________________
મહાઝાભાવિક નવસ્મરણ. માટે જ્યાં સુધી ગ્રહની પીડા રહ્યા કરે ત્યાં સુધી દરરોજ એક હજાર જાપ કરવાથી. સુખની પ્રાપ્તિ થાય છે.
ચન્દ્ર, શુક્રની પીડા નિવારણ માત્ર. ૬૯ ૐ હ્રીં નમો હૂિંતા II
ચન્દ્ર અને શુક બંનેની દષ્ટિ પીડાકારી હોય તે વખતે નિરંતર એક હજાર જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
બુધની પીડા નિવારણ માત્ર ७० ॐ ह्रीं णमो उवज्झायाणं ॥
બુધની દશા હાનિકારક હોય તે નિરંતર એક હજાર આ મન્ચને જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
ગુરૂની પીડા નિવારણ માત્ર ૭૧ ૩૪ શ્રીં નમો આયથિાળ |
ગુરૂની દષ્ટિ હાનિકારક હોય તો નિરંતર એકહજાર આ મન્વને જાપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
શનિ, રાહુ તથા કેતુની પીડા નિવારણ માત્ર ૭૨ ૩૪ હ્રીં નમો રોપ વસાહૂ છે
આ મન્ટને હરહમેશ એક હજાર જાપ કરવાથી શનિ, રાહુ અને કેતુની દષ્ટિ હાનિકારક હોય તે પણ કાંઈ તે નુકશાન કરતી નથી.