________________
કલ્યાણમદિર મન્ત્રાન્તાયા.
ગુણ—ચારાઈ ગએલી વસ્તુ પાછી આવે, ધન મળે અને ખેાવાયેલીગુમાવેલી વસ્તુ પાછી મલી આવે. શ્લાક ૫—
ઋદ્ધિ—ીં અને નમો ચૂસળધ્રૂસળાવ ॥ મન્ત્રઃ—ૐ નમો જાહŕચ્]નમઃ સ્વાઢા ॥
૪૩
યંત્ર—ત્રિશૂલાકૃતિની મધ્યમાં ઋદ્ધિ લખવી, ચારે બાજુ ફરતા મંત્ર લખવે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૦૭
વિધિ—પચીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા. કાલું આસન, કાલા અરીઠાના મીંજની માલા, દક્ષિણ દિશાએ મુખ રાખીને ગણવી. ગુગલ, ખાપરા, લાલ મરચાં અને નૂન(લૂણ ?)ને ધૂપ ધ્રુવે.
ગુણ—આ પ્રમાણે કરવાથી શત્રુ વૈરભાવ છેડે અને તેના નાશ થાય. શ્લાક. ૧૬—
ઋધિઃ—ૐ દીઁ અર્દ નમો નમય નળાસર ॥
મન્ત્રઃ— નમો ગૌરિ તંત્રે વજ્ર હાઁ નમઃ
યંત્ર—દ્વાદશ દલ કમલાકૃતિની બાર પાંખડીએમાં મત્ર લખવા, ચારે બાજુ ફરતી ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૦૮
વિધિ—સાત દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, સફેદ આસન, સ્ફટિકની માલા, વાયવ્યખુણા તરફ મુખ કરવું, ગુગલ, મેવા, ઘી અને ચંદનને! ધૂપ દેવે. ગુણ—પર્વતપરના ઉપસર્ગ અને વનના ભયના નાશ થાય. લેાક. ૧૭–
ઋદ્ધિઃ દર્દી મર્દ નમો યુદ્ધ[દિ?] બનપ ॥
મન્ત્રઃ—ૐ નમો ધૃતિનેયે હી થી ી .મેં કાં ાઁ નમ: ।
યંત્ર—ચાખડા સાલ ખુણામાં મંત્ર લખવા, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૦૯
વિધિ—ચઉંદ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવેા, સફેદ આસન, સ્ફટિકની માલા, નૈઋત્ય ખુણા તરફ મુખ રાખવું. ચંદન, કપૂર, ઈલાયચી અને ઘીના ધૂપ દેવે.
ગુણ—[યંત્ર પાસે રાખવાથી] વિગ્રહની શાંતિ થાય છે. ક્લાક. ૧૮–
ઋઃિ— ઢા અર્થે નમો ાસે સટ્ટા સુનંતિ ॥
મન્ત્રઃ— નો [g?]તિરેથૈ વિનિશિયૈ નમઃ - સ્વાદા