ અને ઉપરના ભાગમાં મંત્ર લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૨૧
વિધિ—૨૧ દિવસ, દરરેાજ ૧૦૦૦ જાપ કરવા, લાલ આસન, લાલ માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું. કસ્તૂરી, અગર, સિલારસ અને સફેદ ચંદનના પ દેવા. ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું.
ગુણ-સાપારી, ઇલાયચી અથવા લવીંગ, મત્ર ભણીને જેને આપીએ તે પ્રત્યક્ષ હાય, તે સવ જનને પ્રિય હાય.
કાવ્ય ૩૧
ઋદ્ધિ- | અઢ નમો મદ્દાવહાર |
મંત્ર-- | શ્રી ી ૢ કૌ (ૌં?) નમઃ સ્વાહા ॥
યંત્ર—સીસાના આકારે યંત્ર કરીને, મધ્યમાં ઋદ્ધિ લખવી અને ચારે બાજુ ફતા મત્રાક્ષરો લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૨૨
વિધિઃ—૬૦ દિવસ, દરરાજ ૭૦૦ જાપ કરવા, કાલું આસન, રૂદ્રાક્ષની માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું. ગુગલ, લેાખાન અને ઘીના ધૂપ દેવે.
ગુણ—કાચા ઘડાથી કુવામાંથી પાણી નીકળે,
ऋद्धि-- ॐ ह्रीं अर्ह णमो वीयाबणवत्ता ॥
मंत्र-ॐ नमो भगवति चत्रधारिणि भ्रामय भ्रामय मम शुभाशुभं दर्शय दर्शय
સ્વાદા ॥
Page #561
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાસાદિક નવરણ,
યંત્ર–કણાકૃતિએ ચોખંડ કર, મધ્યમાં ઋદ્ધિ લખવી, ઉપરથી શરૂ કરીને ચારે તરફ ફરતા મંત્રાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૨૩
વિધિ–૧૪ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, અંગુલ ૧૨ ને હેમકુંડ કરે, હેમકુંડની અંદર અગર, ઘી, સરસવ, ગોરૂચંદનને હોમ મંત્ર ભણી ભણીને કરે. સફેદ આસન, સફેદ માલા, પૂર્વ દિશા સન્મુખ રાખવું. ચંદન, અગર અને છાડછડીલાનો ધૂપ દે. પછી ખીર, શીરે અને તંદુલનું શ્રાવકોને ભેજન કરાવવું.
ગુણ–શુભાશુભ પ્રશ્નને જવાબ મલે. કાવ્ય ૩ર--
દિધ–કૈં ઈ મર્દ નો અમદૃાવા |
मंत्र-ॐ नमो भगवति मम शत्रुन् बंधय बंधय ताडय ताडय उन्मूलय उन्मूलय छिन्द छिन्द भिन्द भिन्द स्वाहा ॥
યંત્ર–મૃદંગાકારે લખ, મધ્યમાં ઋદ્ધિ લખીને, ચારે બાજુ ફરતા મંત્રાક્ષરો લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર.૩ર૪
વિધિ–૨૭ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, કાલું આસન, કમલકાકડીના બીજની માલા, નિત્ય દિશા સન્મુખ મુખ રાખવું. ગુગલ, નાગરમોથ, તગર અને ઘીને ધૂપ દે.
ગુણદુષ્ટ માણસનું જોર ન ચાલે, દુષ્ટ મનુષ્યને નાશ થાય. કાવ્ય ૩૩–
વધિ– દી મર્દ નમો વત્તાપવિત્તાપ . મંત્ર-ત્ર શકે અણુ ઘણુ ચંગુ ફી વાવ અયજ્ઞ શમમનને પમ ||
યંત્ર--વીશ પાંખડીઓ વાળા કમલની મધ્યમાં % લખે, ચોવીશ પાંખડીમાં મંત્રાક્ષરે લખવા. (ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી). આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૨૫
વિધિ––૭ દિવસ, દરરોજ ૧૦૮ જાપ કરવા, જગિયાનું આસન, રૂદ્રાક્ષની માલા, વાયવ્ય દિશા સન્મુખ મુખ રાખવું. કપૂર, પરા, ઘી, ચંદન અને ઈલાયચીને ધૂપ દે.
ગુણ-મેઘને ભય, અતિવૃષ્ટિ, તીડ, કાતરા તથા ઉંદરને ભય ખેતરમાં ન હોય કાવ્ય ૩૪–
ઋધિ--૩૪ ઈં મર્દ જુમો કિસસ્તા તથar .
મંત્ર--૩૪ નો માવતો મૃત પિરાવાક્ષરતાંઢાનું તાડ તારા મારી માં વાલા |
Page #562
--------------------------------------------------------------------------
________________
કયામદિર અન્નાના. યંત્ર––વૃક્ષાકાર યંત્ર ૬ પાંદડાં વાળે કરે. જમણી બાજુના ત્રણ પાંદડામાં ફ્રી થી 8 તથા ડાબી બાજુના ત્રણ પાંદડાંમાં ૌ સૈ રહ્યાં લખવા, ઋદ્ધિ અને મંત્ર ચારે બાજુ ફરતા લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩ર૬
વિધિ-–૨૧ દિવસ, ૨૧ વાર સરસવ મંત્રીને પાણીમાં નાખવા, કાલું આસન વિછી કાંટા ફલની માલા, વાયવ્ય દિશા સન્મુખ મુખ રાખવું. ગુગલ, મરચાં, ઘી તથા સરસવનો ધુપ દેવો.
ગુણ–શાકિની દેષ જાય, ભૂત, પિશાચ, રાક્ષસ તથા દુર્જન, વૈરીને નાશ થાય. કાવ્ય ૩૫--
દિધ–૩૪ ઈં મને મિસ્ટિકનras I મંત્ર-૩ નો માવતિ મિસિયા અપરમારે તેને શાંર્તિ ગુરુ સ્વાદ II
યંત્ર-–દુધીની બુટી માફક પત્ર ૨૬ને લખ, પાંદડાંની મધ્યમાં મંત્રના અક્ષરો લખવા, ઉપરની બાજુએ અદ્ધિના અક્ષરે લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૨૭
વિધિ-૨૧ દિવસ, દરરોજ ૧૦૦૦ વાર મંત્ર જપવા, કેળાના પાનનું લીલું આસન હમેશાં લેવું, ચંદનની માલા, નિત્રાત્ય દિશા સન્મુખ મુખ રાખવું. લેબાન અને ઘીને ધૂપ દેવો. એકાંત સ્થાને જાપ કરવા, બ્રહ્મચર્ય પાળવું.
ગુણ-મૃગી, અપસ્માર અને બાવળાપણું જાય. કાવ્ય--૩૬
ત્રાધિ-૭ વર્દ ને ઝા (ગ્રાં?) શું હદ વિવIT I મંત્ર–8. શ્રી રામના વૃઢ વિશ્વ રતિવર્જિન સ્વાહા
યંત્ર –હાથના પંજાના આકારે કરે, હથેલીની મધ્યમાં સાત કાર લખવા. પાંચ આંગલીઓની મધ્યમાં સાત સાત મ્રા કાર લખવા. ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી અને ચારે બાજુ પંજાને ફરતા મંત્રાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૨૮
વિધિઃ-૭ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, લીલું આસન, માલા પાટલની (લીલી), ઈશાન દિશા સન્મુખ મુખ રાખવું. ગુગલ, કંદરૂને ધૂપ કર.
ગુણ –આ પ્રમાણે સિદ્ધ કર્યા પછી સર્પ પકડે તો સર્પ કરડે નહિ, મંત્ર ભણીને કાંકરી નાંખવાથી સર્ષ થંભી જાય અને સર્પનું વિષ ચડે નહિ. કાવ્ય ૩૭
દ્ધિ–૩૪ હીં મર્દ નો ઈંત હોમિ ફ્રી મા
Page #563
--------------------------------------------------------------------------
________________
છે
મન્ત્ર:
નમો સાત્તિ મમ સર્વે રાનામના
મળિ સ્વાદા॥
યંત્ર—ક્સીની આકૃતિએ લખીને, ઉપર ઋદ્ધિ લખવી, પછી ચારે તરફ ક્રતા મન્ત્રના અક્ષરો ઋદ્ધિની નીચે લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર.૩૨૯ વિધિઃ-૨૧ દિવસ, દરરેાજ ૧૦૮ જાપ કરવા, લાલ આસન, કણેરનાં લાલ ફૂલથી મંત્ર જપી જપીને ફૂલ રાખતા જવું, પૂર્વ દિશા સન્મુખ મુખ રાખવુ. કપૂર અને કસ્તૂરીના ધૂપ દેવેશ.
સહામાભાવિક નવસ્મરણું.
ગુણુ—મંત્ર ભણીને ૭ કાંકરી ક્ષીરવૃક્ષ નીચે ઉછાળીને અધર ઝીલી લઈને, નગરના ચૌટામાં નાખવાથી રાજા વગેરે લેાકેા વશ થાય, રંકથી માંડી રાજા અને શાહૂકાર વગેરે સર્વ વશ થાય.
કાવ્ય ૩૮-~
ઋદ્ધિ- ફ્રી હે ળને દુિ મિટ્ટિ મત્ત્વજ્ઞાપ |
મન્ત્ર—ૐ નમો સન્નારીનેઐ, વશત્તે હ્યાં નથી, લજ્જારો વર્ષાદિ થા નથી, खैर काटि कांड करें, खैर काट सारका तीर घडावे, तीर घडाय पेटपीडा हृदयपीडा अमुकाकी छेदीस्यै जानवा न्हारवारी पीडा छेदीस्यै ॥
યંત્ર——કટારીના આકારે લખવા, ઉપર ઋદ્ધિ લખવી, પછી ચારે તરફ ફરતા મંત્રના અક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩૦
વિધિ—૧૪ દિવસ, હમેશાં ૧૦૦૦ જાપ કરવા, સફેદ આસન, ગુલામના લાકડાની માલા, ચંદન, છાડછડીલા અને ઘી તથા કદરૂના ધૂપ દેવા. કાવ્ય ૩૯
ઋદ્ધિ--૪ ની અદે ળમો સત્તાપિ નભિન્ન ||
મત્ર—ઝ નમો માવતી મુખ્ય સ વ શાંતિ પુરુષ હ વાહીં ॥ યંત્ર——રકામીની આકૃતિની મધ્યમાં ઋદ્ધિ લખીને, ઉપર ચારે તરફ મંત્રના અક્ષરે! ફરતા લખવા. આકૃતિ માટે જીએ ચિત્ર. ૩૩૧
વિધિ—૭ દિવસ, દરરાજ ૧૦૮ જાપ કરવા, લીલું આસન, કમલ(કાકડી)ની માલા, ઈશાન દિશા સન્મુખ મુખ રાખવુ, ગુગલ, ઘી તથા ખાપરાના ધૂપ દેવા. ગુણ-તાવવાલા માણસને અગર સ્ત્રીના ગળે ભેાજપત્ર પર યત્ર લખીને આંધવાથી સજ્વર તથા સનિપાત જાય.
કાવ્ય ૪૦—
ઋષ્ઠિ-- ી અર્દ નમો રજૂરીઅબારપ ॥
મન્ત્ર——ૐ નમો માતે ફ્ર્વ્યૂ નમઃ સ્વાદા॥
યંત્ર-સાથીઆની આકૃતિના મધ્યમાં બ્લ્યૂ લખીને દક્ષિણ બાજુએ સાત શ્રીકાર લખવા, ઉત્તર બાજુએ સાત દ્વીકાર લખવા, ઉપરની બાજુએ સાત પૈાર
Page #564
--------------------------------------------------------------------------
________________
કાયમરિ મન્નાના.
૫૦૧ લખવા અને નીચેની બાજુએ સાત ઐકાર લખવા, આકૃતિના ઉપરના ભાગમાં કહિ લખીને, બાકીની ત્રણ બાજુમાં મંત્રના અક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩ર
વિધિ -૧૪ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, લીલું આસન, રૂદ્રાક્ષની માલા, ઈશાન દિશા સન્મુખ મુખ અને ગુગલ; ઘી તથા ખાપરાને ધૂપ દે.
ગુણ—-એકાહિક, વેલાજવર, તૃતીય તથા ચોથીઆ જવરને નાશ થાય. કાવ્ય -
દિધ-૪ શ્રી નો શ્વસ્ટાર મ7–98 નો મધને ઘંમર નો દી આ શી છે ક નમઃ |
યંત્ર--ચોખંડા વીસ કોઠાની અંદર મંત્રાક્ષરે લખવા અને ઉપર અદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩૩
વિધિ–૨૧ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા. કાલું આસન, કાલા સુતરની માલા, દક્ષિણ દિશા સન્મુખ મુખ રાખવું. લૂણ, મરચાં, ગુગલ, ઘી અને રાલને ધૂપ દે. * ગુણ–-બીજાની ચલાવેલી ગલી, તીર અથવા બીજાં શસ્ત્રો રણસંગ્રામમાં લાગે નહિ. કાવ્ય ૪૨––
દિધ–૩૪ દી અરું ઇમો થવસ્થvav | મન્ન–૩૪ દી હૈં જ
શાંતિ કુરુ કુરુ સ્વદા યંત્ર--ખંડા પાંચ કોઠાને યંત્ર કરે, મધ્યમાં ૐ ધ્ર નમ: લખીને, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી, બાકીના ત્રણ ભાગમાં ફરતા મંત્રાક્ષર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩૪
વિધિ--૨૧ દિવસ, દરરોજ ૧૦૮ જાપ કરવા, આસન લૂંગીનું, માલા કાચા કેલાની, ઉત્તર દિશા સન્મુખ મુખ રાખવું. ચંદન, લવીંગ, કપૂર, ઈલાયચી, ઘી તથા સિલારસને ધૂપ દે. પછી દેવી પદ્માવતીનું પૂજન કરાવવું, દીપ, નૈવેદ્ય, ધ૫, ફલ અને લાલ વસ્ત્ર. - ગુણ–સ્ત્રીને પ્રદર રોગ જાય, અધૂરો ગર્ભ સ્તંભન થાય એટલે કસુવાવડ થાય નહિ. કાવ્ય ૪૩–
ગડધિ--૩૪ શ્રી મને ચંદ્રિ મોવર્વયાપ
Page #565
--------------------------------------------------------------------------
________________
ગ્રહામાભાવિક તવસ્ત્રસ્ય.
મન્ત્રા—૩૪ નમો લિષ્ઠ, માલિન્દ્ર ગાલિગ્ન ગ્રેહોયસિદ્ધ મમ લે↑ છિન્દ્ર છિન્દ્ स्तंभय स्तंभय जृंभय जृंभय मनोवांछित सिद्धिं कुरु कुरु स्वाहा ॥
૨૦૧
યંત્ર——માર પાંખડીના કમલની [મધ્ય કણિકામાં કાર લખવા] બાર પાંખ ડીએમાં ઋદ્ધિ લખવી, ચારે તરફ ફરતા મત્રાક્ષરા લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૩૫
વિધિ––૧૪ દિવસ, દરરાજ ૧૦૦૦ જાપ કરવા, કાલું માલા, અગ્નિપુણા સન્મુખ મુખ રાખવું. ચંદન, ગુગલ, ધૂપ દેવા.
ગુ!——એકાંત લક્ષ્મીલાભ થાય, મંદિખાનાથી છૂટે.
કાવ્ય ૪૪
આસન, કાલા સુતરની મરચાં અને ઘીને
ઋધિ—૩૦ ઢીં શ્રીં હીં નમઃ ।
મંત્રઃ—ૐ નમો ઘરગેન્દ્રપદ્માવતીહિતાય શ્રીં હીં હું ગઢ નમઃ
યંત્ર-પાંચ પાંખડીવાળા ગુલાબના ફૂલ જેવા લખવા, કર્ણિકામાં કાર, પાંચ પાંખડીઓમાં બાકીના ઋદ્ધિના અક્ષરો લખવા, ચારે બાજુ ફરતા મંત્રાક્ષરી લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૩૬
વિધિ—૪૦ દિવસ દરરોજ ૧૦૦૦જાપ કરવા, લાલ આસન, મૂગાનો (પરવાલાની) માલા, પૂર્વ દિશા સન્મુખ મુખ કરવું, ભૂમિશયન કરવું, શીલ પાલવું. ગુણ——લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
Page #566
--------------------------------------------------------------------------
________________
बृहच्छान्ति स्तोत्र।
भो भो भव्याः शृणुत वचनं प्रस्तुतं सर्वमेतत् ,
ये यात्रायां त्रिभुवनगुरोराहेता भक्तिभाजः। तेषां शान्तिर्भवतु भवतामहदादिप्रभावा
दारोग्यश्रीधृतिमतिकरी क्लेशविध्वंसहेतुः ॥१॥ ભાવાર્થ – હે ભવ્યજનો! તમે અવસર ઉચિત મારું આ વચન સર્વ સાંભળોઃજે શ્રાવકો શ્રી જિનેશ્વરની યાત્રામાં ભક્તિવંત હોય છે, તેઓને શ્રી અરિહંતાદિક [પંચ પરમેષ્ઠી ]ના પ્રભાવથી આરોગ્યતા, લક્ષ્મી, સંતોષ અને બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિકથી ઉત્પન્ન થતા કલેશને નાશ કરનારી શાંતિ પ્રાપ્ત થાઓ. [ તીર્થકરને સ્નાત્ર કરનારા શ્રાવકોમાંથી જે અધિક ગુણવાન હોય તે શ્રાવક ઊભો થઈ આ પ્રમાણે બેલે].
. भो भो भव्यलोका ! इह हि भरतैरावतविदेहसंभवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय, सौधर्माधिपतिः सुघोषाघण्टाचालनानन्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य सविनयमहद्भट्टारकं गृहीत्वा, गत्वा कनकाद्रिशृङ्गे, विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति यथा, ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः स पन्था इति भव्यजनैः सह समेत्य, स्नानपीठे स्नानं विधाय, शान्तिमुद्घोषयामि, तत्पूजायात्रास्नानादिमहोत्सवानन्तरमिति कृत्वा कर्ण दत्त्वा निशम्यतां निशम्यतां स्वाहा ॥
ભાવાર્થ –હે ભવ્યજન ! આ લેકમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યારે જ્યારે તીર્થકરને જન્મ થાય છે, ત્યારે ત્યારે સૌધર્મ દેવલોકના ઈંદ્રનું આસન કંપાયમાન થાય છે, તે વખતે અવધિજ્ઞાનવડે જિનેશ્વરને જન્મ થયો જાણી તે ઇદ્ર પિતાના સેનાપતિ પાસે સુષા ઘંટા વગડાવે. તેથી સર્વ વૈમાનિક દેવો તથા ભુવનપતિના અસુરો તેઓના ઇંદ્રો સહિત આવીને પૂજ્ય જિનેશ્વરને વિનયપૂર્વક બે હાથમાં લઈ મેરૂપર્વતના શિખર ઉપર આવે. ત્યાં જિનજન્મનો સ્નાત્રાદિક મહત્સવ કરી શાંતિની ઉદ્ઘેષણ કરે છે. તેથી કરીને હું પણ “કરેલાનું અનુકરણ કરવું” એમ ધારી વળી “મોટા પુરુષો જે માગે ચાલે તે માર્ગ પ્રમાણ છે” એટલે ઈંદ્રાદિક દેએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું જોઈએ. એમ જાણી ભવ્યજન
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૦૪
મહામાભાવિક અવસ્મરણ, સહિત જિનમંદિરમાં આવી સ્નાત્ર પીઠ ઉપર જિનેશ્વરનું સ્નાત્ર કરી તથા તેમની પૂજા, યાત્રા, સ્નાત્રા વગેરે મહોત્સવ કરી ઉચે સ્વરે શાંતિની ઉદ્દઘાષણ કરું છું, તેથી તમે પણ કાન દઈ–સાવધાન થઈ સાંભળો.
ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथा त्रिलोकमहितास्त्रिलोकपूज्यात्रिलोकेश्वरात्रिलोकोद्योतकराः॥ - ભાવાર્થ:–૭૪ [ શબ્દથી પંચપરમેષ્ટીને નમસ્કાર કરી કહે છે કે-] આજને દિવસ પરમ પવિત્ર છે. કેવળજ્ઞાની, કેવળદશની, ત્રિલેકના નાથ, ત્રિલેકથી પૂજિત ત્રિલોકને પૂજ્ય, ત્રિલોકના ઈશ્વર અને ત્રિલેકને ઉઘાત કરનાર ભગવાન તીર્થકર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
કૃષમ-નિત-સંમg-મનન-સુમતિ-પપ્રમ–સુવાર્થ-જામસુવિધ-શીત-શ્રેયાંશ-વાસુપૂજ્ય-વિ -વનન્ત-ધર્મ-જાતિ-ન્યુ-ચાર–મષ્ટિमुनिसुव्रत-नमि-नेमि-पाश्व-वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा ॥
ભાવાર્થ –% ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, અને વર્ધમાન સ્વામી પર્યત ચોવીશે જિનેશ્વર કે જેઓના કષાયાદિક ઉપશાંત થએલા છે, તે અમને પણ શાંતિ કરનારા થાઓ.
ॐ मुनयो मुनिप्रवरा रिपुविजयदुर्भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं દવા |
ભાવાર્થ –૩૪ મુનિઓ અને ગણુધરાદિક શ્રેષ્ઠ મુનિઓ શત્રુના વિજયને વિષે, દુકાળને વિષે, મહા અટવી તથા વિકટ માર્ગને વિષે નિરંતર તમારું રક્ષણ કરે.
દિ શ્રી ધૃતિ–મતિ-વર્તિ-ન્તિ–વૃદ્ધિ-શ્રી-મેવા-વિદ્યા-સાધનप्रवेश-निवेशनेषु सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः॥
ભાવાર્થ –૩૪ (પરમેષ્ઠીવાચક, પ્રણવબીજ) હીં (માયાબીજ) શ્રી (લક્ષ્મીબીજ), ધૃતિ–સંતોષ અથવા ધીરજ, મતિ-દીર્ધદષ્ટિ, કીતિ-નામના, કાન્તિ–તેજ, બુદ્ધિ-ડહાપણુ, લક્ષ્મી, મેધા-ધારણ શક્તિ, વિદ્યા–સ્ત્રી અધિછિત મન્ચ, સાધનસાધના, પ્રવેશ-નગરાદિ પ્રવેશ, અને નિવેશન-નિશ સ્થાનને વિષે સારી રીતે ગ્રહણ કરાય છે, નામ જેઓનાં એવા તે જિનેશ્વર જયવંતા વતે છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૫
- બ્રહસ્થતિ તેa. છે હિ– જ્ઞ-ધ્રાંસી–પ્રતિજ-પુરુષના—હી– મકાઢી-રી-ન્યારી-સર્વાત્રામદાવાઝા-માનવ-વૈરોટિયા-અટ્ટા-માનસીमहामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्य स्वाहा ॥
ભાવાર્થ –% હિણ, પ્રજ્ઞપ્તિ, વાવૃંખલા, વાંકુશી, અપ્રતિચક્રા, પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી. સર્વોત્રામહાવાલા, માનવી. વેરાટ્યા. અચ્છા, માનસી, મહામાનસી આ સોળ વિદ્યાદેવીએ તમારું નિત્ય રક્ષણ કરે.
ॐ आचार्योपाध्यायप्रभृतिचातुर्वर्णस्य श्री श्रमणसंघस्य शान्तिर्भवतु तुष्टिभवतु पुष्टिर्भवतु ।।
ભાવાર્થ –૩૪ આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘની શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ અને પુષ્ટિ થાઓ.
ॐ ग्रहाश्चन्दसूर्याङ्गारकबुधबृहस्पतिशुक्रशनैश्चरराहुकेतुसहिताः सलोकपाला: सोमयमवरुणकुबेरवासवादित्यस्कन्दविनायकोपेता ये चान्येऽपि ग्रामनगरक्षेत्रदेवतादयस्ते सर्वे प्रीयन्तां, प्रीयन्तां अक्षीणकोशकोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ॥
ભાવાર્થ –-૩ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવગ્રહ સહિત, સોમ, યમ, વરુણ અને કુબેર એ ચાર લોકપાલ સહિત વાસવ-ઈન્દ્ર, આદિત્ય-સૂર્ય, સ્કંદ-કાર્તિકેય તથા વિનાયક–ગણપતિ સહિત, વળી બીજા પણ જે ગ્રામદેવતા, નગરદેવતા અને ક્ષેત્રદેવતા વગેરે દે છે, તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. રાજવીઓ અક્ષય ખજાનાવાળા તથા ધાન્યના અખુટ કોઠારવાળાઓ થાઓ.
___ॐ पुत्र-मित्र-भ्रातृ-कलत्र-सुहृत्-स्वजन-संबन्धि-बन्धुवर्गसहिता नित्यं चामोदप्रमोदकारिणः । अस्मिंश्च भूमण्डलायतननिवासिसाधुसाध्वीश्रावकश्राविकाणां रोगोपसर्गव्याधिदुःखदुर्भिक्षदौर्मनस्योपशमनाय शान्तिर्भवतु ॥
ભાવાર્થ –૩૪ પુત્ર, મિત્ર, ભાઈ, સ્ત્રી, સુહદ-ગુપ્ત વાત કહેવાને યોગ્ય સંબંધી સ્વજન–પિતાનાં સગાં વહાલાં, સંબંધી-પુત્ર પૌત્રાદિકના શ્વસુર પક્ષ વગેરે, બંધુ વર્ગ–પિત્રાઈ ભાઈઓ સહિત સર્વ સંબંધીઓ નિરંતર આમેદ પ્રમોદ કરનારા થાઓ-હર્ષને આપવાવાળા થાઓ. આ લેકને વિષે પૃથ્વીમંડલ ઉપર પોતપોતાના સ્થાનમાં નિવાસ કરનાર સાધુ, સાદેવી, શ્રાવક, શ્રાવિકાઓના જવરાદિક રોગ, દ્વિપદ, ચતુષ્પદ વગેરેના ઉપસર્ગ, કોઢ વગેરે વ્યાધિ, દુઃખ, દુષ્કાળ તથા વિષાદના ઉપશમન-નાશને માટે શાંતિ થાઓ.
Page #569
--------------------------------------------------------------------------
________________
૧૦૧
મહાભાવિક અવસ્મરણ. » સુદ-દિ–દ્ધિ-વૃદ્ધિ-
માસવાર સતા વર્ષના પાન शाम्यन्तु दुरितानि शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ॥
ભાવાર્થ – તુષિ, પુષ્ટિ, સમૃદ્ધિ, વૃદ્ધિ, માંગલિક ઉત્સવે નિરંતર થાઓ, ઉચદમાં આવેલાં પાપ શાંત થાઓ, બંધાયેલા પાપ કર્મો નાશ પામે અને શત્રુઓ પરમુખ થાઓ.
