________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
ખાજી એ હાથની અંજિલ જોડીને એ ઢીંચણ જમીનને અડાડીને એક મુગટ અદ્ધ ભક્ત પુરુષ બેઠેલા છે, જે દેવાએ પ્રભુની કેવી રીતે સ્તુતિ કરી હતી તેનેા ખ્યાલ આપે છે, પ્રભુની ડાખી બાજુએ બંને હાથમાં ફૂલની માળા પકડીને એક સ્ત્રી ઊભેલી છે, તે આકૃતિ દેવાંગનાઓએ કેવી રીતે પ્રભુની સ્તુતિ તથા પૂજા કરી હતી તેના ખ્યાલ આપવાને ચિત્રકારના આશય રજુ કરે છે. ચિત્રની નીચેના ભાગમાં ચાર વાદ્ય વગાડનારા પૈકી એ દેવા અને હાથે ઢાલ વગાડે છે અને એ દેવા બંને હાથે ઝાંઝ જેવાં કાંઇક વાજીંત્ર વગાડે છે અને સાથે સાથે નાચતા જાય છે. તથા વચમાં બે નર્તકીઓ નૃત્ય કરતી દેખાય છે.
૪૧૦
छत्तचामरपडागजू अजब मंडिआ, झयवरमगरतुरय सिरिवच्छसुलंछणा । दीव समुदमंदर दिसागय सोहिआ,
સાથત્રવસદ્દસહ ચક્િર (હહિત્રય) सहावलट्ठा समप्पट्ठा, अदोसदुट्ठा गुणेहिं जिट्ठा ।
પસામિઠ્ઠા તવેળ પુઠ્ઠા, સિન્હેં ફઠ્ઠા સિÎíä નુઢ્ઢા ॥૨૩॥ (વળવાસિત્ર ) ते तवेण धुसव्वपावया, सव्वलोअहिअमूलपावया ।
સંપુત્રા શ્રમિત્રસતિાયયા, કુંતુ મે સિવમુદ્દાળ ટ્રાયયા ।।૪। (બાંતિl+) [छत्रचामरपताकायूपयवमण्डिताः, ध्वजवरमकरतुरगश्रीवत्ससुलाञ्छनाः ।
द्वीपसमुद्र मंदर दिग्गजशोभिताः, स्वस्तिकवृषभ सिंहरथचक्रवराङ्किताः ॥ स्वभावलष्टाः समप्रतिष्टाः, अदोषदुष्टा गुणैर्ज्येष्ठाः ।
प्रसादथेष्ठाः तपसा पुष्टाः, श्रीभिरिष्टशः ऋषिभिर्जुष्टाः ||
* આ લલિતક છંદનું લક્ષણ આ પ્રમાણે છેઃ——
चरणो टगणचउक्कं, गुरू तहा ललिययं अवरं ॥ ( चगणष्टचतुष्कं गुरूश्च तथा ललितकमपरं )
અર્થાત્:-એક ચગણુ, પછી ચાર ટગણુ ત્યારપછી એક ગુરુ એમ ચારે પાદમાં હોય એ બીજો લલિતક છંદુ જાણુ
•l.આ વાનવાસિકાòંદનું લક્ષણ આ પ્રમાણે છે:
चउको नवबारसहहिं सा वाणवासिआ ॥
( टचतुष्कं नवमी द्वादशी च लघुना मात्रा सा वानवासिकाः ॥ )
અર્થાત્—ટગણુ ચાર, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ હોય, એ પ્રમાણે ચાર પાદ હાય તે વાનવાસિકા છંદ કહેવાય છે.
+ આ પરાંતિકા છંદનું લક્ષણ આ પ્રમાણે છેઃ—— अडकलरगणो लहुगुरु, सन्वहि तह वरंतिआ होइ