________________
૧૩૧
પદસ્થધ્યાનનું વરૂ૫. ચંદ્રના બિંબથી જ જાણે ઉત્પન્ન થએલી ન હોય તેવી ઉજવળ, નિરંતર અમૃતને સવતી ફિક નામની વિદ્યાને કલ્યાણ માટે સાધકે પોતાના લલાટના વિષે ધ્યાવવી.(આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૭) –૫૮
क्षीरांभोधेविनिर्यान्ती प्लावयन्ती सुधांभिः ।
भाले शशिकलां ध्यायेत् सिद्धिसोपानपद्धति ॥१९॥ ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતજળથી ભિંજવતી અને મોક્ષરૂપ મહેલના પગથીઓની શ્રેણિસરખી ચંદ્રકલાનું લલાટના વિષે સાધકે ધ્યાન ધરવું–૧૯.
अस्याः स्मरणमात्रेण बटयदभवनिबंधनः ।
प्रयाति परमानंदकारणं पदमव्ययम् ચંદ્રકળાના મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે અને સાધક પરમાનંદના કારણરૂપ એવા એક્ષપદને પ્રાપ્ત કરે છે.-૬૦
પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન नासाग्रे प्रणवः शून्यमनाहतमिति त्रयम् ।
ध्यायन गुणाष्टकं लब्ध्वा झानमाप्नोति निर्मलम् ॥६१॥ નાસિકાના અગ્રભાગ પર પ્રણવ [8], શૂન્ય [], અને અનાહત ]િ આ ત્રણનું ધ્યાન કરનાર, અણિમાદિ આઠ સિદ્ધિઓ મેળવી નિર્મળ એવું જ્ઞાન પામે છે. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૮)-૬૧
शंखकुंदशशांकाभांस्त्रीनमून् ध्यायतः सदा ।
समग्रोवषयज्ञानप्रागल्भ्य जायते नृणाम् Hદરા પ્રણવ, શૂન્ય અને અનાહત આ ત્રણેનું નિરંતર શંખ, મેગરાનું ફૂલ અને ચંદ્રમાં સરખું ધતધ્યાન કરનાર મનુષ્ય દરેક વિષયના જ્ઞાનમાં પ્રવીણતા મેળવે છે.-૬૨
द्विपार्श्वप्रणवद्वन्द्वं प्रांतयोर्मायया वृतं ।
सोऽहं मध्येऽविमूर्धानं अम्लींकारं विचिंतयेत् ॥६३॥ બંને બાજુ બે ઝંકાર, છેડાના ભાગે ફ્રીંકારથી વીંટેલા વચમાં તોડદું અને તેના વચમાં અદૃષ્ટી એવા શબ્દો ચિંતવવા-૬૩
कामधेनुमिवाऽचिंत्यफलसंपादनक्षमाम् ।
अनवद्यां जपेद्विद्यां गणभृद्वदनोद्गताम् ॥४॥ (તથા) કામધેનુની માફક અચિંત્ય ફળ આપવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખકમળથી ઉત્પન્ન થએલી [૩૪ લોકો મને તથ્થ મૂર મળે વિશે