श्रीमते शान्तिनाथाय, नमः शान्तिविधायिने ।
त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चिताचये ॥१॥ ભાવાર્થ-જ્ઞાનાદિક લહમીવાળા શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર થાઓ. તે પ્રભુ ત્રણ લેકની શાંતિ કરનારા છે, તથા તેઓના ચરણેને દેવેંદ્રોએ મસ્તક નમાવી પોતાના મુકુટ વડે પૂજ્યા છે.–૧
શાન્તિઃ શાન્તિઃ શ્રીમાન, શાર્જિત દ્વિશત જે મુદ્દા
शान्तिरेव सदा तेषां, येषां शान्तिगृहे गृहे ॥२॥ ભાવાર્થ–જગતની શાંતિને કરનારા તત્વોને ઉપદેશ કરનારા શ્રીમાન શાંતિનાથ પ્રભુ મને શાંતિ આપે. જેઓના ઘરમાં શ્રી શાંતિનાથ પ્રભુ પૂજાય છે, તેઓને સદા શાંતિ જ હોય છે.-૨
उन्मृष्टरिष्टदुष्टग्रहगतिदुःस्वप्नदुनिभित्तादि ।
संपादितहितसंपन्नामग्रहणं जयति शान्तेः॥३॥ ભાવાર્થ – શાંતિનાથ પ્રભુનું માત્ર નામ ગ્રહણ કરવાથી જ ઉપદ્રવ, દુષ્ટ ગ્રહનું નડવા પણું, ખરાબ સ્વમ અને દુષ્ટ એવા શુકન નિમિત્તાદિક નાશ પામે છે અને હિતકારી સંપત્તિ પ્રાપ્ત થાય છે, તેથી જ તેમનું નામ જય પામે છે.-૩
श्रीसंघजगजनपद-राजाधिपराजसन्निवेशानाम् ।
गोष्ठिकपुरमुख्यानां, व्याहरणैाहरेच्छान्तिम् ॥४॥ ભાવાર્થ-શ્રી સકલ સંઘ, જગત. જનપદ-દેશ, રાજાધિપ-રાજ્યના અધિકારીઓ, રાજાને રહેવાના સ્થાને, ધર્મ સભાને મનુષ્ય અને નગરના મુખ્ય મુખ્ય પુરૂષનાં નામ બોલી તેઓના સબધી શાંતિની ઉદ્ઘેષણ કરવી.-૪
તે આ પ્રમાણે – . श्री श्रमणसंघस्य शान्तिर्भवतु । श्रीजनपदानां शान्तिर्भवतु ।
श्री राजाधिपानां शान्तिर्भवतु । श्रीराजसभिवेशानां शान्तिर्भवतु ।
Page #570
--------------------------------------------------------------------------
________________
૧૦૭
બહાંતિ સ્તોત્ર. श्री गोष्ठिकानां शान्तिर्भवतु । श्रीपौरमुख्यानां शान्तिर्भवतु । श्री पौरजनस्य शान्तिर्भवतु । श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ।
ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा ॥ ભાવાર્થ-શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, દેશમાં શાંતિ થાઓ, રાજાના અધિકારીઓને શાંતિ થાઓ, રાજાઓના નિવાસ સ્થાનમાં શાંતિ થાઓ, ધર્મની ગષ્ટી કરનારાઓને શાંતિ થાઓ, નગરના મુખ્ય મુખ્ય આગેવાન પુરૂષને શાંતિ થાઓ, નગરના લોકોને શાંતિ થાઓ, સર્વ જીવોને શાંતિ થાઓ. ૐ સ્વાહા, ૩૪ સ્વાહા ઉૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા અર્થાત્ આ પુષ્પાદિકની પૂજા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સંતુષ્ટ કરનારી થાઓ (અહીંયાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની જગ્યાએ જે પ્રભુનું સ્નાત્ર હોય તે પ્રભુનું નામ દેવું, લેકે માં શ્રી પાર્શ્વનાથ પ્રભુ મહાપ્રભાવિક હોવાથી સ્તોત્રકારે તેઓનું નામ અહીંયાં લીધું છે.
____एषा शान्तिः प्रतिष्ठायात्रास्नात्राद्यवसानेषु शान्तिकलशं गृहीत्वा कुंकुमचन्दनकर्पूरागुरुधूपवासकुसुमाञ्जलिसमेतः स्नात्रचतुष्किकायां श्रीसंघसमेतः शुचिशुचिवपुः पुष्पवस्त्रचंदनाभरणालङ्कृतः पुष्पमालां कण्ठे कृत्वा, शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति ॥
ભાવાર્થ-આ શાંતિપાઠ તીર્થકરની પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિકની અંતમાં કરવાનો છે. તેની ઉદ્દઘાષણ આ પ્રમાણે કરવી-કેઈ વિશિષ્ટ ગુણવાન શ્રાવક ઊભે થઈ શાંતિકલશને ગ્રહણ કરી કેસર, સુખડ, કપૂર, અગુરુને ધૂપ, વાસક્ષેપ અને કુસુમાંજલિ સહિત સ્નાત્રમંડપમાં શ્રીસંઘ સહિત અત્યંત પવિત્ર શરીરવાળે થઈ પુષ્પ, વસ્ત્ર, ચંદન અને આભરણથી સુશોભિત થઈ પુષ્પની માળા કંઠમાં પહેરી શાંતિની ઉદ્ઘેષણ કરી તે શાંતિ કલશનું પાણી સર્વના મસ્તક પર છાંટે.
नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्ष,
सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् ,
कल्याणभाजो हि जिनाभिषेके ॥१॥ ભાવાર્થ-કલ્યાણના ભાજન એવા ભવ્ય પ્રાણીઓ, શ્રી જિનેશ્વરદેવના નાત્ર મહોત્સવને વિષે નૃત્ય કરે છે, રત્ન અને પુષ્પની વૃષ્ટિ કરે છે, માંગલિક ગીત ગાય છે, સ્તુતિ-સ્તોત્રોથી પ્રભુના ગુણ ગાન કરે છે, તથા તેઓશ્રીના ગેત્ર તથા નામ અને મિત્રોને બેલે છે.–૧
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૦૮
મહાભાવિક નમસણ. शिवमस्तु सर्वजगतः. परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥२॥ ભાવાર્થ–સર્વ જગતના જીવનું કલ્યાણ થાઓ, પ્રાણી સમૂહ પરોપકાર કરવામાં તત્પર થાઓ, દે નાશ પામે અને સર્વ લોક સર્વત્ર સુખી થાઓ.-૨
अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी ।
સિવ તુમ સર્વ, સિવોસમ સર્વ મવા રૂાા સ્વાહા . ભાવાર્થ–હું શ્રી નેમીનાથ તિર્થંકરની માતા શિવાદેવી નામની તમારા નગરમાં વસું છું; તેથી મારું અને તમારું કલ્યાણ થાઓ, તેમજ વિઘની શાંતિ થાઓ.-૩
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥४॥ ભાવાર્થ-શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી સર્વ ઉપદ્ર નાશ પામે છે, વિધરૂપી વેલડીઓ-લતાઓ છેદાઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન થાય છે.-૪
सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् ।
प्रधानं सर्वधर्माणां, जैन जयति शासनम् ॥५॥ ભાવાર્થ–સર્વ મંગલમાં મંગલપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોને વિષે ઉત્તમ એવું આ જૈનશાસન-જિનેશ્વર દેવનું શાસન જ્યવંતુ વર્સ છે-૫
!
Aી
Page #572
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट १ श्री ऋषिमंडलस्तोत्रम्
आयंताक्षरसंलक्ष्यमक्षरं व्याप्य यत्स्थितं । अग्निज्वालासमं नादं विंदुरेखासमन्वितं ॥१॥ अनिवालासमाक्रान्तं मनोमलविशोधनं ।
देदीप्यमानं हृत्पने, तत्पदं नौमि निर्मलं ॥२॥ અર્થા–શરૂઆતને અક્ષર = અને છેવટને અક્ષર દ લખવાથી, તે બંને અક્ષરોની મધ્યમાં બધા વર્ણાક્ષરે આવી જાય છે. અગ્નિજવાલા સમાન છેવટના नाह अक्ष२ (ह)नभरतना मा ५२ भिंड () तथा २ (२३ ) ४शने 'अर्ह' शण्४ मनाया. या प्रमाणे मनावट। 'अहं' श६ मनिनी पासा समान પ્રકાશમાન છે, મનના [પાપરૂપી ] મલને છેવાવાલો છે અને અત્યંત નિર્મલ છે. આવા પ્રકાશમાન “ર્દ પદને હૃદયરૂપી કમલમાં સ્થાપન કરીને, મન, વચન અને કાયાથી હું નમસ્કાર કરું છું-૧-૨
अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः ।
सिद्धचक्रस्य सद्धीजं सर्वतः प्रणिदध्महे ॥३॥ અર્થાત્ – શબ્દ અરિહંતાદિક પંચ પરમેષ્ટિને વાચક છે તથા સિદ્ધચક્રનું બીજ છે અને તેથીજ સર્વ માંગલિક કાર્યોમાં તેને પ્રણામ કરવામાં આવે છે.-૩
ॐ नमोऽर्हद्भ्य ईशेभ्यः, ॐ सिद्धेभ्यो नमोनमः । ॐ नमः सर्वसरिभ्यः, उपाध्यायेभ्य ॐ नमः ॥४॥ ॐ नमः सर्वसाधुभ्यः, ॐ ज्ञानेभ्यो नमोनमः।
ॐ नमस्तत्त्वदृष्टिभ्यश्चारित्रेभ्यस्तु ॐ नमः ॥५॥ અર્થાત્ –અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્ર એ આઠેને કાર સહિત વારંવાર નમસ્કાર છે.-૪,૫ __ * ॐ नमः सर्वसाधुभ्यः, तत्त्वदृष्टिभ्य ॐ नमः।
___ॐ नमः शुद्धबोधेभ्यश्चारित्रेभ्यो नमोनमः ॥५॥-सा प्रभाये ५९ ५४ भणी माछे.
Page #573
--------------------------------------------------------------------------
________________
મહામાભાવિક નવસ્મરણ. श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेतदर्हदाद्यष्टकं शुभं ।
स्थानेष्वष्टसु विन्यस्तं पृथग्वीजसमन्वितं ॥६॥ અર્થાત-કલ્યાણને તથા સંપત્તિને આપવાવાળા ઉપરોક્ત અરિહંતાદિક આઠે પદેની સ્થાપના બીજાક્ષર સહિત જુદી જુદી આઠે દિશાઓમાં કરવાથી તે સુખ તથા લક્ષ્મીને આપવાવાળા થાય છે.-૬
आद्यं पदं शिखां रक्षेत् परं रक्षतु मस्तकं । तृतीयं रक्षेन्नेत्रे द्वे तुर्य रक्षेच्च नासिकां ॥७॥ पंचमं तु मुखं रक्षेत् षष्ठं रक्षेत्तु घंटिकां।
सप्तमं रक्षेन्नाभ्यंतं पादांतं चाष्टमं पुनः॥८॥ અર્થાત -અરિહંતાદિક આઠ પદે પિકી અનુક્રમે પહેલા અરિહંતપદથી શિખા (ચટલી)ની રક્ષા કરવી, બીજા સિદ્ધ પદથી મસ્તકની, ત્રીજા આચાર્ય પદથી બંને નેત્રોની, ચોથા ઉપાધ્યાય પદથી નાસિકા (નાક)ની, પાંચમા સાધુપદથી મુખની, છઠ્ઠા પદથી ગળાની, સાતમા પદથી નાભિની અને આઠમા ચારિત્ર પદથી બંને પગોની રક્ષા કરવી. ૭-૮
पूर्व प्रणवतः सांतः सरेफो यन्धि पंचषान् । सप्ताष्टादशसूर्याकान् श्रितो बिंदुस्वरान् पृथक् ॥९॥ पूज्यनामाक्षराद्यास्तु पंचातो ज्ञानदर्शनेः।
चारित्रेभ्यो नमो मध्ये ही सांतः समलंकृतः॥१०॥ અર્થાત –પ્રથમ પ્રણવ (૩૪) લખીને, પછી કારને અંત અક્ષર રેફ સહિત દુકાર (ઠ્ઠ)ની સાથે બીજે સ્વર આ કાર, એથે સ્વર ફેંકાર, પાંચમે સ્વર કાર, છઠ્ઠો સ્વર કાર, સાતમે સ્વર કાર, આઠમે સ્વર કાર, દશમે સ્વર સૌકાર અને બારમે સ્વર :, ઉપર બિંદુ સહિત અલગ અલગ લગાવવાથી અનુક્રમે ધ્રાં, દાં, હું છું. હેં, હૈં, હૈ, શુ લખીને, પછી પૂજ્ય એવા પાંચ પરમેષ્ટિ પદેના શરૂઆતના પાંચ અક્ષર લેવા અર્થાત્ સ, કિ, આ, ૩, Rા આ પ્રકારે લખીને, વળી તજ્ઞાનનચરિો (વશ્વનશાનચમ્યિ ) લખીને, અંતમાં “નર' થી સુશોભિત એ હ્રીંકાર બંને પદોની વચમાં લખવાથી સત્તાવીશ અક્ષરનો મૂલમંત્ર તૈયાર થાય છે તે આ પ્રમાણે –
મૂલમંત્ર–૩ ફ્રાં (fé) ઈંદે હૈ હૃદ અતિ આ ૩ જા સચીન જ્ઞાનવા િર્દી નમઃ આ સત્તાવીશ અક્ષરના મૂલમંત્રમાં પ્રથમના નવ બીજાક્ષર
૧ “ટ્રિન્નિ' એવો પણ પાઠ છે. ૨ “ઉત્તરનોધ એ પણ પાઠ છે.
Page #574
--------------------------------------------------------------------------
________________
શ્રીહષિમંડલ સ્તોત્ર.
૫૧૧ છે અને પછીના અઢાર શુદ્ધાક્ષર છે, એ પ્રમાણે એકત્ર મલીને સત્તાવીશ અક્ષરરૂપ શ્રી ઋષિમંડલ સ્તવના યંત્રને આ મૂલમંત્ર આરાધકોને શુભ ફળને આપનારો તથા મનવાંછના પુરી કરનારો છે. આ મંત્રાક્ષમાં પહેલા નવ બીજાક્ષરોમાં હીં કાર આવતું હોવાથી પાછળનો નમઃ પહેલાંને દીં કાર ગણતરીમાં લેવામાં આવતો નથી તેથી તે અઢાર અક્ષર ગણાય છે.)-૯-૧૦
जंबुवृक्षधरोद्वीपः, क्षारोदधिसमावृतः। अर्हदाद्यष्टकैरष्टकाष्ठाधिष्ठैरलंकृतः॥११॥ तन्मध्ये संगतो मेरुः कूटलक्षैरलंकृतः। उच्चैरुच्चैस्तरस्तारतारामंडलमंडितः॥१२॥ तस्योपरि सकारांतं बीजमध्यस्य सर्वगं।
नमामि बिंबमाईत्यं ललाटस्थं निरंजनं ॥१३॥ અર્થાત-જંબુવૃક્ષને ધારણ કરવાવાળા દ્વીપ એટલે કે જંબુદ્વીપની ચારે તરફ લવણ સમુદ્ર વીંટળાએલે છે. તે દ્વીપ આઠ દિશાઓના સ્વામી અરિહંત આદિ આઠ પદેથી શોભાયમાન છે. તેના મધ્યભાગમાં મેરુ નામને પર્વત છે જે બહુ જ ફૂટથી અલંકૃત છે અને તેની ચારે તરફ એકના ઉપર એક તિક્ષકો પરિક્રમા દે છે, તેથી તે પર્વત બહુજ સુંદર દેખાય છે. આવા મેરુ પર્વત ઉપર સકારાંત બીજ (૪)ની સ્થાપના કરીને, તેમાં બેઠેલા ઘાતિકમરૂપી અંજન રહિત અરિહંત ભગવાનના બિંબની લલાટમાં સ્થાપના કરીને હું નમસ્કાર કરું છું. ૧૧-૧૨-૧૩
अक्षयं निर्मलं शांतं बहुलं जाड्यतोज्झितं । निरीहं निरहंकारं सारं सारतरं घनं ॥१४॥ अनुतं शुभं स्फीतं सात्विकं राजसं मतं । तामसं विरसं बुद्धं तैजसं शर्वरीसमं ॥१५॥ साकारं च निराकारं सरसं विरसं परं । परापरं परातीतं परंपरपरापरं ॥१६॥ सकलं निष्कलं तुष्टं निभृतं भ्रांतिवर्जितं । निरंजनं निराकांक्षं निर्लेपं वीतसंशयं ॥१७॥ ब्रह्माणमीश्वरं बुद्धं शुद्ध सिद्धमभंगुरं । ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं ॥१८॥
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૧૨
મહામાભાવિક નવમરણ. અર્થાત – અરિહંત ભગવાનના જે બિંબનું ધ્યાન ધરવાનું છે, તેના સ્વરૂપનું વર્ણન સ્તોત્રકાર આ પ્રમાણે કરે છે–] અરિહંત ભગવાનનું બિંબ જન્મ મરણ રૂપ નાશ રહિત હોવાથી અક્ષય છે, કર્મરૂપી મલથી રહિત હોવાથી નિર્મલ છે, શાંતમુદ્રાવાતું તથા વિસ્તૃત અને અજ્ઞાન રહિત છે, વળી કોઈપણ જાતની ઈચ્છા રહિત, અહંકાર રહિત છે, શ્રેષ્ઠ છે, શ્રેષ્ટમાં પણ શ્રેષ્ઠ અત્યંત શ્રેષ્ઠ છે, ઘન છે.
ઉદ્ધતપણાથી રહિત, શુભ અને સ્વચ્છ છે. શાંતિ ગુણવાળું હોવાથી સાત્ત્વિક છે, ત્રિલેકના નાથપણાએ કરીને રાજસ ગુણવાળું છે, આઠ કર્મોને નાશ કરવાને માટે તામસ ગુણયુક્ત છે, શૃંગારાદિક રસોથી રહિત છે, જ્ઞાનવાન છે, તેજસ છે. પૂર્ણિમાની ચાંદની રાત સમાન આનંદકારી છે.
અરિહંતની અપેક્ષાએ શરીર સહિત હોવાથી “સાકાર છે અને સિદ્ધોની અપેક્ષાએ શરીર રહિત હોવાથી ‘નિરાકાર છે, જ્ઞાનરૂપી રસથી ભરેલા હોવાથી “સરસ હોવા છતાં પણ રસાદિ વિષયથી રહિત છે, ઉત્કૃષ્ટ છે, કમાનકમે ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે.
અરિહંતની અપેક્ષાએ શરીર સહિત હેવાથી “સકલ છે અને સિદ્ધોની અપે ક્ષાએ શરીર રહિત હોવાથી “નિષ્કલ” છે. સંતેષ ઉત્પન્ન કરવાવાલા છે, સંસાર બ્રમણથી રહિત છે, કર્મરૂપી અંજનથી મુક્ત છે, કેઈપણ જાતની આકાંક્ષા વગરના છે, કમરૂપી લેપથી રહિત હોવાથી નિલેપ છે અને સંશય રહિત છે.
સર્વ ભવ્યજીવોને હિતશિક્ષા દેવાવાલા હોવાથી ઈશ્વર છે, બ્રહ્મરૂપ છે, બુદ્ધરૂપ છે, અઢાર દોએ કરીને રહિત હોવાથી “શુદ્ધ છે. કૃતકૃત્યપણાને પ્રાપ્ત થએલા છે, સંસારમાં ફરીથી આવવાપણું નહીં હોવાથી ક્ષણભંગુરતાથી રહિત છે, જ્યોતિ સ્વરૂપ છે, દેવને પણ પૂજનીક હોવાથી “મહાદેવ” છે, લોક અને અલકનું પણ સ્વરૂપ પિતાના જ્ઞાનથી પ્રકાશ કરવા વાલા છે, એવા સ્વરૂપ વાળા અરિહંત ભગવાનના બિંબનું ધ્યાન કરવું જોઈએ.-૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮.
अर्हदाख्यः सवर्णातः सरेफो बिंदुमंडितः। तुर्यस्वरसमायुक्तो बहुध्यानादिमालितः॥१९॥ एकवर्ण द्विवर्ण च त्रिवर्ण तुर्यवर्णकं ।
पंचवर्ण महावर्ण सपरं च परापरं ॥२०॥ અર્યા–અહ“તને વાચક “સવર્ણત” એટલે દકાર છે, તે રેફ અને બિંદુથી શોભાયમાન તથા ચોથા સ્વર કારથી યુક્ત હોવાથી દી બીજવણું છે, જે ધ્યાન
Page #576
--------------------------------------------------------------------------
________________
શ્રીઋષિમ`ડલ સ્તાત્ર.
૫૧૩
કરવા ચાગ્ય છે. આ બીજ અક્ષર એક ( સફેદ ) રગવાલે છે, ખીજા ( શ્યામ ) રગવાલા છે, ત્રીજા (લાલ) વણ વાલે છેચેાથા (નીલા) રંગવાળા છે, અને પાંચમા (પીલા) વર્ણવાળા પણ છે. વળી તે TMકાર પણ અત્યંત ઉત્કૃષ્ટ છે.—૧૯, ૨૦. अस्मिन् बीजे स्थिताः सर्वे ऋषभाद्या जिनोत्तमाः । वर्णैर्निजैर्निजैर्युक्ता ध्यातव्यास्तत्र संगताः ॥२१॥
અર્થાત્—આ મૈં બીજાક્ષરમાં ઋષભાદિ ચાવીસે તીર્થંકર બિરાજમાન છે, તેનું પાતપેાતાનાં વર્ણએ કરીને સહિત ધ્યાન કરવું જોઇએ.-૨૧
नादश्चंद्रसमाकारो विदुर्नीलसमप्रभः ।
कलारुणसमासतः स्वर्णाभः सर्वतोमुखः ॥ २२ ॥
शिरः संलीन ईकारो विनीलो वर्णतः स्मृतः । वर्णानुसारसंलीनं तीर्थकुन्मंडलं स्तुमः ॥२३॥
અર્થાત્—↑ ખીજાક્ષરની નાદકલા અચંદ્રમાની આકૃતિવાળી તથા સફેદ રંગવાળી છે, અર્ધચંદ્રાકૃતિની ઉપરના બિંદુના રંગ કાલા છે; કારની મસ્તકરૂપ કલા લાલ રંગની પ્રભાવાળી છે અને હૅકારના બાકીના ભાગ ચારે તરફ સુવર્ણ સમાન પીલા રંગવાળા છે, તથા મસ્તકના ભાગને મળેલા ફૂંકાર લીલા વર્ણવાળા છે. આવા દાકારમાં પાતપેાતાના વર્ણને અનુસરીને તીર્થંકરોના સમૂહની સ્થાપના કરવામાં આવી છે, એવા ટ્વીંકારને મારા નમસ્કાર છે.-૨૨-૨૩.
चंद्रप्रभपुष्पदंतौ नादस्थितिसमाश्रितौ ।
बिंदुमध्यगतौ नेमिसुत्रतौ जिनसत्तमौ ॥२४॥ | पद्मप्रभवासुपूज्यौ कलापदमधिश्रितौ ।
शिर इस्थितिसंलीनौ पार्श्वमल्लिजिनोत्तमौ ॥ २५ ॥
અર્થાત્—ચંદ્રપ્રભ અને પુષ્પદંત ( સુવિધિનાથ)–એ એ તીર્થંકરાની અર્ધચંદ્રાકાર નાદકલામાં સ્થાપના કરવી, અર્ધચંદ્રાકારની ઉપરની હિંદીમાં નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી-એ એ તીર્થંકરાની સ્થાપના, પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ એ તીર્થંકરોની કલાની જગ્યા મસ્તકમાં તથા મસ્તકની સાથે મળેલા કારમા પાર્શ્વનાથ અને મલ્લિનાથ-એ એ તીર્થંકરાની સ્થાપના કરવી.-૨૪, ૨૫
शेषास्तीर्थकराः सर्वे रहः स्थाने नियोजिताः । मायाबीजाक्षरं प्राप्ताश्चतुर्विंशतिरर्हतां ॥ २६ ॥
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૧૪
મહામાભાવિક નવસ્મરણું गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः।
सर्वदा सर्वलोकेषु ते भवंतु जिनोत्तमाः ॥२७॥ અર્થાત્ –બાકીના સોળ તીર્થકરોની સ્થાપના કાર તથા કારના સ્થાનમાં કરવી. આ પ્રમાણે વીશ તીર્થકરેની સ્થાપના માયાબીજ (હ)માં છે. આ જિનેશ્વરદેવ રાગ, દ્વેષ અને મોહથી રહિત છે અને સર્વ પાપકર્મોથી મુક્ત છે, એવા ઉત્તમ તે જિનવરે સર્વલોકમાં સંપૂર્ણ સુખ આપવાવાળા હે–થાઓ.-૨૬, ૨૭.
देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा।
तयाच्छादितसवांगं मां मा हिंसंतु पनगाः॥२८॥ અથ–દેવોના દેવ શ્રીજિનેશ્વરદેવના સમૂહની પ્રભાથી આચ્છાદિત થએલા મારા સર્વ અંગોને સર્ષની જાતિના છ પીડા ન કરે-૨૮
देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा।
तयाच्छादितसर्वांगं मां मा हिंसंतु नागिनी॥२९॥ અર્થા--પ્રથમના પદના અર્થની બરાબર આને પણ અર્થ સમજે, ફક્ત સર્પની જાતિના જીવોની જગ્યાએ “નાગિની જાતિના છ પીડા ન કરે. આજ પ્રમાણે નીચેના શ્લોકમાં પણ સમજવું.-૨૯
વહેવ૦ ના રૂપે ગોહ જાતિના જીવો પીડા ન કરો.-૩૦ સેવવ વૃશ્ચિકઃ રૂકા વિંછીની જાતિના છ પીડા ન કરે.-૩૧ વવવ વાહિની (રૂરી કાકિની જાતિના દેવ પીડા ન કરે.-૩૨ સેવવવ (વિની રૂરૂ ડાકિની જાતિના દેવ પીડા ન કરે.-૩૩ વવવ યાકિની રૂકા ચાકિની જાતિના દેવ પીડા ન કરો-૩૪ ટેવવ૦ રાશિની રૂપા રાકિની જાતિના દેવ પીડા ન કરે.-૩૫ સેવવટ વિના રૂધા લાકિની જાતિના દેવા પીડા ન કરો.-૩૬ તેવ૦ કિની રૂા શાકિની જાતિના દેવો પીડા ન કરો.-૩૭ વવવ ઠ્ઠવિાની ર૮ હાકિની જાતિના દેવો પીડા ન કરે.-૩૮ વવવ રક્ષા: રૂડા રાક્ષસ જાતિના દેવે પીડા ન કરે.-૩૯ તે મરવા તેગ ભૈરવ જાતિના દેવ પીડા ન કરે.-૪૦ તેવ૦ છા ભેકસ જાતિના દેવ પીડા ન કરો.-૪૧ વવવ વિર: મછરા ર્કિનર જાતિના દેવે પીડા ન કરે.–૪૨ તેવા વ્યંતરા જરા વ્યંતર જાતિના દેવ પીડા ન કરે-૪૩
Page #578
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રી ઋષિમંડલ સ્તોત્ર. देवदेव० देवताः ॥४४॥ सातित देवतास। पी। न ४२.-४४ देवदेव० तस्कराः ॥४५॥ यार हो। पी31 - ४२१.-४५ देवदेव० वन्हयः ॥४६॥ अग्नि पी. न ४२१.-४६ देवदेव० शूगिणः ॥४७॥ शी ! | पी1 न ४२१.-४७ देवदेव० दंष्ट्रिणः ॥४८॥ ढथी ४२४१३वासा वो पीडा न ४२१.-४८ देवदेव० रेपलाः ॥४९॥ २५० जतिना छोपी । ४२.-४६ देवदेव० पक्षिणः ॥५०॥ पांगवासा पक्षीमा पीन ४२१-५० देवदेव० मंजकाः ॥५१॥ मांगी ४२वावाण प्राणी। पी। न ४२.-५१ देवदेव० जूभकाः ॥५२॥ ajees हेवता पीडा न. ४२.-५२ देवदेव० तोयदाः ॥५३॥ सभा २९वावा वो पीडा न ४२१.-५3 देवदेव० सिंहकाः ॥५४॥ सवातिना सिंहा पीडा न ४२.-५४ देवदेव. शकराः ॥५५॥ सर्व जतिना सव। पीडा न ४-५५ देवदेव० चित्रकाः ॥५६॥ यित्तानी मतिना छ। पीडा न ४२1.-५६ देवदेव० हस्तिनः ॥५७|| स तनास्तिमा पीडा न ४२1.-५७ देवदेव० भूमिपाः ॥५८॥ पृथ्वीना २वाभी मेवा शनमा पीडा न ४२.-५८ देवदेव० शत्रवः ॥५९॥ सर्व शत्रुमा पीडा न ४२.-५८ देवदेव० ग्रामिणः ॥६०॥ तरनी २क्षा ४२वावाणावता पीन 31.-१० देवदेव० दुर्जनाः ॥६१॥ हुन । पीडा न ४२.-६१
देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा।
तयाच्छादितसागं मां मा हिंसंतु व्याधयः॥१२॥ અર્થાત–દેવોના દેવ શ્રીજિનેશ્વરદેવોના સમૂહની મભાથી આચ્છાદિત થએલા મારા સર્વ અંગોને કઈ પણ જાતના વ્યાધિઓ પીડા ન કરે.-૬૨
श्रीगौतमस्य या मुद्रा तस्या या भुवि लब्धयः।
ताभिरभ्यधिकं ज्योतिरर्हः(१) सर्वनिधीश्वरः॥६३॥ અર્થાત–શ્રી ગૌતમસ્વામી ગણધરદેવનું જ સ્વરૂપ અને તેની છે લબ્ધિ આ પૃથ્વી પર પથરાએલી છે, તે તિથી પણ અધિક જ્યોતિ અરિહંત ભગવાનની છે, વળી તે ભગવાન સર્વ વિદ્યાઓના ખજાના રૂપ છે.-૬૩
पातालवासिनो देवा देवा भूपीठवासिनः। स्वः स्वर्गवासिनो देवाः सर्वे रक्षतु मामितः॥६४॥
Page #579
--------------------------------------------------------------------------
________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ
અર્થાત્—પાતાલ નિવાસી ભૂવનપતિ દેવા, પૃથ્વીપર વસનાર વ્યતરાદિક દેવે તથા સ્વગÖમાં રહેલા કલ્પવાસી તથા વિમાનવાસી સ દેવા મારી રક્ષા કરો.-૬૪ asarब्धयो ये तु परमावधिलब्धयः ।
ते सर्वे मुनयो दिव्याः मां संरक्षतु सर्वतः ||६५ । અર્થાત્ જેઓ અવધિજ્ઞાનની લબ્ધિવાલા અને જે લબ્ધિવાલા ખારમા ગુણસ્થાનવતી દિવ્ય મુનીશ્વરે છે, તે રક્ષા કા.-૬૫
૫૧૩
પરમાધિ જ્ઞાનની મારી સ તરફથી
भुवनेन्द्र व्यंतरेन्द्र ज्योतिष्केंद्र कल्पेन्द्रेभ्यो नमः । श्रुतावधि देशावधि परमावधि सर्वावधि बुद्धिऋद्धिप्राप्त सर्वौषधिप्राप्तानंतबलर्द्धिप्राप्त रसर्द्धिप्राप्त वैक्रियद्धिप्राप्त क्षेत्रर्द्धिप्राप्ताङ्क्षीणमहानसर्द्धिप्राप्तेभ्यो नमः ।।६६-६७॥
ભાષાભવનપતિના ઈંદ્ર, વ્યતરાના ઇંદ્ર, જ્યાતિષીના ઇંદ્ર તણા કલ્પવાસી દેવાના ઇંદ્રને નમસ્કાર હેા, શ્રુતાવધિ, દેશાધિ, પરમાધિ, સ`અવધિ, બુદ્ધિ, ઋદ્ધિને પ્રાપ્ત કરેલા, સૌષધિ, અનંતબલ ઋદ્ધિ ને પ્રાપ્ત કરેલા, રસઋદ્ધિ, વૈક્રિય ઋદ્ધિ, ક્ષેત્ર ઋદ્ધિ અને અક્ષીણુ મહાનસ ઋદ્ધિને પ્રાપ્ત કરેલા [મુનીશ્વરે] ને નમસ્કાર હા. આ સેાળે પા યંત્રના કાઠામાં રહેલા છે.-૬૬, ૬૭.
ॐ श्रीह्रीश्च धृतिर्लक्ष्मी गौरी चंडी सरखती ।
जयाम्बा विजया क्लिन्नाऽजिता नित्या मदद्रवा || ६८ ||
कामांगा कामबाणा च सानंदा नंदमालिनी माया मायाविनी रौद्री कला काली कलिप्रिया ।। ६९ ।। एताः सर्वा महादेव्यो वर्त्तते या जगत्रये ।
मम सर्वाः प्रयच्छंतु कांतिं लक्ष्मीं धृतिं मतिं ॥७०॥
અર્થાત્—શ્રી ૧, હી ૨, ધૃતિ ૩, લક્ષ્મી ૪, ગૌરી પ, ચંડી ૬, સરસ્વતી ૭ જયા ૮, અમીકા ૯, વિજયા ૧૦, ક્લિના ૧૧, અજિતા ૧૨, નિત્યા ૧૩, મદદ્રવા ૧૪, કામાંગા ૧૫, કામખાણા ૧૬, નંદા ૧૭, નદમાલિની ૧૮, માયા ૧૯, માયાવિની ૨૦, રૌદ્રી ૨૧, કલા ૨૨, કાલી ૨૩, અને કલિપ્રિયા ૨૪, આ સવાઁ મેાટી દેવીચેા ત્રણ જગતને વિષે વિદ્યમાન છે, તે ચેાવીશે દેવીયા મને કાંતિ, લક્ષ્મી, થૈય અને બુદ્ધિ ને આપનારી થાઓ.-૬૮,૬૯,૭૦.
Page #580
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમડલ તાત્ર,
૫૧૭,
दुर्जना भूतवेतालाः पिशाचा मुद्गलास्तथा।
ते सर्वे उपशाम्यंतु देवदेवप्रभावतः ।।७१॥ અર્થાત્ –દુર્જન લોકો, ભૂત, વૈતાલ, પિશાચ, મુગલ રાક્ષસ વગેરે સમિથ્યાત્વી અને રૌદ્ર પરિણામી છ દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવના પ્રભાવથી શાંત થાઓ.-૭૧
दिव्यो गोप्यः सुदुष्प्राप्यः श्रीऋषिमंडलस्तवः।
भाषितस्तीर्थनाथेन जगत्त्राणकृतोऽनघः॥७२॥ અથા–આ શ્રી ઋષિમંડલ સ્તવ બહુ જ દિવ્ય પ્રભાવવાળું છે, તેની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ છે, જગતની રક્ષા કરવાને માટે નિર્દોષ એવું આ સ્તોત્ર શ્રી મહાવીર પ્રભુએ ભાખેલું–કહેલું છે અને તેથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે.-૭૨
रणे राजकुले वन्हौ जले दुर्गे गजे हरौ ।
श्मशाने विपिने घोरे स्मृतो रक्षति मानवं ॥७३॥ અર્થાત–યુદ્ધમાં, રાજદરબારમાં, અગ્નિના ઉપદ્રવ વખતે, જલમાં સંકટ ઉપસ્થિત થયે છતે, કિલ્લામાં, હાથી તથા સિંહ તરફથી ભય ઉપસ્થિત થયે છતે, રમશાન ભૂમિમાં તથા ઘોર વનમાં સંકટ ઉપસ્થિત થયે છતે, આ મંત્રનું સ્મરણ કરવાથી મનુષ્યની રક્ષા થાય છે.-૭૩.
राज्यभ्रष्टा निजं राज्यं पदभ्रष्टा निज पदं ।
लक्ष्मीभ्रष्टा निजां लक्ष्मी प्राप्नुवंति न संशयः॥७४॥ અથર્--રાજ્યથી ભ્રષ્ટ થએલ રાજા પોતાના રાજ્યને, મંત્રી વગેરે અધિકારી ના પદેથી ભ્રષ્ટ થએલ પિતાના પદને, ધનથી રહિત થએલ પોતાના ધનને પાછું પ્રાપ્ત કરે છે, તે બાબતમાં કઈ પણ જાતની શંકા કરવી નહિ.-૭૪
भार्यार्थी लभते भार्या पुत्रार्थी लभते सुतं ।
धनार्थी लभते वित्तं नरः स्मरणमात्रतः ॥७५॥ અર્થાત–આ સ્તોત્ર વગેરેના સમરણમાત્રથી પણ સ્ત્રીની ચાહના વાળાને સ્ત્રીની પ્રાપ્તિ, પુત્રની ઈચ્છાવાળાને પુત્રની પ્રાપ્તિ અને ધનની ઈચ્છાવાળા મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે.-૭૫
खणे रूप्येऽथवा कांस्ये लिखित्वा यस्तु पूजयेत् ।
तस्यैवेष्टमहासिद्धिगृहे वसति शाश्वती ॥७६॥ અર્થા–આ યંત્રને* સોનાના, ચાંદીના અથવા કાંસાના પતરા૫ર લખીને જે યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નંબર. ૩૮૬, ૧૮૭
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૧૮
મહામાભાવિક નવમરણ. મનુષ્ય પોતાના ઘરમાં પૂજન કરે છે, તેના ઘરમાં હમેશાં આઠ મહા સિદ્ધિઓ વાસ કરે છે.-૭૬
भूर्जपत्रे लिखित्वेदं गलके मूनि वा भुजे।
धारितं सर्वदा दिव्यं सर्वभीतिविनाशनं ॥७७॥ અર્થાત-આ દિવ્ય યંત્રને ભેજપત્ર પર [અષ્ટગંધથી લખીને, માદળીઆમાંઘાલી] ગળામાં, મસ્તકમાં અથવા ભુજાએ ધારણ કરવાથી નિરંતર સર્વ પ્રકારની ભીતિઓ નાશ થાય છે.-૭૭.
भृतैः प्रेतैहैर्यक्षैः पिशाचैर्मुद्गलैस्तथा।
वातपित्तकफोद्रेकैर्मुच्यते नात्र संशयः॥७८॥ અર્થાત્~-[ઉપર પ્રમાણે યંત્રને ધારણ કરનાર મનુષ્ય] ભૂત, પ્રેત, નવગ્રહ, યક્ષ, પિશાચ, મુગલ રાક્ષસ અને વાત, પિત્ત તથા કફ જન્ય રોગોના ઉપદ્રવોથી મુક્ત થાય છે, આ બાબતમાં કોઈ પણ જાતની શંકા રાખવી નહિ-૭૮
વાપીવર્તનઃ શાશ્વતા કિનારો
तैः स्तुतैर्वदितैर्दृष्टैर्यत्फलं तत्फलं स्मृतेः॥७९॥ અર્થા-પાતાલલોક, મનુષ્યલોક તથા દેવલોક એ ત્રણે લોકમાં રહેલા શાશ્વતા જિનેશ્વરો છે, તેની સ્તવના, વંદના અને દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તેટલા જ ફળની પ્રાપ્તિ આ સ્તોત્રનું સ્મરણ કરવાથી થાય છે.-૭૯
एतद्गोप्यं महास्तोत्रं न देयं यस्य कस्यचित् ।
मिथ्यात्ववासिनो दत्ते बालहत्या पदेपदे ॥८॥ અર્થાતુ-આ મહાતેત્ર ગોપવી (ખાનગી) રાખવું જોઈએ, જેને તેને આપવું ન જોઈયે, મિથ્યાત્વથી વાસિત પ્રાણીઓને આપવાથી આપનારને પગલે પગલે બાલહત્યાનું પાપ લાગે છે.-૮૦
आचाम्लादि तपः कृत्वा पूजयित्वा जिनावलिम्।
अष्टसाहस्रिको जापः कार्यस्तत्सिद्धिहेतवे ॥८॥ અર્થાત–આયંબિલ વગેરે તપ કરીને વશ જિનેશ્વરેની પૂજા કરીને, ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે આ મંત્રના ૮૦૦૦ આઠ હજાર જાપ કરવા જોઈએ-૮૧
शतमष्टोत्तरं प्रातर्ये पठंति दिनेदिने । तेषां न व्याधयो देहे प्रभवंति च संपदः॥८२॥
Page #582
--------------------------------------------------------------------------
________________
શ્રીષિમંડલ સ્તોત્ર. અર્થાત-જે ભવ્યપુરુષ! શુદ્ધ ચોગથી દરરોજ સવારમાં ઉઠીને એકાગ્રચિત્તથી આ સ્તોત્રને પાઠ કરીને મૂલમંત્રને એકસોને આઠ વાર જાપ કરે છે, તેના શરીરમાં રેગ પેદા થતા નથી અને તેને દરેક પ્રકારની સંપદાઓ મળી આવે છે.-૮૨
अष्टमासावधिं यावत् प्रातः प्रातस्तु यः पठेत् । स्तोत्रमेतन्महातेजस्त्वहद्विवं स पश्यति ॥८३॥ दृष्टे सत्याहते बिंबे भवे सप्तमके ध्रुवं ।
पदं प्राप्नोति शुद्धात्मा परमानंदसंपदां ॥४॥ અર્થા-મન, વચન અને કાયાની શુદ્ધિ કરીને એકાગ્રચિત્ત થઈને, નિરંતર સવારમાં આઠ મહિના સુધી આ સ્તંત્રને પાઠ કરનાર મનુષ્ય અરિહંત ભગવાનનું તેજોમય એવું બિંબ જુએ છે, અને તે પ્રમાણે અરિહંત ભગવાનનું તેજોમય બિંબ દેખનાર ભવ્યપુરુષ! નિશ્ચય કરીને સાતમા ભવે પરમ–અતપ્રિય આનંદનું સ્થાન એવા મક્ષ પદને પ્રાપ્ત કરે છે. ૯–૮૩, ૮૪.
विश्ववंद्यो भवेद्ध्याता कल्याणानि च सोऽश्नुते।
गत्वा स्थानं परं सोऽपि भूयस्तु न निवर्त्तते ॥८५॥ અર્થાત–આ પ્રમાણે ધ્યાન ધરનાર મનુષ્ય જગતને વંદન કરવા થાય છે, કલ્યાણની પરંપરાને પામે છે, અને મોક્ષપદને પામીને ફરીથી તે સંસારમાં પાછા આવતું નથી–જન્મ લેતો નથી-૮૫
इदं स्तोत्रं महास्तोत्रं स्तवानामुत्तमं परं ।
पठनात् स्मरणाजापाल्भ्य ते पदमव्ययम् ॥८६॥ અર્થાત્ આ સ્તોત્ર સ્તોત્રને વિષે મહાતેત્ર છે, સ્તવનોમાં ઉત્તમોત્તમ છે અને તેને પાઠ, સમરણ અને જાપ કરવાથી અવ્યય એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.-૮૬
* અરિહંત ભગવાનનું તેજોમય એવું બિંબ ભવ્યપુરુષને દેખાય છે, એ વાત તદ્દન સત્ય છે. કારણ કે આ સ્તોત્રના પાઠથી મેં પોતે પણ અરિહંત ભગવાનનું મહાતેજસ્વી એવું બિંબ સ્વમમાં જોયેલું છે. સારાભાઈ નવાબ.
Page #583
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट २ ॥श्री नवग्रहमन्त्राक्षरस्तोत्रम् ॥
प्रथम प्रणव मायावीजं श्रियं सु नत्वा थलपति श्रीगोडीपार्श्वनाथो प्रसन्नः। श्रीमद्वर्ण पउमादेवीमभ्यष्टसिद्धिः अट्टे मट्टे दुष्टसर्वशत्रुविघटं ॥१॥
अथातः ग्रहसर्वाणि पार्श्वपादाब्जसेवितं ।
दासानां दुःखहर्ता च सर्वाभीष्टफलप्रदं ॥२॥ અર્થા-શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમલની સેવા કરનાર સર્વ ગ્રહ, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સેવકોને સર્વ ઈચ્છિત ફલને આપવાવાળા તથા દુઃખને નાશ ४२वावा थाय छे.-१-२
धर्मकामार्थमोक्षांताः मनोवांछितदायकः।
रविभौमशनिराहुः महाकष्टं तु घातकं ॥३॥ અર્થાત્ –વળી તે પાર્શ્વનાથ પ્રભુ, ધર્મ અર્થ કામ અને મનવાંછિત એવા મોક્ષપદને પણ છેવટે આપનારા છે; રવિ, મંગળ, શનિ અને રાહુ એ ચાર ગ્રહ મહાકછના આપવાવાળા તથા ઘાતક છે.-૩
नमस्कारं च मार्तड ममोपरि कृपां कुरु ।
ॐ सांस्रीं स्रौं सः स सूर्यः मम तुष्टतु ॥४॥ अर्थात-ॐ नां स्त्री स्रौं सः भत्रवाणे। मेवो सूर्य भा। ५२ तुष्टभान થાઓ. વળી હે સૂર્ય ! તને નમસ્કાર થાઓ, તું મારા ઉપર કૃપા કર.-૪
ॐ श्रां श्रीं श्रौं श्रः शशिदेव नमोऽस्तु ते । __ अमृतां च सदामीयं स चंद्रः मम तुष्टये ॥५॥ मात-ॐ श्रां श्रीं श्रीं श्रः भत्रवाणा यंद्र ! तने नमः४।२ था.. निरंतर અમૃત વરસાવવાવાળે અને અમીને દેવાવાળા ચંદ્ર મારા ઉપર તુષ્ટિ માટે થાઓ.-૫
ॐ क्रां क्रीं क्रौं क्रः कुजदेव दयां कुरु।।
भुमिपूत्र भयच्छेद सर्वारीष्टहरो हरः॥६॥ मर्थात्-ॐ क्रां क्रीं क्रौं क्रः भत्रवाणा भंगण! तु भा। प्रत्ये हया ४२. नयन नाश ४२नार पृथ्वीपुत्र! (भंग!) भा२। सब टीनू ७२५४ ४२.-६
Page #584
--------------------------------------------------------------------------
________________
ભર૧
શ્રીનવગ્રહ મન્નાક્ષર સ્તોત્ર. ॐ ब्रां श्रीं ब्रौं ब्रः बुधो ज्ञः बहुसंपदः।
शशिसुतो न रिष्टस्त्वं ऋद्धिवृद्धिप्रदो भव ॥७॥ मर्थात्-ॐ ब्रां क्रीं ब्रौं ब्रः भव सुध! भने म सपहाने मायाવાળો થા. ચંદ્રના પુત્ર હે બુધ! તારી કૃપાથી મારે ત્યાં ઋદ્ધિની વૃદ્ધિ નિરतर थासा-७
ॐ जां जी जौं जः जीवदेवो बृहस्पतिः।
भुभुवोधनदाता च मां स्वामिस्तु कृपां कुरु ॥८॥ मात्-ॐ ब्रा ब्रीं ब्रौं ज्रः भत्राक्षामा गु३ ! तुं धनना मायावाणी હોવાથી મારા પ્રત્યે તું કૃપા કરીને ધનને આપવા વાળો થા.-૮
ॐ ह्रां ह्रीं ह्रौं हः स शुक्रः असुरोगुरुः।
शुक्लवर्णं सौख्यकर्ता वर्णदुःखं तु चूरय ॥९॥ मर्थात्-ॐ ह्रां ह्रीं ह्रीं ह्रः भत्राक्षवाणा, असुराना शु३, सई तथा સુખના દેવાવાળા એવા હે શુક ! તું મારા દુઃખને નાશ કર—૯
ॐ ध्मां ध्मी ध्मौं ध्मः शनिदेवो रविसुतः।
तुष्टमानः ममानंदं ममशत्रुहरोद्भुतं (भव) ॥१०॥ अर्थात्-ॐ ध्मां ध्मी ध्मों ध्मः मंत्राक्षाय अने सूर्य पुत्र शनिदेव ! तमे મારા ઉપર તુષ્ટમાન થયા થકા મને આનંદના આપવાવાળા અને મારા શત્રુઓને नाश ४२ना। थामा.-१०
ॐ रां री रौं र आसुरिः सिंहीकासुतः।
रोगशोकदुःखहर्ता सर्वकोटिफलप्रदः ॥११॥ मात्-ॐ रां री रौं रः मंत्राक्षरा सिंडीयाना पुत्र राहु! तुं भा२। રેગ, શેક અને દુઃખને નાશ કરનારે થા અને કરોડો ઉત્તમફલોને આપવાपाणे था.-११
ॐ भ्रां भ्रीं भ्रौं भ्रः केतु कल्याणकारकः।
स एव सुखदाता च दुःखसर्वनिवारकः॥१२॥ अथात्-ॐ भ्रां भ्री भ्रौं भ्रः मंत्राक्षशवा तु ४क्ष्याने४२वावाणी, जी સુખનો દેવાવાળા અને દુઃખનું નિવારણ કરવાવાળા છે.-૧૨
श्रीपाचचरणकमल-भक्तियुक्तंनवग्रहाः। सदानंदमहार्थाय नित्यपाठं करिष्यति ॥ पार्श्वदेवप्रतापायः चिरंजीयाय शाश्वती ॥१३॥
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૨૨
મહામાભાવિક નવમરણ. અર્થાત–શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણકમલને વિષે ભક્તિમાન એવા નવે ગ્રહ૪ આ તેત્રને પાઠ કરનારને નિરંતર આનંદના દેનારા અને માટી લક્ષમીને આપનારા થાય છે અને પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરનારાને ત્યાં ચિરકાલ લક્ષ્મી વાસે કરે છે.–૧૩
નવગ્રહ પીડા નિવારણ વિધિ
આ પ્રમાણે નવગ્રહ મંત્રાક્ષર સ્તોત્રનો પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી સવારમાં ઉઠીને પાઠ કરવાથી અને નીચેની વિધિએ પૂજન કરવાથી તે તે ગ્રહની પીડાનું નીવારણ થાય છે.
સૂર્ય નડતું હોય તે પદ્મપ્રભુના અધિષ્ઠાયક દેવની રક્તવસ્ત્રથી તથા રક્તચંદનથી પૂજા કરવી–૧
ચંદ્ર નડતું હોય તો ચંદ્રપ્રભુના અધિષ્ઠાયક દેવની તવસ્ત્રથી તથા સુખડ અને બરાસથી પૂજા કરવી–૨
મંગલ નડતે હેય તે વાસુપૂજ્ય સ્વામીના અધિષ્ઠાયક દેવની રક્તચંદન તથા રકત રોપારીથી પૂજા કરવી.-૩
બુધ નડતું હોય તો વિમલનાથ, અનંતનાથ, ધમનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ, અથવા મહાવીરસ્વામિના અધિષ્ઠાયક દેવની દૂધ તથા ખાંડથી પૂજા કરવી.-૪
1 ગુરૂ નડતો હોય તે અષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, અથવા શીતલનાથના અધિષ્ઠાયકદેવની દહિંથી પૂજા કરવી.-૫
શુક્ર નડતો હોય તો સુવિધિનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવની ધાતુ વગેરેથી પૂજા કરવી.-૬
શનિ નડતો હોય તે મુનિસુવ્રતસ્વામીના અધિષ્ઠાયક દેવની તેલના દીવાથી પૂજા કરવી.-૭ * રાહ નડતો હોય તે નેમીનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવની નીલ વસ્ત્રથી પૂજા
કરવી.-૮
કેતુ નડતું હોય તે મલ્લિનાથ તથા પાશ્વનાથના અધિષ્ઠાયક દેવની નીલવસ્ત્રથી પૂજા કરવી.-૯
છે ઇતિ નવ ગ્રહ પીડા નિવારણ વિધિ સંપૂર્ણ છે
સંવત ૧૮૮૨ના દિપોત્સવી દિને લિખિત * શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા તેઓના ચરણકમલમાં રહેલાં નવ ગ્રહોના ચિત્ર માટે જુઓ ચિત્ર. નંબર ૩૮૮
Page #586
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट. ३ श्रीमहालक्ष्मी अष्टक
ૐ નીર નીરમલ સુગધ ચંદન અખંડ અક્ષત પુષ્પજ દીપ ધૂપ નૈવેદ્ય પય ધૃત શર્કરાયુત લાર્દિક ॥ પૂજા ભવ્ય શિવસુખદાયક દુરિત કલ્મષ ખ’ડણુ ।
શ્રી મહાલક્ષ્મી મહામાયા પૂજાયાં પ્રતિગૃદ્ઘતાં * નમેાસ્તુ મહામાયા સુરાસુર પ્રપૂજ્યતે।
શંખ ચક્ર' ગદાહસ્તે મહાલક્ષ્મી નમેઽસ્તુતે જન્માદિરહિતા દેવી આદિ શક્તિ અગેાચરે !
