________________
ભક્તામર મત્રતત્રાાય,
૪ર૧ વિધિ-આ કાવ્ય, દ્ધિ અને મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી ઘુતમાં પરાજ ન થાય. વળી કલહરાટી કરીને રાજદરબારમાં જવાથી જય થાય છે. પિતાનું બેલ્યુ વચન બધાં પ્રમાણ કરે, કોધે ભરાએલે એ સામેને વાદી પ્રણામ કરે.
તંત્ર-પુષ્યાક ગે ઘુવડનાં હાડકાને પાણીમાં ઘસીને હાથે લેપ કરવાથી ઘુતમાં જરૂર જય થાય છે, રાજદરબાર પણ વશ થાય છે અને શત્રુને પરાભવ થાય છે.
ઇતિ દશમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત દશમા યંત્રની વિધિ –
આ યંત્ર જપત્ર પર અષ્ટગંધથી પુષ્યાક યોગે અથવા દીવાલીના દિવસે નાહી ધાઈને દીપ ધૂપ સહિત લખીને, વળી નૈવેદ્ય વગેરેથી પૂજન કરીને, પંચામૃતને હોમ કરીને, ૨૨૦૦૦ બાવીશ હજાર મૂલ મંત્રનો જાપ કરી સેવંતી તથા જાઈના લથી સેનાના માદળીઆમાં નાખી, માથે રાખવાથી નિશ્ચય કરીને વ્રતમાં જય થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૨
કાવ્ય ૧૧ – ત્રદ્ધિ –૩ દી નો અરિહંતાdi Tમ આસામીને ! મ––૩ૐ હ્રીં શ્રીં વસ્ત્ર છ છ સુમતિનિવાર[મમાયા નમસ્વાદ
યત્રઃ-બાર પાંખડીવાળું કમલ કરીને, મધ્યમાં ટુ સ્થાપીને પાંખડીઓમાં ૩ૐ હૈ (વસ્ત્ર ?) ( ?)ગ્રીમતિય નમ: લખીને, વલય દઈને, ત્રાદ્ધિ મન્ત્રવડે વીંટીને, તે ઉપર વલય દઈને, ઉૐ નમ મતે વિજય મયુર નાં ત (£) હૃદૈ (2) જૈ નમઃ આ મંત્ર વીંટવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૯
વિધિ–આ કાવ્ય, અદ્ધિ તથા મન્ચ જપવાથી તથા યંત્ર પાસે રાખવાથી ગઈ વસ્તુ પાછી મેલે, ખાવાએલાં મનુષ્ય, દાસ, દાસી પણ પાછાં મલી આવે. ચારે દિશા તરફ ઊભા રહીને દરેકે દરેક દિશાએ ૧૦૮ જાપ કરવાથી ગએલી
૧ , 1 અને ઇમાં “ઉત્તરવુદ્ધાળ' પાઠ છે.
૨ રહે તથા નમાં “% હૈં સૈ વસ્ત્ર શ્રી મત્તિકપાય નમઃ પાઠ છે, જ્યારે ઘમાં “ૐ હ્રીં શ્રી વરી થા મ#િસ્વાય નમ:' પાઠ છે, પરંતુ તે બરાબર નથી, કારણ કે અક્ષરો તેર થઈ જાય છે જ્યારે પાંખડીઓ બાર જ છે.
૩ માં વિધિ આ પ્રમાણે છે-“રનાન કરીને પવિત્ર વસ્ત્ર પહેરી, ધૂપ, દીપ, નૈવેદ્ય ફળ લઈ પ્રસન્ન ચિત્તથી ઊભા રહી સફેદ માળાથી ૧૦૮ વાર જાપ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી