________________
૫૧૪
મહામાભાવિક નવસ્મરણું गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः।
सर्वदा सर्वलोकेषु ते भवंतु जिनोत्तमाः ॥२७॥ અર્થાત્ –બાકીના સોળ તીર્થકરોની સ્થાપના કાર તથા કારના સ્થાનમાં કરવી. આ પ્રમાણે વીશ તીર્થકરેની સ્થાપના માયાબીજ (હ)માં છે. આ જિનેશ્વરદેવ રાગ, દ્વેષ અને મોહથી રહિત છે અને સર્વ પાપકર્મોથી મુક્ત છે, એવા ઉત્તમ તે જિનવરે સર્વલોકમાં સંપૂર્ણ સુખ આપવાવાળા હે–થાઓ.-૨૬, ૨૭.
देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा।
तयाच्छादितसवांगं मां मा हिंसंतु पनगाः॥२८॥ અથ–દેવોના દેવ શ્રીજિનેશ્વરદેવના સમૂહની પ્રભાથી આચ્છાદિત થએલા મારા સર્વ અંગોને સર્ષની જાતિના છ પીડા ન કરે-૨૮
देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा।
तयाच्छादितसर्वांगं मां मा हिंसंतु नागिनी॥२९॥ અર્થા--પ્રથમના પદના અર્થની બરાબર આને પણ અર્થ સમજે, ફક્ત સર્પની જાતિના જીવોની જગ્યાએ “નાગિની જાતિના છ પીડા ન કરે. આજ પ્રમાણે નીચેના શ્લોકમાં પણ સમજવું.-૨૯
વહેવ૦ ના રૂપે ગોહ જાતિના જીવો પીડા ન કરો.-૩૦ સેવવ વૃશ્ચિકઃ રૂકા વિંછીની જાતિના છ પીડા ન કરે.-૩૧ વવવ વાહિની (રૂરી કાકિની જાતિના દેવ પીડા ન કરે.-૩૨ સેવવવ (વિની રૂરૂ ડાકિની જાતિના દેવ પીડા ન કરે.-૩૩ વવવ યાકિની રૂકા ચાકિની જાતિના દેવ પીડા ન કરો-૩૪ ટેવવ૦ રાશિની રૂપા રાકિની જાતિના દેવ પીડા ન કરે.-૩૫ સેવવટ વિના રૂધા લાકિની જાતિના દેવા પીડા ન કરો.-૩૬ તેવ૦ કિની રૂા શાકિની જાતિના દેવો પીડા ન કરો.-૩૭ વવવ ઠ્ઠવિાની ર૮ હાકિની જાતિના દેવો પીડા ન કરે.-૩૮ વવવ રક્ષા: રૂડા રાક્ષસ જાતિના દેવે પીડા ન કરે.-૩૯ તે મરવા તેગ ભૈરવ જાતિના દેવ પીડા ન કરે.-૪૦ તેવ૦ છા ભેકસ જાતિના દેવ પીડા ન કરો.-૪૧ વવવ વિર: મછરા ર્કિનર જાતિના દેવે પીડા ન કરે.–૪૨ તેવા વ્યંતરા જરા વ્યંતર જાતિના દેવ પીડા ન કરે-૪૩