ચેાગિની ચેાગ સભૂતે મહાલક્ષ્મી નમેઽસ્તુતે પદ્મ વનારિસ દેવી પદ્મજિજ્હા સરસ્વતી ।
પદ્મહસ્તે જગન્નાથી મહાલક્ષ્મી નમેાસ્તુતે સજ્ઞ સદ' દૈવી સર્વદુઃખ નિવારિણી ।
સર્વ સિદ્ધિ કરા દેવી મહાલક્ષ્મી નમેાસ્તુતે સ્થૂલા સૂક્ષ્મ મહારૂદ્રે સત્યે સત્ય મહાદરી ।
મહા પાપ હરા દેવી મહાલક્ષ્મી નમે।સ્તુતે સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભક્તિ મુક્તિ પ્રદાયિની
મિત્ર હસ્તે મહાદેવી મહાલક્ષ્મી નમેઽસ્તુતે લક્ષ્મી સ્તવન' પુન્ય, પ્રાતથાય યઃ પઠેત્ ।
ul
ઘા
"ગા
જા
nu
L
koli
દુઃખ દારિદ્રય ન પતિ રાજ્ય' પ્રાપ્નાતિ નિત્ય સ ાટા ॥ ઇતિ મહાલક્ષ્મી અષ્ટક સંપૂર્ણ ।
Page #587
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट. ४ શ્રી માણિભદ્રજીને છંદ.
સરસ વચન ઘો સરસ્વતિ પુનું ગુરૂ કે પાય; ગુણ માણિકનાં ગાવતાં સેવકને સુખ થાય. ૧ માણિભદ્રને પામીઓ સુરતરુ જે સામ; રેગ સેગ દૂરે હરે નમું ચરણ સિર નામ. તું પારસ તું પિરસ કામ કુંભ સુખકાર; સાહબ વરદાઈ સદા આતમને આધાર. તું હી ચિતામણિ રતન ચીત્રાવેલ વિચાર;
સાહબ માહરે દોલતરે દાતાર. દેવ ઘણું દુનિયા નમેં સુતા કરે સનમાન; માણિભદ્ર માટે મર્દ દિયે દેસ દીવાણ.
અયલ છંદ દિી તે જગમાંહે દીપે પસણુ તાણું દલ તુહી જ છપેં; આઠે ભયથી તુંહી જ તુંહો ઉગારે નંદા કરતાં શત્રુ નિવારે. ૧ ગજમુખ દેવ મહા ઉપગારી એરાવણ જિPરે અસવારી; માંણીભદ્ર માટે મહારાજા વાજે સદા છત્રીસે વાજા. હેમવિમલસૂરી સાહાઈ ક્ષેત્રપાલ જિણે કાઢો જાઈ; ઉણ વેલા માણિક તું ઉઠયા ભૈરવને ગુરજાસું કુટયો. ૩ માનો માણિક વચન હમારે થે છેડે હું ચાકર થારો; મણિભદ્રજી વાચા માનિ કાલે ગેરે કીધો કાનિ. પાટ ભગત પણ વાચા પાલી વલતિ સામગ્રી સહુ વાલી; જાલમ માણિક બાંહે ઝા, દેસ અઢાર જ દી અનુવા. ૫ કુમતિ રોગ કરે નિકંદન માણિભદ્ર તપગચ્છ કેરો મંડણ;
ધ્યાન ધરી એકે મન ધારે સઘલા કારજ માંણિક સારે. ૬ * જુએ ચિત્ર નંબર ૩૩૭
Page #588
--------------------------------------------------------------------------
________________
શ્રીમાણિભદ્રનો છંદ.
ખેલ સરે રાખે દરબારે વસુધા અધિકી લાજ વધારે; આઠમ ચૌદસ જે આરાધે' સઘલા જાપ દીવાલી સાધે. મણિભદ્ર પૂજી જે મેાટા તિળુરે કદીએ ન આવે તેાટા; ભાવ કરી જે તુઝને ભેટે માણિક જિણરા દાલિક મેટે. ધન અખુટ બહુ ધન પાવે માણિક તતખિણ રોગ ગમાવે; સેવકને તું માંહિ સાહિઁ મહિમા થાઈ જગ સહૂ માંહિં. જો મુજને' સેવક કરી જાણેા માણિભદ્ર મુજ વિનતિ માના; દીલ ભરી દરીસણુ મુજને દીજે કૃપા કરી સેવકને સુખ કીજે. ૧૦
દૂહા
તું વાસી ગુજરાતāા નવખંડે તુજ નાંમ; મગરવાડે મોટા મરદ કવિયાં [ના] સારે કાંમ. સેવકને તુ સીખવે નાયક નાંમ નરેસ; જિષ્ણુ વિધ હું પૂજા કરૂં હૂકમ પ્રમાણે મેસ. કા અગાડી કવિઅણ્ણા માણિભદ્ર માખાપ, દીલ ભરી દરસણુ દીજીઈ સેવક ટાલ સ’તાપ. માણિભદ્ર મહારાજસ્ ઉદ્ભો કરે અરજ; મુલમત્ર માય દીઈં રાખે। માહરી લાજ. અડચલ ૭૬
૧ સિંહ.
૩
७
८
૯
વસુધામાં મારી લાજ વધારે નાત ગેાત્રમે કુજસ નીવાર; દુઃખ દાલિદ્ર હરિ દૂર પૂત્ર તણી વછા તું પૂરે. ૧ સેતાનીને તુ સમજાવે અવનિપતિ પણ ચરણે આવે; વિઘન અનંતા રાજ નીવારે માંણિભદ્ર મુજ શત્રુ વારે. ૨ સઘલા નર નારી વસ થાઈ ડાકિણી સાકિણી નાસી જાઇં; ભુત પ્રેત તુજ નાંમે ભાગે નાહર' ચાર કદીઇ નવી લાગે, ૩ મેટા દાનવ તુંહી માટે તાવ તેજારા તુહી ત્રેાડે; હરી હર દેવ ધણાઈ હાઈ કલીમે તુમ સરીખા નહી કાઈ. ૪
પરપ
Page #589
--------------------------------------------------------------------------
________________
પર
મહાભાવિક નવસ્મરણ. ભાવે અડસઠ તિરથ ભેટે ભાવે મણિભદ્રને ભેટે; સુરપતિ માહરી અરજ સુણીજે કવીઅણને તતખણ સુખીકીજે. ૫ તાહરી પાર ન પામે કેાઈ જાલમવીરરી જગમાં જોઈ; ઘો વાંછીત માણક વરદાઈ સેવકને ગહટ્ટ સવાઈ. ૬
કલસ ગુણગાયા ગહગઢ અન્નધન કપડાં આવે,
ગુણગાયા ગહગટ્ટ પ્રગટ ઘરે સંપદ પાવે ગુણગાયા ગહગઢ રાજમાન - મેજ દેવરાવે,
ગુણગાયા ગહગટ્ટ લેક સહૂ પૂજા લાવે. સુખકુલ આસા સફલ ઉદયકલ ઇંણી પરે કહું;
ગુણ માણિકરા ગાવતાં લાખ લાખ રઝાં તે લહે;
છે ઈતિ શ્રી માણિભદ્રજીને છંદ સંપૂર્ણ
Page #590
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट ५ भैरवाष्टकम् ।
-०]एकं खट्वाङ्गहस्तं पुनरपि भुजगं पाशमेकं त्रिशूलं
खड्गं हस्ते कपालं डमरुकसहितं वामहस्ते पिनाकम् । चन्द्रार्क केतुमालां विकृतनरशिरःसर्पयज्ञोपवीतं
कालं कालान्धकारं मम हरतु भयं भैरवः क्षेत्रपालः॥१॥ नीलं जीमूतवर्ण सकलशतमयं भैरवं क्षेत्रपालं
रुद्रं रुद्रावतारं ज्वलितशिखशिखं रौद्रके शंखदंष्ट्र। भीमाङ्ग भीमनादं कलितकलरवं वन्द्यपादं त्रिलोक्या
___ ज्वालामालाकरालं मम हरतु भयं भैरवः क्षेत्रपालः॥२॥ कैलाशे मेरुशृंगे दिशिदिशिगहने दैत्यनैलानिवासे
पाताले मृत्युलोके जलनिधिपुलिने कानने सर्वतीर्थे । सौम्ये सूर्याधिवासे ग्रहफणिनिलये द्वीपद्वीपान्तरेषु
सर्वस्थानेषु पूज्यं मम हरतु भयं भैरवः क्षेत्रपालः ॥३॥ सिद्धान्ते कूलमार्ग पथि कुलिकमते मत्रतत्रे समस्ते
देवे ब्रह्मावतारे विविधजिनमते सर्वशास्त्रप्रसिद्ध । खगं पातालहस्तं वररसगुटिकामञ्जनं पादले
सर्व कर्तुं समर्थ मम हरतु भयं भैरवः क्षेत्रपालः॥४॥ हुंकारैरनादैश्चलितवसुमती सागरं मेरुशृंगं
ब्रह्मांडं ब्रह्मखण्डं स्फुरितकहकहारावरौद्राट्टहासे। खड्पातालमूलं वरुणकसहितं पाशखट्वाङ्गहस्तं
हां ही हूं मोहरूपं मम हरतु भयं भैरवः क्षेत्रपालः ॥५॥ कंकालं कालरूपं कलकलसहितं भूतवैतालनाशं
हां ही ही मूमूर्तितं घघघघघटितोद्गाररौद्रादिमत्रैः।
Page #591
--------------------------------------------------------------------------
________________
પરવ
મહાપ્રાભાવિક નવસરણ.
भूतैः प्रेतैः प्रभूतैरुपशमतमहायक्षरक्षःपिशाचैः
ह्रां ह्रीं हूं सर्वपूज्यं मम हरतु भयं भैरवः क्षेत्रपालः ॥६॥ ब्रह्मा विष्णुश्च रुद्रासुरसरिदमरा सोमसूर्याग्निरूपा
आकाशे वायुभूमिर्जलमितिसकलं यस्य मूर्तिस्वरूपम् ॥ बाल्येनं नाहवेत्तं सकलशिवमयं सर्वरूपं प्रशान्तं
सर्वं ज्ञानं प्रसिद्धं मम हरतु भयं भैरवः क्षेत्रपालः ॥७॥ क्षेत्रे पीठे प्रपीठे त्रिभुवननिलये द्वीपचण्डे प्रचण्डे
चामुण्डाविनमंत्रीगणपतिसहितैः प्रेतभूतैः प्रसिद्धैः । राज्ञो वश्यंकराणो च सकलकुशलैः मत्रतत्रैः समस्तैः
सर्व कल्याणहेतुर्मम हरतु भयं भैरवः क्षेत्रपालः ||८|| सर्वपापहरं पुण्यं स्तोतव्यं भैरवाष्टकम् । ब्रह्मराक्षसनाशाय व्याध्युपसर्गनाशनम् ॥९॥
अपुत्रो लभते पुत्रान् बद्धो मुच्येत बन्धनात् । त्रिसन्ध्यं पठति यस्तु सर्वसिद्धिमवाप्नुयात् ॥१०॥ ॥ ॐ ह्रीँ बटुकाय आपदुद्धारणाय कुरु कुरु बटुकाय ह्रीं स्वाहा ॥
卐
Page #592
--------------------------------------------------------------------------
________________
सशस्वावृतविधि
याँ ध्यानधqu
श्रीलमोसि
ल
पद्मावर्तसमानध्यानकरबुप
ब्रह्मर मीरिता
मस्तके मस्ति कामांसमोdo माधायरिमा
लमोसीएससाक्षणं लमोरार्दननामा थाने
भकानाको
संधिमपात
Que
हाल मेले
सवसाझा
लमो शरिहंता
यरित्रात डीश्रीमान
slebra
वासल
4मगड
Elba
काँ
वित्र नव० यंत्र १ पृष्ट १५
ચિત્ર ૨ નવું યંત્ર ૨ પૃષ્ટ ઉપ
मोजससा
gro Geोसाय
य
aninसि
.
Sonihaa
००
HTTTTIAHI
यि 3 नव० यंत्र
४ ७७
यित्र ४ नव० यंत्र ४ ४ ७७
Page #593
--------------------------------------------------------------------------
________________
- ॥दय नास्निपर नानिकद नानिनिचे कमल पदस्थ ध्यान ।
ચિત્ર ૫ ધ્યાનસ્થ પુરુષાકૃતિ પૃષ્ઠ ૧૨૨
Page #594
--------------------------------------------------------------------------
________________
नानिनपर ९६पांरपरिका ॥
नाभिकदकम्लर पारयमि
Elim
kie]
cel al lllez ch
ચિત્ર ૬ પદસ્થ ધ્યાન પૃષ્ઠ ૧૨૨
Page #595
--------------------------------------------------------------------------
________________
(16दयकमज२ परियमिनी
नं.२
पदयकमलर पावनि
Kilm
a
APRIC
odo
2
। ५/
ચિત્ર ૮ પદસ્થ ધ્યાન પૃષ્ઠ ૧૨૨
ચિત્ર , પદસ્થ દયાન પૃ ૧૨૨.
Page #596
--------------------------------------------------------------------------
________________
नं
३
मुख कमबद्ध परिवमि॥
नानिनिनोकमनपारमिना॥
.
.
.
ચિત્ર ૧૦ પદ
ધ્યાન પૃષ્ઠ ૧૨ ૨
ચિત્ર ૧૧ પદસ્થ ધ્યાન પૃષ્ઠ ૧૨૩
Page #597
--------------------------------------------------------------------------
________________
२.४
एनानिकंदनी निवेदपाखनिकमा
गनर नकामनापाराम नाम
श्राइड
करूनृत)
शषसह
'करखमघट
त्रा
1E
यरसव
चबजनन
(२सन्द
ચિત્ર ૧૨ 'પદસ્થ ધ્યાનું પૃષ્ઠ ૧૨૪
ચિત્ર ૧૩ પદસ્થ ધ્યાન પૃષ્ઠ ૧૨૪
Page #598
--------------------------------------------------------------------------
________________
मंजाधिरजपरमतत्वनुध्या
पंचपरमेष्टिमजनुं ध्यान अष्टदलकमल।।
पमा
सिम
सोय
2:2b (02e
यनमुकारा
पामाला / एससाश
जमार हंताएं
प्रायरमा लमा
Inlavit
प्पामास सवपाव
wikite
णमे
ચિત્ર ૧૪ પદસ્થ ધ્યાન પૃષ્ઠ ૧૨૫
ચિત્ર ૧૫ પદસ્થ ધ્યાન પૃષ્ઠ ૧ર ૭
Page #599
--------------------------------------------------------------------------
________________
रासुररकमलमा झोकारको ध्यान पारवमिनीकम्पसफेद।।
रहि विद्यानाध्यान जाना -अंदर ध्यानका को ।।
प्रश्राद
रुरूबेला एअयंत्रः
जावसद
करवाड
बिजकम
यरत्व
फलम
रहमटा
ચિત્ર ૧૬ પદ દયાન પૃષ્ઠ ૧૦૦
ચિત્ર ૧છે પદ
ધ્યાન પૃષ્ઠ ૧૩૧
Page #600
--------------------------------------------------------------------------
________________
॥ प्रणिमादिप्राह सिद्धिनुध्यानान्यन्नाहतना शाये॥
ચિત્ર ૧૮ પદસ્થ ધ્યાન પૃષ્ટ ૧૬૧
॥कामधेनुसमान चिंत्व फल प्राप नार ॥
जो
गे ते ॥
+
॥ जिए। पार्श्वे स्वाहा
༣༦༦
न
सोमवार
ॐ
T)
न.
ચિત્ર ૧૯ પદસ્થ ધ્યાન પૃષ્ટ ૧૬૧-૨
कु
क
॥ भूए न हो
नविरसे ॥
Page #601
--------------------------------------------------------------------------
________________
"का र नुं ध्यान कर बानो
विहिप तान माविका हरु नमो चार मोबाबु निमोपयानुसारी ल जैन मो ॥ॐ नमो जिला नमीठ हिजि
ॐ नमो गमानिमित्त कुस लाएँ जनमो हि जिएं नमो बुद्धि पनि -
वि हा
फटू
P
洛
का
च
ॐनमोप्रांती
3
पान मो परमो दिजिणा एं संभिन्न सो प्राण उनमोनम इन मोवि एॐनमोहसमला िनमो श्रागासगामी क
सोहि जिला
13રે earn SE
श्री ही धृति की र्निबुद्धि लक्ष्मी स्वाहा ।।
ચિત્ર ૨૦ પદસ્થ ધ્યાન પૃષ્ટ ૧૩૨
॥ अष्टपत्रकमले आत्म ध्यानं ॥
ॐ
रि
ચિત્ર ૨૧ પરથ. ધ્યાન પૃષ્ટ ૧૭૨
मो
Page #602
--------------------------------------------------------------------------
________________
॥ विघ्रशांति निमित्ते ध्यानं कार नरे
हिं
סל
→
ચિત્ર ૨૨ પદસ્થ ધ્યાન પૃષ્ટ ૧૯૬
मो
नाभि मस्तक हृदय मुख के कम जध्यानस्वरूप ॥
०
3
Po
०
ચિત્ર ૨૬ પદસ્થ ધ્યાન પૃષ્ટ ૧૯૪
Page #603
--------------------------------------------------------------------------
________________
॥जचाटनाद्यर्थशरववृत।
आनंदावृतघ्यानं
LM
MITHUMI
TIIIIIIIm
शेरावृत्त
ચિત્ર ૨૪ નંદાવૃત ધ્યાન
ચિત્ર ૨૫ શંખાકૃત ધ્યાન
Page #604
--------------------------------------------------------------------------
________________
सौभाग्य कर दितीयं यंत
22
देवदत्त
Itta
out
चित्र २६ उव० यंत्र ४ १७५
चित्र २७ उव० यंत्र२४१३५
Page #605
--------------------------------------------------------------------------
________________
परजव
॥क्ष्मीवृद्धिकरं वृतीयं यच ॥३॥
वक्ष ब
पफब
साषद/
no
:
Ra
इर्दन करुन अम चबजा
॥ श्री या दहा
देवदत्त
正
२५
丸
ॐ
दिदी
भित्र २८ उव० यंत्र ३ पृष्ट १३५
नूतादिनिग्रह करं चत्रर्थ यंत्र
सशषह
दहः
बजट ढ ण त थ द ध न पफबभमयर
हा
दहा
अ आ इ ई उ ऊ
देवदत
5
上
ट
दि. ही
श्र
ॐ श
ચિત્ર ૨૯ ૩૬૦ યંત્ર૪ પૃષ્ઠ ૧૩૬
श्रं त्रः
नृह ए ऐड.
ઞ
Page #606
--------------------------------------------------------------------------
________________
(हरनियहकर पंचमंय ५॥
॥शाकिनीनियरकर यंत्रष४६॥
ਨੂੰ
ਭੇਂ
Vਖੋ
ਕੇ ਜੋ ਕਰੋ :
ਕ »
a ਕ ਕ ਥ :
੩ )
ਕੇ ਕੇ
ਕ ਕ
ਕ ਕੇ ਕੇ ਰੋਕ
੨ ੩
Xxx
੪
ਕ ਹੈ੧ ੧੪
ਵੀ ਹੈ ਤੇ ਬਚਨ
:
ਕਕੇ ੨ ਚੋਥੇ
स्वा
aqਬ ਹੈ ਕੇ 5
ਧ
ਕ
ਵੇਕ ਵਰ
੧
/
ਕ
ਪੈ
ਕ ਕ
eeee
ਕ
ਕਕੇ ੧੧ ੪
ਹੈ ਕ
.
ਥੇ
/
a ਕ ਹ ਬ ਹੋ :
eeeee
XV
.
A
ett bE2
ਕਬ ਚ ਕ
ebbbbb
ચિત્ર ૩૧ ૩વે યંત્ર ૬ પૃષ્ઠ ૧૩૬
99% ak h kle oka 0 kls
Page #607
--------------------------------------------------------------------------
________________
विषमविषनियतकरं सप्तम॥७॥
वंध्यापदं यंत्र।।११
श
ज्ञा
चित्र
यित्र ३२ उव० यंत्र ७१४ १३१
उव० यंत्र 11५४ १४७
Page #608
--------------------------------------------------------------------------
________________
सर्वसिद्धिवृदिलमानवति सर्पविषमविषशे
6 पश्यनि शंविधत्ते॥
मल्यूयः यः यःय.
ब्रह्माउँपनमः
2:यः हाः है। श्री
/उमा निमः
जmqतये२R:
छन्यू डब्बू चबान
इKe
कोका हा का
यामुम्बनमः
टम्ल्यू
कल्ल्यू
यि नमः
जान पाच
वारनमः
बयला मा
[ मल्लू टम्चा
महिन्वयनमः ।
दित नमः
वैषणव्यै नमः दूतिका सहित न्यू यू पा रहा
टाला न्यू मार
ब्रह्मा । ति
का
यित्र 33 उव० यंत्र८४१३८
Page #609
--------------------------------------------------------------------------
________________
सर्वरूपएकरदनचक्र
विहि
पाययक्ष
न
हुयादित्यायम
/
विजयायेन
इंशयन स्ये ननाय नमः
विधालाममा मादेन
कारक
भरारीनउमनाय नम
तुजवायनमः
चामादेव्यै नमः
ईशामायनमः
२३
अचमलाय
२३
/
/यासक्वायनमः
भास्थ नमः१६
नमः।
नवयापनमः
नारायनमा
R२
मनमो म:१५
२९
शनीश्वरायनमः
ममोहि
/ उययनमः
ता
उसोमायम
deचायनमः
सायीन चिशये नमः
कुनिकायनमः
/
विताय (RR:१४
ममिका
E
an/ जायनमः |
दिवसा
थं
रियन
छात्रीनमः
यये.
1/ कुबेरायनम: मायरीनम:| पाकर
प्रमणे
म
V विमुसीमायनम
वजिता नमः ।
रोयाय RR:१३
विजाऊ
Hae
प
মধন
१२.. नमस
/ 12
ॐखपाजायनमः
रवीनाय नमः
देयमा
फुचिम
EASURAN
पास नमोचाया
ॐझकायनमः३
यै नमः
2
/कायम
7उतारायै नमः ६
ছিীনম' 2
।
थे
BN
नाORR:
HEVERE
जिला
A
ईशकायम
विसहर
नियनमः
सलाम) हालाय नमः
बमेशायाण
२६
/
यायन३/ॐ मंगरायनमः३
PARउलक्ष्मणायनम राम
ॐ
&ीन
महापदायनमः
पुरुबस्ता
बसह
मोमबमा
बारच्यायनमः६
कीटकायनमा
लिंकम्पनमा
सिंगायनमा
बतायै नमःचरचराय नमः
नम: महाका
बराजितायैनमः17
PRODE
अमायनमः ५
veres
रामायARजनंदायै नमः
Al
१२
निमालयनमः
गुरुपाउका
anemurarde
यिन। उनकतायनमः
higie kunst
उधायनमः
उन्हस्पत्येनमः
caree
/RQs
क्षिदि
ચિત્ર ૭૪ ૩4૦ યંત્ર ૯ પૃષ્ઠ ૧૪૦
Page #610
--------------------------------------------------------------------------
________________
PREC
मृतवत्सादर निवार्थ॥ ९२
देवदत
Aley
श्र..
हूँ
ཚནཛ
姥
. चित्र ३७ उ० यंत्र १२ ५४ १४३
पुन
॥ काकबध्यापिते ॥ १३॥
M
15
इक्ष
.
REF
ॐ
Ph
)
३/
देवस्व
पड
NY
V
काँ चित्र ३८ उव० यंत्र १ पृष्ट १४४
A/c.
अ.
Page #611
--------------------------------------------------------------------------
________________
२०
नानासौभयंकरोति। अपस्मारादिपामनिवारयति।
॥१५॥
॥इदंयंत्रगृहपीमतदोषनिपाति।
॥१४॥
। स्वाहा
।
दी श्री
म
श्री
देवदत
चा
॥
* स्वाहा
VE
2
काँ
ચિત્ર ૩૯ ૩૦ યંત્ર ૧૪ પૃષ્ઠ ૧૪૪
ચિત્ર ૪૦ ૩૦ યંત્ર ૧૫ પૃષ્ઠ ૧૪૪
Page #612
--------------------------------------------------------------------------
________________
॥ बंध्यार्थिनी जब ति मृतवत्सा गर्भधा मयति. काकवंध्याप्रसवति सर्वभूतपि ॥ शान्य राक्षसात् रक्षा जब तिस १६॥
देवदत
म
देवदत
हातू ही
देवदत्त
雞肉
दिवदन
AAJ
ह
ચિત્ર ૪૧ ૩૬૦ યંત્ર ૧૬ પૃષ્ટ ૧૪૪
बाग्रह रक्षा भवति - २७॥
उहाँद्रीचा स्वाद की चामुं स्वाहा
लादाचा स्वाहा द्राड़ी चामुवाउँदा द्राचामुं मे स्वाहा
अ
HE
ऊँ
ह
अ
(देवदन
ह
आ इ ई
보
डाँडीचा मुदेवा का
ऊ
क्राँ
चित्र ४२ उव० यंत्र १७ ५४ १४५
शुद्धी ही वासुंदे स्वाहा
Page #613
--------------------------------------------------------------------------
________________
२२
विरोद्यानामविद्या-कशेपश्वादिदोषाउपशाम्पति।
॥पुरुषस्बाला सौनापकरं ॥२८॥
oldA
(छादेवदत
दियदत्त
HOMenu
e
All
हादेवदत
देवदन्त
Real
दिय
यित्र ४३ उव० यंत्र १८ १४ १४५
चित्र ४४ उव० यंत्र १८ १४ १४५
Page #614
--------------------------------------------------------------------------
________________
॥ प्रधोरानामविद्या- चौरभयं ननवति।।
हल्यूँ हाँ।
हयूँ हाँ
७
देवदत्त
डा
हा
ચિત્ર ૪૫ ૩૬૦ યંત્ર ૨૦ પૃષ્ઠ ૧૪૫
हयूझाँ
॥ सौभाग्यकरं यंत्र ॥ २१ ॥
देवदत्त
श्री/
चित्र ४६ उव० यंत्र २१ ५४ १४५
२३
Page #615
--------------------------------------------------------------------------
________________
२४
॥सर्वजनप्रियकर २२॥
॥वालानांशांतितुष्टिंपुष्टिकरं॥२५
देवदन्त
देवदत्त
चित्र ४७ उव० यंत्र २२ १४ १४५
चित्र ४८ उव० यंत्र २३ १४ १४६
Page #616
--------------------------------------------------------------------------
________________
॥ प्रायुषः प्रपश्रित कर भूत पिशाचा ॥ स्कंद अपस्मार· ग्रहगृहीत स्प बंधे ॥ तत्क्षणा
ਬੁਜੰਗ
वति
રા
syc.
