________________
૪૯૦
મહામાભાવિક નવસમરણ. વિધિ-યંત્ર પાસે રાખીને ર૭ સતાવીસ દિવસ સુધી, હમેશાં ૧૦૦૦ અદ્ધિ મંત્રનો જાપ કરવો. સફેદ આસન, માલા રાતા સુતરની, પશ્ચિમ તરફ મુખ રાખવું, ગુગલ, ચંદન અને ઘીને ધૂપ કરે અને એકાંતમાં મંત્ર જાપ કરો.
ગુણ–આ પ્રમાણે કરવાથી પાણીને ભય નાશ પામે છે, દરિઆમાં વહાણ ડુબતું નથી. શ્લોક ૫–
દ્ધિ–૩૪ શ્રી અર્થે ધrgr [gઇં ?] Tv I મંત્ર–૩ૐ હ્રીં v નમ: |
ય––ષકેણાકૃતિની મધ્યમાં જમણૂં લખીને, છ ખુણામાં મંત્રાક્ષર લખવા, યંત્રની ફરતી ઋદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ર૯૭
વિધિ એકાંત સ્થાનમાં રહીને ૪૯ ઓગણપચાસ દિવસ સુધી, હમેશાં ૧૦૦૦ જાપ કરો, સફેદ આસન, સ્ફટિકની માલા, પૂર્વ દિશા તરફ મુખ રાખવું, ગુગલ, કંદર, ચંદન, કપૂર અને ઈલાયચીને ધૂપ કરવો.
ગુણ-ચૌપદને લાભ, લક્ષમી તથા ધનને લાભ થાય. બ્લિોક ૬
હદ્ધિ-ઝ ઠ્ઠી મર્દ નો પુત્તછો [ 2] Tv In મન્ન–૩૪ નો માવતિ હૈ શ્રી ગ્રાં થી સાં સ ધ હેં નમઃ |
યંત્ર–ચંદ્રાકૃતિ ની અંદર અદ્ધિ ભોજપત્ર પર લખીને ચંદ્રાકૃતિની ચારે બાજુ મંત્રાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૯૮
વિધિ–એિકાંત સ્થાનમાં ૪૦ ચાલીશ દિવસ સુધી, હમેશાં ૧૦૦૦ જાપ કર, લીલું આસન, કમલની માળા, દક્ષિણ દિશા તરફ મુખ રાખવું, ગુગલ, ઘી, પર અને લવીંગને ધૂપ કરે.
ગુણ–સંતાનની પ્રાપ્તિ થાય. શ્લોક. ૭
ધિ–૩૪ ફ્રી ગઈ અને માને શાળg મત્ર—૩% ના મવતિ શુભાશુમ ૪થતિ શિબિ?] જ્ઞા
યંત્ર–ગોળાકાર ત્રણ કઠી કરવા, પહેલા કઠામાં દ્ધિ લખવી, બીજામાં મંત્રાક્ષરે લખવા અને ત્રીજા કેડામાં ટૂંકાર ૧૪ ચઉદ લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૯
વિધિ–સતાવીશ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ, આસન જોગિઆનું, મૂંગાની