________________
સહાપ્રાભાવિક નવસરણ.
યન્ત્ર—પાંચ પાંખડીવાળું કમળ કરવું, મધ્યમાં બ્લ્યૂ લખીને, પાંચ પાંખડીઆમાં ૐ હ્રાય નમઃ લખીને, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીંટીને, તેના ઉપર પચીશ નૌકાર વીંટીને, તે ઉપર ૭૪ નમો માવતે થયક્ષાય ↑ ૢ નમઃ વાત એ મંત્ર વીટવે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૯
૪૨૦
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનેા જાપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી માર્ગે ચાલતાં ચેાર અથવા ધાડના ઉપદ્રવ ટલે, વળી ઘરમાં ચારખુણે ચાર કાંકરી ૧૦૮ વાર મંત્રી મૂકીએ તેા ચાર પેસવા પામે નહિ. અને ચાર સ્થભિત થઇ જાય છે.
તંત્ર—પુષ્યાક ચેાગે જે સ્ત્રીને પુત્ર જન્મ્યા હાય તે સ્ત્રીની આવલ (આર) લઈ એકાંતે સુકવી તે આવલને રૂની અંદર વીંટી દીવા કરવાથી ઘરમાં અનેક મનુષ્ય દેખાય અને ચાર ચારી કરવા ઘરમાં પેસે નહિ.
કૃતિ નવમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણી,
શ્રી હરિભદ્રસૂરિ કૃત નવમા યત્રની વિધિ——
આ યંત્ર અષ્ટગંધથી શુભદિવસે લેાજપત્ર પર લખીને પંચવણીપટ સૂત્રથી વીંટીને લેાઢાની ખીલી માદળીઆમાં નાખી, પંચામૃતથી પ્રક્ષાલન કરીને ભુજાએ ધારણ કરવાથી ચારના ભયનેા નાશ થાય છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૯૦
કાવ્ય ૧૦ –
ઋદ્ધિઃ- — દર્દી અહૈં નમો ત્તેબનુટ્ટીન।
મન્ત્રઃ-૪ gf ઢીંઢ઼ા હૈં શ્રાઁ શ્રી ‰ શ્રઃ સિદ્ધિ યુદ્ધ તામિ[મ] વર્ संपूर्ण स्वाहा। जन्मस्यां ध्यानतो जपतो वा मनोत्कर्ष धृत्वा वादीनार्यो नीक्षन्ति भवेयु प्रशांता प्रत्येकादिबुद्धिन्मनोस्तात् ।
ચત્ર:—દેશ પાંખડીનું કમલ કરીને, મધ્યમાં વિશ્વમાધિપ્તે નમઃ લખીને, વલય દઈને ઋદ્ધિ મન્ત્ર સત્તાવીશ āાકાર વીટીને, તેના ઉપર ઢીં (ગઢ) નમો ઉપલĪદાય નમઃ આ મત્ર વીંટવા, આકૃતિ માટે જીએ
બ્લ્યૂ લખીને, તે ઉપરા વીંટીને, ફ્રી વલય દઈ ને શત્રુવિનારાનાય થતે પાનય ચિત્ર. ૧૯૧
૧ ૧, ૫ તથા ઘમાં નૈ’કાર પાડે છે. ૨ ઘમાં વિધિ આ પ્રમાણે છેઃ-ચાર કાંકરી ૧૦૮ વાર મત્રીને ચાર દિશાઓમાં ફેંકવાથી અને યંત્ર પાસે રાખવાથી રસ્તા કીલિત થઈ જાય છે અને ચાર ચારી કરી શકતા નથી.
૩ ૫ તથા થમાં સયંવ્રુદ્ધોળ' પાડે છે. ૪ વમાં ‘શ્વેત'ના બદલે ‘નચ' એવા પાઠ છે.