________________
મહામાભાવિક અવસ્મરણ. પ્રશ્ન-છડું પદ “gો વારો છે, પરંતુ કેટલેક ઠેકાણે “ વંવાનોવારો પાઠ પણ જોવામાં આવે છે, તે બેમાંથી કયે પાઠ વાસ્તવિક છે?
ઉત્તર-સંસ્કૃતને જે નમસ્કાર શબ્દ છે, તેનું પ્રાકૃતમાં “નમાર વરસ્વરે દ્વિતી
એ સૂત્રથી “મોક્ષારોપદ બને છે, હવે જે કેટલેક ઠેકાણે મુક્યા?પાઠ જોવામાં આવે છે તેની સિદ્ધિ આ પ્રકારે થઈ શકે છે કે –“ લયો’ આ સૂત્રથી દુષ્ટ પ્રગના અનુસારે “ગોકારના સ્થાનમાં ઉકાર આદેશ કરવાથી “નમુવાર' પદ બની શકે છે, તેથી જ કેટલેક ઠેકાણે તે પાઠ જોવામાં આવે છે. તથા “શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહાસ્તોત્રના કર્તા શ્રી જિનકીર્તિસૂરિએ પણ પ્રારંભમાં “મિટ્ટિમુવાર એવો પાઠ લખ્યો છે, પરંતુ “શ્રી મન્નરાજગુણક૯૫મહોદધિના કર્તા શ્રી દયાલ શર્મા ઉપરોક્ત ગ્રન્થના પૃષ્ઠ. ૧૯૭ પર લખે છે કે –“હમારી સમ્પતિ मे "णमोक्कारो"ही ठोक है; क्योंकि विधान सामर्थ्य से यहां पर ओकारके स्थानमैं उकारादेश नहीं होगा, हृषीकेशजी ने भी स्वप्राकृत व्याकरण में नमस्कार का पर्याय वाचक प्राकृत पद "णमोक्कारो" ही लीखा है."
“gaો વંચામુ ’એ પદનો અર્થ એ છે કે-એ પાચેને નમસ્કાર કારણ કે પંડ્યાનાં લગ્ન પંmો વા નમાજ: રુતિ પંવનમ:' એ પ્રકારે તપુરૂષ સમાસ થાય છે, પરંતુ કદાચ કઈ આ પદને આ પ્રમાણે અથ કરે કે “એ પાંચ નમસ્કાર” તો એ અર્થ બરાબર નથી, કારણ કે આ દિશામાં ઉત દ્વિગુ સમાસને પ્રયેાગ સ્ત્રી લિંગમાં અથવા નપુંસક લિંગમાં થાય, જેમ કે “ત્રિોમી’ ‘ત્રિભુવન' “પંચાત્ર ઇત્યાદિ પદોમાં થાય છે, પરંતુ અહી પુરૂષલિંગનું પ્રતિપાદન છે; તેથી દ્વિગુ સમાસ નહી કરતાં ઉપર લખ્યા પ્રમાણે તપુરુષ સમાસ જ કરવો જોઈએ.
પ્રશ્ન-“પંચUTYરો'એ પદમાં ઈશિત્વ સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?
ઉત્તર-પંચામુવારોએ પદમાં જે ઈશિત્વ સિદ્ધિ સમાએલી છે તેનું કારણ આ પ્રમાણે છે –
(૧) “પં' શબ્દથી પંચપરમેષ્ઠિઓનું ગ્રહણ થાય છે તથા જે પરમ એટલે સર્વથી ઉત્તમ સ્થાન પર સ્થિત છે તેઓને પરમેષ્ઠી કહે છે, સર્વોત્તમ સ્થાન પર સ્થિત હોવાથી પરમેષ્ઠી બધાનાં ઈશ એટલે સ્વામી છે. તથા “નકાર' શબ્દ પ્રણામને વાચક છે, તેથી ઈશ સ્વરૂપ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાથી ઈશિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, કારણ કે ઉત્તમ સ્વામીઓને એવો સ્વભાવ જ હોય છે