________________
મહામાભાવિક નવસ્મરણ. सावार्थ:
આ ૧૭૦ ના યંત્રથી સર્વ કાર્યમાં સુખ ઉપજે. चित्र. १3०
इदं सप्ततिशतं यंत्रं प्रधानचंदनेन स्थाल्यां लिखित्वा जातिलेखिन्या अष्टोत्तरशतं पुष्पैः संपूज्य ततः स्थाली प्रक्षाल्य पानीयं सप्तदिनानि पिबेत् सर्वदोषा यांति तं संहरति। पट्टे भक्त्या पुष्पादिभिः संपूज्यः सकलदृषितोपद्रवं राज्यादिभयं च प्रशमयति सर्वजनानुरागं च करोति। नवमं यंत्रविधिः संपूर्ण: ॥ भावार्थ:
આ ૧૭૦ નો મંત્ર ઉત્તમ ચંદનવડે જઈની કલમથી થાળીમાં લખી ૧૦૮ પુષ્પથી પૂજિ તે થાળી પખાલીને પાણી ૭ સાત દિવસ સુધી પીવાથી સર્વ દેને નાશ થાય. પાટલા ઉપર લખી ભક્તિપૂર્વક પુષ્પાદિથી પૂજન કરવાથી સર્વ પ્રકા૨ના દુષ્ટ ઉપદ્ર, રાજ્ય વગેરેના ભયની શાંતિ કરે, [અને] સર્વ લેકને અનુરાગી બનાવે. थित्र. १31___ यंत्रमिदं गृहे चतसृषु भित्तिषु लिखेत् सर्वचौरभयं हरति । ભાવાર્થ:
આ યંત્ર ઘેર ચારે દિશાની ભિતે લખવાથી ચોરના ભયનું નિવારણ કરે છે. चित्र. १३२
पणवीसा य असिआ पनरप्त पन्नास जिणवर समूहो । नासेउ सयलदुरिअं भवियाणं भत्तिजुत्ताणं ॥१॥ वीसा पणयाला विय तीसा पन्नत्तरी जिणवरिंदा । कम्मरयविप्पमुक्का झायह पए पयत्तेण ॥२॥ सत्तरि पणतीसा वि य सट्ठी पंचेव जिणगणो एसो । जो झाएइ पइट्ठो सो मुच्चइ सयलदुरिएहिं ॥३॥ पणपन्ना य दसेव य पन्नटी तह य चेव चालीसा । अकोहे य तित्थयरा सोलस कुठेहिं झाएह ॥४॥ पंचदसकम्मभूमिसु उप्पन्नं सत्तरि जिणाण सयं । विविहरयणाइवन्नो-वसोहि हरउ दुरियाई ॥५॥ कम्मयखित्तुप्पन्ने तित्थयरे लोगसामिणो इहई । तिविहंमि उ कालजुए सव्वं तिविहेण वंदामि ॥६॥