डी
देवद
-
/.
भित्र ४५ उव० यंत्र २४ ५४ १४६
डॉ
|| दुर्भगा नारीणां सौभाग्य करोति ॥
ठ
ठ
ही श्री द्वीश्री द्वीश्री झा श्री श्री ई श्री
J
झी श्री
गण
(.)
श्री
fo
देवदत्त
ही श्री बी.
J
2
I
श्रीका
오
चित्र ५० उ० यंत्र २५ पृष्ट १४९
e
ठ
१
૨૫
Page #617
--------------------------------------------------------------------------
________________
२६
पार्श्वयज्ञाय नमः
मुकुबेरायनमः शनिश्चराय नम
ईशानाय नमः
रान केतु ज्यांन
शनाय सैन
इंद नमः
R:२३
म: २७
9:22
चीनम्प्राद्यैनमः शिकथन यामादेन्शन कयैन
चियैनमन
१६
उहाँ श्री गुरुपाद के न्याय
नमः
२१
नमः
म
म त्र
मान सोनम उद्यान महामान स्पेन रोहन श्रृंखला
み
नमः ए
॥ शमन बं
लघुदेवञ्जलमिदं सवाल
சு
ከኔ
नमः
शयन
Z
ॐनमः उंईश्यनमः आदित्याय नमः
शुक
Ak
नमक देव्यैन विनयायेन सेनायै नमः सिाथयै मंगलसैन
मः२
म: ९
नमिल
है
थ
बालेनम
श्रीनाथ
हो
beef panggung at
સ
नागाय नमः
食
काँ
था
上
पास
कखना नितिका
विसहर
वसह
म.
चित्र ५१ उव० यंत्र २६ ५४ १४७
a
पार्श्वयज्ञ नमः
पुरुष साथै शंका उपेन
ॐ सोमाय नमः श्रायेनमः
吧
Sezna
नम
विवृथवीपाला सक्षम
भुश्री माय नम यमाय नमः
Page #618
--------------------------------------------------------------------------
________________
चचच १५१०५५५११११५ १५५११५११११५११००० पपपपप
हहहहहहहहहहहहहहह हहहहहहहहहह हहहहह
M
॥ इदयं शांतिक पौष्टिक भूत प्रेत शाकिनी द्वारादिनय॥ ॥ नाशयति कल्याण कारि नवति ॥ २७॥
दसः
ऊँची देवी हसः | हर हर हर हर
यहाँ श्री पार्श्वनाथाय श्री पार्श्वनाथाय नाथ
स्वाहा 硫
58
ॐ क्ष्वा हंसः
दर ज्वी क्ष्व
पार्श्वनाथ
千
10
C
९
7
त्रैः
9
दस
ॐ
双
66
55330
द सः
हर हर
मृ
वादा
कर्चना धान्य है। श्री
दर
हर
दर
399
स्वाहा
新
दुড় क
OUR
হৃ
रु
00
हर हर
इ
1 ई
Fr
हंसः
नाथाय ही श्री
ऊँची
स्वाहा
पार्श्वनाथाय है। श्र हर हर हर
ऊँची हसः
दयाँ हं सः
हर
स्वाहा यीश्री
दर
पार्श्वनाथा हर हर
ऊँची देवी हंस
bbbbbbbbbbbbbbbb bb bb bb bbbbbbbbbbbbbbb bbbbbbbb
दहहह हहहहहहहहहहह हद६६६६६हहहह हहरु
ચિત્ર પર વ॰ યંત્ર ૨૭ પૃષ્ઠ ૧૪૮
لام
Re
२७
Page #619
--------------------------------------------------------------------------
________________
| ૨૮
CON
ચિત્ર પ૭ પૃ ૧પ૦
Page #620
--------------------------------------------------------------------------
________________
२८
निकाय
smaदमाSHE-सरमा KartcaनिदाटतयRic -JEPIED
SEASONG
winदेसामयिक
भावनिक्षता
ena
SANO
सनीकाgarpan मध्यसमिकिननिवारी
GIC/G
यसयाजकास कमरिमरक्साकालिन हाकालीसमोरीलदार महनालामाकमना )
छामाससमहमा याशिमगोदhusEL कावागावरमजललेवमह जकलमजककलाशाशी विजसनमानीका
parमसामनियम
Fedपवाteya
पाशरण जर्सिडी
साजिणे जगस
And enten राशिभरिमहरा
सलिनकारीलामहिमा Eveneीस-a
कमारी
सातकरसना
ASSTS
हिमसाएद सिरिया Sumeीतिमाशामिलसिरि (लप्तकाशशशिपिडा (दिसिरविदासयाविरत
निovie
बामदेवमानमा
KOREATEcipe
CORDEDistmthon
नारुडक्यस
वाटारसमस
दिनाध्यतिक
जितनानिहा
शनिल पात्र
सिदायर
SUDOBETIPUR
Rahimameereal
तान्तगसरा नासि
H
संतिकरसतिजिए।
गरुडसेट
सवा संE
GEleso
महाराहारननसभासद शाएवेदिzिoneहिरिमंतिनिधार PRARकश्मन सिरानमहिला नाहसका-विविश्वसलिनी सजीसदीयनशहिमासस सहसवयेपरवश्वि
HOMOPeptainabletawejdary
settesparihinesamay verestasisheshsomyuotes superstasicagetabletter LettlefieHAPastestael
Tueumeetskets
1bigpasugradesh
andeddRamSar uaabetelahuputPASL
कारभरू
SANJAshettiaantaanemlisanpirn
Mos
विश्रा tere
etet
FarmveerialiusHD
ITEREugeear THegratedERRICUP
Keases
PERakeSanctiotpasupadea
Azheimelindamentane
24nanzhesaelingan
E NImuaaraKAustan
ચિત્ર ૫૪ શ્રી સંતિકર સ્તોત્ર યંત્ર સહિત પૃષ્ઠ ૨૨૯
Page #621
--------------------------------------------------------------------------
________________
30
ચિત્ર ૫૫ સૂર્ય, પૃષ્ઠ ૨૩૦
ચિત્ર ૫૭ મંગળ, પૃષ્ટ ૨૩૦
ચિત્ર ૫૬ સેમ. પૃષ્ઠ ૨૩૦
ચિત્ર ૫૮ બુધ. પૃષ્ઠ ૨૩૧
Page #622
--------------------------------------------------------------------------
________________
((((((('
ચિત્ર પ૯ ગુરુ. પૃષ્ઠ ૨૩૧
ચિત્ર ૬૦ . પૃષ્ઠ ૨૩૧
Dટ્ટ 20ષD ]
ચિત્ર ૬ ૧ શનિ દ ર ૩૧
ચિત્ર ૬ર રાહુ. પૃષ્ટ ૨
Page #623
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૬૩ કેતુ. પૃષ્ઠ ૨૩૧
VITTHEI
*>
ચિત્ર ૬૫ અગ્નિ. પૃષ્ઠ ૨૩૧
ચિત્ર ૬ ૮ શક્ર. પૃ ૨૩૧
ચિત્ર ૬૬ મ. પૃષ્ઠ ૨૩૧
Page #624
--------------------------------------------------------------------------
________________
ત
ચિત્ર ૬ ૭ નૈર્પત્ય. પૃષ્ટ ર૩ર
ચિત્ર ૬ ૮ વરુણ, પૃ૪ ૨૩૨
૦૩]
રિકે
છે
જ
ΚΟΣΣΣΣΣΣΣΣΣΣΣ
ચિત્ર ૬ ૯ વાયુ, પૃષ્ઠ ૨૩૨
ચિત્ર ૭૦ કુબેર. પૃષ્ટ ૨૩૨
Page #625
--------------------------------------------------------------------------
________________
)
A
ginne.
ચિત્ર ૭૧ ઈશાન. પૃષ ર૦ર
રિત્ર ૭ર નાગ. પૃટ ૨ કર
PUS
(I/W.
ચિત્ર ૭૩ બ્રહ્મા, પૃષ્ઠ ૨૩૨
ચિત્ર ૭૪ ગેમુખ યક્ષ. પૃટ ૨ ૩છે.
Page #626
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૭પ મહાયક્ષ. પૃષ્ઠ ૨૦૭
ચિત્ર છછ ઈશ્વર (યજ્ઞેશ) યક્ષ. પૃષ્ઠ ૨૩૮
ચિત્ર ૭૬ ત્રિમુખ યક્ષ. પૃષ્ઠ ૨૩૮
ચિત્ર ૭૮ તુંરુ યા. પૃo ૨૩૮
૩૫
Page #627
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૭૯ કુસુમ ચક્ષ. પૃ૪ ૨૩૮
ચિત્ર – માતંગ યક્ષ. પૃષ્ટ ૨૯૯
(
(
IC CULD
||4 ) 06 !
0 000
ચિત્ર ૮૧ વિજયે યક્ષ. પૃષ્ઠ ૨૩૯
ચિત્ર ૮૨ અજિત યક્ષ. પૃ૪ ૨૩૯
Page #628
--------------------------------------------------------------------------
________________
૩૭.
KOT!
ચિત્ર ૮૭ બ્રહ્મ યક્ષ. પૃષ્ઠ ૨૩૯
ચિત્ર ૮૪ ઈશ્વર (મનુજ) યક્ષ. પૃટ ૨ ૩૯
iOSIDDIST
ચિત્ર ૮૫ કુમાર (સુરકુમાર) યક્ષ. પૃષ્ઠ ૨૪૦
ચિત્ર ૮૬ પમુખ યક્ષ. છ ૨ ૪૦
Page #629
--------------------------------------------------------------------------
________________
另一)
[A C9 VILL.
ચિત્ર ૮૮ કિન્નર યક્ષ. પૃષ્ઠ ૨૪૦
Za
[213
13.
6
(Pal么。
I WA, 23:1
Page #630
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૯૧ યક્ષેન્દ્ર, પૃષ્ટ ૨૦૧
ચિત્ર ૯૬ વરુણ યક્ષ. પૃષ્ઠ ૨૪૧
ચિત્ર ૯૨ કુબેર યક્ષ. પૃષ્ઠ ૨૪૧
ચિત્ર ૯૪ ભૃકુટિ યક્ષ. પૃષ્ટ ૨૪૨
૩૯
Page #631
--------------------------------------------------------------------------
________________
४०
ચિત્ર ૯૫ ગોમેધ યક્ષ. પૃષ્ઠ ૨૪૨
ચિત્ર ૯૬ માતંગ યક્ષ, પૃષ્ટ ૨૪૨
ચિત્ર ૯૬ પાર્શ્વયક્ષ, પૃષ્ઠ ૨૪૨
Page #632
--------------------------------------------------------------------------
________________
૦૪
પt
'
'
ચિત્ર ૯૮ ચકેશ્વરીદેવી પૃષ્ઠ ૨૪ ૩
ચિત્ર ૯૯ અજિતાદેવી પૃષ્ટ ૨૪૩
(
ચિત્ર ૧૦ ૦ દુરિતારિકેવી પૃષ્ઠ ૨૪૩
ચિત્ર ૧૦૧ કાલિકાદેવી પૃ૪ ૨૪૪
Page #633
--------------------------------------------------------------------------
________________
૪૨
KESE
ચિત્ર ૧૦૨ મહાકાલીદેવી પૃષ્ટ ૨૪૪
ચિત્ર ૧૪ શાંતાદેવી ૧૪ ૨૪૪
ચિત્ર ૧૩ અચ્યુતાદેવી ૪ ૨૪
ચિત્ર ૧૫ જ્વાલા (ભૃકુટી) છે ૨૪
Page #634
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૦૬ સુતારાદેવી પૃષ્ટ ૨૪૫
ચિત્ર ૧૦૮ શ્રીવત્સા (માનવી) દેવી પૃષ્ટ ૨૪૫
ચિત્ર ૧૦૭ અશેકાદેવી પૃષ્ટ ૨૪૬
ચિત્ર ૧૦૯ ચંડા (પ્રચંડા) દેવી પૃષ્ટ ૨૪૫
૪
Page #635
--------------------------------------------------------------------------
________________
'$૪
ચિત્ર ૧૧૦ વિજયા (વિદિતા) દેવી . ૨૪
ચિત્ર ૧૧૧ અંકુશદેવી પૃષ્ટ ૨૪ ૬
ચિત્ર ૧૧૨ પન્નગા (કંદર્પ) દેવી પૃષ્ટ ૨૪૬
ચિત્ર ૧૧૭ નિર્વાણદેવી પૃ૪ ૨૪૬
Page #636
--------------------------------------------------------------------------
________________
છે
LASS
ચિત્ર ૧૧૫ ધારાદેવી પૃષ્ટ ૨૪૬
ચિત્ર ૧૧૪ અમૃતા (બલા) દેવી પૃષ્ટ ૨૪૬
S
ACTIV//
ચિત્ર ૧૧૬ વૈરાધ્યા દેવી પૃષ્ઠ ૨૪૭
ચિત્ર ૧૧૭ અછુપ્તા (વરદત્તા) દેવી પૃષ્ટ ૨૪૭ -
Page #637
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૧૮ ગાંધારીદેવી ૪ ૨૪૭
ચિત્ર ૧૨૦ પદ્માવતીદેવી પૃષ્ટ ૨૪૭
fun
ચિત્ર ૧૧૯ અંબિકા (કુષ્માડી) દેવી પૃષ્ટ ૨૪૭
ચિત્ર ૧૨૧ સિદ્ધાયિકાદેવી પૃષ્ટ ૨૪૮
Page #638
--------------------------------------------------------------------------
________________
विरकाय शरव विखुन भरकत्त
२७७७ऊंह
४३ स २४२.१३ दिन ३६ सनवमात्र दिनमः स्य-उनमः श्रृंखलायैनम जो शायै विनियकाय
नमः नमः ३५३ नमहा ३१२ ज्य/४२.पउँबिज २३ नये २५ मानना नोयनमः ये नमः वदसायन
२२ विमा म नस्यैनमः परवीरायनमः।
हामानवाईका घराजितायै टयनरः नमा
day
॥सर्वामर पूजितं वंदे स्वाहा।।
DIR
घन सझिजविगतमोहं।।
D7
रिसर उदारा २६ स्वामो२७ रून ३३स.मकर द्यायनयनमःचनमः
भाय नमः चयनमः
-
एफु स्वाहा
३१६३२रभान ३६हास ७० -२५६ नगरे शायनमःयनमःमदाबाजाघरटर्यनमः नमः
यनमः
95/
॥ame]
।
ચિત્ર ૧૨૨ તિજયપહુક્ત યંત્ર ૧ પૃષ્ઠ ૨ ૬૦
ચિત્ર ૧ર૩ તિજયપહુક્ત યેત્ર ૨ પૃષ્ઠ ૨ ૬૧
Page #639
--------------------------------------------------------------------------
________________
विanादेउवजया/सिवान स
REPREE
मस्या सुसिमा नमः विनमः
मम्म
सिनमः
डॉ पी ए ई पदापाय ३स.झा २धरझाना३ hि... ३६
सु साइड होरोदि इंज्ञियनमीवजविलाये झौवनांकुशाहाअपतीच पर प्यनमः
नमःयैनमःकायै नमः ३प ही जर नही ४२ पनझीवि २३ॐउदी दहा महामान स्वैजयायै नमः जियायैनम: जयंत्यनमः पुरुषताये
नमः
उयामारीपरी-टर शशकि
विलियमसनमः
२R:
१५ /५-हनचक्यै चरक्लाब्राऊझाये नमः बनमः नमः ३०संशापस बिझाए प्लायन कम्वनि बिनमः || |मः |
अक्षययन २० मापदै मनचैनमः शिवायन प
PIनयनमः मानी
लिहारपनही चाही . स्वाना हान हा मानस्यैनमः महावीराय शानिदे अपराजिता कात्ये नमः। नमः
देवदत्त वतायन यैनमः
रामारी
म.
र जीवं
दि
।
प
देवदत्ता
स्वा ।
६९मा पहनन नत्रदाना नसनमः दसनमःमः |
३सउडाउपरहारवाडौमा सुझा३३समझा गत बनायेन वारायनमः हायै नमःजनायेनम महाकाव्य म:
नमः ३१६उका ३२रहा इन्दाजीस छकीकापहाड़ी IP रोटाये मानव्य नमस्वामहाज्या गांधाव्यभिगोये नमः नमः
लाचनमः
यद्यायपउँपल्स || मालवमानस्पन
नमः
माझा
|
P
K
वनावरी ५५सन/रोरा
धामि
६परून ४.
स हाकाल्पव्यनमः
विट नम: |
पदेशनमा सचिबताये सुयशण्यामागे नयाय
नमनमः | नमःमः नमः २१ः
म
या की सीहोमवार
Cre
ચિત્ર ૧? તિજયપર યંત્ર ૭ પૃટ ૨ ૬ ૩
NEE
चित्र १२५ ति०४५५त्त यंत्र ४ ४ २ १४
Page #640
--------------------------------------------------------------------------
________________
शपिछारेको नावनसिक
E विरकायोग्य विदुम मरकतधनसनि किमी साजिनामा
चर काय सरव विदुम मरगय
मधमालिनीबीकासनदेयता
नईपीयनमिका पासचिस
वाबजाज
गति
द
स
का
२५डीहा १५५०
रु२०मापवः३०डी०५
w
यूदयंदे स्वाहा
श्री नमः
घश मेनि विगत
मान
के पय सः १० व ६५ दी०
महादस्वा हादःसर्वपिनि नाबमुकम्पस
घ80 कुटुंबस्य धनथा न्य विषदष्पदंडकं सः दिल्य सोनाम्प रजमान्यादिऊ रु२स्वादा
Xds
Pralhag. Cameएटा
hी
भरपूजितस्पाहा छैनवणबयोण तरीहमबासी निमः
ચિત્ર ૧ર ૬ તિજયપહત્ત યંત્ર ૫ પૃષ્ઠ ૨ ૬ ૫
कायमानी महाका
तजामशाकुप्प
h山 El & BE BE 日色色3E盈生危E LED应
ચિત્ર ૧૨૭ તિજયપહૃત્ત યંત્ર ૬ પૃષ્ઠ ૨ ૬ ૫
२१
Page #641
--------------------------------------------------------------------------
________________
oh
सिदिनप्रज्ञावाका शासनदेव मावनांक
लावी
हुनरकालय संस्व विधम मर गयघन २५झाडू ७० व १५ सं५०
।
महामानसी
..
२० स
पर ३० सं ७५स:
||सजिनामा कस्यसबस्य शांतिपुटिपुटिश ||२सर्वदोषान्ना किजीयति सर्व सौरव्यंकुई
रस्वाहा
जझी ३५, ६० चं पसं
मानसा राधासा
.
सन्निनं विराय माद
कालिप्रसका पुरुमदत
पड्यं वंदे स्वाहा
पपस १० र ६५सा घस:
A
RIPLEur
RIBE Umerty
Mann
moh
ચિત્ર ૧૨૯ તિજયપત્ત યંત્ર ૮ પૃટ ૨ ૬ પ
ચિત્ર 1 ૨૮ તિજયપત્ત યંત્ર ૭ પૃષ્ઠ ૨ ૬૫
Page #642
--------------------------------------------------------------------------
________________
बरकमशरव
नरवलिम मर
मधेनेजलजलावितिय मिसानमुकारोअरिमारिशेररानतरजणका मग यस विच विदं देवासरयामियासिस्वाहा
WWW बरकनक शववियुम
कतधानस
USC
श्रीनमि40
25E65
विगतमा
५५१०
प
R-5
--
ha
(व
सः
पा
संचयिारबंउायरियायसीसाडीयावि
पभरपूजित वंदे स्वाहा।
क्षति त जिना
22
स्वा
जमरकतच नसन्निनविगत सन्यायायायामासयययाविहिर।
जिEM
मानीम
४५
३० ७५
मरपूजन
PRAM
Re
मोहंसकरिशतं जिनानांसवों याव्यसारियनचव सिरिसंघस्ससवाconteaस्वाहा॥१५च्चचियबसया,
ચિત્ર ૧૩૦ તિજયપહૃત્ત યંત્ર ૯ પૃષ્ઠ ૨૬
ચિત્ર ૧૩૧ તિજયપત્ત યંત્ર ૧૦ પૃષ્ઠ ૨૬ ૬
Page #643
--------------------------------------------------------------------------
________________
सन्निने विगतमा सत परसयं
डेरोहिला शिविरकण्यसंवविरम
निसलेठवत
ORIममा
निस्वको खला
वार निनुवादा
हिपनस्वाहा
हास्या,
Ohr
नयमहमान,
नमः | नमः
यति नाशो तिकादि
R
m
तथापि हिषपादि মুসুম
Malay
चलिम मरबात बरकका
नुः क्षिष स्वाहा
य
सबमिरजवंदेपस्यादा
WAR: जायेम परकेश्चाईपुरुषद मरगयजमनादं
IRTAP
कात्यनामका
देवदत्तः नामानि धान
नपछिप विविप
हा।
स्वा
Is nie
MMM
यिनम: टिनमः वैसे
६५
का
.
मा
एकादशंदाजे ९९॥
विपुदेव
mmजायनमः नम नमः मम निगोरया गांधाया किमयमास्तरसजिपिदाहाउँमानका
ચિત્ર ૧૩ર વિજયપત્ત યંત્ર ૧૧ પૃષ્ઠ ૨૬ ૬
M
IN M
शिमलवासीय
सवासि
ચિત્ર ૧૩૩ તિજ્યપહુક્ત યંત્ર ૧૨ પૃષ્ટ ૨ ૬ ૭
Page #644
--------------------------------------------------------------------------
________________
सिदिदी
ss
सिका जवानाऊसी
g
झी दाबरकनकांसह
(
निम्मरकता विरोदिपिडिग्री
विजयखरवाऊ नमः I ममः |
लायनमः नमः
।
pa१२
Tto
J
मानपाउमहामाना नमः सैनमः
विधि किंचित करना
IN
का तिच मरदत्ता
IME
स्वा44h
---
वहाअनुत्ता उबरमानसी महामानसी
SEEG
दत्त
१२३जिस
. नमः उचकेवानपुरुषदचा BAR येनमः
Uसमरपूजिसियदेसतिशत जिनाव सनिविगतमानी
नम. नकाल्यै नमदाको
क त्यनमः
MPSyer
u किसी
sersearl
ERae
usefelm
09
-1515E
V
काल महाकाराि
X-
।
-
सा
वायव्य
गोरीगांधारी यरुण महामाली मानवी
:
साय नमः मः गोयनानगाधायोमानासामहाज्ञा मानना
सरोइसबासीले Saastagaien
ચિત્ર ૧૩૫ તિજયપહુત યંત્ર ૧૪ પૃષ્ટ ર૭૦
ચિત્ર ૧૩૪ તિજયપહુક્ત યંત્ર ૧૩ પૃષ્ટ ર ૬ છે.
Page #645
--------------------------------------------------------------------------
________________
३१६मा
यंत्रश्यम् मात्रावाचन अजित नवनिदिन|| मति || रोहिणी जप्ती
विजयस बचांकी
ला
घरकनक शंख विदुमा उडीसतिशतयेचनजान देवदत्तस्य सर्वहर सर्व
चिनरदत्ता
POHDoh
दिशी १३ता बनवला जाऊ अ६ मुनि शांति मे स्याहा
पर पण २५१
८०२
.......
देवदर नामा
मानसी. महामान तनाम निमी पर्व ईमान: जिना रिहा करु चिरोटा अबुमा
रचा
t....
रोटा वा मानसी महामानसी
पर बाराय स्वाहा ।। ॐ
निधानं
म मर पूजितं चंदै स्वाहा प्रति सदोषान्ह२२ नाशय 55: स्वाहा ॥
_
* परिवाराय स्वाहा फेरि नरसा कालि मावलि
॥मर क यात पात सर्वत्र संवेधूल सर्वकाश्य सर्वश्वास नकमि
न सन्नीनं विगत मोदं।
h
परयः ६५ घडी
करJLy
कालिमहाकानि इमु सुविधिीितलाश्रयांसाचारू
7
स्था
きていて、
&r.63
42
प ए ए एप
मुनि शांति में स्वाहा मेरी गांधारी महाजाला मानया
Eal हि प में स्वर दा [ ऐतिसर्यवारभृति सर्वरोगान् भूत प्रेत पिशायादि शाकिनी
सप्ततिशतं जिनानां
मदाहाली मानवी
(Aya
Lulur tus (ayuHREk Punjnees-metrigla
ચિત્ર ૧૭૬ તિજયપહૃત્ત યંત્ર ૧૫ પૃષ્ઠ ૨૭૦
ચિત્ર ૧૩૭ તિજયપહુત્ત યંત્ર ૧૬ પૃષ્ઠ ૨ ૭૦
Page #646
--------------------------------------------------------------------------
________________
परहिटर
१५ॐ ५०
नयना के
सा
रकनकवविएम
HD
R:
॥३ /२४रनड़ कि ३६संह सही वारोलियन क्षयनमः वरवला बजाकुमा अप्रतिचको
यैनमः
नमः येनमः ३पहउही र उहजा२पनेवि२३ऊनही लेडी महामानये याममा जयायै नमः जयंम पुरुवंदताये ।
२०३५ २
७५.
नमः
नमः
शहिदादपनदी
.स्वाम छदामही मानस्पन महावीराय बीमा अपरान कल्पना नमः तिदेवताये तायै नमः।
नमः देवदत
ऋa Raमरपूइयवंदेवाह मा नसा महमानना
तमाह कि
मरता मरगयछलसनाई विकी
देवदत्त
|सडा परदा २६वादी २७ मुंबई ३३सद अबुप्तायेन वारयन मोक्षायेन्मः जमायेन महाकाय
y
नमः
.
३१ दीवानेही उद्वानदासकोछधवजी २पर ही रोट्रायैनमः मानगेनमा स्रामहान्यानाधायनमः गोगनम:K.
ये नमः
१५
रिक्ष
रोया
2 स । र lamualmemunp
ur
ચિત્ર ૩૮ તિજયપહુન યંગ ૧૭ પૃષ્ઠ ૨૭૦
ચિત્ર ૧૩૯ તિજયપહત્ત યંત્ર ૧૮ પૃષ્ઠ ૨૭૦
th
Page #647
--------------------------------------------------------------------------
________________
महावीर सर्वव्याधिविनाशक विस्फोटक जये प्राप्ते रक्ष रक्ष महाबल ९ यत्र त्वं तिसेक नमः योविस्तीर्थ नमः
काय
फाय
कुरुष्टष्टकुरुश्र
| चिरजाति की श्री घंटाकणे नमी सुते 6:5:6: स्वाहा है. जिने पूजितं वंदे स्वाहा सर्वोपद्रवात्
गूम्बा तु वै ब
mitochon mel
日
हम ८०२
नमः
म
२ श्रीक बा यनमः इ
सय ४५ जून नरदनाप
नमः
બચાવવ
वानर
प
नमः
उन्ह३५ स्पेनमः कु
नमः
परसन १०२ वे अनुमायैरोटा
म.
