________________
શ્રીનિત્તરશાંતિ સ્તવના
अजिअं जिअसव्वभयं, संतिं च पसंतसव्वगयपावं। નાગુ સંતિપુજારે, હોવિ વિવરે વિવામિ શ (નાહા)* [અનિત નિતરમયં, ફાતિ પ્રાન્તાવાપન્મા
arr તળુ , કૂવા વિનવી કવિતામિ ]ITTથil ભાવાર્થ-આ લોકના સહવિધ ભય (ઈહલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, મરણ ભય અને અપકીતિ ભય)ને જેઓએ જિતેલા છે એવા શ્રી અજિતનાથ નામના બીજા તીર્થકર તથા સર્વ રોગ અને પાપને શાંત કરનાર એટલે નાશ કરનાર શ્રી શાંતિનાથ નામના મેળમા તીર્થંકર એ બંને જગતના ગુરૂ અને શાંતિના કરનારા છે, તેઓને હું નમસ્કાર કરું છું.
ववगयमंगुलभावे, ते हं विउलतवनिम्मलसहावे ।
निरुवममहप्पभावे, थोसामि सुदिट्ठसम्भावे ॥२॥ (गाहा) ૪ આ ગાથા છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
मुणि ट गुरू तत्थ न जो विसमे छटो उमज्झगो पढमे ।
दुइए उ दलम्मि लहू छटो सेसं समं गाहा ॥१॥ (सप्त चतुर्मात्रा गुरुश्च तत्र न जगणो (ISI) विषमे षष्ठस्तु मध्यग: प्रथमेऽर्धे । द्वितीये तु दले लघुः થઇ. સમું (gg) જાતિ ના
दुइया छट्टे पढमाउ सत्तमे लाउ कुणइ उवरिदले ।
न लहुम्मि पंचमे पढमयाउ इह तलदले विरई ॥२॥ (उपरितनार्धे षष्ठे [चतुर्लघुकेऽर्वाक] द्वितीयाल्लात्सप्तमे प्रथमाल्लाद्विरति कुरु। इहाधस्तनेऽर्धे पंचमे चतुर्मात्रिकलघुगणे प्रथमाल्लानविरतिः ॥२॥ ' અર્થાત-સાત ટગણ (ચાર માત્રાવાળા) પછી એક ગુરૂ પ્રથમ અર્ધમાં આવે, ત્યાં વિષમ (ત્રણ પાંચ વગેરે એકી ટગણમાં જગણ (s)ન હોય. છઠ્ઠો ગણ મધ્યમાં ક ગણ (s)વાળો હોય. બીજા અર્ધમાં તો પાંચ ટ ગણુ પછી છઠ્ઠો લઘુ હોય. બાકીનું પહેલા અર્ધ પ્રમાણે એટલે સાતમો ટ ગણું અને પછી ગુરૂ એ પ્રકારે ગાથા છંદ જાણો. હુતિર૩પંછત્રા : વટતપનામનઃ” અહીં બે માત્રાનો ક ગણ, ત્રણને ચ ગણ, ચારને 2 ગણ, પાંચનો ત ગણુ અને છ માત્રાનો પ ગણ એવા નામના પાંચ ગણ ગણેલા છે. બીજી કેટલીક સંજ્ઞા ઈદગ્રંથથી જાણી લેવી. અહીં છઠ્ઠા ૮ ગણમાં બીજા લઘુની પહેલાં વિરામ કરો, અને સાતમા ટ ગણમાં પહેલા લઘુની પૂર્વે વિરામ કરવો તથા બીજા અર્થમાં પાંચમા ટ ગણુમાં પહેલા લઘુની પૂર્વે વિરામ કરવો.