________________
શ્રી નમસ્કાર મહામત્રના મત્રા સ્નાયે.
*
પછી ધૂપ અને દી કરીને ફક્ત ૧૧૦૦ અગીઆરસ જાપ કરવાથી વ્યંતરના ઉપદ્રવની શાંતિ થાય છે.
બંદીખાના નિવારણ મન્ચ ४२ ॐ णमो' अरिहन्ताण, ॐ णमो सिद्धाणं, ॐ णमो आयरियाणं, ॐ णमो उवझायागं, ॐ णमो लोए सब्वसाहूणं, झुलु झुलु कुलु कुलु चुलु चुलु मुलु મુહુ ઘણા |
સપ્ત ધાતુની યા તાંબાની થાળી ઉપર પ્રથમ અષ્ટગંધથી મન્ત્ર લખીને સવા લાખ જાપ કરીને માત્ર સિદ્ધ કર્યા પછી ૨૧ વખત ૨૧ કાંકરી મન્ત્રીને એટલે કે એકેક કાંકરી હાથમાં લઈ મન્ચ બોલીને ફૂંક મારીને તે કાંકરી માછીની જાળ પર તે જોઈ શકે નહિ તેવી રીતે નાંખવાથી જાળમાં એક પણ માછલી આવતી નથી.
તથા બંદીખાનામાં પડેલે માણસ સવાલાખ જાપ પૂરા થતાં જ અગર તે પહેલાં અંદીખાનામાંથી છુટે થાય છે. પરંતુ જાપ કરતી વખતે ધૂપ દીપ તિયાર રાખવા જોઈએ અને મન્ત્રનો જાપ દરરોજ નિયમિત સમયે કરો એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
ચારભય નિવારણ મન્ન ४३ ॐ णमो अरिहंताण अभिणिमोहिणि मोहय मोहय स्वाहा ॥
માર્ગમાં જતી વખતે આ વિદ્યાનું સ્મરણ કરવાથી ચોરને ભય ઉત્પન્ન થતો નથી.
સર્વ સમ્પત્તિદાયક ત્રિભુવન સ્વામિની વિદ્યા ४४ ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं असिआउसा चुलु चुलु हुलु हुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु कुरु स्वाहा॥
આ ત્રિભુવનસ્વામિની વિદ્યા છે. આ વિદ્યા ચમેલીના ૨૪૦૦૦ ચોવીશહજાર ફૂલ લઈને એકેક ફૂલ પર એકેક મન્ચ જપવાથી સિદ્ધ થાય છે, અને વિદ્યા સિદ્ધ થયા પછી દરરોજ એકેક માળા જપવાથી પુત્ર પ્રાપ્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે..
૧ “શ્રી નવકાર”પાંચે પદોમાં નો પાઠ છે. ૨ “શ્રી જનબાલ' અરહંતાણં પાઠ છે. ૩ શ્રી જનબાલ' ૩% નમો સિદ્ધાળંથી ૐ નમો વાચાળ સુધીનો પાઠ નથી. ૪ “શ્રી જૈનબાલ' સુ સુ પાઠ નથી.
૫ “શ્રીનવકારવ'માં દf પાઠ નથી; “મંત્રરાજમાં હૃપાઠ છે. ૬ “શ્રીનવકારમાં હુ પાઠ છે પણ તે પ્રેસ દોષ હશે એમ લાગે છે. ૭ “શ્રીજનબાલ'માં આ પાઠ નથી. ૮ “શ્રી જૈન