यंत्र- १० मो
किनमः का
स्पेनमः ३.सु.] उपस नमः नमः
दवेदन
स्वा
ई की
स्वा
ज
15
६०५३: गा चैनमः
६परून ४० स हा ज्याला मः चैनमः E
ह
gene 九 九
BAND DANA
ચિત્ર ૧૪૦ નિજયપ′ત્ત ચૈત્ર ૧૯ ૩૪ ૨૦૦
सिरहाकरुशा श्रीपार्श्वनाथायनमः ॐनमो नमस्ते पार्श्व यक्षाधिपतये नमः बनती हरपंति जि:रोगाश्वपति बपरीत फोनवाः २ नवराजजयं नास्ति यांतिक ज
श्री
पद्माव
राति सचेन समंत्र मम स्वाहा
॥ सर्वामरपूजितंवंद स्वाहा ॥
जु
जेंवर कनकख विद्रुममरकत ॥
अः
'क
欢
پا
२५रु८०२ हिली शेती
२० मा ४५२ दे नवी
리
७० हम
क्त दा ज्यो
श्रा
T) धारि
म
५५ मा १० र
होमा सी
ऐ थे
यू
ई.
१५ॐ चन्द्रच सजा ऊंशी
ला
३. सुंध ७५ सः न सा क्रेश्वरी
बदन
६५ रुम ४० सः दाकाजी का
لكم
काँ
لله
धन सन्नी नंगि माद ॥ जो इस वामि विमानवासी
रु
ॐ
ल
ही
ચિત્ર ૧૪૧ વિજયપવૃત્ત યંત્ર ૨૦ પૃષ્ઠ ૨૦
પર
Page #648
--------------------------------------------------------------------------
________________
ANकरवगन
Ayवज्ञा
आ34
औपचनाचा यस्याहा
13/न्यजमाई
ये
बाद
वसाह पार्श्वनाचा
स/
1/
NarasbKAR
3/265
शषसह
TaltANDUST
यस्वाहा
बना था
यस्वाहा
यस्वाहा
N
(
बनाया
यस्वादा/ दीपाश्यनाथ
ए/यरलव
KAN श्रीपाद नाफा
14/
रुतबदधन /
ચિત્ર ૧૪૩ નમિણ યંત્ર ૧ પૃષ્ટ ર૭ર
ચિત્ર ૧૪ર નમિજણ શ્લોક ૧ પૃર૭ર
પ૭
Page #649
--------------------------------------------------------------------------
________________
५८
नवनव३ वाल यसर॥ वर क ल य - संवविहुम॥
नवनाजाति स्खलाशा
Fel
तिमसममत्वाहा। सबार अंवस्वाहा।।
Post
Ags
के रद श्री कालकालनाथ
॥मरगयघासत्रिह विगयमोह ।। ॥जोड्सवासी.विमाशबासीध।
|urbelgeuneelam
सत्सरिसयं-जिलाल
।। के वि. 5वा
ચિત્ર ૧૪૫ નામિકણ યંત્ર ૩ પૃષ્ઠ ૨૭૩,
न्यत्र १४४ बभि
यंत्र २.१४ २७३
Page #650
--------------------------------------------------------------------------
________________
嘛
से डॉ.
ह
म
विलिनी तपास्तां
न
1 सजुता त्या मेव
सा
ॐ
कुछे
रू
को
K
CT
कंकु कृताहारा रुधिरौ
श्र
und
2)
मुंद्रमा
ચિત્ર ૧૪૬ નમિશ્રણ યંત્ર ૪ પૃષ્ટ ૨૭૩
派
號
विच काय स्वाहा।।
रह
166 दीन मो
देवदत्त
::
बि
जयति जय के अंतर आत व
a
का
अरु कुरु व पर्यंत
ति
दाद्यंतमपिसमा
ચિત્ર ૧૪૭ નમિષ્ણુ યંત્ર ૫ પૃષ્ઠ ૨૭૪
著
Page #651
--------------------------------------------------------------------------
________________
लक्ष्मी
जयी
लक्ष्मी
लक्षाः
देवदत्त
लक्ष्माः
लक्ष्ना
सभा
2
ચિત્ર ૧૪૯ મિકણુ યંત્ર ૭ પૃષ્ઠ ૨૭૫
ચિત્ર ૧૪૮ નમિજણ યંત્ર ૬ પૃષ્ઠ ૨૭૪
Page #652
--------------------------------------------------------------------------
________________
11 12
घ
चाषसह
बा
ना
३
11 क ख ग घ ङ.
呀
/.
년
यरलव
보
श्री
8
चबअफ
रु
श्री
~
पफबभम
कु
क्रॉ
ચિત્ર ૧૫૦ નમિઊણુ યંત્ર ૮ પૃષ્ટ ૨૭૫
Yo
༥༩
अ
26 उल
तबद्धन
AU
2
स्वा
८५
झीनम
पार्श्वनाथायें ही पार्श्वनाथा
झनिम.
श्री पार्श्वनाथा ये झॉन म.
त
/.
झीनम: ही पार्श्वना
Rawa
वही पाश्र्वनाथ पार्श्वनाथाय दीपार्श्वनाथा य
झीनम हाँ पार्श्व नाहावे
ॐ
ग
ट्राँ
झीनमः
ना
کیلا
डॉनमः
झीनमः
य
र्श्व
氣
ચિત્ર ૧૫૧ નમિશ્રણ યંત્ર ૯ પૃષ્ઠ ૨૭૫
भगवते
97
Page #653
--------------------------------------------------------------------------
________________
म
जड़ा / पाना प्राय
स्वाहा
डक
5668
/ दोडा
स्वादा पार्श्वनाथायर
माटो
CtNmmu
११०१
११११
व
S/पवनाथायव
११११
97बनाथाय
स्वाहा
Y
११५
.
SANpleepKE
92889
१९५९
२१५५8A
पाश्यनाथायस्क
बी
का
SAE/Ko
KADsbe
MERE
ચિત્ર ઉપર નમાણ યંત્ર ૧૦ પૃષ્ટ ઉપ
ચિત્ર ૧૫૭ નમિજણ યંત્ર ૧૧ પૃષ્ઠ ૨૭૬
Page #654
--------------------------------------------------------------------------
________________
भ्झ मा ३
ई
अ श्री श्री श्रीम
अ अ अ: श्री श्री श्री स
رلم
क्र श्री श्री अश्रांच 3 ऊ रु रु
श्राँझ श्रीच श्रीा लृ ह
ए ऐ
ચિત્ર ૧૫૪ નમિણુ યંત્ર ૧૨ પૃષ્ઠ ૨૭૭
लेली हूँ दुई ई इ इ इइइ
Pres
OYAGRIC
Tw TW
T
المع
95555
ब्लू की ब्लू
Toy
न
५
क
3
6 ठ
अ चा को
通人
की लूँ
हठ 8
δ
Courte
* ई इ इ इ इ इ इ इ इ इ इ ई इ ई इ
बुक्की बू
थे
ई ई ई ई
5
999
रु
6
लीज क ल
15
5 5 5 5
會員
GUS
6
110 for Lo Lo 760
~
O AL
氣
ચિત્ર ૧૧૫ નમિણુ યંત્ર ૧૩ પૃષ્ઠ ૨૭૭
Mus
ALI
SA
हूँ
Page #655
--------------------------------------------------------------------------
________________
ॐ
Pa
ne
উ
शख
७
महापद्म
16-2
लिक
575
वह
देव दत्तः
५
पद्म
अनंत
ह
केटिक
क
the
Hw.
Y
वासुकी
दै
तिक
क्रैं
ચિત્ર ૧૫૬ નમિણ યંત્ર ૧૪ પૃષ્ટ ૨૮૦
उडाई नमः ही झः
नमोहंता
स्वाहा।
उही खाद
नमःड़ी इः
SER
नमो रिहा स्पा हा
हाई स्वाहा
ি
RUE TUTUNTE
S
स्वाह
नमोरिहंता
कहाँ कोई
उडाई स्वाहा
ॐ हूँ स्वाहा
ॐद्री
स्वादा
नमो अरिहंताल
नमः कः
อะไร
ચિત્ર ૧૫૭ તમિઊણુ યંત્ર ૧૫ ૬૪ ૨૮૧
Page #656
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૫૮ નમિણ ક્ષેાક ૧૪-૧૫ પૃષ્ટ ૨૮૩
हाँडीचा मुदे स्वाहा
ँडो की चामुं के स्वादा
श्रः श्र
देव दत्त
ह
33
3
S
wh
ચિત્ર ૧પ૯ નમિણ યંત્ર ૧૬ પૃષ્ઠ ૨૮૭
द्रोहीचा मुम्बा
Page #657
--------------------------------------------------------------------------
________________
請
3
झपा
δ δ
3
देव दन
8
99
常
55555
9.
&
熙
ड्रॉर्श्व
新
*ˇ
分
ચિત્ર ૧૬૦ નમિઊણુ યંત્ર ૧૭ પૃષ્ઠ ૨૮૪
源
圖
ચિત્ર ૧૬૧ નમિણુ શ્લોક ૧૮ પૃષ્ઠ ૨૮૪
Page #658
--------------------------------------------------------------------------
________________
P
ज्ञ ज्ञ का घ
3.
oy
प फ
b
9
ल
55
देवदतः
28
(aaa)
ह
لله
ما
S
You
13
S
ค
ચિત્ર ૧૬૨ નમિશ્રણ યંત્ર ૧૮ પૃષ્ઠ ૨૮૪
16
15
*FF
124
~Me
5000
स्वा
इस.
ग
भः प्र
ਵੇਹੜ
ँ
यदस
यज्ञदत
त
چلا
ន
茶
-
पा
27
5
RY
燃
र्श्व
you
G
Its
य
| /.
ચિત્ર ૧૬૩ મિશ્રણ યંત્ર ૧૯ પૃષ્ઠ ૨૮૫
Page #659
--------------------------------------------------------------------------
________________
LLLL
पार्थनाथ
સામર|
ગેજ રેલી
નિધી !
એકલી
2 /
ચિત્ર ૧૬૪ નમિજણ યંત્ર ૨૦ પૃષ્ઠ ૨૮૬
ચિત્ર ૧૬પ નમિીણ લોક ૨૨ પૃષ્ઠ ૨૮૭
Page #660
--------------------------------------------------------------------------
________________
યિત્ર ૧૬ ૬ નમિણ યંત્ર ૨૧
ચિત્ર ૧૬૭ અજિતશાંતિ લોક ૧-૨ પૃષ્ઠ ૨૮૯
Page #661
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૬૮ અજિતશાંતિ શ્લોક ૨૨ થી ૨ ૫ પૃષ્ટ ૩૦ ૫
ચિત્ર ૧૬૯ અજિતશાંતિ શ્લોક ૨૨ થી ૨૫ પૃષ્ઠ ૩૦પ
Page #662
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૧૭૦ અજિતશાંતિ લોક ૩૦-૩૧ પૃષ્ઠ ૩૦૯
ચિત્ર ૧૭૧ અજિતશાંતિ શ્લોક ૩૭-૩૮ પૃષ્ઠ ૩૧૨
Page #663
--------------------------------------------------------------------------
________________
दादाहीही
S015
ABA
05
मसियश्रा
ولد
و لم مو
helhD 2018
ARTA
आईकाउँकीका
मलालाकी का
मुली काकी
।
की उका अरिहना
मो जिणा
भाउकाकी की
उही
झाडी. भोलीबू का हौ नमः।
कालीउकी
ચિત્ર ૧૭૩ ભક્તામર કાવ્ય ૧ પૃષ્ઠ ૪૧૨
सिमानसा
CELEMEENA
विचकाया
का उला
की उस कालीकाका
प्रप्त के
FELEmer
e
PRESELMER
Page #664
--------------------------------------------------------------------------
________________
॥हीनीली ब्लू नमः॥
ਹੈ ਨ ਤੋਂ ਰੋਕ ਨੂੰ
का
किंक
ܪܪܪܪܪܝ
क
प्रककं उँक
Xदेही
जहा उयः /य:
उक
श्री
अकाठक
श्री
ररर२रं
दरर२२२
उक
SERE
रं
सुकं
कंउके उप
सरं रं रं
कंकि उक
*
का
ચિત્ર ૧૭૫ ભક્તામર કાવ્ય ૨ પૃષ્ઠ ૪૧૭
ચિત્ર ૧૭૫ ભક્તામર કાવ્ય ૨ પૃષ્ઠ ૪૧૩
Page #665
--------------------------------------------------------------------------
________________
गहाणीला सिझे पाबुद्दे,
सर्वसिद्धिदाय के न्यो।
स्वाहा॥
नमः
सही ही दी
५९ ५२/५३/५४०
नमो नगर
साझा सा सीख
लालाई
अपर मन त्वा
ला का
हा हा हा रूपा य २
बझी होऊ
की
की
काकाको
un
પઇિ૬ ઇઇલર/૨૨ વલ ५५ ५५ २२ २३/९० /4. 0
मा २ व पर कही क्षा सी
का
सिह
काक्षी क्षा की
ही सी सी
Vol
ચિત્ર ૧૭૮ ભક્તામર કાવ્ય ૩ પૃષ્ઠ ૪૧૪
ચિત્ર ૧૭૭ ભક્તામરકાવ્ય ૩ પૃષ્ઠ ૪૧૪
Page #666
--------------------------------------------------------------------------
________________
महापाकीजर
_देवतेन्पोनमः॥
यताहिरमाता
सादंष्ट्राउका
स्त्रकाय
सनविकाला
।
नब्रह्मवावा
रानमहायता
m स बोक
पिंगल
m
RADESH
भारतमुस्तामा
लंकेश्वरमहा इयर जयराट
फट् स्वाहाः॥
वादारनपहार
नुमत वीराय
ચિત્ર ૧૭૯ ભક્તામરકાએ ૪ પૃષ્ઠ ૪૧૫
ચિત્ર ૧૮૦ ભક્તામરકાવ્ય ૪ પૃષ્ઠ ૪૧૫
७५
Page #667
--------------------------------------------------------------------------
________________
श्री की काँ सर्व संकट निवारणे या पार्श्व ॥
स्वाहा ॥
।। यक्षेच्यो नमो नमः ।
ज्री
जी जी जी जी
जाँ जी
जी
श्री श्री श्री ग्राँ
जी
ॐ
節
ज
Furururu
जाँ ज्राँ
या था था थी थी म
ग्ल
श्री जी जी
巡
जाँ जाँ
Ke
Í n
मो
श्री
ॐ
些
ચિત્ર ૧૮૧ ભક્તમારકાવ્ય ૫ પૃષ્ઠ ૪૧૬
श्री जी जी जी जी
ॐ
पु
हूँ
Gig
貝
5 उँ ॐ
हूँ चि चि चि चि हाँ
ज
כל
籽
४
ચિત્ર ૧૮૨ ભક્તમારકાવ્ય ૫ પૃ′ ૪૧૬
Page #668
--------------------------------------------------------------------------
________________
नहीाी श्रदंसं यःय::सरस्वती जगवती। विद्याशसोदं ऊर ऊरु स्वाहा।।
N
जाज्ञीही हो
काही ज्ञान
क
REER
रह
दीदी हो
श्रीज्ञाझीको
ना ચિત્ર ૧૮૩ ભતમારકાવ્ય ૬ પૃષ્ઠ ૪૧૭
ચિત્ર ૧૮૪ ભતમારકાવ્ય ૬ પૃષ્ઠ ૪૧૭
Page #669
--------------------------------------------------------------------------
________________
॥ श्री हंस श्री श्री सुशेवश्व कष्टविन
नोँ नोँ न न
नौ नौ
न
॥
ט
黑
नोँ न
"
8
"
F
ए
编编
£
ॐ की सर्वरित संकट ॥
बारां कुरु कुरु स्वाहा ॥
नौ डुं ड्राँ
巡
अ
नोँ
ਫੋ
黑
नन
ଏ
मा
नौं
काँ
ચિત્ર ૧૮૫ ભક્તામર કાવ્ય છે પૃષ્ટ ૪૧૮
ख रु
ऊ
3. प्र
जब राक्षस नमः स्वाहा
पद्मावतीनमः
झीबंद ह
उ
स्वाहा श्री ड
करु
कुछ इनमः स मः भयनाराय
साक्षी
*
न
ह
ビ
डॉ श्री श्री कोई नमः सिद्धच्चाई
भा
ई शुक्र रुक श्री घनशय लह
रुक
ॐ
चयनिका
24922
ચિત્ર ૧૮૬ ભકતામર કાવ્ય ૭ પૃo ૪૧૮
चंः करम
ॐ
मे ऊ
रु ४
Page #670
--------------------------------------------------------------------------
________________
जाही सः अप्रतिचके फट विचकायको मरवाहा। शीरपण रामचंबादेनमः॥
2 ट यस
अनम:सिवा
रकबू
य यय
मरुपये
शी
मोर
मुक स्पक्षण पीका नाशय
रका
जय यं
अरिद ता
नाकखगघडल
यं या
जजट52
यं
रक्ल्यू
20 तथ३३२
वापसहशक्षः॥
सपफबनमयरन
यं
ट
का ચિત્ર ૧૮૭ ભક્તામર કાવ્ય ૮ પૃષ્ઠ ૪૧૯.
ચિત્ર ૧૮૮ ભકતામર કાવ્ય ૮ પૃષ્ઠ ૪૧૯
७८
Page #671
--------------------------------------------------------------------------
________________
ニ
ॐ श्री ॐ की रः रः
॥
माँ
診
फ
11
..
--2
24
स्वाहा
बाँ बाँ न ॐ
"
स्वा
नमः
य
巡
编编
জ
संभिन्न से
A:
नुनमा
mail.
हहं नमः ॥
नोँ न
श्र
生
नाँ
मोहता
ચિત્ર ૧૮૯ ભક્તામર કાવ્ય ૯ પૃષ્ઠ ૪૨૦
नोँ
नोँ नौ नौ नौ झाँ हूँ
न
X
ताँ न क्षा
य
य
Է
अचनाम विधानं
ऋ
श्र
प्रतिचके कुश्म
न्यू
५
डाडी नमः झीनमा सुते विचकाय स्वाहा ॥
ચિત્ર ૧૯૦ ભક્તામર કાવ્ય ૯ પૃષ્ઠ ૪૨૦
तुमचा ने मपी सवै हूँन
Page #672
--------------------------------------------------------------------------
________________
॥उँहॉइौहाँ नौसिदिबुरिकता नववषर॥ संपूर्ण स्वाहा।
है
कलिऊस्वात
मिने अपति
हैल मोक
We
ऊ
।
त्रुविक
(देवदत्त
राय नमः
बतिय जयज
गा
छया
जयात
मे
समारस्वाहा।
त्रा य घुले
अ य उप
ચિત્ર ૧૯૨ ભક્તામર કાવ્ય ૧૦ પૃષ્ઠ ૪૨૧
ચિત્ર ૧૯૧ ભક્તામર કાવ્ય ૧૦ પૃષ્ઠ ૪૨૦
८१
Page #673
--------------------------------------------------------------------------
________________
हा ब्री ली श्री श्री ऊमति निवारय महा।। ।।मायायै नमःस्वाहा
नमा नगरते
m
PAY
न /
art
Aइस्पाय भी
हैवाएँ नमः
मा
ध
तियुक्ताय मौस
मलाना ऊरु स्वाहा
ta
ચિત્ર ૧૯૩ ભકતામર કાવ્ય ૧૧ પૃષ્ઠ ૪૨૧
ચિત્ર ૧૯૪ ભક્તામર કાવ્ય ૧૧ પૃષ્ઠ ૪૨૨
Page #674
--------------------------------------------------------------------------
________________
॥
श्रः सर्वराजपजा मोहिनी सर्वजन।। ॥३३पंऊरुऊरु स्वाहा ॥
पहिलीचजीलाच
बोकतामा
।
R
सावधिमातम
मः
दिनम्नुजस्थान
जलवालयुमुनि
कायला
मायात्रा
महामा
र है न बन
ना
नारसबागीतो
नमःस्व
कोहि
Aनादकराना
विधा य है।
तिश्रीमहादेव,
20amy
nपरयाटलानिने
प्रसिदि कैश्चित
ल घी बा
य श्रादा
श्राका कुर स्वाहा
ચિત્ર ૧૯૫ ભક્તામર કાવ્ય ૧૨ પૃષ્ઠ ૪ર૩
ચિત્ર ૧૯૬ ભકતામર કાવ્ય ૧૨ પૃટ ૪૨૩
Page #675
--------------------------------------------------------------------------
________________
لا
॥
॥ सर्वजन व पं
29.
ય
"1
3.
श्री दंसः झएँ हाँ हाँ हाँ हाँडः मोहिनी
रुरु स्वाहा।
ता
ון
ון
D
पा
দখা
सु
a
W
=
यु
"1
म
कुँ माँ ॥ ॐ
मः ॐ
অ
सो भा
झु
हयू
A
५.
2
मो
उ
श्र
भ
ग
滨
प्र
6
&
ચિત્ર ૧૯૭ ભક્તામર કાવ્ય ૧૩ પૃષ્ઠ ૪૨૪
ne
&
प
सि
हि
काँ
उत्तर
FR
Sh
वरलय
ॐ ऐ यर नव
ॐ ॐ :
यर लव
ह
पूर्व
दव दत
यर ल
ॐ म ॐ मा
ૐ ત્િ
पचम
यर लव
यर लय
यर लव ँ इ ई
रु क
ब
यर
जैन ऊ
ચિત્ર ૧૯૮ ભક્તામર કાવ્ય ૧૩ પૃષ્ઠ ૪ર૪
दक्षिण
Page #676
--------------------------------------------------------------------------
________________
ही नमो नगवती गुणवता महापानसी
वररररररर
जल्यू
मालिनीपापालं क्षय
A
मतपलोरर र
al
|
जस्लप
करतज्ञानबाजी
ਹ
|
* को
अमृतसर
A
मी
N
नाजासदध्वजार
हपू
ॐ
बी
ये
परस्तीमत्तापहार
विनश्री
ચિત્ર ૧૯ ભક્તામર કાવ્ય ૧૪ પૃષ્ઠ ૪૨૫
ચિત્ર ૨૦૦ ભક્તામર કાવ્ય ૧૪ પૃષ્ઠ ૪૨૫
८५
Page #677
--------------------------------------------------------------------------
________________
रानमोगवतीगुणवताससीमा पृथ्वीवन,व॥ लामानसी महा मानसी स्वाहा ।।
तीन मः
उडानवसेक मनीकल सजाय
चित्यब
नल प रा
हाससितिमिति
पच्यू
अबबन वाय रक्ष दादाविद बिदाको
जावदयाजसुचिति
.हो
-
मलगयतीतिरस
य
a
१९८५
क्र
मा
य
चित्र २०१ मताभ२ सय १५ १०४ ४२१
यित्र २०२ मताभ२ सय १५ १ ४२१
Page #678
--------------------------------------------------------------------------
________________
निमोसुमंगला सुसीमा नामादेवी समाहितगा। ॥र्थवज$रवला ऊ ऊरु स्वाहा।।
परमागारवयलिस्वामीकार्तिकयतीवक्ष्मणयनिनार
-
झीजया य नमः
। उहाउँई उडी उई
सामाणिशयनमः। बी.
एप मो | ॐगरिजयायनमः
च
अंच्याहीही वोमंबईश्वरवायाराम-सीताफिउड़ाई।
उहाँही उँहाउँदो.. हाड
दी उहादी उहीही
जऊ रुक ही ही दयतीगतमयनीहनुमानयतीरषट्यतीश्राज्ञा
काअपराजितायनमः
| उड़ानही उँहाही
एएदी है। डाही १ श्वानाजोग्यायोचालित गुरुकाशतिहमारीमती
न
ચિત્ર ૨૦૩ ભક્તામર કાવ્ય ૧૬ પૃષ્ઠ ૪ર૭.
ચિત્ર ૨૦૪ ભકતામર કાવ્ય ૧૬ પૃષ્ઠ ૪ર૭
Page #679
--------------------------------------------------------------------------
________________
नमो न मिकण अहे महे ऽविध झाशा पीजहर पीनंजयजय सर्वपीमा जयनंजा ॥य सर्वरोग निवारकरुऊरुस्वाहा॥
धर्मगुरुको शक्ति यति
क्रिमण
नतिजना
।
रोस्जकूणपाणी
परवीरसागरोन नीकाहा॥
ॐ नमो |
मो
पाणीधा है उसीरोखा
भ्र;
रजविकासका
रसूणहरकरण
ग
QUBE
Y
म
L
को
ચિત્ર ૨૦૫ ભતામર કા ૧૭ પૃ ૪૨૮
ચિત્ર ૨૦૬ ભક્તામર કાવ્ય ૧૭ પૃષ્ઠ ૪૨૮
Page #680
--------------------------------------------------------------------------
________________
निमोजये विजय मोहय मोहय संनय स्तंनय॥
IK
हा॥
सीकानमः॥
अशावरून
अनमोल
हर
नाथायनमः
नवोधनायपरमा
एएमपंचम
3DC
झी
ताप
वायनमः
२
बरकर विधान
ना
मह प्रानयंकर
दामो
49alstokeeSel
पवनाथायर
विम
FROMetany)
हिन्यनिवारणारी
तवनका
Ena
बनमयरजपषसम
मोगवनेश
हदहीनतः
तषसदहा
ચિત્ર ર૦૭ ભક્તામર કાવ્ય ૧૮ પૃષ્ઠ ૪૨૯
ચિત્ર ૨૦૮ ભક્તામર કાવ્ય ૧૮ પૃષ્ઠ ૪૨૯
Page #681
--------------------------------------------------------------------------
________________
हाँही दूः यक्षः
षट् फट् स्वाहा।।
॥ॐनमोमरिक
उहाप्रत्याशिरमहाविदोन
अरिहंताणहादिया
क्ष्यमा सवारी
वित्यायनंकारी
उन
क्षक्षक्षक्ष.
