________________
श्री नमिऊण स्तोत्र
— (o)
नमिऊण पणयसुरगण-चूडामणिकिरणरंजिअं मुणिणो। चलणजुअलं महाभय-पणासणं संथवं वुच्छं ॥१॥ [नत्वा प्रणतसुरगणचूडामणिकिरणरञ्जितं मुनेः।
चरणयुगलं महाभयप्रणाशनं संस्तवं वक्ष्ये ॥] ભાવાર્થ-નમસ્કાર કરતા એવા દેવતાઓના સમૂહના મુગટમાં રહેલા મણિએના કિરણોથી શ્રી પાર્શ્વનાથ મુનીશ્વરના જે બંને ચરણકમલ રંગાએલા છે, તેઓને હું પણ નમસ્કાર કરી મહાભયોને નાશ કરનારૂ એવું આ તેત્ર [ ] કહું છું-૧ આ શ્લોકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૪૨
મન્નાસ્રાય હુંકારની અંદર દેવદત્તનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીએમાં ૩૪ શ્રી પાર્શ્વનાથ સ્વ દરેક પાંખડીઓમાં લખીને બહાર ફરતા સળ સ્વરે વટવા તેની ઉપર ફરતી આઠ પાંખડીઓમાં ર થી ૪ સુધીના માતૃકાક્ષરે તથા તે પાંખડીઓના અગ્રભાગમાં સોળ સ્વરો ફરી લખીને, ઈં કારના સાડા ત્રણ આંટા મારીને જ કારથી રૂંધન કરવું, અને યંત્રના ચારે ખુણામાં જ કાર લખવો. (આકૃતિ માટે જુઓ નમિયંત્ર. ૧ ચિત્ર નં. ૧૪૩)
- કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી પદાર્થોથી આ યંત્રને ભેજપત્ર પર શુભદિવસે લખી, કુંવારી કન્યાએ કાંતેલા સુતરથી યંકાને વીંટી એકહજાર જાપ કરીને, ભૂજાએ બાંધવાથી મોટાભનું નિવારણ થાય છે. ઉપવાસ કરીને ત્રિકોણ કુંડને વિષે ૧૨૦૦૦ હોમ કરીને મત્રની સાધના કરવી, તે દિવસે દાન વગેરે દેવું. શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમાનું પૂજન કરીને, પછી સારા દિવસે યંત્રને ભુજાએ બાંધ. પૂજા વિધિમાં ૨૧ સોપારી, ૧ રૂપે, ઓઢવાનું વસ્ત્ર તથા પુષ્પ વગેરે.
યંત્રના ચારે ખુણામાં અજિત-શાંતિ-પાર્શ્વનાથ અને વર્ધમાન પ્રભુની સ્થાપના કરીને, ૩% fી વગેરે સેળ વિદ્યાદેવીઓની સ્થાપના તથા વચ્ચેના ખાનાએમાં રિતા ૩૪ સ્વાદ લખીને; વચ્ચેના પહેલા કઠામાં ૨૫, ૮૦, ૧૫ અને ૨૦ તથા દુરદુંનો એકેક અક્ષર, બીજા કેઠામાં ૨૦, ૪૫, ૩૦ અને ૭૫ તથા સરયું ને એકેક અક્ષર, ત્રીજા કેટામાં ફરી gિ ૩૪ ઘા દા લખીને, ચોથા કોઠામાં ૭૦, ૩૫, ૬૦, અને ૫ તથા સૂરને એકેક અક્ષર તથા પાંચમા કોઠામાં પ૫, ૧૦, ૬૫ અને ૪૦ તથા સરવું ને એકેક અક્ષર તથા ચારે બાજુના વચ્ચેના