________________
ભકામર મત્રતાના.
૪૧૯.
કાવ્ય, ૮
धि-ॐ ह्रीं अहं णमो अरिहंताणं, [ॐ ह्रीं अहं] णमो पयाणुसारीणं । મ––[8] શ્રી Ė દૂર અતિવો જ વિવાર છે સૈ સ્વાદિ વળી ૩% ह्री लक्ष्मणरामचन्द्रदेव्यै नमः।
યત્વ–આઠ પાંખડીઓવાળું કમલ કરીને, મધ્યમાં હજું લખીને, આઠ પાંખડીઓમાં ૩૪ દી થી વિદે લખીને, તેના ઉપર અદ્ધિ મન્ન વીંટીને, તેના ઉપર ૧૯ ચંકાર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૭
વિધિ-આ કાવ્ય, અદ્ધિ તથા મન્ચનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી ત્રણ (ઘા)ની પીડાને નાશ થાય છે, વળી મીઠાની કાંકરી ૭ વાર અથવા ૧૦૮ વાર મંત્રી પીડાતા અંગને ઝાડો દેવાથી પીડા મટી જાય છે.
તંત્ર –શનીવારના દિવસે સાંજના બ્રાદડી નેતરીને, અક્ષત, સોપારી મુકવી તથા કંકુના છાંટા નાંખીને પછી રવિવારની સાંજના ધૂપ કરી વસ્ત્ર રહિત (નગ્ન) થઈ પંચાંગ બ્રહ્મદંડી લઈ, પછી વસ્ત્ર પહેરી લીલી હોવાથી ઘુંટી ઘા ઉપર અથવા ત્રણ ઉપર લેપ કરવાથી ગમે તેવા અસાધ્ય ઘા અથવા ગડગુંબડ હોય તે પણ આરામ થઈ જાય છે.
ઇતિ અષ્ટમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિ કૃત આઠમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર રવિવારના દિવસે લખી પાંચ રંગના વસ્ત્રના સુતરથી વીટીને રૂપાના માદળીમાં નાંખી ભુજાએ અગર ગળામાં બાંધવાથી ઘણુ પીડા દૂર થાય છે અઢારે જાતના ત્રણની પીડાની શાંતિ થાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૮
કાવ્ય – ऋद्धि-ॐ ह्रीं अहँ णमो अरिहंताणं संभिण्णसोआणं हाँ ह्रीं हूँ फट् स्वाहा । મ––૩૪ દી શf l ( ?) ક્રાં : ર દં શું નમઃ |
૧ ઘ માં “નમઃ સ્વા” પાઠ છે. ૨ ર માં “સર્વસિદ્ધાય” પાઠ છે; જ્યારે ન તથા ઘ માં “સર્વસિગ્ન પાઠ છે. ૩ ૪ માં વિધિ આ પ્રકારે છે:–“અરીઠાનાં બીજની માળાથી ૨૧ દિવસ સુધી દરરોજ ૧૦૦૦ જાપ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી સર્વ પ્રકારનાં અરીષ દૂર ટળે છે. આ વિધિમાં ધૂપ ગુગળનો કરવો અને તે લવણની કાંકરી હામમાં નાખવી જોઈએ.” ૪ , ૨૩, તથા
માં “નમો મિલોના' પાઠ છે. ૫ માં “દી પાઠ છે. જ્યારે ઘમાં “વ” પાઠ છે. ૬ માં “ઃ ઃ ૬: દુઃ નમ:' પાઠ છે, જ્યારે ૧ અને ૨ માં “ઃ ઃ દંડ નમઃ વાણા” પાઠ છે.