________________
૨૨
મહામાભાવિક નવસ્મરણ.
વસ્તુ તથા સગાં સ્નેહી, દાસદાસી વગેરે તુરત જ પાછાં મલી આવે. ઇંદ્રધ્વજ શણગારી જલયાત્રા કરવી, વાજીંત્ર, ગીત, નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ, અમારી પડહે। દેવડાવી, અલિ, બાકુલા ઉંચે ઉછાળી નગરના સર્વ દેવદેવીઓને નૈવેદ્ય તથા લથી પુજીને અષ્ટમભક્ત કરી, દીપ, ધૂપ નૈવેદ્ય કરી સફેદ નવકારવાલીથી ઊભા ઊભા ચારે દિશાએ એકેક નવકારવાલી ગણી, સફેદ સરસવના ૧૨૦૦૦ બાર હજાર દાણા પર ૧૨૦૦૦ મંત્ર ગણીને તે મંત્રેલા સરસવ ઉછાળવાથી જલની વૃષ્ઠિ નિશ્ચયે કરીને થાય છે.
તંત્ર:-પુષ્પાર્ક ચેાગે લજાલુનાં પંચાંગ ગ્રહણ કરીને, છાયાએ સુવીને ખાવાએલા મનુષ્યના વચ્ચે જડી બાંધી ત્રિકાલ ચાબખા મારીએ તેા ખાવાએલા મનુષ્ય જલદી પાળેા આવે.
ઇતિ એકાદશ કાવ્ય પચાંગ વિધિ સપૂર્ણ, શ્રી હરિભરિ કૃત ૧૧ મા ચત્રનો વિધિઃ---
આ યંત્ર પાસે રાખવાથી પિશાચ લાગતા નથી, તૃષા લાગી હાય તેા જલ તરત મલી આવે છે, ખાવાએલા મનુષ્યના વસ્ત્ર ઉપર અલતા, હરતાલ, કંકુથી આ યંત્ર લખી, સાવરણીએ બાંધી, ત્રિકાલ કારડા મારવાથી ખેાવાએલા માણસ તુરત મલી આવે છે. વળી હરતાલ [તથા અલસીના તેલ]થી તાંબાના પતરા ઉપર લખી પતરાંને તપાવવાથી ખેાવાએલે માણસ તુરત મલી આવે છે. તેમાં સંદેહ ન જાણવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૪
કાવ્ય ૧૨
ઋદ્ધિશ—ઝ ↑ અä નમો દ્વૈતાળું નમો મુદ્દોથીન’।
ચત્ર—સાલ પાંખડીનું કમલ કરીને, મધ્યમાં
મન્ત્રા-૩૪(૪) એ એ એ : સર્વાગામનામોદિની સર્વજ્ઞનવયં બુહાર સ્વાહા । બ્લ્યૂ લખીને, પાંખડીએમાં % ટ્વીં શ્રીં પીં નિજ્ઞધર્મચિંતાય પ્રો કા ર્ં હૈં નમઃ લખીને, તેના ઉપર ૪ તો अनुदिन मनुज स्वायात्र सुभिक्षाय जामि श्रुतजलातिरथै परै प्रसिद्धि कैश्चित् देवा જેને ખેલાવવાની ઇચ્છા હોય તે આવી શકે છે. લાલ માળાથી ૨૧ દિવસ સુધી રાજ ૧૦૮ વાર જપવાથી પણ એ પ્રમાણે જ મળે છે. વિધિમાં ધૂપ કદના કરવા.”
૧ ૧માં ‘ૐ હૈં રેં નમો વોદ્ધિ યુદ્ધિળ સ્વાા' પાડે છે, જ્યારે ઘમાં ૐ હ્રીં ૐ નમો વોહી યુદ્દીન' પાડે છે.
૨ લમાં ૪ ૬
એ ' પાડે છે, જ્યારે 7 અને ઘમાં ૩૪ માં માં મેં ' પાઠ છે.