________________
શ્રી નમરકાર મહામત્રના માનાયા
અથવા ચઉદશના દિવસે જાપ શરૂ કરી વિધિ સહિત સવાલાખ જાપ કરવાથી સિદ્ધ થયા પછી દુશ્મનની સામે નવકાર મન્ત્રના ઉચ્ચારપૂર્વક એક ચપટી ભરીને ધૂળ નાખવાથી વેરભાવનો નાશ થઈને મિત્રતા થાય છે.
સર્વ કાર્યસાધક મન્ચ २८ ॐ 'णमो अरिहंताणं, ॐ णमो सिद्धाणं, ॐ णमो आयरियाणं, ॐ णमो उवझायाणं, ॐ णमो लोए सब्यसाहूणं, ॐ हाँ ह्रींहूँ है हः स्वाहा ॥
આ મન્વને પ્રથમ ઉચ્ચાર રહિત એક ચિત્તે સવા લાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી આ મન્નથી મન્નેલું જળ છાંટવાથી તથા પાન કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૦ હ્રાં હ્રીં હૂં “હે દૃ અવિકારસા ચાંદા II
આ મન્ચને સવાલાખ જાપ કરીને સિદ્ધ કરવાથી મનમાં ચિંતવેલા કાર્યો સિદ્ધ થાય છે મખ્ય સિદ્ધ કર્યા પછી જ એક માલા (૧૦૮ વાર) ગણવાથી સર્વ લાભને આપનારો આ મિત્ર છે.
કર્મનાશક મન્ન ૩૧ નમો રિહન્તાળ એ પદનું બ્રહ્મરગ્નમાં, નો સિદ્ધાળ એ પદનું મસ્તકમાં, નો વરિયાળ એ પદનું જમણું કાનમાં, નમો ઉવક્સાવા એ પદનું ગર્દન અને માથાની સંધિના પાછળના ભાગમાં, orો છો શ્વસાહૂળ એ પદનું ડાબા કાનમાં અને gm gવાનET, Gaurageળો, મri લલિ, તથા gઢમં દર મરું એ ચારે પદનું જમણી બાજુથી સર્વે વિદિશાઓમાં પદ્માવર્તનની સમાન ધ્યાન કરવાથી કઠીણ કર્મોને પણ મનની સ્થિરતા રહેવાના કારણે નાશ થાય છે. (આકૃતિ માટે જુઓ નવ૦ યંત્ર. ૨)
સફલતાકારક સકલીકરણ મા - ૩૨ પઢમં હવે મરું એ પદને મસ્તક પર રહેલી શિલા સમાન જાણે, મોર રિહન્તiા એ પદને અંગુઠામાં જાણો, નમો સિદ્ધાળ એ પદને તર્જની આંગળીએમાં જણે, ને ૩થરિયા એ પદને મધ્યમાં આંગળીઓમાં જાણો, મને હવાવાળ એ પદને અનામિકા આંગળીઓમાં જાણો, નો સ્ટોર વૃક્ષrpળે એ - ૧ “શ્રીનવકારમહામત્રંક૯પમાં જામ ના સ્થાને પાંચે પદોમાં નમો પદ છે. ૨ “જેન બાલ ગુટકા દૂસરા ભાગમાં બરહૂંતા પાઠ છે. ૩ “શ્રીનવકારમહામન્ત્રક૯૫”માં હું પાઠ છે, જ્યારે “જૈન બાલગુટકા દૂસરા ભાગમાં આ પાઠ જ નથી. ૪ “શ્રીમન્નરાજગુણકક૫મહેદધિમાં હૌ ને સ્થાને દ પાઠ છે, પરંતુ તે પ્રેસ હોય એમ મને લાગે છે. ૫ “શ્રીમન્નરાજગુણક૫મહોદધિ'માં હું પાઠ છે. ૬-૭ “શ્રી નવકાર મહામત્ર ક૯૫માં નમો ને સ્થાને નમો પાઠ છે.