________________
૪૧.
મહામાભાવિક નવસ્મરણ,
કાવ્ય. ૧૫—
ઋદ્ધિ— ↑ મર્દ નમો પૂથ્વીળ ।
મન્ત્ર-ૐ નમો માવતી મુળવતી ખુશીમાં પૃથ્વી વત્રાપુજા માનલી મહામાनसी स्वाहा ।
યન્ત્ર:-દશ પાંખડીનું કમલ કરીને, તેની મધ્યમાં બ્લ્યૂ લખીને, દશ પાંખડીઓમાં ૐ અપ્રતિચાય ીં નમઃ લખીને, વલય દઇને ઋદ્ધિ, મન્ત્ર લખી, વલી વલય દઈને, ૐ નમો અચિત્યવતપરામાય સર્વાર્થજામપાય ઢાંઢીૉ(t?) ↑ નમઃ એવા મન્ત્રથી વીંટીને, વલય દેવું. આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૦૧
વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણુ કરવાથી અને યંત્ર કમ્મરે આંધવાથી રાત્રે સ્ત્રી સાથે ભાગ કરતી વખતે પેાતાના વીર્યનું સ્ખલન થતું નથી. વળી દિવસે સૂઈ ગયા હાઈ એ, તે વખતે નિંદ્રામાં ખરાબ સ્વપ્ત કામક્રીડા સંમધીમું] જોવામાં આવે તે પણ વીર્યનું સ્ખલન થતું નથી. વળી કદાચિત્ પૂજા, વિધિ દીપ, ધૂપ, નૈવેદ્ય, ફૂલ, પુષ્પ શ્રીફલાદિ સામગ્રી કરતી વખતે, દેવતા, દેવાંગના જેવું સુંદર સ્વરૂપ દીવસે દેખાડે તે પણ રાત્રિના વિષે પેાતાના શીયલના પ્રભાવથી પર સ્ત્રી ગમન સ્વપ્રમાં ન દેખાય અને શીયલની શુદ્ધિ પળાય.
તંત્ર-પુષ્યાક ચાગે કાળા ધંતૂરાનું અથવા સફેદ ધંતુરાનું મલ શનિવારે નેાતરી, રવિવારે સંધ્યાકાળે નગ્ન થઈ ને ગ્રહણ કરીને, કુમારિકાએ કાંતેલા સુતરથી વીંટી ધૂપ દઇને પેાતાની કમ્મરે વીટવાથી સ્વપ્રમાં વીર્યનું સ્ખલન થતું નથી.
ઇતિ પંચદ્દશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ,
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પંદરમા કાવ્યની વિધિઃ—
આ યંત્ર શુભયેાગે અષ્ટગંધથી ભાજપત્ર પર લખી, રૂપાના માદળીઆમાં નાખી કમ્મરે બાંધવા. વળી કુવારીએ કાંતેલા સુતરથી યુ'ત્ર વીંટીને પંચામૃતથી પખાલી કમ્મરે પંચવણી સૂત્રના દારા કરીને મધવા, વળી સુઈ રહેતી વખતે નિરંતર ધૂપ દેવાથી વીર્યનું સ્થંભન થાય છે, અને સ્વમમાં વીર્યનું સ્ખલન થતું નથી. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૨
૧-૬ માં આ પ્રમાણે વિધિ છે.—“યંત્ર પાસે રાખીને ૨૧ વાર તેલ મત્રીને મ્હોંપર લગાડવાથી રાજદરબારમાં સન્માન થાય, સૌભાગ્ય વધે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ૧૪ વિસ સુધી રાજ લાલ માળાવડે ૧૦૦૦ જાપ કરવા, દશાંગ ધૂપ કરવા અને એકવાર જમવું,”