________________
શ્રી નમસ્કાર મહામન્ત્રના મન્ત્રાનાયા.
અશ્ર્ચયદાયક મન્ત્ર,
૬૩૩૪ ફ્રી થી હું હું હૈં હૂઁૐ પછી ત્રુ જી (હુઁ હુઁ ?) નમઃ |
આ પરમેષ્ઠિ મન્ત્રના જાપ કરવાથી સર્વ પ્રકારના અભ્યુદયની પ્રાપ્તિ થાય છે. કાર્યસિદ્ધિદાયક મન્ત્ર.
૬૪ ૭૪ હૈં' છી શ્રી વટી વી જે અહૈ નમઃ ।
આ મન્ત્રના પ્રથમ એકવીશ હજાર જાપ કરીને મન્ત્ર સિદ્ધ કર્યા પછી, સવાર, અપેાર અને સાંજે નિરતર સ્મરણ કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ફ્લેશનાશક મન્ત્ર
૯૫
१५ ॐ ह्रीं श्रीं अमुकं दुष्टं साधय साधय असिआउसा नमः ॥
આ મન્ત્રની એકવીશ દિવસ સુધી સવારમાં માળા ફેરવીને, જ્યારે કા પડે ત્યારે ૧૦૮ વખત જાપ કરવાથી શત્રુના ભયને તથા ક્લેશાદ્રિ આપત્તિને ક્ષય થાય છે.
રાગનિવારક મન્ત્ર
६६ ॐ णमो सवोसहिपत्ताणं, ॐ णमो खेलोसहिपत्ता, ॐ णमो जलोसहिपत्ताणं, ॐ णमो सव्वोसहिपत्ताणं स्वाहा ॥
આ મન્ત્રની દરરોજ એક માળા ફેરવવાથી રોગની પીડા શાંત થાય છે તથા વ્યાધિનું દરદ આછું થાય છે.
વ્રણહર મન્ત્ર
६७ ॐ णमो जिणाणं जावयाणं न य पूई न सोणिण पणे सव्वाणं वर्ष मा पचमा दुक्खउ मा फुट्टउ ॐ ठः ठः स्वाहा ॥
આ મન્ત્રથી રખી
મન્ત્રીને ઘા વગેરેમાં લગાવવાથી ત્રણની પીડા દૂર
થઇ જાય છે.
સૂર્ય, મંગલની પીડા નિવારણ મન્ત્ર
છૂટ ૩૪ ટી નમો સિદ્ધાણં
સૂર્ય અને માંગલ અને ગ્રહાની અગર તેમાંના એક ગ્રહની પીડાની શાંતિને
૧ શ્રી નવકાર’માં છેં પાડે નથી. ૨ શ્રી નવકાર'માં નમોના બદલે ચારે પદામાં નો પાડે છે. ૩ મંત્રરાજ૦માં ૪ પાઠે નથી. ૪ ‘નવકા૨૦’માં વાળના બદલે સવ્વા વાયેળ આવે પાઠ છે અને આગળના પા। તદ્દન અશુદ્ધ હાવાથી તેના ઉલ્લેખ અત્રે કર્યાં નથી. ૫ આ ‘૩૪’ શબ્દ અહીયાં હશે કે કેમ તેમાં સદેહ છે; પરંતુ પ્રતમાં હોવાથી અહીયાં કાયમ રાખ્યો છે. નવકાર૰માં તે વળી ૩ ૪ ૫ ૪ છે.