________________
મહામાભાવિક નવસ્મરણ. श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेतदर्हदाद्यष्टकं शुभं ।
स्थानेष्वष्टसु विन्यस्तं पृथग्वीजसमन्वितं ॥६॥ અર્થાત-કલ્યાણને તથા સંપત્તિને આપવાવાળા ઉપરોક્ત અરિહંતાદિક આઠે પદેની સ્થાપના બીજાક્ષર સહિત જુદી જુદી આઠે દિશાઓમાં કરવાથી તે સુખ તથા લક્ષ્મીને આપવાવાળા થાય છે.-૬
आद्यं पदं शिखां रक्षेत् परं रक्षतु मस्तकं । तृतीयं रक्षेन्नेत्रे द्वे तुर्य रक्षेच्च नासिकां ॥७॥ पंचमं तु मुखं रक्षेत् षष्ठं रक्षेत्तु घंटिकां।
सप्तमं रक्षेन्नाभ्यंतं पादांतं चाष्टमं पुनः॥८॥ અર્થાત -અરિહંતાદિક આઠ પદે પિકી અનુક્રમે પહેલા અરિહંતપદથી શિખા (ચટલી)ની રક્ષા કરવી, બીજા સિદ્ધ પદથી મસ્તકની, ત્રીજા આચાર્ય પદથી બંને નેત્રોની, ચોથા ઉપાધ્યાય પદથી નાસિકા (નાક)ની, પાંચમા સાધુપદથી મુખની, છઠ્ઠા પદથી ગળાની, સાતમા પદથી નાભિની અને આઠમા ચારિત્ર પદથી બંને પગોની રક્ષા કરવી. ૭-૮
पूर्व प्रणवतः सांतः सरेफो यन्धि पंचषान् । सप्ताष्टादशसूर्याकान् श्रितो बिंदुस्वरान् पृथक् ॥९॥ पूज्यनामाक्षराद्यास्तु पंचातो ज्ञानदर्शनेः।
चारित्रेभ्यो नमो मध्ये ही सांतः समलंकृतः॥१०॥ અર્થાત –પ્રથમ પ્રણવ (૩૪) લખીને, પછી કારને અંત અક્ષર રેફ સહિત દુકાર (ઠ્ઠ)ની સાથે બીજે સ્વર આ કાર, એથે સ્વર ફેંકાર, પાંચમે સ્વર કાર, છઠ્ઠો સ્વર કાર, સાતમે સ્વર કાર, આઠમે સ્વર કાર, દશમે સ્વર સૌકાર અને બારમે સ્વર :, ઉપર બિંદુ સહિત અલગ અલગ લગાવવાથી અનુક્રમે ધ્રાં, દાં, હું છું. હેં, હૈં, હૈ, શુ લખીને, પછી પૂજ્ય એવા પાંચ પરમેષ્ટિ પદેના શરૂઆતના પાંચ અક્ષર લેવા અર્થાત્ સ, કિ, આ, ૩, Rા આ પ્રકારે લખીને, વળી તજ્ઞાનનચરિો (વશ્વનશાનચમ્યિ ) લખીને, અંતમાં “નર' થી સુશોભિત એ હ્રીંકાર બંને પદોની વચમાં લખવાથી સત્તાવીશ અક્ષરનો મૂલમંત્ર તૈયાર થાય છે તે આ પ્રમાણે –
મૂલમંત્ર–૩ ફ્રાં (fé) ઈંદે હૈ હૃદ અતિ આ ૩ જા સચીન જ્ઞાનવા િર્દી નમઃ આ સત્તાવીશ અક્ષરના મૂલમંત્રમાં પ્રથમના નવ બીજાક્ષર
૧ “ટ્રિન્નિ' એવો પણ પાઠ છે. ૨ “ઉત્તરનોધ એ પણ પાઠ છે.