________________
:
મહામાભાવિક નવસ્મરણ આરાધના દ્વારા જે કઈ સાધક પ્રાકામ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેની કામના પણ રજોગુણ અને તમે ગુણથી રહિત સાત્ત્વિકી જ હોય છે. * પ્રશ્ન–ામો ટોપ ક્વણાકૂળ” એ પાંચમા પદમાં “વષ્ય” એટલે “ શબ્દને પ્રયોગ કેમ કરવામાં આવેલ છે, જે સર્વ શબ્દનો પ્રયોગ કદાચ ન કર્યો હતો તે પણ “વાહૂi’ એ બહુવચનાન્ત શબ્દ છે તેનાથી સર્વ અર્થ સમજી શકાત અને તેથી જ પહેલાનાં ચાર પદેમાં સર્વ શબ્દનો પ્રયોગ નહી કરવામાં આવ્યો હોય?
ઉત્તર–ઉક્ત પાંચમા પદમાં “Hષ્યાકૂળ’ એ પદમાં જે સાધુ શબ્દની સાથે સર્વ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાં આ કારણે છે – - (૧) સર્વ શબ્દ એ વાતને પ્રકટ કરે છે કે સાધુજન સર્વકાર્ય સમર્થક હોય છે અને તેથી જ આ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ સન્નિવિષ્ટ છે. - (૨) અપ્રમત્તાદિ, પુલાકાદિ, જિનપિક, પ્રતિમાકવિપક, યથાલન્દપિક, પરિહારવિશુદ્ધિ કપિ, સ્થવિર કલ્પિક, સ્થિત કલ્પિક, સ્થિતાસ્થિત કપિક તથા કેઃપાતીત વગેરે ભેદ વાળા, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધાધિતરૂપ ભેદો વાળા. તથા ભારત આદિ ભેદ વાળા તથા સુષમ દુષમાદિક વિશેષિત સર્વ સાધુઓનું સ્પષ્ટ રીતે ગ્રહણ થઈ જાય તે માટે સર્વ શબ્દને આ પદમાં ગ્રહણ કરવામાં આવ્યું છે.
(૩) “ણાહૂ’ આ પ્રાકૃત પદને અનુવાદ “વૈતાપૂના” પણ થઈ શકે છે, જેનો અર્થ એ છે કે સાધુજન સાર્થ એટલે સર્વ જીવોનું હિત કરવા વાળા છે, અથવા “નેવિંછિRઊંs તત્ર મવાર તાવ:” . એટલે સર્વ નથી વિશિષ્ટ એવા આહંતુ ધર્મને સ્વીકાર કરેલા એવા જે સાધુએ તેઓને નમસ્કાર થાઓ.
(૪) “ખ્રસાદૂ’ એ પ્રાકૃત પદને સંસ્કૃતાનુવાદ “શષ્યવૃનામ પણ થઈ શકે છે, તેનો અર્થ એ થશે કે-શ્રવ્ય એટલે શ્રવણ કરવાને યોગ્ય જે વાક્ય છે તેના વિષયમાં જે સાધુ છે તેઓને શ્રવ્ય સાધુ કહે છે.
- (૫) અથવા “શ્વસાહૂળે ને સંસ્કૃતાનુવાદ “વ્યસાધૂના પણ થાય છે, તેને અર્થ એ છે કે-aષ્ય એટલે અનુકૂલ કાર્યના વિષયમાં જેઓ સાધુ અર્થાત્ નિપુણ છે.
(૬) આ પદમાં “ો શબ્દથી અઢીદ્વીપમાં રહેતા એવા સર્વ મનુષ્યનું ગ્રહણ થાય છે, કે જે નવસો જન પ્રમાણ ઉંચાઈમાં છે અને એકહજાર એજન