________________
* ૨૪
આ પ્રમાણે અંગન્યાસ કરી પંચાંગની રક્ષા કરવી અથવા લિ ૫૩% વા હૃા આ પાંચ બીજાક્ષરોથી પણ પંચાંગની રક્ષા કરી શકાય છે. “કલીકરણ”ના વિષયમાં વધારે જાણવાની ઇચ્છાવાળા જીજ્ઞાસુએ “ભૈરવપદ્માવતી કલ્પને “સકલીકરણ વિધિ” નામને બીજો અધિકાર જોઈ જવા મારી વિનંતિ છે.
આ ઉપરાંત ભૂમિશાધન, સ્નાન, વસ્ત્રપરિધાન કરવાનાં મંત્રો વગેરે પણ પ્રસ્તુત “ભરવપદ્માવતીકલ્પમાં આપેલા હોવાથી અત્રે આપવામાં આવ્યા નથી. દીપનાદિ પ્રકાર–
દીપનથી શાંતિકકર્મ, પલ્લવથી વિદેષણ, સંપુટથી વશીકરણ, રાધનથી બંધન, ગ્રથનથી આકર્ષણ અને વિદર્ભણથી સ્તંભન કર્મ થાય છે. આ છ ભેદો દરેક મંત્રોને લાગુ પડે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે—
૧ મંત્રની શરૂઆતમાં નામ સ્થાપન કરવું તે દીપન-દેવદત્ત હ. ૨ મંત્રના અંતભાગમાં નામ દર્શાવવું તે પલ્લવ-હીં દેવદત્ત. ૩ મંત્રના મધ્યભાગમાં નામ દર્શાવવું તે સંપુટ-હીં દેવદત્ત હીં. ૪ મંત્રની શરૂઆતમાં અને ભધ્યમાં નામોલ્લેખ કરે તે રોધન-દેવ હીં દત્ત હીં.
૫ એક મંત્રાક્ષર, બીજે નામાક્ષર, ત્રીજે મંત્રાક્ષર અને ચોથે નામાક્ષર, એવી રીતે સંકલિત કરવા તે ગ્રંથન-હીંદેહીંવ હીંદહીંત
૬ મંત્રના બબે અક્ષરે બાદ એકેક નામાક્ષર મૂકવો તે વિદર્ભણ-હીં હીં દે હીં હીં વ હીં હીં દ હીં હીં ત્ત
વાચકોની સુગમતાની ખાતર અહિંયા મંત્રાક્ષરોની જગ્યાએ હીં અને નામાક્ષરની જગ્યાએ દેવદત્તનો ઉપયોગ કરવામાં આવ્યા છે. કાર્ય ઉપસ્થિત થયે હીંના બદલે મંત્રાક્ષર અને દેવદત્તના બદલે નામના અક્ષર મૂકવાનું ખાસ ભૂલવું નહિ. પોપચાર પૂજા
મંત્રની આરાધના દરમ્યાન સાધકે દરરોજ સાધ્ય દેવની પંચોપચાર પૂજા કરવી જોઈએ તે આ પ્રમાણે—
૧ આલ્ફનન–૩% હૈ નમોડસ્તુ માવતિ ! પદ્માવતિ ! સેવિ ! ફ્રિ સંge ૨ સ્થાપના-ૐ હ્રીં નમોડતુ માવતિ ! પદ્માવતિ ! ! તિજી તિજી ઠઃ ૩: : ! ૩ સનિધીકરણ-૩૪ ૪ નમોડસ્તુ માવતિ ! પદ્માવતિ! સેવિ ! મમ ત્રિદિતા મવ ભવ વર્ષા ૪ પૂજન-૩ શ્રીં નમોર, માવતિ ! પદ્માવતિ ! સેવિ ! ધાવીન પૃથ્રુ નમ: ૫ વિસર્જન–૩૪ હી નોડતુ માવતિ ! પદ્માવતિ ! સેવિ ! વથાનં 8 ન: નઃ ગર
ઉપર પ્રમાણે પ્રથમ આવાહન કરીને, પછી સ્થાપના કરવી જોઈએ,ત્યારપછી સન્નિધીકરણ, પછી પૂજન અને અંતમાં વિસર્જન કરતી વખતે દરેકના જુદા જુદા મંત્રાક્ષરો બોલાવા જોઈએ, તેમાં “માવતિ ! પૂજાતિ! વિ!' ની જગ્યાએ જે દેવ અથવા દેવીની આરાધના કરવાની હોય