SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર માત્રા સ્નાય. કાવ્ય, ૧૬ સદ્ધિ–૩% હૈં મર્દ નો ચડપૂવથીf I । मन्त्र-ॐ नमो सुमंगला सुसीमा नामा देवी समीहितार्थ वज्रङ्खला कुरू कुरू स्वाहा। ' યત્ર–મધ્યમાં મર્જ લખીને, તેના ઉપર ચતુષ્કોણ કરીને, પૂર્વ દિશાએ થાય ?) નમઃ, દક્ષિણે ૐ સ્ત્ર વિથાય ?) નમ, પશ્ચિમે ૩૪ શ્રી અનિતા (શૈ?) નમક અને ઉત્તરે ૩ ઢાં મામદ્રાય નમઃ લખી, ઉપર ચારે બાજુ ફરતાં ઋદ્ધિ મન્ત વીંટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૩ - વિધિ–આ કાવ્ય, દ્ધિ તથા મન્વનું સ્મરણ કરીને, યન્ત પાસે રાખવાથી અગ્નિનો ભય ઉપસ્થિત થતો નથી, રસ્તામાં જતાં વનમધ્યે દાવાનલ જાગ્યો હોય તે શુદ્ધ જલને એકવીશ વાર મંત્રી, ચારે દિશાએ સર્વત્ર તે પાણી છાંટવાથી દાવાનલને અગ્નિ શાંત થઈ જાય છે અને જંગલમાં રહેતાં ઘણું જીવો પર ઉપગાર થાય છે. વળી ગામમાં, કિલ્લામાં, નગરમાં, શહેરમાં જ્યાં જ્યાં અગ્નિ લાગી હોય, ત્યાં ત્યાં ઉતાવળે જઈને, પાણી તથા ધૂળને મંત્રીને નાંખવાથી અગ્નિ શાંત થાય છે. વળી પિતાના ઘેર આ યંત્રને તામ્રપત્ર પર કોતરાવી નિરંતર પૂજવાથી અગ્નિને ઉપદ્રવ થતો નથી. વળી શત્રુએ આગીઓ વીર મૂક્યો હોય તે તે પણ ચાલી શક્તો નથી.' ' તત્ર-પુષ્યાકે અથવા હસ્તાકે રૂદ્રવંતી તથા મરહટીના પંચાંગ લાવી, પાણીથી ગુટિકા કરીને કાર્ય પડે શરીરે મર્દન કરવાથી અગ્નિની ઝાળ શરીરે ન લાગતાં અગ્નિ ઠંડી લાગે છે. ઇતિ ષોડશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિ કૃત સોળમા યંત્રની વિધિ– - આ યંત્રને અષ્ટગંધથી ભેજપત્ર પર શુભદિને લખી, ભુજાએ ધારણ કરવાથી શરીરે અગ્નિ ભય લાગતો નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૪ - ૧, પમાં વિધિ આ પ્રમાણે છે-“યંત્ર પાસે રાખીને ૧૦૮ વાર મન્ત્ર જપી રાજદરબારમાં જવાથી પ્રતિપક્ષીની હાર થાય છે તથા શત્રુને ભય રહેતું નથી. ૯ દિવસ સુધી દરરોજ ૧૦૦ જય લીલા રંગની માળાવડે કરો. ધૂપ કંદરૂને કરો.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy