________________
૧૭૭,
નમિણ સ્તોત્ર. અગ્નિભયહર માહાસ્ય
खरपवणुअवगदव-जालावलिमिलिअसयलदुमगहणे । डजंतमुद्धमयवहु-भीसणरवभीमणम्मि वणे ॥६॥ जगगुरुगो कमजुअलं, निव्वाविअसयलतिहुश्रणाभो। जे संभरंति मणुआ, न कुणइ जलगो भयं तेसिं ॥७॥ [खरपवनोद्धृतधनवज्वालावलिमिलितसकल दुमगहने। दह्यमानमुग्धमृगवधूभीषणरवभीषणे घने॥ जगद्गुरोः क्रमयुगलं निर्वापितसकलत्रिभुवनाभोगम् ।
ये संस्मरन्ति मनुष्या न करोति ज्वलनी भयं तेषाम् ॥] ભાવાર્થ–પ્રચંડ વાયુ વડે આમ તેમ પ્રસરેલી દાવાનલની જવાળાની શ્રેણિવડે પસ્પર મળી ગયાં છે વનખંડો જેમાં તથા બળતી મુગ્ધ મૃગલીઓના શબ્દો વડે અથવા બળતા વનમાં જવાળાથી આકુળ વ્યાકુલ થએલા મૃગોના મોટા આનંદથી ભયાનક દેખાતા વનને વિષે જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ સ્વામીને આપત્તિરૂપ તાપની શાંતિ વડે સુખી કર્યા છે ત્રણ લોકના પ્રાણીઓ જેણે એવા ચરણ યુગલનું જે મનુ સમ્યક પ્રકારે સ્મરણ કરે છે તેઓને તે અગ્નિ પણ ભય કરતો નથી. ૨-૭ માત્રાસ્નાય:
પ્રથમ અગ્નિમંડલ કપીને મધ્યમાં શ્રીંકાર સહિત દેવદત્ત નામ લખીને, તેના ઉપર ચકાર [ તથા શ્રીંકાર ] અક્ષરથી વીંટીને, ઉપર ફરતા સોળ સ્વરે વટીને, તેના ઉપર ઈંકારના ત્રણ આંટા મારીને [ સાં કારથી રૂંધન કરવું. (આકૃતિ માટે જુઓ. નમિ. યંત્ર. ૧૨ ચિત્ર નં. ૧૫) તથા ૐકાર સંપુટમાં નામ લખીને, તેના ઉપર માયાબીજ (કાર) વીંટીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં સેળ સ્વર તથા જ અક્ષરથી વીંટીને, કારથી વીંટવા, તેના ઉપર કાર વીંટીને તેને ઉપર દ6 ાિં છું આઠ પાંખડીઓમાં વીંટવા, [તેના ઉપર ઈંકારના ત્રણ આંટા મારીને, ક્રોંકારથી રૂંધન કરવું ] અને તે યંત્રની માહેન્દ્રમંડલમાં સ્થાપના કરવી. (આકૃતિ માટે જુઓ નમિ. યંત્ર. ૧૩ ચિત્ર નં. ૧૫૫)
આ બંને યંત્ર કેશર વગેરે સુગથી દ્રવ્યોથી લખી ભુજાએ ધારણ કરવાથી અગ્નિ, દાવાનલ વગેરેના ઉપદ્રવથી રક્ષણ થાય છે,
૩ૐ હ્રીં ૪ઃ સ્વાદના આ અન્નથી ૧૦૮ પુષ્પથી (યંત્રની પૂજા કરવી. આકર્ષણ કાર્યને વિષે આગ્નેયમંડલવાળે યંત્ર (૧૨) તાંબાના પતરાં ઉપર મણ