________________
મહામાભાવિક અવસ્મરણ.
વિદ્યાપ્રાપ્તિ મન્ચ, ४५ ॐ ह्रीं' असिआउसा नमोऽहं वादिनि' सत्यवादिनि वाग्वादिनि वद वद् मम वको व्यक्त वाचया सत्यंबूहि सत्यं ब्रूहि सत्यंवद अस्खलित प्रचारं तं देवं मनुजासुरसहसी ह्रीं अर्ह असिआउसा नमः स्वाहा ॥ ' આ વિદ્યાને એક લાખ વાર જાપ કરવાથી સિદ્ધ થાય છે, અને તે સિદ્ધ થએલી વિદ્યાથી વાદવિવાદમાં જીત થાય છે અને સર્વ જાતની વિદ્યાઓની પ્રાપ્તિ ,
થાય છે.
શાંતિદાયક મન્ચ ४६ ॐ अहं असिआउसा नमः॥
આ મન્વનું નિત્ય સ્મરણ કરવાથી શાંતિદાયક છે અને દરેક જાતની સંપત્તિ આપનાર તથા કલેશાદિકનો નાશ કરનાર છે.
વસ્તુવિજય મન્ચ ४७ नमयहाणे पण? कम नह संसारे । परमट्ठनिट्टियढे अट्ठगुणाधीसरं वंदे ॥
આ મન્ત્રની સાધના કાળી ચઉદશના દિવસે સંધ્યા વીતી ગયા પછી એક પ્રહર રાત્રિ પસાર થયા બાદ શરૂ કરે, જાપ કરતી વખતે જયણ સહિત ધૂપ દીપ રાખે, કટપત્ર તેલ તથા ગુગલને હમ જયણા સહિત કરે. પ્રતિદિન બે હજાર જાપ કરીને મન્ચ સિદ્ધ કરે. મન્ચ સિદ્ધ કર્યા પછી જે વસ્તુ વેચવી હોય તે વસ્તુને ઉપરોક્ત મન્નથી એકવીશ વખત મત્રીને વેચવાથી મન માન્યા મૂલ્ય ઉપજે.
રક્ષા માત્ર ४८ ॐ थम्मेह' जल जलणं मम अमुकस्य" घोरवसग्गं पणासेउ स्वाहा ||* બાલ૦માં મુ૭ મુ પાઠ છે, પરંતુ પ્રેસદોષ લાગે છે. ૧ “શ્રીનવકાર ૦'માં હીં પાઠ નથી. ૨ “શ્રી નવકારમાં વિના પાઠ છે. ૩ “શ્રીનવકાર”માં સત્યવચિની પાઠ છે. ૪ “શ્રીનવકાર”માં પાઠ છે. ૫ “શ્રીનવકાર'માં સત્સંશુદ્ધિ વૈધુઢિ પાઠ છે. ૬ “શ્રી જૈનબાલ૦માં તં દેવં ના બદલે સવ પાઠ છે. વા પ્રતમાં સેવ પાડે છે. ૭ “શ્રીનબાલ'માં સસિ પાઠ છે. . પ્રતમાં મનુકારણી પાઠ છે. “શ્રી જન બાલ૦માં અસë પાઠ છે તે બરાબર નથી. ૮ “શ્રીજૈનબાલ' માં વાદા પાઠ નથી. ૯ “શ્રીમન્વરાજ' માં થમેર પાઠ છે. ૧૦ “મમ'ની જગ્યાએ અંતમાં છઠ્ઠી વિભક્તિ સહિત પોતાના નામને ઉચ્ચાર કરવો જોઈએ. ૩ અમુવીની જગ્યાએ અંતમાં છઠ્ઠી વિભક્તિ સહિત પરના નામનો ઉપચાર કરવો જોઈએ; એટલે પિતાને યા બીજાને માટે જાપ કરવો હોય ત્યારે પિતાના યા બીજાના નામનો ઉચ્ચાર કરવો જોઈએ, પરંતુ બંનેના નામનો નહિ.
છે. આ વિદ્યાને “શ્રી સરવપાવતીક૯યા નામના મારા તરફથી પ્રસિદ્ધ થએલા ગ્રન્થમાં “કધાદિસ્તભનયન્ચાધિકાર’ નામના પાંચમા પરિચ્છેદ ના ચેથા લેકની ટીકામાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલો છે –