________________
ઉવસગ્ગહર ાત્ર
विसहरफुलिंगमंतं, कण्ठे धारेइ जो सया मणुओ । तस्स गहरोगमारी - दुइजरा जंति उवसामं ||२||
[विषधरस्फुलिङ्गमन्त्र, कण्ठे धारयति यः सदा मनुजः । तस्य ग्रहरोगमारीदुष्टज्वरा यान्ति उपशामम् ॥]
૧૩૯
અઃ—જે મનુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામ ગર્ભિત વિષધર સ્ફુલિંગ નામના [અઢાર અક્ષરના] મંત્રને નિરંતર કંઠને વિષે ધારણ કરે છે એટલે સ્મરણ કરે છે, તેના દુષ્ટ [સૂર્ય વગેરે] ગ્રહ, [ક', કુષ્ટ, જલેાદર વગેરે] રાગ, મરકી અને [એકાંતરા, ચેાથીઓ વગેરે] જવર વગેરે સર્વ ઉપદ્રવેા શાંત થાય છે—નાશ પામે છે. આ ગાથામાં છત્રીશ લઘુ અને એ ગુરુ મળી કુલ આડત્રીશ અક્ષરે છે. ચન્દ્રા ટીકા-મન્ત્રાસ્નાયઃ
પ્રથમ અદલ કમલની મધ્યમાં મૈં કારની અંદર (સાધકનુ) નામ લખીને, પાંખડીઓમાં ૐ પાāનાથાય નમઃ ના એકેક મન્વાક્ષર લખીને, [પાટીકાના મતે જમણી બાજુ પાર્શ્વયક્ષ તથા ડાબી બાજુ પાર્શ્વયક્ષિણી (પદ્માવતી)ની સ્થાપના કરીને,] તેની બહાર ચાર દિશાઓની ચાર પાંખડીઓમાં ૩ વ્રહ્મને નમઃ, ૐ ધરણેન્દ્રય નમઃ, ૐ શાશાય નમઃ, ૐ પશ્ચાત્રસ્યે નમઃ લખીને, બહાર ફરતા સાળ સ્વરા લખીને, તેની બહાર આઠ પાંખડીઓ કરીને, તેમાં ૐ હ્રીં શ્રીં ? મિઙળ ૨ પાસ ૩વિસર ૪ વસદ ૫ નળ ૬ ઝુસ્ટિંગ છઠ્ઠી નમઃ ૮ આ પ્રમાણે મન્ત્રરાજની સ્થાપના કરીને, ફરી આઠ પાંખડીઓમાં ૐ નમો અવિધતાળ હ્રીં નમઃ, ૐ નમો સિદ્ધાળું ઠ્ઠી નમઃ, ૐ नमो आयरियाणं ह्रीं नमः, ॐ नमो उवज्झायाणं ह्रीं नमः, ॐ नमो लोए सव्वसाहूणं ह्रीं નમ:, ૐ શાનાય હ્રીં નમઃ, ૐ વાનાય દીઁ નમઃ, ૐ ચઽત્રાય દીઁ નમઃ, આ આઠ શબ્દો આઠ પાંખડીઓમાં લખીને, ફ્રી પણ સેાળ પાંખડીએમાં ૐ જ્ઞેયૈ નમઃ, ॐ प्रज्ञप्त्यै नमः, ॐ वज्रशृङ्खलायै नमः, ॐ वज्राङ्कश्यै नमः, ॐ अप्रतिचकायै नमः, ॐ पुरुषदत्तायै यमः, ॐ काल्यै नमः, ॐ महाकाल्यै नमः, ॐ गौर्यै नमः, ॐ गान्धार्ये नमः, ॐ सर्वास्त्रमहाज्वालायै नमः, ॐ मानव्यै नमः, ॐ वैरोट्यायै नमः, ॐ अच्छुप्तायै નમઃ, ૐ માનસ્યે નમઃ, ૐ મામાનસ્યે નમઃ આ પ્રમાણે એકેક શબ્દ એકેક પાંખડીમાં લખીને તેના ઉપર આઠ પાંખડીએમાં આઠ નાગરાજેનાં નામ લખીને, તેને ફરતી ચાવીશ પાંખડીએમાં ચેાવીશ જિનેશ્વર દેવાની ચાવીશ માતાઓનાં નામની શરૂઆતમાં કાર તથા અંતમાં નમઃ શબ્દ સહિત લખીને, તેની બહારની બાજુમાં સેાળ પાંખડીઓના કમલની દરેકે દરેક પાંખડીઓમાં એકેક મન્ત્રપદ ૭ મુદ્રાય નમઃ,