________________
ચાણુમદિર મન્ત્રાદયા.
છે તેવા લિખે, લીલું આસન, માલા ચંદનની, નૈઋત્ય દિશા તરફ મુખ રાખવું. ચંદન, અગર અને ઘીને ધૂપ દેવા.
ગુણ—નેત્રરોગની પીડાના નાશ થાય છે. ક્લાક. ૨૨—
ઋદ્ધિઃ— દર્દી હેં નમો તવત્તપાપ ॥ મન્ત્ર:—ૐ નમો પદ્માવત્યું મુહૂઁ નમ: I યંત્ર—ચ'પકવૃક્ષાકાર આકૃતિમાં દસ પાંદડા બનાવીને તેની મધ્યમાં મંત્ર લખવા, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી. આકૃતિ માટે નુ ચિત્ર. ૩૧૪ વિધિ:–એકવીશ દિવસ, ઘરરાજ ૧૦૮ જાપ કરવા, ડાભનું આસન, તુલસીની માલા, નૈઋત્ય દિશાએ મુખ રાખવું. રાલ, ગુગલ, છડછડીલા, ઘીને ધૂપ દેવા. ભૂમિશયન કરવું, એકાંતમાં જાપ કરવા.
ગુણ—માગમાં સારાં ફૂલ નીપજે-પેદા થાય.
શ્લાક, ૨૩—
ઋદ્ધિઃ— ી અર્દૂ ળમો વજ્ઞપદ્ળાવ ॥ મન્ત્ર—૪ નમો શ્રી તી ા થી ધરઃ નમઃ || યંત્ર—ગાલાકૃતિએ ત્રણ કાઠા કરવા, મધ્ય કાઠામાં બ્લ્યૂ લખવું, ખીજા કાઠામાં ઋદ્ધિ લખવી, ત્રીજા કાઠામાં મંત્ર લખવે. આકૃતિ માટે જુએ ચિત્ર.૩૧૫ વિધિ—સત્તાવીશ દિવસ, દરરાજ ૧૦૦૦ જાપ કરવા, લાલ આસન, લાલ રેશમની માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું. ચંદન, ચૂક, સિલારસનેા ધૂપ દેવા ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું અને એકાંતસ્થાને જાપ કરવા.
ગુણ—રાજદરબારમાં જયની પ્રાપ્તિ થાય.
શ્લાક. ૨૪—
૪૫
ઋદ્ધિઃ— અર્દ નમો
સામિયા
મન્ત્ર— દર્દી સ્ત્ર શ્રી વશે થોડામુને પ્રો [પ્ર?] હૂઁ નમઃ ॥
યત્ર—સમચારસ સેાલ કેાડાના યંત્રમાં મંત્ર લખવા, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૧૬
વિધિ-સતાવીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવેા, લાલ
માલા, પૂર્વદેશામાં મુખ રાખવું, પચીશ શેર ખીર અનાવરાવી, શ્રાવકની એકવીશ કન્યાને જમાડવી, સફેદ ચંદનને ધૂપ દેવા. એકાંત જંગલમાં અથવા જાપ કરવા.
આસન, લાલ અને શીરા [અને મલીને] કપૂર, મૂશ્ક, શિલારસ અને અટવી અગર પર્વત પર આ