________________
લાયસન્ત્રત થાય.
૪૫૭
કાવ્ય ૪–
ઋદ્ધિ ( અર્જુ ળો વિદ્યાયામાળ
મન્ત્ર:—૪ નમો હા હા શ્રીહોવાઃ: [zî] જ્ઞ = [Í] છાક્ષી ધૂ ક્ષ: ક્ષો સ્વાદા 1
યન્ત્ર—મધ્યમાં ષટ્કાણ કરીને, ષટ્કાણની મધ્યમાં બ્લ્યૂ લખીને, છએ ખાનામાં કાર લખવા, છ ખાનાની મહારના ખુણા ઉપર શ્રીકાર લખવા, પછી વલય દઈને, તે ઉપર ફરતા પચીશ ભેંકાર લખીને, તેના ઉપર વલય દઇને, ઋદ્ધિ, મન્ત્ર કરતા વીંટીને, તેના ઉપર વલય દઇને યંત્ર સંપૂર્ણ કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૩
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી, બંદીખાનાથી છૂટે, રાજ્યના તરફથી બંદીખાનાનું સંકટ ઉપસ્થિત થયું હાય તેનાથી શીઘ્ર છૂટે, વળી નિમિડ બંધને બાંધેલી લાઢાની સાંકળા તથા એડીએ પણ તેની પેાતાની જાતે જ તૂટી પડે છે. આ કાવ્ય વગેરેનું સ્મરણ કરવાથી એકવીશ દિવસમાં જરૂર બંધનમુક્ત થાય છે. વળી આ વિધિથી પ્રથમ સાધના કરવી—પવિત્ર થઈ, પૂર્વ દિશાએ પંચામૃત કુંભ, ચક્રેશ્વરી તથા ક્ષેત્રપાલની સ્થાપના કરીને, પીળાં વસ્ત્ર પહેરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરવી તથા તેલ અને સિંદૂરથી ક્ષેત્રપાલની પૂજા કરીને, આંબાની પાટલી ઉપર યંત્રની સ્થાપના કરીને, પીળાં પુષ્પથી પૂજન કરી, પીળી જપમાલાથી ૧૨૦૦૦ બાર હજાર જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. સકટ આવે ૧૦૮ વાર નિરતર મન્ત્ર ખેાલીને, યંત્રનું પૂજન કરીને, પંચામૃત શરીરે છાંટવાથી અંધનથી મૂક્ત થાય છે.'
તંત્ર:-પુષ્યાકે કાળા ધતૂરા પંચાંગ, ચમક પત્થર તથા ઘુવડની જીભનું તિલક કરવાથી બંધનથી મૂક્ત થાય છે.
ઈતિ છેંતાલીસમા કાવ્યની, પંચાંગ વિધિ સમાપ્ત,
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ૪૬ મા યંત્રની વિધિઃ
આ યંત્ર અષ્ટગંધથી ભેાજપત્ર પર શુભ દિવસે લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, પંચામૃતમાં ત્રણ ત્રણ દિવસ રાખીને પછી મસ્તકે અથવા ભૂજાએ ધારણ કરવાથી મંદીખાનામાં પડાતું નથી, કદાચિત્ બંધન યુક્ત હાય તેા યંત્ર બાંધવાથી તુરત બંધનથી છૂટે છે, બેડી બંદીખાનાની તુરત તૂટી જાય છે અને મંદીખાનાની સા નિશ્ચય કરીને માફ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૬૪
૧ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ—ઋદ્ધિ, મન્ત્ર જપવા, યંત્ર પાસે રાખવા, તથા યંત્રની ત્રિકાળ પૂજા કરવાથી કેદખાનામાંથી છૂટકારા થાય છે, રાજા વગેરેના ભય રહેતા નથી. દરરાજ ૧૦૮વાર જાપ કરવા જોઇએ.”