________________
મહામાભાવિક નવસ્મરણ. યંત્ર-બે મુખવાળા સર્ષની આકૃતિ કરીને ઉપરના ભાગમાં ઋદ્ધિ અને નીચેના ભાગમાં મંત્ર લખવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૦
વિધિ-સાત દિવસ સુધી દરરોજ ૧૦૮ વખત જાપ કર, કાલું આસન, ચંદનની માલા, અગ્નિ દિશા તરફ મુખ રાખવું. ગુગલ, અને કંદરૂનો ધૂપ દે.
ગુણ–જે પુરુષ અગર સ્ત્રીને સર્પ કરડ્યો હોય તેને ગારડુકિનાઈ (લીમડાનું ઝુમખું?) ઝાડે દીજે સપને ઝેર ઉતરી જાય. શ્લોક, ૧૯–
ઋધિ –૩૪ શ્રી મર્દ નો પુરાત્તાપ | મત્ર - ૐ નમો માવતિ ggggવા િનમઃ |
યંત્ર-આંબાના ઝાડની આકૃતિએ સત્તર પાંદડાં વાળે યંત્ર બનાવીને, પાંદડાની મધ્યમાં મંત્રના અક્ષરે લખવા, ઉપરની બાજુ પર ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૧
વિધિ–બાગની અંદર ચઉદ દિવસ સુધી, દરરોજ ૧૦૦૦ જાપ કર, ડાભનું આસન, તુલસીની માલા, રાલ, કંદરૂ, ગુગલ છાડછડીલે, ઘીને ધૂપ દેવો.
ગુણ–બાગમાં ફૂલ ન ઉગતાં હોય તે નવપલ્લવિત થાય. શ્લોક, ૨૦–
વધિ –ૐ હ્રીં મર્દ મો રાહુવિgારાઇ છે મત્ર –૩% નો ગ્રંairળ નમઃ | યંત્ર–
ષણ યંત્ર મધ્યે મંત્ર લખીને, ઉપર ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૨
વિધિ–એકાંતસ્થાને ૪૯ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવો, આસન જોગિયાનું, માલા રૂદ્રાક્ષની, ઈશાન દિશા તરફ મુખ રાખવું. ગુગલ અને રાલને ધૂપ દે. ભૂમિશયન કરવું તથા બ્રહ્મચર્ય પાળવું.
ગુણ–ઉપર પ્રમાણે કરવાથી ઉચ્ચાટન થાય છે. શ્લોક. ૨૧–
ઋધિક–૩૪ દી અ અ અવિવાળા | મન્ચઃ–38 શ્રીં શ્રીં #ાં શી નમઃ |
યંત્ર-અષ્ટદલ કમલની [ મધ્ય કર્ણિકામાં 3 કાર લખો] આઠ પાંખડીએમાં મંત્રાક્ષરે લખવા, ઉપર ઋદ્ધિના અક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૧૩
વિધિ–દરરોજના સાત દિવસ સુધી ૧૦૮ વખત જાપ કર, યંત્ર જેવો
PS