साइ धरना
avदवारसिनो
करितमतचाप
हीही झड़ीड़ी
नमोसबसाज
सुपंतस्मात्त्यात
COUNRELIHEEL
स संस
।
याडकर
खाउँनमानव श्रार
करमहाविद्यायस्वाहा
व
यं यं यं ययंयं
का
ચિત્ર ૨૧૦ ભક્તામર કાવ્ય ૧૯ પૃષ્ઠ ૪૩૦
ચિત્ર ૨૦૯ ભકતામર કાવ્ય ૧૯ પૃષ્ઠ ૪૩૦
Page #682
--------------------------------------------------------------------------
________________
पो नीबूं श्रः
6:5: स्वाहा।
प्रकायसवरत
स्वाग
नमोन
ययय "यंयं यं ययययययययययययययययययात
नाहाहाको झूठ::म
उनपोगवतेपुत्रा
जास्वाहानमः
श्रीमत्व प्राप्ती
मधपत्यदान
देवदत्त
ॐ श्रीबी
रदिपालिलंच्या
॥
समानाव
णा
सामाचार
री
पसंपरसदाक्यवती
B
ચિત્ર ૨૧ર ભક્તામર કાવ્ય ૨૦ પૃષ્ઠ ૪૩૧
ચિત્ર ૨૧૧ ભકતામર કાવ્ય ૨૦ પૃષ્ઠ ૪૩૧
Page #683
--------------------------------------------------------------------------
________________
८२
+
उप्रह
।
क्ष
जी
है
माह मोवा
वें
महावीरउद्दीन
न
नमो
कार र
मी प्रो
ACCIEनमोल
श्री श्री
*
वार
ग
नमः
अनपराजिए
जस्योरेरउदी
ररररररररं
3
व
य
5
नाणिजजय
तु
सारख्यं ऊरु
उहाजयते वह
विजय AR
शुद्धीजय महीना
श्री श्री उहाक्क्षमा
श्री
पराजि ते सर्व
बेसीमाप सर्वस
ચિત્ર ૨૧૩ ભક્તામર કાવ્ય ૨૧ પૃષ્ઠ ૪૭ર
ચિત્ર ૨૧૪ ભક્તામર કાવ્ય ૨૧ પૃષ્ઠ ૪૩૨
Page #684
--------------------------------------------------------------------------
________________
॥नमो श्री वीर नयनय मोहय मोहय स्तंनया। ॥स्तंत्रय अवधार ऊर ऊ रु स्वाहा॥
अगसजिजाणाएसन
एसबारवाहा।
श्री श्रीश्रीपाश्री
शादीउसबान
__ur
REG.
देवदत्तः
र
य
यं
गहरधान
मो
श्री श्रौत्रों की
पा
जरकाररकस
मोन
TEEEEKER/
IPE
सरकासप्रस्वान
सय चारा
काँ
ચિત્ર ૨૧૬ ભક્તામર કાવ્ય ર૨ પૃષ્ઠ ૪૩૩
ચિવ ૨૧૫ ભક્તામર કાવ્ય ર૨ પૃ૪૩૩
Page #685
--------------------------------------------------------------------------
________________
॥नमानगवतिजयवति मरसमिहि ताथै मोह। सौरमंजर अरु
नास्वाहा।।
शनिशांतिपदेना
FEE
२
स्याहाः॥
जावदित शांति
र
दी गये
रं
कहा सर्व
नमें
सा
नन
लिये समये
REE
सभी
गवती उप
ચિત્ર ૨૧૮ ભક્તામર કાવ્ય ૨૩ પૃષ્ઠ ૪૩૪
ચિત્ર ૨૧૭ ભક્તામર કાવ્ય ૨૩ પૃષ્ઠ ૪૩૪
Page #686
--------------------------------------------------------------------------
________________
निमोजावते माणसामिस्स सर्वसमाहित ॥ऊरकरस्वाहा ही होइअसिना
स्वाहा
अनमोनगम
tasमा
२४४
ta
देवदत्त
नमः
असिग्राउ सान
१.२
D
दारिता
निस्ससर्वसमिक
१०१११२
दादि कि
ताण लोग
सरुस्वाहा
वाड्झाइ
ચિત્ર ૨૨૦ ભક્તામર કાવ્ય ૨૪ પૃષ્ઠ ૪૩૫
ચિત્ર ૨૧૯ ભક્તામર કાવ્ય ૨૪ પૃષ્ઠ ૪૩૫
Page #687
--------------------------------------------------------------------------
________________
डाई डाइः असिासा स्वाहानमो॥ निगवतेजयेविजये अपराजिते सर्वसौभाग्यं सर्वसौरव्यं ।। जरुर
स्वादा।
सुनानगरतीस
11२२
17२२२र२२
सकंदराका
सररररं कामरुधारिणngs
वामदार दश
देवदत
क्षरबंधामिति
RSISTER
अनरक्षरंई
1ररररं
इशितदारसंघा
50
सिवायुवर
Anरधामि
धाम
8E & Bh he hola Chilf bec kral.
ચિત્ર રરર ભક્તામર કાવ્ય ૨૫ પૃષ્ઠ ૪૩૬
Page #688
--------------------------------------------------------------------------
________________
मोनावति सोया की इशः पुरुष स्त्रीजन ।। जन्मजीवानिपीमनिवारणंअरुऊसा
क/
अलवरुवारंड
दाबीररीकृतज
विविविविविवि
कपायनामुच
यं यं यं यं यंय
श्रीश्रीश्रीश्रीश्री
प्रा
AL
Sammस्वाहा
दानडात्राला
कलिऊमस्वामिन
AAमुकरनगम
ચિત્ર રર૩ ભક્તામરકાવ્ય ૨ ૬ પૃષ્ઠ ૪૩૭ ,
यित्र २२४ मताभ२४ाय २१५६४२७
Page #689
--------------------------------------------------------------------------
________________
॥मोचक्रेश्वरी देवी चक्र धारिणी चक्रेणानुकूलं ॥
어
॥साध्य साध्य शत्रूनुन्मूल
उन्मय स्वाहा
ㄢ
ज
5
2
जं
वा
£5
ज
ज
ए
ज
V
D
ज
श्र
नँ न मो न ग व E) वाय् ॐ ही
40 °
ह ह
ते
ન
近
अ
क्रॉ
चित्र २२५ लताभर अन्य २७ ० ४३८
ส
- ए
ज
जुल श
जें
जं
ऊरुस्याहाः ।।
"T
(Th
K
B
में द
བསགཡོན
G
इट
हा
ऐसे
모르
ཨལོཙེ མེ ཙནྡ
॥ उडी क्ली मोहिनी सर्व लोक वनक
उ
र्व २२२२२२ श्री
देवदत्तः
सक
維
ट्रे
ॐ
ॐॐ
स
30.
28.
क्ष
मोहनानारू
ચિત્ર ૨૨૬ ભક્તામર કાવ્ય ૨૭ પૃ′ ૪૩૮
८८
Page #690
--------------------------------------------------------------------------
________________
॥ नमो भगवतेज ये विजये ॥मोहय सर्वसौभाग्यं स
स्वा
वा
त
ি
.
झी
望
12
滨
जी
झी झी झी
• सौ शु
比
भयभय मोहय् ॥
म्पति सौरव्यं कुरु कुरु ॥
电
ट्री
श्री
E
ચિત્ર ૨૨૭ ભક્તામર કાવ્ય ૨૮ પૃષ્ટ ૪૩૯
अ
શું છે જે
लाधिपति देव ताय उच्यनमः स्वाहाः॥
लं a
લ
હું
લે તે લે લે લૅબેં
ܕ ܕ ܟܸ ܟܸ ܟܸ
A
।। ॐ नरेश गणपतेरे
तं
ནི འི དེ བའི བའི ཚ
वृद्धि सौहा
स्वा
भाल
न्य
रु, ऊ
धा न ध
गं क्ष्मी
म म
P
ge
P
ल
ल
 ô Á
ચિત્ર ૨૨૮ ભક્તામર કાવ્ય ૨૮ પૃષ્ઠ ૪૩૯
ล่
जून नाव सर्व राजा रजा
ल
Page #691
--------------------------------------------------------------------------
________________
रान मिऊ पास विपदर फुलिंग नामाक्षर मंतौ सबसि ॥
॥ ये सभी हैन जो समन हो जाग कपम्प सर्वसिद्धिं जैनम् ।।
स्वा
ए
वा
२
लं
FE
ए ऐ
Ve
办汉
हर
भ्रा
뽀오
4
لم
इ
ई
म
35
110
17
ચિત્ર ૨૨૯ ભક્તામર કાવ્ય ૨૯ પૃ′ ૪૪૦
दे दै दी ही दहः
दर
"
द दा हिह ह है है है है
F
श्रीनाथ
हर
ज याद ई उ हिड् ड में एण्ड अ
हर
श्री पार्श्वनाथ
રે રે
देवदत्तः
A
श्रीपार्श्वनाथ
μ
दर
दः
sanaઙગ
ह हाहि हो अहह हाहहः
को
ચિત્ર ૨૩૦ ભક્તામર કાવ્ય ૨૯ પૃ′ ૪૪૦
Page #692
--------------------------------------------------------------------------
________________
मी श्री श्रीपार्श्वनाथायाधरण पद्मावतीसदितायटे॥ महे विष रूशन्संजय स्तंभयरक्षांकुरु कुरुस्वाहा।
न्याचं
चंचल
यंचंच बदपिसाहदसण
३
|
में
62
चंच
द
न्।
यंच जिएननिसंग्गामजी
टं
a
Lun
य स्वाहा
12 में
ज
वचंचयंचं
टं
वयंचं
2
टं
चचचचंड
मारपसीधी
अदिसिहासप्पां चोरी
र
2
?
आधी बंधायाका
ચિત્ર ર૩ર ભક્તામર કાવ્ય ૩૦ પૃષ્ઠ ૪૪૧
ચિત્ર ૨૩૧ ભક્તામર કાવ્ય ૩૦ પૃષ્ઠ ૪૪૧
Page #693
--------------------------------------------------------------------------
________________
नवसगहरं पाएं पाएं बंदार्मि कम्मघा मुकं विसहर । ॥वित निन्नास मंगल कवाण प्रवास झीनमः स्वाहा॥
4
मा गं गं गां
VB
ما
..c
ط
॥
Л ज
काँ हूँ
पशु
15
ॐ
ग
新街
झी
با ما
fr
syn1. Y.
क्र हाँ
गं गं गं
ग
K
ચિત્ર ૨૩૩ ભકતામર કાવ્ય ૭૧ પૃષ્ટ ૯૪૨
ॐ
5
ढँ
7
૨૦૧૭
४ ३ २
(als
៨
देवदत्त
४
ac
क्र
ચિત્ર ૨૩૪ ભક્તામર કાવ્ય ૭૧ પૃષ્ટ ૪૪૨
५
の
४
७ ५३
१ G
Page #694
--------------------------------------------------------------------------
________________
निमाहौहार्दूझः सर्वदोषनिशर करुऊरू ।।
उनमोहन
ववव
व
श्वरमहादवहाकै पार
व
व
पारवतादेवापुंके
a
HD
पंचकर
ववं
दे- दत्त
वं
FY
कामुक तरिका
या
ववववव
aवववं
5.स्वाहाः।
अंतर्गलगुन्मगोला
मो
२
6:56:स्व
घा र यु
ववववं
beak ere
वापेचाटापाचइरस
n
धिकरता ईश्वरको
बरकोपायपूजाटोल
ચિત્ર ૨૩૬ ભકતામર કાવ્ય ૩૨ પૃષ્ઠ ૪૪૩
ચિત્ર ૨૩૫ ભક્તામર કા
૩૨ પૃષ્ઠ ૪૪ ૩
Page #695
--------------------------------------------------------------------------
________________
ही श्रीको ध्यानासहि परमयोगीश्वराय नमोनमः।
स्था
जोगवश्यक
काहिकाहिक
२
ना
(a
उबलातणुशोषित
महाधिकचावलि
वायुष्यनित्रकार
रं
रं
)
झी हो
मालका
रं
नरसंधयाहारमलाकर
रं
रातवरवातपात
अलवर यूरिसर
यातपोषक असा
222 ah aa hela chipele
ચિત્ર ૨૩૮ ભક્તામર કાવ્ય ૩૩ પૃ. ૪૪૪
Page #696
--------------------------------------------------------------------------
________________
न नानीहाएँ पयावत्यैदेय नमोनम् स्वाहा।
काफ का
पंजासषमा
काफ
वायनामा
की
तत्ता
क केफ की
अव
को
मः पाच
यंया
1451
एम
नकाशशक्तिः॥
अभयास्त
कर्फ लोफ
तिहारखसालिन
संज
यकामाचा
वां
_
tep
की
हमादयनिबंधवाय
सिनिधिमुवी
एमाधमुलाकारा
.
क काफ
लोक
विनवमासदावधी
का
ચિત્ર ર૩૯ ભક્તામર કાવ્ય ૩૪ પૃષ્ઠ ૪૪૫.
ચિત્ર ૨૪૦ ભક્તામર કાવ્ય ૩૪ પૃષ્ઠ ૪૪૫
Page #697
--------------------------------------------------------------------------
________________
हीअनमोजयेविनये अपराजित महालक्ष्मी अमृतव॥ एबिसी चमृतस्त्रावणी मृत नवनववषट् सुशय स्वाहा।।
मनोनयनमा
–मोगज
AMRA
डी डॉन
कल्याण
समस्यंईजनतंग
सवार अपरानयमित
भूलें येरल
जा
२६२२.
द्वा झा
इस्यममम्पयासी
राजन
प
संतमायासपाया
स
वारसदार
Sarsamvet
Pla Zackie)
$22an ha ha 13
ચિત્ર ૨૪૨ ભક્તામર કાવ્ય ૩૫ પૃષ્ઠ ૪૪૬,
Page #698
--------------------------------------------------------------------------
________________
झाकलिऊन्दस्वामिन्त्रागागात्ममंवान्त्रा। . ॥कर्षय नाकर्षय प्रात्ममंवान् रक्षरा परमवादिछिद्ममसमी॥ ॥हितंऊरु ऊरुस्वाहा ।।
के कंकर
साधाराय.
AAREIबसायीक
कक के
करायलका
देवदत्त
PIES
____
हल करवाय
याम
समदरि विषय
ककं के कंक
कक कक
उनीहीद दिवा
Raluzine
ચિત્ર ૨૪૩ ભક્તામર કાવ્ય ૩૬ પૃષ્ઠ ૪૪૭ -
यत्र २४४ भताभ२ सय १४४४७
११
Page #699
--------------------------------------------------------------------------
________________
नमो नगवति अप्रतियको की ब्लूनझामनो यति साथै।। ॥नमोनमः अर्शत रोई 5:६. स्वाहा
6
व
वं
वि व रखर
देवदत
सा
बैं
व
मो.
ख
ચિત્ર ૨૪૫ ભક્તામર કાવ્ય ૩૭ પૃષ્ઠ ૪૪૮
&c Kle]
222 ah 66 pola cleflo
Page #700
--------------------------------------------------------------------------
________________
निमोनगवते अष्टमदानागऊलोचाटिनी कालदष्टमृता। कात्यापिनी परमवषााशिनीदेवीदेवी शासनदेयते होना।
मोनम.
गंगगंज
साश्रीगणपतिदेशन
Hशयमनायव
"धायूँय:२
जी
जयरसारमाधीश
SPERFECPERFE
संदेवाह॥
बाजराजजायसकराया
पा
गं
गं
उहाकिमय
1
1
tadatdEree
M
1
Punee
ચિત્ર ૨૪૭ ભક્તામર કાવ્ય ૩૮ પૃષ્ઠ ૪૪૯
ચિત્ર ૨૪૮ ભક્તામર કાવ્ય ૩૮ પૃષ્ટ ૮૪૯
Page #701
--------------------------------------------------------------------------
________________
॥ॐ नमोबुदतेषु वईमानतत तव यह वृत्ति रणयेषु मंत्राः ।। पुनःपुनः स्मर्तव्या प्रतो नापर मंत्र निवेदनाय नमः स्वाहा ॥
ब
5
知
य
E
ॐ कौ काँ
ॐ नमो भ
श्री
वि
Mr.
10 ि
照
ध्वं स ५ प्रयु
본의
ड
PRE
४
लै
關
27
ચિત્ર ૨૪૯ ભક્તામર કાવ્ય ૬૯ પૃષ્ટ ૪૫૦
2
कारिणी स्वाहा
:32
फफा हा
यः
फट् फट् स्वाहा
kbare ble
Dr.
RF
ॐ हवीय के श्वण्वकालमा
फट्फट् स्वाहा
छं
סף.
ज
यु
यः
ঋি
फटफट् स्वाहो
ચિત્ર ૨૫૦ ભક્તામર કાવ્ય ૩૯ પૃષ્ઠ ૪૫૦
Page #702
--------------------------------------------------------------------------
________________
नहायोली दाइीअमिनपशमनंऊरुऊरु स्वाहा।
उशांतिनातिको
मुसमुखबधः२४
जगजीवादशातिर
म:
1:लाहनस्वाहा।
कमरबंधपत्रा
ce स्वाहा।
वहीसवनाम:
साँ
तिय स्वाहाः
सानिमुखंबंध
मामयजगतान
अहमुरक्या
तातयत
संबंध उघड
अक्षयमिमुखी
स्माकस्परयारको
हाई को अहो
ચિત્ર ઉપર ભક્તામર કાવ્ય ૪૦ પૃછ ૪૫૧
ચિત્ર ૨૫૧ ભક્તામર કાવ્ય ૪૦ પૃષ્ઠ ૪૫૧
Page #703
--------------------------------------------------------------------------
________________
नमो श्री श्री त्रँश्रः जनदेव्या पद्म हदनिवासिनी द्योपरि संस्थि
॥ सिद्धिं देहि मनोवांबितं
कुरु कुरु स्वाहा ।
ט
ची
"
©
कल की कॉक
ु ड्रॉ डी डी ड्राइ ຊຶ່ງການ
STUR
हाँ याँ चादिदे । वाय डीनमः
21
स
रा
रवी
प्र
भौ
ચિત્ર ૨૫૩ ભક્તામર કાવ્ય ૪૧ પૃષ્ટ ૪પ૨
ह
ए
डुडीची पार्श्वनाथाय
डुडाँग्री पार्श्वनाथाय
संज्ञक
पार्श्वनाथाय
मदापद्म
कुसिक
યુદ્ધકાળીનાથાય
देवदत्त
ककेटिक
हे
ॐ श्रीपना
पद्मक्र
जुडी श्री पार्श्वनाथाय
डॅडॉप्रपा
ही
वासुकी
तक्षक
डूं
ચિત્ર ૨૫૪ ભક્તામર કાવ્ય ૪૧ પૃષ્ઠ ૪પર
इडी श्री पार्श्वनाथाय
૧૧૨
Page #704
--------------------------------------------------------------------------
________________
नमो नाम कम विसहर विसप्रशनरोगशोक दोषगृह ।। कप्पामबजाय सहनामगदपासक सुरेनमःस्वाहा !!
Shreemaurs
संपिवस्तार
।
सीहासप्पा मटी
दिहीसलाम
मुबंधकार
करिस्सामिस AmUnामयाबंधन
a
a
व
उहाहाकाकीला लौताया जाक
ॐ
हसिलवग्याण
18
TAU
जनपअरु२ सवा सानिमानीया
a
स
माय नमः॥
डिपोनहापदादास
सर्ववपकरेनिजें याख्या राय
व
इंदरिदस्वाहाहा
घ
द्वीप
मगरवाल
बाल अदनमः॥
नाणी चाहियालयीन
दियाएसायल
Gooयशापयाणलिसा
ચિત્ર ૨૫૬ ભકતામર કાવ્ય ૪૨ પૃષ્ઠ ૪૫૩
@ha ah ¢â kola chlebo hnd kle]
Page #705
--------------------------------------------------------------------------
________________
(निमोचकेश्वरी देवीचक धारिली जिनशासन सेवा कारिला ॥ ॥क (पश्च विनाशिनी धर्म शांतिकारि पीनमः कुरु कुरु स्वाहा।
वी
*
स
11
कोण
धू
मः
ילי
Ke
lac
R
श्र
,ছি
บ
R
Hi!
ध्र
श्री
प्र घूँ
$
你
घ
ચિત્ર ૨૫૭ ભક્તામર કાવ્ય ૪૩ પૃષ્ઠ ૪૫૪
हँ
67
ऋ
ง
का
२२
हि
३५.
६८.
२१ हैँ २३
३१
૭૨
का
1
ਜਥਾ
उ
॥ काव्य ४३ इरिनइरि कृतयंत्र ४३॥
३६
श्रो
नमः
症
६५
२८. फ्रेंड
३० ३२ ३४.
8
झा की
२७
2°
278 2. हाँ ४ क्ली
d.
२
*झौ शय ४१ ४३ झाँ
ॐ श्री ५.०३ ४६
क्र
4. ७
म.
२४ श्री ४४ । ३५ ४२ श्री ६२
के
०७३ 72-0 क्रैं जे
ही
७५
~56
७.
ات
श्री
তথ
6.
ए
७४
का
झा
५७
छप
45
६३ ३८नमः ई) की ममः
५०
१७.
48
नमः
८१ की नम
ચિત્ર ૨૫૮ ભક્તામર કાવ્ય ૪૩ પૃષ્ટ ૪૫૪
21.
पर्य
धू
44
ॐ ↗
१३ की १८
५१
नमः
श्री
५२
४७.
(झ)
५६
१२ २४ २६ झ
~
झ
१५ श्री
27
फ
Page #706
--------------------------------------------------------------------------
________________
नमोराचाय विभीषणाय ॐनकरणाय लंकाधिपनये ॥ महाबलपराक्रमाय मनश्चितितं कार्य करु कुरु स्वाहा।
वी
स
चा
光
3.
ॐ
मो
प्र
67
ચિત્ર ૨૫૯ ભક્તામર કાવ્ય ૪૪ પૃ′ ૪૫૪
چی
ममरक्षां कुरु कुरु स्वाहाः ॥
सायला
प डॉधरलेंद्र पद्मावतीसहित
ॐ नमो भगवते श्री पाबना
नियरज
一
जनमो दुर्मतीय गुपीत म कर
देवदत्त
रुद्र विघसाशन
सर्व राक्षसराचा दिसलाय सर्वसिद्धि सिकोत्त
कार्य साधनाय
झाँ
ચિત્ર ૨૬૦ ભક્તામર કાવ્ય ૪૪ પૃષ્ઠ ૪૫૫
૧૧૫
Page #707
--------------------------------------------------------------------------
________________
कष्ट
॥ नमो भगवति शेषवशांति कारिणी राग रोपशमनं शांति
॥ ऊरु ऊरु स्वाहा ॥
m
दी
सी
४
Lon
*ky/
Sa
A
.
एां "
6.
10
..
o.
ग
9.
झी न ग
व ते ञ य
भी ष | ह राय नमः
हूं इं
रक
Shy.
巡
3
हूं
识
5
.
मो
क्रा
ચિત્ર ૨૬૧ ભક્તામર કાવ્ય ૪૫ પૃષ્ઠ ૪૫૬
20
pal Gal 9841
युयु
জি টি
ABPম
शु.
पु.
ASA
बबल PAN
उ
อัล ป
दवदव
5
:::ি
~~~ 4
ऑ
عن هو
5288
गण गण ग
לל
Ly
16
[24] GADAA
ি
জি,,जি., ি
ચિત્ર ૨૬૨ ભક્તામર કાવ્ય ૪૫ પૃષ્ઠ ૪૫૬
.
Page #708
--------------------------------------------------------------------------
________________
॥निमा श्री कूँ झैँ डः 5:5-6-ज्ञःञः साँक्षी क्षःस्।
॥ यैौ स्वा
हा॥
La
मा
द
"
या
ऐश
سلام دا
ऐ
श्री
רת.
ॐ
dc.
/.
KIL
ऐड्रे
श्री
빙
श्र
राँ होँ मेँ हैँ
हँ
सु
.
हैं हैं
近
7
ચિત્ર ૨૬૩ ભક્તામર કાવ્ય ૪૬ પૃ′ ૪૫૭
ँहूँ देवषट्
Reedy
उखेचक्षः
श्री
包
ס,
99 9
5
सा मा
या ज्ञे ला
able
या ज्ञे
84+
या
મા या ली લી सः सा લી या मा
सः
E
ST
मा या जी ला
सा माया ज्ञ
मासा श्री
ॐ ज्ञया मा सा
65
या
ली बहू सी
ਥ
#
तब बटू सः ॐ
द
ला ली बहू ली लाज्ञे या
લા
श्री सा मा या या
जाज्ञे या
£
5
वषट्
G
या
६
ચિત્ર ૨૬૪ ભક્તામર કાવ્ય ૪૬ પૃષ્ઠ ૪૫૭
ममा
सा
श्री
उँखेचवेदः
हूँ क्षे वषट्
Page #709
--------------------------------------------------------------------------
________________
नमो ई ई ई इ इःय
m
भयहर
मा
जयहर
11
G
यह पहर भयहर भयहर भयहर भया
3
जयहर
क्षः श्री डी फट् स्वाहा ॥
शु
दर जयहर
भयदर जय हरज़यदर
मयदर भयहर जयदर भयहर
ॐ नमो भ ग व ते न
न्म त्ता न य ह रा य नमः
व
जयदर
भयह
जयहर
न
मो
जय हर जयदर भयहर
ए
हँ
ચિત્ર ૨૬૫ ભક્તામર કાવ્ય ૪૭ પૃષ્ટ ૪૫૮
ल
झी
श्री
सिड
क्षि ँ हाँ हाँ स
श्री नमः
जीनम.
श्रीनमः
श्रीलखीश्री
शिक्षिक्षि
श्रीनमः
लं
قلا مايا:
श्री ३ त्री
चिं शिक्षि
देवदत्त
शिक्षि: क्षि श्रील श्री
AC
श्रीनमः
त्रिक्षिक्ष
श्री ल श्री
G.
श्री नमः
हि
नमः
क्षि ँ ह्वाँ ँ हाँ ज
ચિત્ર ૨૬૬ ભકતામર કાવ્ય ૪૭ પૃષ્ટ ૪૫૮
ॐ ही
ત
Page #710
--------------------------------------------------------------------------
________________
(नमोबनधारिखस्स हारसदस्स सालागरथ धारि।।
ज्यानमा
स्वाहा।
पमा नया
areer
4मदावार
६ अदिक्षः ७
.
