SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ સહાપ્રાભાવિક નવસ્મરણુ. ત્યાં, જ્યાં ચાર રસ્તા ભેગા થતા હૈાય ત્યાં, દરવાજાને વિષે અથવા ઘરને વિષે સૂતારની સ્ત્રી, બ્રાહ્મણની સ્ત્રી, ક્ષત્રિયની સ્ત્રી, વૈશ્યની સ્ત્રી, ચાંડાલની સ્ત્રી, માતંગની સ્ત્રી (જે હાચ તે ) હૈં ઃ મન્ત્રના મહિમાએ કરીને શરીરમાં અવતરીને દૂધને નિગ્રહ કર. હુઁ ટ્ સ્વાહા આ વિદ્યાનું નિરંતર સ્મરણુ કરવાથી સર્વ રક્ષા થાય છે. ૩૪ નમો અરિહંતાણં ૭૪ નો માવફેર ચારૂં માવિત્ત્તાવી ગામમાં પ્રવેશ કરતી વખતે આ વિદ્યાના સાત વાર જાપ કરવાથી અન્ન, પાણીના લાભ થાય છે-રાટલા મળે છે; પરંતુ પહેલાં ચાથ ભક્ત (એક એકાસણું, ખીજે દિવસે ઉપવાસ તથા પારણે એકાસણું) કરીને, પાર્શ્વનાથ પ્રભુના જન્મ દિવસે (મારવાડી પેાષ વિદે ૧૦ તથા ગુજરાતી માગશર વદ ૧૦ ના દિવસે) એક હજાર વખત જાપ કરી વિદ્યા સિદ્ધ કરવી જોઈ એ. ॐ बदबदवमूर्वी वज्रमुंडी क्ष क्ष क्ष क्ष क्ष [] क्षः तैलं स्तम्भय स्तम्भय स्वाहा । આ મન્ત્રથી ગેાળ વગેરે તેલ મંતરવું. * શ્રી મહીં જૂ અર્જુ નમઃ। આ મન્ત્રનેા ત્રણે કાળ (સવાર, અપેાર અને સાંજ) જાપ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ॐ नमो भगवओ अरहओ अजिय भगवई महाविज्जाए अजिअप उवसोमप अणि૪પ મહાવિજ્ઞા નુમંતો સ્વાહા! અરિહંત ભગવાનના મંદિરમાં (જિનમંદિરમાં ) ચેાથ ભક્ત કરીને ૧૦૦૮ જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે. આ વિદ્યા સિદ્ધ એથી સર્વ કામનાએ પૂર્ણ થાય છે. સકલ ત્રિલેાકમાં તિલક સમાન, જેએને જયા તથા વિજયા અને ખાજુ ચામર કરી રહી છે, જેએના મસ્તક પર ધરણેન્દ્રની કાએ રૂપી છત્ર છે, ત્રણ નેત્રોવાળી પદ્માવતીના મસ્તક ઉપર જેએ રહેલા છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિખ યંત્રની મધ્યમાં આલેખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ફક્ત માયામીજ (ૌં કાર) આલેખીને, ઉપર ફરતા સેાળ સ્વરા વીંટીને, તેના ઉપર માયામોજના ત્રણ આંટા મારીને [ોં કારથી રૂંધન કરવું]. (આકૃતિ માટે જુઓ મિ॰ યંત્ર. ૨૦ ચિત્ર નં. ૧૬૪) આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યેાથી લખીને, તેનું ઉત્તમ એવા ૧૦૮ ફૂલોથી પૂજન કરવાથી સર્વત્ર જય આપનાર થાય છે. દરેકેદરેક પુષ્પને મૂલમન્ત્રથી મન્ત્રીને પૂજન કરવું જોઈએ. શ્રી પાર્શ્વનાથનું માહાત્મ્ય— उवसग्गंते कमठा - सुरम्मि झाणाओ जो न संचलिओ । सुरनर किन्नरजुवइहिं, संधुओ जयउ पासजिणो ॥ २२॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy