________________
ભરામર અત્રતત્રાના,
૪૨૩
परगटितानि नादकरणतां देवकैश्चित् जवालयु सुखैस्तान वोधितादान बुद्धौ दान ! આ પ્રમાણે લખીને, વલય દઈને, ઋદ્ધિ મન્ત્ર વીંટીને તેના ઉપર ૩૪ મો અને અતુઢવઢવામાય આવીશ્વરચક્ષા પ્રાચ ા હૈ” નમ: આ મંત્ર વટવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૫
વિધિ–આ કાવ્ય, ત્રાદ્ધિ અને મન્નનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી જે કન્યા પિતાને ઈષ્ટ હોય તેની સાથે પાણિગ્રહણ થાય, તળી સ્ત્રી રીસાઇને ચાલી ગઈ હોય તો પાછી આવી મલે.
ત––પુષ્યાક યોગે શંખાવલી પંચાંગ તથા ઉંધાલી પંચાંગ શનિવારની સાંજના નૂતરી, કંકુ, ચોખા તથા સોપારી ધરીને તે બંને જડીનાં પંચાંગ લાવી વાટી કસ્તુરી, ગરૂચંદન, કેસર, સફેદ વગેરે ભેગાં કરી પિતાનાં વીર્યથી ગોળીવાળી જે સ્ત્રીને ખાવા પીવામાં ગુટિકા રવિવારના રોજ આપીએ તે વશ થાય.
ઇતિ દ્વાદશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત બારમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી શુભયોગે ભેજપત્ર પર લખી, સેનાના માદળીઆમાં નાંખીને, દુધ, દહ તથા ઘીમાં જુદા જુદા ત્રણ દિવસ સુધી રાખી પંચામૃતથી પખાલી જમણા હાથે બાંધવાથી [ઈચ્છિત કન્યાની પ્રાપ્તિ થાય, નિશ્ચયે કરીને વિવાહ થાય. વળી તાંબાના પતરાં ઉપર લખીને તપાવવાથી જે સ્ત્રીનું ચિંતવન કરે તેની સાથે પાણિ ગ્રહણ થાય. શ્રી હરિભદ્રસરિ કૃતામ્નાય સત્ય. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૯૬
કાવ્ય ૧૩
દ્વિ–૩૪ ફ્રી મર્દ નમો ૩જુમ ! भन्न-ॐ ह्रीं श्रीं हंसः ह्रीं ऐं ह्रीं ह्रीं द्रा द्रीं द्रों द्रः मोहिनी सर्व [जन] वश्य ફુરણ હાં . ૧ માં હૈ ફ્રી નમઃ પાઠ છે.
૨ માં વિધિ આ પ્રમાણે છે:-“યંત્ર પાસે રાખવો અને ૧૦૮વાર ઉક્ત મંત્ર વડે તેલ મંત્રીને હાથીને પાવાથી તેને મદ ઉતરી જાય છે. ૪૨ દિવસ સુધી દરરોજ ૧૦૦૦ જાપ લાલ માળાથી જપવા જોઈએ, અને ધૂપ દશાંગ વાપરવો જોઈએ.”
૩ , રણ અને માં “૪ શર્ટ નો કચ્છમળ’ પાઠ છે, જ્યારે ઘમાં ‘ગુમન' પાઠ છે. ૪ વ તથા માં “ ”. પાઠ છે, જ્યારે ઘરમાં “” પાઠ નથી.