Tag मा
अधिGR
329ो
15150
असा का
ચિત્ર ૨૬૮ ભક્તામર કાવ્ય ૪૮ પૃષ્ઠ ૪પ૯
7h2 gak 79 kola cel pilons c kre]
Page #711
--------------------------------------------------------------------------
________________
कमे २
कृपेनं प्रेम
३
14
मुस्
कुमुदवः
YOUSOS
ચિત્ર ૨૬૯ કલ્યાણમંદિર કાવ્ય ૩ પૃષ્ઠ ૪૬૧
मोहदयानुवलपि
कुत
ચિત્ર ૨૭૦ કલ્યાણમંદિર કાવ્ય ૪ પૃષ્ઠ ૪૬૧–ર
उजन
मीयत के धनुस्त्रय शि
Page #712
--------------------------------------------------------------------------
________________
क०मं० ૩
क०म०
.
ચિત્ર ૨૭૧ કલ્યાણમંદિર કાવ્ય ૮ પૃષ્ટ ૪૬૪
//
ચિત્ર ૨૭૨ કલ્યાણમંદિર કાવ્ય ૯ પૃઃ ૪૬૪
૧૨૧
Page #713
--------------------------------------------------------------------------
________________
૧૨૨
कसमयमा "
पत्नवाना
मन्नामानिन
प्रसवंग
ચિત્ર ૨૭૩ કલ્યાણમંદિર કાવ્ય ૧૦ પૃષ્ઠ ૪૬ ૫
कण्ममा
UOUN
मुहबद्र
PAASANI
कानव
ચિત્ર ૨૭૪ કલ્યાણ મંદિર કા ૧૧ પૃષ્ઠ ૪૬ ૬
Page #714
--------------------------------------------------------------------------
________________
रुपमा
રિત્ર ૨૭૫ કલ્યાણમંદિર કાવ્ય ૧૨ પૃષ્ઠ ૪૬ ૬ - ૭
AgMB
ulilltafulla
ચિત્ર ૨૭૬ કલ્યાણમંદિર કાવ્ય ૧૩ પૃષ્ઠ ૪૬૭
Page #715
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બીનૌતે
परमात्मागण
ચિત્ર ર૭) કલ્યાણમંદિર કાવ્ય ૧૪ પૃષ્ઠ ૪૬ ૮
ર030 ઇ છે.
ચિત્ર ૨૭૮ કલ્યાણ મંદિર કાવ્ય ૧૬ પૃષ્ઠ ૪૭૦
Page #716
--------------------------------------------------------------------------
________________
છે
.
હ
ચિત્ર ર૭૯ કલ્યાણમંદિર કાવ્ય ૧૮ પૃષ્ઠ ૪૭૧
ચિત્ર ૨૮૦ કલ્યાણુમંદિર કાવ્ય ૧૯ પૃષ્ઠ ૪૭૨
Page #717
--------------------------------------------------------------------------
________________
છે.
ધો. 9 @ @ @ @ @ ટીવી Q.. 2 0 0 થી છે પણ છે Gી છે. દિલ્હી શી છે હી હો.. . @ હી વો રણ
@ @ @ @ @ @ @ી ીિીિ , @@@ @ @ @ @ @ @
ચિત્ર ૨૮૧ કલ્યાણમંદિર કાવ્ય ૨૦ પૃટ ૪૭૩
વિદujરા
20
વિત્ર ૨૮૨ કલ્યાણ મંદિર કાવ્ય ૨૧ પૃષ્ઠ ૪૭૮
Page #718
--------------------------------------------------------------------------
________________
સામ 23
જેમ
ચિત્ર ૨૮૭ કલ્યાણમંદિર કાવ્ય ૨૪ પૃષ્ઠ ૪૭૫
ચિત્ર ૨૮૪ કલ્યાણમંદિર કાવ્ય ૨૫ પૃષ્ઠ ૪૭૬
स्व
આ
+
Page #719
--------------------------------------------------------------------------
________________
००० २५
क०म०म० २६
Vit
डिल
MASTERCERA
ॐमदाचा
Cou
who
Relate SarkEPEN
Caen
KEY REAL Banned
धानरार प्रतिनिवास
&
ચિત્ર ૨૮૫ કયાણમંદિર કાવ્ય ૨૬ પૃષ્ઠ ક
ચિત્ર ૨૮૬ કલ્યાણમંદિર કાવ્ય ૨૦ પૃષ્ઠ ૮
tion
निमारबा1९/
SERIES
24
२६
Page #720
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ર૦૦ 96
૨૭.
ચિત્ર ૨૮૭ કલ્યાણુમંદિર કાવ્ય ૨૮ પૃષ્ઠ ૪૭૯
ચિત્ર ૨૮૮ કલ્યાણમંદિર કાવ્ય ૨૯ પૃષ્ઠ ૪૭૯-૮૦
Page #721
--------------------------------------------------------------------------
________________
જેમણે
क०म०म० સ
සරයැංශ
ચિત્ર ૨૮૯ કલ્યાણમંદિર કાવ્ય ૩૦ પૃષ્ઠ ૪૮૦–૧
ચિત્ર ૨૯૦ કલ્યાણમંદિર કાવ્ય ૭૫ પૃષ્ટ ૪૮૩
३४
Page #722
--------------------------------------------------------------------------
________________
૧૩૧
Grad
હગ્સ
ચિત્ર ૨૯૧ કલ્યાણમંદર કાવ્ય ૩૮ પૃષ્ઠ ૪૮૫
૨૯
ચિત્ર ૨૯૨ કલ્યાણ મંદિર કાવ્ય ૩૯ પૃષ્ઠ ૪૮૬
Page #723
--------------------------------------------------------------------------
________________
कु०प्र०१०
५४
ఢిలి
ચિત્ર ૨૯૩ કલ્યાણમંદિર કાવ્ય ૪૩-૪૪ પૃ. ૪૮૮ ચિત્રકાર ચિરૂ જયલાલ - વિ. સં. ૧૯૨૫
॥एतानिदिनालिजि नानाकृत कवीरा (शिरुडीयू लालन अमरन
मार्गशी कुल ८
१३२
Page #724
--------------------------------------------------------------------------
________________
१५०मकाव्य रथमयंरकमल२५पाखाम २हितीय
काव्य३
यं३२ साकार
26LL
हो
ग
5(5m
Na/
Aका
हुदाई ममाध्य राए यतिए
IN
ચિત્ર ૨૯૫ કલ્યાણમંદિર કાવ્ય ૩ પૃષ્ઠ ૪૮૯
ચિત્ર ૨૯૪ કલ્યાણમંદિર કાવ્ય ૧-૨ પૃષ્ઠ ૪૮૯
Page #725
--------------------------------------------------------------------------
________________
काव्य४
नावाकार यंत्र ३
ॐ नमो भगवन पद्म गृहनिया सि
ॐ मे स मुद्दे न यं
ह
॥ ॐ ॥
ચિત્ર ર૯૬ કલ્યાણમંદિર કાવ્ય ૪ પૃષ્ઠ ૪૮૯
7.
नि
काव्यंप
षडू कोण यंत्र
जी हा मोध न
a
M
Cas
ॐ
12
ચિત્ર ૨૯૭ કલ્યાણમંદિર કાવ્ય ૫ પૃષ્ઠ ૪૯૦
बु
जिं
क
૧૩૪
Page #726
--------------------------------------------------------------------------
________________
~
मः
काव्य६
"मी पुतली कराए "
a
ॐ नमो भगवदि
ड गर्द
यंत्र पचंशकार
जि
您
श्री
$1
ચિત્ર ૨૯૮ કલ્યાણમંદિર કાવ્ય ૬ પૃ′ ૪૯૦
जि
訊
काव्य ७
*ja
no
ति
le"
0
यंत्र ६ गोलाकार
Re
नमीन
STD
दल मो,
hate
证
ह
8
माह
शुभा
भें
व ति
定
गा
गृ
ચિત્ર ર૯૯ કલ્યાણમંદિર કાવ્ય ૭ પૃષ્ઠ ૪૯
૧૩૫
Page #727
--------------------------------------------------------------------------
________________
38
काव्य
वृक्षाकार यंद
काव्य
मो || यं७३रत्रकोष्ट२ ॥
Beगदहारी॥
॥ई अर्हण मो कोपं हंसः॥
उही है मो
ग
२
ond
म
ચિત્ર ૩ ૦૧ કલ્યાણુમંદિર કાવ્ય ૯ પૃષ્ઠ ૪૯૧
ચિત્ર ૩૦૦ કલ્યાણમંદિર કાવ્ય ૮ પૃષ્ઠ ૬૯૧
Page #728
--------------------------------------------------------------------------
________________
काय२१
वटवा कारयं१०
काव्य१०
रखागाकारयंत्र
रानी
हलमा वारि बालवुढीए॥
॥ नमो भगवति गुण व ति
रही हणमोतकरस
N
ચિત્ર ૩૦૨ કલ્યાણુમંદિર કાવ્ય ૧૦ પૃષ્ઠ ૪૯૧
ચિત્ર ૩૦૩ કલ્યાણમંદિર કાવ્ય ૧૧ પૃષ્ઠ ૪૯૧-ર
૧૩૭
Page #729
--------------------------------------------------------------------------
________________
काव्य १२
मो.
य३११ श्रृंगारवत्
चलाए ।
नमो चदि कायै
नमः खादा
ચિત્ર ૩૦૪ કલ્યાણમંદિર કાવ્ય ૧૨ પૃ′ ૪૯૨
काव्य १३
ॐ
यंत्र १२ बज्राकार
मोचा
ॐ ही हैं ल इश्क चकाए
回
d.
शु
ચિત્ર ૩૦૫ કલ્યાણમંદિર કાવ્ય ૧૩ પૃ′ ૪૯૨
Page #730
--------------------------------------------------------------------------
________________
काव्य १४
ॐ
T
کیا
द
bol
स्वा
1515
pa
प्र
ह
यं १३ पांखमि १६ अवत
b
ए
ચિત્ર ૩૦૬ કલ્યાણમંદિર કાવ્ય ૧૪ પૃષ્ઠ ૪૯૨
रक
२
काव्य९५
"
हा
न
怪
मोजू सल जूस लाए ॥
यंच १४ विधूलाकार
मो
壮
का
ત
वि
ป
ચિત્ર ૩૦૭ કલ્યાણમંદિર કાવ્ય ૧૫ પૃષ્ઠ ૪૯૩
Page #731
--------------------------------------------------------------------------
________________
१४०
काव्य१६
यंत्र१५पद्मवारपारवाम
काव्य७ व१६चउरस उही श्रई मो ऊ बुरास
मा
ANG
ચિત્ર ૩૦૮ કુલ્યા
૨ ૧૬ પૃષ્ઠ ૪૯૩
ચિત્ર ૩૦૯ કલ્યાણમંદિર કાવ્ય ૧૭ પૃષ્ઠ ૪૯૩
Page #732
--------------------------------------------------------------------------
________________
काव्य
य८ श्राबानुमान
पहा समो पुप्फ गरुक्ताए।
काव्य
यं३७ हिमुखीसपणकार
जोहणमा पासे रसका सुपति॥
मनमोउमतिदेव्यै विषनिर्णा शिन्यै नमःस्वाहा।।
ચિત્ર ૩૧૦ કલ્યાણમંદિર કાવ્ય ૧૮ પૃષ્ઠ ૪૯૩-૪
ચિત્ર ૩૧૧ કલ્યાણમંદિર કાવ્ય ૧૯ પૃષ્ઠ ૪૯૪
૧૪૧
Page #733
--------------------------------------------------------------------------
________________
१४२
काव्य२१
र अनकम्मरक्त
काव्य२० यंवरीषदकोण
हीहलमागिलबिलपासाए
॥ वहीअणमा गरिक गदे. णासा
CA
A
ચિત્ર ૩૧૨ કલ્યાણુમંદિર કાવ્ય ૨૦ પૃષ્ઠ ૪૯૪
ચિત્ર ૬૧૩ કયામંદિર કાવ્ય ૨૧ પૃષ્ઠ ૪૯૪
Page #734
--------------------------------------------------------------------------
________________
काव्य२२
यं३२१ पकवृक्षाकार।
काय२३
यंवरगोलाकार
॥होणमोतरुवत्तपy
।
मी
मः
श्रीअई
ग्रो
की
a
ला
मी
व
ચિત્ર ૩૧૫ કલ્યાણ મંદિર કાવ્ય ૨૩ પૃષ્ઠ ૪૯૫
ચિત્ર ૩૧૪ કલ્યાણમંદિર કાવ્ય ૨૨ પૃષ્ઠ ૯૫
१४३
Page #735
--------------------------------------------------------------------------
________________
॥ काव्य २४
פ
प्रा
G
كر
:\s/
ड्रू
L
श्र
यंत्र २३ चउस
এত
ป
4
जँहा मोगास गामि याए ।
ચિત્ર ૩૧૬ કલ્યાણમંદિર કાવ્ય ૨૪ પૃષ્ઠ ૪૫
प
झे
षो
॥ काव्य 24
यंत्र २४ त्रिकोण
Բ
श्री च
Ka
न मो घर ऐं 5
माहिम
कमला या
॥
पद्मावत्ये
ચિત્ર ૩૧૭ કલ્યાણમંદિર કાવ્ય ૨૫ પૃ′ ૪૯૬
१४४
Page #736
--------------------------------------------------------------------------
________________
एकाव्य२६
यं३२५बवाकार
काव्य२७
यं३२६सिंहासन
MAजयंदेश
पास पत्ता
A
म.
जी घर
न
य
५
मा
उौपामो रक्त
क
प
रा
०००००००००००
या
de
यित्र १८ व्या भंदिर अव्य २१ ५४ ४८
चित्र 3१८ ४८या मंदिर सय २७ १ ४६६
hጻ
Page #737
--------------------------------------------------------------------------
________________
काव्य
हा
स्वा
ए
הט
श्री
་
a
यंत्र २१ गोलाकार
פי כל.
L
भु
סד
LE
शु
糖
प्र
总
회
श्री
མ་ུ་
ચિત્ર ૩૨ કલ્યાણમંદિર કાવ્ય ૨૮ પૃ′ ૪૯૭
॥ काव्य र
यंत्र वीणाकार
उहाँ काँ ही कूँ फट् स्वाहा "
ॐ हूँ मे देवाप्पिया ए "
ચિત્ર ૨૧ કલ્યાણમંદિર કાવ્ય ૨૯ પૃષ્ઠ ૪૯૭
૧૪૬
Page #738
--------------------------------------------------------------------------
________________
काव्य३०
य३२ शिकार
ramanane
काव्य३१ ३३० दलाकार ॐनमो नगवति २क धा
हा
(MOTIHAR/
रिला नाम ।
स्वा
झाँबाया
वणवला
होई
मा
मो
-
नाबला
कथ्य स्वाहा ॥
जाम यानंद
-
कथ्य
मय दश
ચિત્ર ૩રર કલ્યાણ મંદિર કાવ્ય ૩૦ પૃષ્ઠ ૪૯૭
7-672 sur te kali za tolkas 2 če Kre]
Page #739
--------------------------------------------------------------------------
________________
यंत्र३१ मृदंगा कार
नमो भगवति मम शत्रून् बंधय बंधय तामय
(काव्य ३२
ار
"ॐ हाँ है मोह मह ॥
n
लसए
22
ચિત્ર ૭૨૪ કલ્યાણમંદિર કાવ્ય ૩૨ પૃષ્ઠ ૪૯૮
तामय् उन्मूलय 9 न्मूलय
॥ काव्य ३३
7
म
ॠ
टिक ना ए
यंत्र ३२ चोविना पांख मिनो
Be t
底鸟
ॐ
ચિત્ર ૩ર૫ કલ્યાણમંદિર કાવ્ય ૩૩ પૃષ્ઠ ૪૯૮
Page #740
--------------------------------------------------------------------------
________________
3-772 jah 28 kola 23 alkaa se kre]
92 seħ he keela 29 kalks oče kre]
न ताम्य
तिमय मारय
नमो भगवति भूत पिशाच राक्षस देता।
उहाँहैलमे। नजि अस्साय तरकोणं।
स॥ दीअमर मिजालिका
यंव३४ बीजमी
he Lewell
यव३३वृक्षाकार।
काव्य
Page #741
--------------------------------------------------------------------------
________________
॥ काव्य ३६
हा
स्था
هلا
ॐ हाँ महा
चीनी नों
4
यंत्रंजाकार ३५
ग्राद् विचक्काए ।
ना
سل
त्रि
चीनी (त्रांक
yay,
का
SANA 樂樂
ચિત્ર ૩૨૮ કલ્યાણમંદિર કાવ્ય ૩૬ પૃષ્ઠ ૪૯૯
गऊ
સ
ब
शां
ति
काव्य ३१
ॐ श्री
हा
स्वा
butt
E
हुँ न मो
कारि
यंत्र ३६ फरशी - प्राकार
मोदी खानि ही खनिए
भ ग २
ति
च नृप जा
A
प्र
स
مام
राज
Pr
ચિત્ર ૩૨૯ કલ્યાણમંદિર કાવ્ય ૩૭ પૃષ્ઠ ૪૯૯-૫૦૦
Page #742
--------------------------------------------------------------------------
________________
काब
यं३३रिकाबीवत्
काव्य३६ यं३३७ कारि उहीणमो इहिमिहिनरकंकराए कादिस्य जानवा पहारवारी पीक
ॐनमा नग ५ ति अमु क
स्प
स
स्वा
Eदिस्॥ ॥
इन वंगार देव्ये रवंगारो कहां गयो एंगो खेर काटि
अई तमासत्तारिए
रु
सार का तीर घमावतार घमाय पेट पामारदा पीम मुका,
गणिक
छ
ज
a
ચિત્ર ૩૩૧ કલ્યાણુમંદિર કાવ્ય ૩૯ પૃષ્ઠ ૫૦૦
22 2A
ચિત્ર ૩૩૦ કલ્યાણમંદિર કાવ્ય ૩૮ પૃષ્ઠ પ૦૦
Page #743
--------------------------------------------------------------------------
________________
૧પર
यंबंध.उरख काव्य ? उहौधहणमोबदलाहवा ॥ ॥
काव्यध.
यव३ वास्तक
॥हीअhणमो जद सी पास ए
नमा
EYE
ॐ नमो
न
|
श्री श्री
श्री
ग
श्री २
श्री
स्वा
नानां च श्रा
ते
-
ચિત્ર ૩૭૩ કલ્યાણમંદર કાવ્ય ૪૧ પૃષ્ઠ ૫૦૧
ચિત્ર ૩૩ર કલ્યાણ મંદિર કાવ્ય ૪૦ પૃષ્ઠ ૫૦૦-૧
Page #744
--------------------------------------------------------------------------
________________
काव्य ४२
" ही मो इतिवत् पास ॥
रवा हा
ॐ ह
서
कु
यंत्र ४१ पंचकोष्ट
मः
प
ॐ
न
शांतिं
झी-प्रलमा इत्थि रक्ता
झे
ग दे
ચિત્ર ૩૭૪ કલ્યાણમંદર કાવ્ય ૪૨ પૃષ્ઠ પ૧
॥ काव्य ४३
यंत्र ४२ कमन १२ पारख दे ।।
ॐ नमो सिद्ध महासिद्ध जग सिद्ध चैले
अरु २ स्वाहा
सिं
मनोवांछित
मा
a.
D
GL
জ
فر
का सिद्ध
मो
द स्तंभय स्तजय कुंभय नृनय
ચિત્ર ૭૩૫ કલ્યાણમંદર કાવ્ય ૪૩ પૃદ્ધ ૫૦૧–ર
मम्
गंग
चिंद
छिं
Carf
Page #745
--------------------------------------------------------------------------
________________
एकात्यक्ष
यवंगुलाबपुष्प ७३
ॐ नमो घर में इ ५ व्या
२
ती
म:
MMITTER
स हि
न
ता
ચિત્ર ૩૩૬ કલ્યાણુમંદિર કાવ્ય ૪૪ પૃષ્ઠ ૫૦૨
ચિત્ર ૩૩૭ ક્ષેત્રપાલ
Page #746
--------------------------------------------------------------------------
________________
:
ધ
:
ચિત્ર ૩૩૮ થી ૩૪૩ કલ્યાણમંદિર સ્તોત્રની હસ્તપ્રતનાં સુશોભને
Page #747
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૩૪૪ થી ૩૪૯ કલ્યાણમંદિર સ્તોત્રની હસ્તપ્રત-પાં સુશોભને
Page #748
--------------------------------------------------------------------------
________________
/AAAA
IST)
ચિત્ર ૩૫૦ થી ૩૫૫ કલ્યાણમંદિર સ્તોત્રની હસ્તપ્રતનાં સુશોભન
Page #749
--------------------------------------------------------------------------
________________
41
ચિત્ર ૯૫૬ થી ૩૬૧ કલ્યાણમંદિર સ્તોત્રની હસ્તપ્રતનાં સુશાભને
Ac
૧૫૮
Page #750
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૩૬૨ થી ૩૬૭ કલ્યાણમંદિર સ્તોત્રની હસ્તપ્રતનાં સુશોભન
૧પ૯
Page #751
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ચિત્ર ૩૬ ૮ થી ૩૭૨ કલ્યાણ મંદિર સ્તોત્રની હસ્તપ્રતનાં સુશોભને
Page #752
--------------------------------------------------------------------------
________________
(6):3U)
ચિત્ર ૩૭૪ થી ૩૭૯ કલ્યાણમંદિર સ્તાત્રની હસ્તપ્રતનાં સુશેાભના
Page #753
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ચિત્ર ૩૮૦ થી ૩૮૫ કલ્યાણ મંદિર સ્તોત્રની હસ્તપ્રતનાં સુશોભને
Page #754
--------------------------------------------------------------------------
________________
दीदी दीदी दीदी दीदी होती
कोदोदी ही दानी दीदी
दीदी ही डोदा नदी
हिरका
विजया
या ननः कवाया नमः
जमा म्यानमः।
A
लधिया न
हा परमावलि
सावर्षिो
टीदादा दादहीही
HARE
नमः ससबसन/
Aध्यानमानहादेवशावधि
नयो नमःनिन्यादी
भ्यो नमः नेदी
नपाध्याय भ्या
आचार्यम्यानमः।
या नमः।
पीजी पर गंगा नदी बुद्धिमति पा
टिठडलरमल्य
, संदीदी दीदी दीदीदी
नहू आचार्य
सर्वेभ्यानमः नहीकन्वेंट
SEEK
छजवजन्मल्यय
हीदी ही दादी दादी दादी को
होसिया नमः।
तथदधनधाची
सर्वसाधुभ्यानमः।
यो मतदान
Feere-SBLEEPER
ट्री अ. नमः।
धतिभ्या नमः श्रीधर
जयंतरेभ्यो नमः ट्रीय
दयूपफबमल
SEetheladirlFT
ચિત્ર ૩૮૬ શ્રી ઋષિમંડલ યંત્ર પૃષ્ઠ ૫૧૭
हा अद्यानमः।
ईसा मामला
लाई कनपोज
अअ.हाल्चर्य
बभमसमन्वय
नहसम्यगटनि
हानिया नमः
नेही भुसभ्यानम; SY
अतिबलक प्राप्त यादी
हिंदी दी ही ही ही ही हींद्वात
१ टी दीदी ही होती ही ही ही
दी
lawyer
PlectobSHengtanj
DVS
SHere isathi
PER
यरलबसचा
जहाँ
लाने भ्यानमः।
नहीं दीं दी हा दादा दादाला
दाँ सम्यासान।
नों दीदी दीदी दीदीवाडी
EBERJEE
SHRA
Sta
Carela perpelation
डीटीटी सादा दादा ही नौं दी तो
7 Dealent
BLSAPPeave
रानीभ्यो नमः
Mathele202HIKA
Ekstrasts
* दाददादा दादी दीदी
Page #755
--------------------------------------------------------------------------
________________
દા
રીતિનો મો
MISSIP
ચિત્ર ૩૮૭ કપડાં પરના પ્રાચીન શ્રીઋષિમંડલ યંત્રના પટ પૃષ્ઠ ૧૧૭ (અમેરિકાના, એસ્ટન મ્યુઝિયમમાંથી)
Page #756
--------------------------------------------------------------------------
________________
T
નવી દિન
કી
*
* *
*
*
* કોને
કેટ)
ચિત્ર ૩૮૮ શ્રી પાર્શ્વનાથ, નવગ્રહનાં ચિત્રો સાથે પૃષ્ઠ પર ૨
(વિ, સં ૧૪૯૦ના પ્રાચીન ચિત્રપટ પરથી)
Page #757
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૩૮૯ શ્રી.ઋષભદેવ (૧)
ચિત્ર ૩૯૧ શ્રી સંભવનાથ (૩)
ચિત્ર ૩૯૦ શ્રી અજિતનાથ (૨)
ચિત્ર ૩૯૨ શ્રી અભિનંદન સ્વામી (૪)
Page #758
--------------------------------------------------------------------------
________________
6.CA
ચિત્ર ૩૯૩ શ્રી સુમતિનાથ (૫)
ચિત્ર ૩૯૫ શ્રી સુપાર્શ્વનાથ (૭)
ચિત્ર ૩૯૪ શ્રી પદ્મપ્રભુ (૬)
ચિત્ર ૬૯૬ શ્રી ચંદ્રપ્રભુ (૮)
૧૬૭
Page #759
--------------------------------------------------------------------------
________________
娘就派团兩m褐涵別訂
ચિત્ર ૩૯૭ શ્રી સુવિધિનાથ (૯)
ચિત્ર ૩૯૮ શ્રી શીતલનાથ (૧૦)
ચિત્ર ૩૯૯ શ્રી શ્રેયાંસનાથ (૧૧)
ચિત્ર ૪૦૦ શ્રી વાસુપૂજયસ્વામી (૧૨)
Page #760
--------------------------------------------------------------------------
________________
[N[f *
'///૫
ચિત્ર ૪૦૧ શ્રી વિમલનાથ (૧૩)
ચિત્ર ૪૦ર શ્રી અનંતનાથ (૧૪)
TIT
ચિત્ર ૪૦૩ શ્રી ધર્મનાથ (૧૫)
ચિત્ર ૪૦૪ શ્રી શાંતિનાથ (૧૬)
Page #761
--------------------------------------------------------------------------
________________
१७०
ચિત્ર ૪૦૫ શ્રી કુંથુનાથ (૧૭)
ચિત્ર ૪૦ ૬ શ્રી અરનાથ (૧૮)
(
મનોજ
ચિત્ર ૪૦૭ શ્રી મલ્લિનાથ (૧૯)
રિપત્ર ૪૦ ૮ શ્રી મુનિસુવ્રત સ્વામી (૨૦)
Page #762
--------------------------------------------------------------------------
________________ 171 rihકાય Mp3sEtli. BટિlaDy ચિત્ર 409 શ્રી નમીનાથ (21) ચિત્ર 410 શ્રી નેમિનાથ (2) ચિત્ર 411 શ્રી પાર્શ્વનાથ (23) ચિત્ર 412 શ્રી મહાવીર સ્વામી (24)