________________
उवसग्गहर स्तोत्र।
उपसग्गहरं पासं, पासं वंदामि कम्मघणमुक्कं । विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवासं ॥१॥ [उपसर्गहरपार्श्व पार्श्व वन्दे कर्मघनमुक्तम् ।
विषधरविषनिर्णाशं मङ्गलकल्याणावासम् ॥ ] અર્થ –જેઓના શાસનના ઉપસર્ગોનું હરણ કરનાર એવો શ્રીપાર્થ નામને યક્ષ જેમને સેવક છે એવા, જેઓ કમના સમૂહથી મૂક્ત થએલા છે એવા, જેઓના સ્મરણમાત્રથી સપના વિષને નાશ થાય છે એવા તથા જેઓ મંગલ અને કલ્યાણના સ્થાનરૂપ છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વાંદું છું. આ ગાથામાં લઘુ બત્રીશ અને ગુરુ પાંચ મળી કુલ સાડત્રીશ અક્ષરે છે.
ચટીકા. મન્વાખ્યાય -
મધ્યમાં ઢકારની અંદર દેવદત્ત લખીને, ફરતી ચાર પાંખડીઓમાં “gશ્ચનાથ' શબ્દને એકેક અક્ષર લખીને, પાંખડીઓની આગળના ભાગમાં દુર દુર અક્ષર લખીને, વિલય દઈને,] હા fહ દી ટુ દે દો દ દં આ સર્વ અક્ષરો ફરતા વીંટીને, માયાબીજના ત્રણ આંટા ફરતા વીંટવા. (આકૃતિ માટે જુઓ. ૩૦ યંત્ર. ૧ ચિત્ર નં. ૨૬), આ પ્રમાણે જગદ્વલ્લભકર નામને પ્રથમ યંત્ર કરો.
વળી વંકારની મધ્યમાં [સાધકના નામના અક્ષરે લખીને, બાકીના યંત્રની રચના ઉપર પ્રમાણે કરવાથી સૌભાગ્યકર નામને બીજે યંત્ર થાય છે. (આકૃતિ માટે જુઓ. ૩૦ યંત્ર. ૨ ચિત્ર નં ૨૭)
વળી માયાબીજ (હું )ની મધ્યમાં નામ લખીને, બહારના ચારે દલમાં પાર્શ્વનાથ શબ્દને એકેક અક્ષર એકેક દલમાં તેની બહારની બાજુ એ અક્ષર [પ્રથમ યંત્ર પ્રમાણે લખીને, તેને ફરતું વલય દઈને) ૬ ઠ્ઠા વગેરે બાર અક્ષરો ફરતા વીંટીને, તિને ઉપર વલય દઈને, તેની ફરતાં યાથી શરૂ કરીને કાર સુધીના માતૃકાક્ષરે વીંટીને ત્રીજે લક્ષ્મીવૃદ્ધિકર નામને યંત્ર કરવો (આકૃતિ માટે જુઓ ૩૬૦ યંત્ર ૩ ચિત્ર નં. ૨૮].