________________
परिशिष्ट १ श्री ऋषिमंडलस्तोत्रम्
आयंताक्षरसंलक्ष्यमक्षरं व्याप्य यत्स्थितं । अग्निज्वालासमं नादं विंदुरेखासमन्वितं ॥१॥ अनिवालासमाक्रान्तं मनोमलविशोधनं ।
देदीप्यमानं हृत्पने, तत्पदं नौमि निर्मलं ॥२॥ અર્થા–શરૂઆતને અક્ષર = અને છેવટને અક્ષર દ લખવાથી, તે બંને અક્ષરોની મધ્યમાં બધા વર્ણાક્ષરે આવી જાય છે. અગ્નિજવાલા સમાન છેવટના नाह अक्ष२ (ह)नभरतना मा ५२ भिंड () तथा २ (२३ ) ४शने 'अर्ह' शण्४ मनाया. या प्रमाणे मनावट। 'अहं' श६ मनिनी पासा समान પ્રકાશમાન છે, મનના [પાપરૂપી ] મલને છેવાવાલો છે અને અત્યંત નિર્મલ છે. આવા પ્રકાશમાન “ર્દ પદને હૃદયરૂપી કમલમાં સ્થાપન કરીને, મન, વચન અને કાયાથી હું નમસ્કાર કરું છું-૧-૨
अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः ।
सिद्धचक्रस्य सद्धीजं सर्वतः प्रणिदध्महे ॥३॥ અર્થાત્ – શબ્દ અરિહંતાદિક પંચ પરમેષ્ટિને વાચક છે તથા સિદ્ધચક્રનું બીજ છે અને તેથીજ સર્વ માંગલિક કાર્યોમાં તેને પ્રણામ કરવામાં આવે છે.-૩
ॐ नमोऽर्हद्भ्य ईशेभ्यः, ॐ सिद्धेभ्यो नमोनमः । ॐ नमः सर्वसरिभ्यः, उपाध्यायेभ्य ॐ नमः ॥४॥ ॐ नमः सर्वसाधुभ्यः, ॐ ज्ञानेभ्यो नमोनमः।
ॐ नमस्तत्त्वदृष्टिभ्यश्चारित्रेभ्यस्तु ॐ नमः ॥५॥ અર્થાત્ –અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્ર એ આઠેને કાર સહિત વારંવાર નમસ્કાર છે.-૪,૫ __ * ॐ नमः सर्वसाधुभ्यः, तत्त्वदृष्टिभ्य ॐ नमः।
___ॐ नमः शुद्धबोधेभ्यश्चारित्रेभ्यो नमोनमः ॥५॥-सा प्रभाये ५९ ५४ भणी माछे.