________________
મહામાભાવિક નવમરણું. अविदलिअजाणवत्ता, खणेश पावंति इच्छिअं कूलं । पासजिगचलणजुअलं, निचं चिअ जे नमति नरा ॥५॥ [સુતમિત્તે ઉદ્ઘન કરવોઢiળાના લંત્રાતમવિલંધુનિનામુવારે | अविदलितयानपात्राः क्षणेन प्राप्नुवन्तीप्सितं कूलम् ।
ráરિશુરારું નિ ચિર જે રમતિ ના II ] ભાવાર્થ –ઉગ્ર વાયુ વડે ક્ષોભ પામેલા, ઉત્કટ કલેલ વડે ભયંકર ગર્જના કરતા તથા સંભ્રાંત થએલા અને ભયથી વિવલ થએલા ખલાસીઓએ જેમાં વહાણ હાંકવારૂપ વ્યાપાર મૂકી દીધો છે એવા સમુદ્રમાં [પણ] જે મનુષ્યો નિરંતર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણયુગલને નમે છે તેઓ અક્ષત યાનપાત્ર-વહાણ સહિત એક ક્ષણવારમાં જ ઈચ્છિત એવા સમુદ્રના તીરને પામે છે. ૪પ
માસ્રાયઃ-મધ્યમાં હૂંકારની નીરો [ સાધકનું નામ લખીને, ઉપર કાર વીંટીને, તેને ફરતા કાર સંપુટ વીંટવા, તેને ફરતી આઠ પાંખડીઓમાં ૩ ઈંf પાર્શ્વનાથાદ વા એ મન્નાક્ષરો લખીને, તેને ફરતી સેળ પાંખડીઓમાં ઈંકાર લખીને, તેના ઉપર ફરતી સોળ પાંખડીઓમાં અનુક્રમે
હૈ જલ્દી રજૂ જસ્ટ a દ મેં જ઼ ઇસ. ૪: વીંટીને, ફરતા કારના ત્રણ આંટા મારીને, [કારથી રૂંધન કરવું]. (આકૃતિ માટે જુઓ નમો યંત્ર ૧૧ ચિત્ર નં. ૧૫૩)
આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યો તથા હરતાલ સહિત લખીને ઉત્તમ એવા એક હજારને આઠ ૧૦૦૮ ફૂલોથી પૂજન કરીને, લ તથા નૈવેદ્ય ઘણું જ ધરાવીને, (યંત્રને પોતાની પાસે રાખવાથી વહાણવટીના જલભયનો નાશ થાય છે. આ બાબતમાં શંકા કરવી નહિ.
વળી - ૩૪ ઇંતેજ મણાવિજ્ઞા દેવોના માથા વિવિધ વેરામ भंडाणं भूआणं अहीणं दिहीण चोराणं चारियाणं जोहाग वग्घाणं सीहाणं सूआण महोरगाणं गंधवाणं असिं दुसत्तागं दिट्रिबधणं करिस्सामि इंदनरिंदे स्वाहा ॥ આ વિદ્યાને (સતત) જાપ કરવાથી કેઇ પણ ઠેકાણે ભય ઉપસિથત થાય નહિ.
- તથા-૩૪ મેસુ મતે મરી જતા મત્તા ચોરા મારું વીર્દકારાહિં તાઢાહિયા મુનિસ્ટાર્દ વુિં ૩ સેર ૩ મેહુ મા દર સ્થાઆ મન્નથી તસ્કરને ભય ઉપસ્થિત થતો નથી. આ તસ્કર રક્ષા મન્ત્ર છે. આ મંત્રના પહેલાં ૧૦૦૮ એક હજાર આઠ જાપ કરીને સિદ્ધ કર્યા પછી, કાય પડે ૨૧ વાર તપ કરવાથી કાર્ચ સિદ્ધિ થાય છે. આ મ~ની પણ પૂર્વ વિધિએ ગુરૂના ઉપદેશથી સાધના કરવી.