________________
શ્રી નમસ્કાર મહામત્રના માના,
પૂર્વ દિશા તરફ રાખીને સુઈ રહેવાનું ખાસ યાદ રાખવું.
દ્રવ્ય પ્રાપ્તિ માત્ર ३५ अरिहन्त सिद्ध आयरिय उवज्झाय साई' ॥
આ સોળ અક્ષરવાલી વિદ્યાનો ૨૦૦ વાર જાપ કરવાથી ચાર ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે, વળી આ મન્ચને સવા લાખ જાપ કરવાથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. અને વિદ્યાધ્યયનમાં સહાયતા મળે છે.
કલ્યાણકારક માત્ર १ असिआउसा ॥
છ અક્ષરનું મુખકમલમાં ઉણ અક્ષરનું મસ્તકમાં આ અક્ષરનું નાભિકમલમાં, ૩ અક્ષરનું હૃદયકમલમાં અને સા અક્ષરનું કંઠ પ્રદેશમાં ધ્યાન ધરવાથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. (આકૃતિ માટે જુઓ નવ૦ યંત્ર ૩.)
મહાકલ્યાણકારી મન્ન - ૩૭ ૩૪ રતિબકરા નમ: II
આ મંત્રનો સવાલાખ જાપ કરવાથી મસિદ્ધ થાય છે. આ મસિદ્ધ થએથી મહાકલ્યાણને કરવાવાળો તથા અનેક પ્રકારની સંપદાને આપવાવાળો થાય છે.
ભયહર મન્ન. ૩૮ ૩૪ મો અરિહંતાળ એ પદ નાભિમાં, ૩૪ નમો સિદ્ધા એ પદ હૃદયમાં, ૐ નમો સાચરિયા એ પદ કંઠ વિષે, ૩૪ જનો યુવાવાળું એ પદ મુખને વિષે ૐ નમો ટોસવ્વસાહૂ એ પદ મસ્તકને વિષે ચિંતવને સર્વાનુમાં રક્ષ રક્ષ લિસ્ટ હિઢિ માતાની વાહ ! (આકૃતિ માટે જુઓ નવ યંત્ર ૪) આ પ્રમાણે મનમાં ઉપર કહેલા પાંચે પદો ચિતવીને આખા મન્ટને ૧૦૮ વાર જાપ કરવાથી સર્વે જાતના ભો દૂર થાય છે. દેવનાગરી લિપિમાં જે જે શબ્દો લખ્યા છે તે જ મત્ર છે.
રક્ષા મંત્ર. 3. ॐ ह्रीं णमो अरिहन्ताणं पादौ रक्ष रक्ष, ॐ ह्रीं णमो सिद्धाणं कटिं रक्ष रक्ष
૧ શ્રી મન્નરાજગુણુક૯૫મહોદધિ માં “સાધુ” એ પાઠ છે. “શ્રી નવકાર મહામત્રે કહ૫” માં સવ્વ સાહૂ પાઠ છે; “જૈન બાલ ગુટકા દૂસરા ભાગ' માં સર્વ સાહૂળ પાઠ છે; પરંતુ “સાધુ' એ સંસ્કૃત શબ્દને બદલે “સાદુ' પ્રાકૃત શબ્દ જ વાસ્તવિક છે; જ્યારે બીજા બે પાઠેમ તે એક પાઠમાં અઢાર અક્ષર થાય છે અને બીજા પાઠમાં ઓગણીશ અક્ષર થાય છે. તેથી ઉપરને પાઠ જ વાસ્તવિક છે ૨ “શ્રી નવકાર મહામત્રકલ્પ” માં મા ૩ જા નમઃ પાઠ છે. ૩ શ્રી નવકાર મહામત્ર કપમાં નમો પાઠ પાંચે પદોમાં છે.